________________
જૈન દર્શનને કર્મવાદ
-
-
-
-
- -
--
- -
-
- -
- - ----
-
-
અઘિટ્ટ ઘટ્ટી ન્યાયથી નિમિત્ત–નૈમિત્તિક ભાવથી ભાવકર્મ અને દ્રવ્યકમને અનુબંધ હોવારૂપ દુષ્ટચકે ચાલ્યા જ કરે છે. તેનું કારણ એ છે કે, જે સમયે દ્રવ્યકમને ઉદય ચાલતો હોય ત્યારે આત્મા, રાગ-દ્વેષ–મેહ વિભાવભાવમાં પરિણમે તે નવીનકમને બંધ કરે છે. એટલે તે ભાવકર્મના નિમિત્તથી પુનઃ દ્રવ્યકર્મને બંધ થાય છે. ભાવમલરૂપી આશક્તિ-સ્નેહચીકાસના કારણે આત્મા દ્રવ્યકમરૂપ રજોમયી બને છે. તેથી જનમ જન્માંતરની ધૂરીપર દેહધારણાદિ ચકકર લગાયા જ કરે છે. આ કર્મના આવરણથી જ આત્માની સ્વભાવદશા ઢંકાઈ જાય છે, અને વિભાવદશા પ્રવર્તે છે. સંસારીજીવને અનાદિ કાળથી આવી વિભાવદશા પ્રવર્તે છે. જે જીએ સ્વભાવદશા પ્રગટ કરી છે તે છે. પણ તે દશા પ્રાપ્ત કર્યા પહેલાં અનાદિકાળથી વિભાવ દશામાં જ હતા. જીવને અનાદિકાળથી વિભાવદશામાં રાખનાર તે કર્મરૂપે પરિણમિત થયેલ જુદુગલદ્રવ્ય જ છે. આ પગલદ્રવ્યના સંગથી જ જીવ, મેહમાં આશક્ત થવાથી પગલભેગમાં ઈષ્ટતા પ્રાપ્ત કરીને, યુગલસ્કોને ગ્રહણ કરીને સ્વયે અન્યને કર્તા થાય છે, ત્યારે કર્મબંધ થાય છે. જ્યારે તે કર્મને ઉદય થાય છે, ત્યારે આત્માના સ્વગુણ ઢંકાઈ જાય છે. સ્વગુણ ઢંકાઈ જવાથી જીવ, ચારગતિમાં ભ્રમણ કરવા લાગે છે.
* અશુદ્ધપરિણિતિઓને ભેગ કરવાથી જીવ અશુદ્ધ ભક્તા થાય છે. તથા પિતાની ગ્રાહક શક્તિથી જ્ઞાનાદિ