________________
કમ પ્રવૃતિઓનું વિવિધ રીતે વગીકરણ
૨૯૫ અસર કરે છે. પરંતુ કેટલાંક કર્મ એવો છે કે જે ક્ષેત્રની—ભવની કે બાહ્ય જડ સામગ્રીઓની અપેક્ષા રાખ્યા વિના સીધી રીતે આત્માને વિપાક દેખાડવાનું કામ કરે છે, તે કર્મપ્રકૃતિઓને જીવવિપાકી કહેવાય છે. તે નીચે મુજબ છે.
જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય , વેદનીય ૨, મોહનીયની ૨૮, શેત્રની ૨, અંતરાયની પ, તથા નામક
માં-ગતિ ૪, જાતિ ૫, વિહાગતિ ૨, શ્વાસોચ્છાસ નામકમ-૧, તીર્થકર નામકર્મ-૧, બસ-૧, બાદર ૧, પર્યાપ્ત ૧, સૌભાગ્ય ૧, સુસ્વર ૧, આદેય ૧, યશ ૧, એ સાત તથા સ્થાવર ૧, સૂક્ષ્મ ૧, અપર્યાપ્ત ૧, દર્ભાગ્ય ૧, દુશ્વર ૧, અનાદેય ૧ અને અપયશ ૧, એમ કુલ ૭૮ પ્રકૃતિ જીવવિપાકી છે.
૨ પુદગલવિપાકી–પુદ્ગલવિપાકી કર્મ પ્રકૃતિના વિપાકને સંબંધ પુદ્ગલ વર્ગણુઓના બનેલા શરીર સાથે • મુખ્ય છે. પુદ્ગલવિપાકી કર્મ પ્રવૃતિઓ સંસારી જીને શરીર, શ્વાસોચ્છાસ, ભાષા અને મન એ ચારેને યોગ્ય પુદુ ગલે અપાવી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ, બંધ, સૂમતા, સ્થૂલતા. સંસ્થાન, અગોપાંગ, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ ઉદ્યોત, સંઘાત, વગેરે રૂપે પરિણામ પમાડે છે. આ પુદુગલવિપાકી પ્રકૃતિએ તે નામકર્મની પ્રકૃતિઓ છે.
સંસારી જીનું શરીર કેવી રીતે અને શાનું તૈયાર થાય છે? શરીરના અવયની ચિગ્ય સ્થળે રચના, શરીરને