________________
-
યુગલ વગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણું “૩ કે દર્શનકાર કે વિજ્ઞાનના અનુભવમાં કે વિશ્વાસ સ્વરૂપે પણું ન હતી, તેવી બાબતેમાંની કઈક બાબતે આજે વિજ્ઞાનને પ્રત્યક્ષ સિદ્ધ થવા લાગી છે. તે પણ હજુ એવી ઘણું બાબતે છે કે જેની પ્રત્યક્ષતાને વિજ્ઞાન અનુભવી શકયું નથી.
પરમાણુ અને વિશ્વ નામનું એક પુસ્તક સન ૧૫માં લંડનથી પ્રકાશિત થયું છે. તે પુસ્તકના લેખક ' વિજ્ઞાનના અધિકારી વિદ્વાન સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક જી. એ. જેન્સ, જે. રેટપ્લેટ અને જી, એ. વિટ. પરમાણુની અન્તર્ગત મૌલિક તત્તની ચર્ચા કરતી વખતે તે પુસ્તકમાં પૃષ્ઠ ૪ પર લખે છે કે “ઘણું ટાઈમ સુધી ત્રણ જ તવ (એલેકટ્ટન, ન્યુન અને પ્રોડ્રેન) વિશ્વમાં સંઘટનના મૂળભૂત આધાર તરીકે માનવામાં આવતાં હતાં. પરંતુ વર્તમાનમાં તથા પ્રકારના તરનું અસ્તિત્વ હજુપણ સંભવિત થઈ ગયું છે. મૌલિક અણુઓની આ વૃદ્ધિ બહુ જ અસંતેષને વિષય છે અને તેથી સહેજે પ્રશ્ન ઉઠે છે કે મૌલિક તને સાચે અર્થ અમે શું કરીએ. પહેલાં પહેલાં તે અગ્નિ, પૃથ્વી, હવા અને પાણી આ ચાર પદાર્થોને જ મૌલિક તત્વની સંજ્ઞા અપાઈ હતી. પરંતુ ત્યાર બાદ તે સમજમાં એ આવ્યું કે પ્રત્યેક રાસાયનિક પદાર્થના મૂલભૂત અણુ જ પરમાણુ છે. ત્યારબાદ પ્રટેન, ન્યૂટન અને એલેકાન એ ત્રણ મૂળભૂત અણુ મનાયાં. હાલે તે મૂલભૂત અણુઓની સંખ્યા વધી ગઈ છે અને