________________
પુદગલ ગ્રહણ અને પરિણુમન
૧૩૫ ગ સ્થાનકે તે આત્માને નવાં નવાં કર્મોનું બન્ધન કરાવતાં હોવાથી પ્રતિસમયે અનેક યુગલસમુહ સતત રૂપથી આત્મામાં આવ્યા જ કરે છે. એ પ્રમાણે વિભાવદશામાં (કર્મથી સંબંધિત અવસ્થામાં આત્માના વીર્યની વિપરીત પ્રવૃત્તિ વડે અસંય પગલોથી આત્મા ઢંકાઈ જાય છે. મન-વચન અને કાયા દ્વારા થતું વીર્યપ્રવર્તન તે વિપરીત પ્રવન છે.
પ્રકંપિત વિર્ય દ્વારા આત્મામાં નવાં નવાં કર્મોને બંધ થતે જ રહે છે. પરંતુ તે સમયે કર્મનું શુભાશુભ રૂપે ઉત્પન્ન થતું પરિણમન તે તે સમયે વર્તતા જીવન જ્ઞાનપયોગ અને દર્શને પગના આધારે જ છે. કેમકે ઉપગ વિના વીર્ય કુરિત થઈ શકતું નથી. માટે કર્મનું શુભાશુભપણું ઉપગના અનુસારે જ થાય છે. આ જ્ઞાનપગ અને દર્શને પગની સમજ આગળ વિચારાઈ ગઈ છે. આ ઉપગની પ્રવૃત્તિ જ્યારે શુભ કાર્યમાં હોય છે, ત્યારે શુભ ઉપગ કહેવાય છે. અશુભ તથા અશુદ્ધ ભાવે પ્રવૃત્તિ હોય છે ત્યારે અશુભ ચા અશુદ્ધ ઉપગ કહેવાય છે. ધર્મધ્યાનાદિ શુભમાં પ્રવૃત્તિ તે શુભ ઉપગ છે.
વિષય વાસનાદિ ઈન્દ્રિના વિષયમાં થતી પ્રવૃત્તિ તે અશુભ ઉપગ છે. અને રૌદ્રધ્યાન–તીવ્ર ક્રોધાદિ વિચાર અને વર્તન ઈત્યાદિમાં અશુદ્ધ ઉપગ છે. શુભ ઉપયોગ પ્રવૃત્તિથી દેવ અને મનુષ્યની ગતિ તથા અશુભ ઉપગથી તિર્યંચની ગતિ અને અશુદ્ધ જ્ઞાન-દર્શને પગથી નરક