________________
૧૪૪.”
,
જૈન દર્શનને કર્મવાદ
-
-
-
-
-
-
-
-
-
થવાનો સ્વભાવ હોય છે, પરંતુ અમુક અમુક સંચાગની પ્રાપ્તિએજ તે તે સંગને અનુરૂપ પૃથક પૃથક રીતે પરિણમન થઈ શકે છે. અને તેથી જ કમરૂપે થતું પુગલ પરિણમન તે કાર્મણવર્ગણરૂપે રહેલ પુગલમાંથી જ ' થઈ શકે, અને કામણવર્ગણાના પુદ્ગલમાંથી કમરૂપે પરિ
મન તે આત્માની સાથે સંબંધ થવાથી જ થઈ શકે. માટે કર્મને એક વસ્તુ કે એક પદાર્થ જે જાણે તેજ કર્મ સ્વરૂપ બરાબર સમજી શકે.'