________________
પ્રકૃતિ મંધ
૨૪૯
(૪) તજસશરીર નામકમ અને (૫) કાણુ શરીર નામ
કર્મ છે..
જે જે શરીરનામક ના ઉદય થાય તે તે શરીર ચેાગ્ય, લેાકમાં રહેલ પુદ્ગલેા ગ્રહણ કરી, તેને તે તે શરીર રૂપે પરિણમાવવાનુ` કા` તે તે શરીરનામક નુ છે.
ક એ કારણ છે, અને શરીર એ કાય છે.
અહી કાણુ શરીર અને કામ ણુ શરીરનામકર્સ એ અને કાણવગણાનાં જ પુદ્દગલામાંથી પરિણામ પામેલ ડ્ડાવા છતાં અને ભિન્નભિન્ન છે,
કામણુ વ ાના પુદ્ગલગ્રહણમાં હેતુભુત એવું કાણુ શરીર નામ તે નામકર્માંની એક ઉત્તર પ્રકૃતિ છે. એટલે જ્યાંસુધી કામ ણુશરીરનામક ના ઉડ્ડય છે, ત્યાંસુધી જ કામણુ વગણાનાં પુદ્ગલેા આત્મા ગ્રહણ કરી શકે છે.
આત્માની સાથે એકાકાર થયેલ આઠે કમની અન'ત શ્વાના પિડતું નામ કાણુ શરીર છે.
કામણુ શરીર એ અવયવી છે, અને કર્માંની દરેક ઉત્તર પ્રકૃતિયા તેના અવયવા છે. કા'ણુશરીરનામકમ તે મધમાંથી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે, ઉદયમાંથી તેરમા ગુણુઠાણું, અને સત્તામાંથી ચૌદમા ગુણુસ્થાનકના દ્વિચરિસ સમયે જાય છે. જ્યારે કામ શુશરીરના સબધ ચૌઢમાના ચરમસમય પર્યંત હાય છે.