________________
૨૭૯
પ્રકૃતિ ધ
વિચારવુ' જરૂરી છે. આવુ' માનનારાએએ જીવનનું ધ્યેય માત્ર અથ અને કામ પુરતું જ સ્વીકાર્યું છે. આજના વૈજ્ઞાનિકાએ પણ ઉત્પન્ન કરેલી સંસ્કૃતિ માત્ર અ અને કામના જ ધ્યેયવાળી છે. ધમ અને મેાક્ષના ધ્યેયની તા તેમાં ગધ સરખી પણ નથી. ગેાત્રને સે ટાળવાનું કહેનારા આજના યુગવાદીઓ નીચ ગેાત્રના ઉદ્દયવાળા માનવીઓને ઉચ્ચ ગેાત્રીય સ`સ્કારાથી વાસિત કરવાવડે ઉચ્ચ ગેાત્રની કક્ષામાં મૂકવા ઈચ્છતા હાય તા તા જરૂર તે આદરણીય છે. અને તેવા પ્રયત્ન દુનિયાને સ્પ્રિંગાચર થશે તે વિના કો પણ દુનિયામાં પિરવતન પામેલ નીચ ગેાત્રવળાએ આદરસત્કારને પામશે. અને ઉચ્ચ ગેાત્રની કક્ષામાં મૂકાશે. ખાકી સમાનતા લાવવાના મ્હાને ઉચ્ચ ગેત્રમાં જન્મ પામેલ આત્માએમાંથી પણ ધમ અને મેાક્ષરૂપ પુરૂષાર્થના વ્સ કરવાના ઈરાદે યા ા ગેત્રભેદના હિસાબે ઉચ્ચગેાત્રમાં જન્મ પામેલા પેાતાને અનિચ્છાએ પણ ઉચ્ચ ગેાત્રના સંસ્કારાને અનુસરવું પડે છે તેમાંથી છૂટી જૈવા માટે, સમાં સમાનતા લાવવાને શખનાદ ફૂંકતા હોય તે, તે ભારતવની સસ્કૃતિને જેમરજસ્ત નુકશાન
કરનાર છે.
જે દેશમાં આધ્યાત્મિક સસ્કૃતિ નથી તે દેશમાં ગાત્રના ભેમાં સ’ભવી શકતા નથી. તેવા નું અનુકરણ આધ્યાત્મિક સંસ્કૃતિવાળા ભારતવષ માં કરવું ચેાગ્ય લેખાશે નહિ. જ્યાં સુધી આધ્યાત્મિક સસ્કૃતિ છે ત્યાં સુધી