________________
૧૩૬
જૈન દર્શન
કર્મવાદ
-
-
--
-
-
ગતિને યોગ્ય કર્મ બંધાય છે. શુભ-અશુભ અને અશુદ્ધ ઉપગ ઉપરાંત ચોથે શદ્ધ ઉપયોગ પણ છે. સહજ સ્વ રૂપથી નિર્વિકલ્પ સ્વરૂપમાં પરિણમિત રહેવાની સ્થિતિ તે શુદ્ધ ઉપગ છે. શુદ્ધ ઉપયોગની પ્રવૃત્તિમાં કર્મનિજેરા અને મોક્ષ પ્રાપ્તિ થાય છે.
કેવા ભાવથી ઉપગને પરિણમિત કરો અગર ન કર તેની જાગૃતિની ક્ષણે ક્ષણે જીવને અતિ અગત્યતા છે. શુદ્ધ ઉપગ જે નિરાકાર અને નિવિકલ્પ સ્વરૂપ છે, તેમાં જ શાંતિ, આનંદ અને કર્મક્ષય કરવાનું સામર્થ્ય છે. તે સિવાય શુભ-અશુભ અને અશુદ્ધ ઉપગમાં જ્ઞાનપગ અને દર્શને પગમાં) દુઃખની ઉત્પત્તિ થાય છે. જેમજેમ શુભ, અશુભ અને અશુદ્ધ ઉપયોગમાં લીન થવાય છે તેમ તેમ આત્માને વિકાસ શેકાઈ જાય છે. શુદ્ધ ઉપએગમાં રિથરતા રહી ન શકે તે પણ શુદ્ધ ઉપગનું લક્ષ રાખીને શુભ ઉપગમાં પરિણત રહેવાથી, શુદ્ધ ઉપયોગમાં જવાની સરલતા થાય એવાં સાધન જીવને પ્રાપ્ત થાય છે. એ અપેક્ષાએ શુભ ઉપગ ઠીક છે.
પરંતુ શુદ્ધ ઉપગના લક્ષ વિના વિશ્વની માયાના લક્ષથી કરાતે શુભ ઉપયોગ. ભાવિ દુઃખના કારણભૂત થાય છે. શુભઅશુભ અને અશુદ્ધ ઉગગ તે વિભાવિક છે. તે ત્રણે ઉિપયોગમાં રાગ-દ્વેષની પરાધીનતા હોવાથી પરભાવ રમણ છે. એવા વિભાવિકઉપયોગની રમણતામાં સહાયક વીય