________________
જૈન દર્શનના કર્રવાદ
“ ગરમીના પ્રમાણને નિય'ત્રિત કરનાર એક યંત્ર શરીરમાં રહે છે. જેને હાઈપોથૈલ્મસ કહેવાય છે. એ ચત્ર દ્વારા માનવશરીર ભારે દક્ષતાપૂર્વક કામ કરે છે. એ ચત્ર, શરીરની અંદર પ્રત્યેક અગની આવશ્યકતા અનુસાર તાપમાન અનાવી રાખે છે. સાથે સાથે તાપમાનને સતુલનમાં રાખે છે. પરંતુ જ્યારે શરીરમાં વિકાર અને વિજાતીય તં પૂરતા પ્રમાણમાં વધી જાય છે, ત્યારે તત્ત્વ એહાઇપાથલ્મસના હાથ મહારની વાત થઈ જાય છે. તે તાવ દ્વારા સૂચના આપે છે કે શરીરપર શત્રુઓનું છે કે આક્રમણ થયુ' છે. એટલે તેને મહારથી આવશ્યક સહાય પહેચાડવામાં આવે છે.”
૨૪૨
-
આ પ્રમાણે દરેક જીવની સાથે અનાદિ સ'ખ'દ્ધ રહીને ભુક્ત—લીધેલા—આહારના પાચન આદિમાં સહાયક થનારૂ તજસ શરીર છે.
કાસ ણુશરીર—આત્મપ્રદેશ સાથે લાગેલા કર્યું– પરમાણુઓના સમૂહ તે કાણુ શરીર છે. આ કાણુ શરીર તે નવા અને જીના કર્માંના સમુહુરૂપ છે. આત્માની સાથે એકાકાર થયેલ આઠે કર્મીની અન`તવગણાના પિંડનુ નામ જ કાણુ શરીર છે.
આ પ્રમાણે પાંચ પ્રકાર સિવાય અન્ય કોઈ પણ પ્રકારનુ શરીર છે જ નહિ. તજસ, શરીર અંગે એક વધુ જાણવા જેવી હકિકત એ છે કે તેજસ શરીર તે આહારાકિના પાચનનું કારણ હવા ઉપરાંત અમુક જાતના તપાનુષ્ઠાનથી