________________
આત્માની વિભાવ દશા
પેપ
પગ વગેરે નામથી પણ ઓળખાય છે. જ્ઞાન, સાકાર અને સવિકલ્પ છે. દર્શન તે નિરાકાર અને નિવિકલ્પ છે. ઉત્પત્તિની દૃષ્ટિએ જ્ઞાનની પહેલું ન હોવા છતાં પણ નિર્ણયાત્મકનાકારણે જ્ઞાન, અધિક મહત્ત્વવાળું હોવાથી આત્માના ગુણે પૈકી જ્ઞાનને સર્વ પ્રથમગુણ તરીકે ગણાવ્યું છે.
વ્યક્ત ઉપગને-જ્ઞાને પગ અને અવ્યક્ત ઉપગને દર્શનેપચેગ કહેવાય છે. દર્શને પગ પહેલે હેવા છતાં તે ઉપગ જ્ઞાનેપચેગસ્વરૂપે પરિણમે જ એ નિયમ નથી. પરંતુ જ્ઞાનેપગ પહેલોતે દશને પગ હવે જ જોઈએ.
કેઈમાણસ ક્યારેક કઈ દ્રશ્ય જોવામાં અગર કેઈકની સાથે અત્યંત જરૂરી વાતચિત કરવામાં તલ્લીન બનેલું હોય છે, ત્યારે પાસેથી નીકલનાર માણસને તેને ખ્યાલ પણ રહેતું નથી. પાસેથી નીકલતે માણસ તેની નજરે આવે છે, અને તેને સૂક્ષમ ઉપગરૂપ દર્શન પણ પ્રવર્તે છે. પરંતુ તે ઉપગ, દ્રશ્ય જોવામાં વર્તતા ઉપચેગ એટલે કે વાતચીત કરવાવાળા માણસ પ્રત્યેના ઉપગ જેટલે વ્યક્ત–પ્રગટ નહી હોવાથી દર્શને પગરૂપે પ્રવતી અટકી જાય છે. જેથી નીકલનાર તે માણસ કેણ હતા, એ વ્યક્ત ઉપગ કે જ્ઞાનયોગ-વર્તી શકતો નથી. - દર્શન એ છસ્થાનની પ્રારંભિકભૂમિકા છે. જેથી સામાન્ય ધમે બેધક જ્ઞાનપગ એજ દર્શને પગ