________________
જૈન દનના કવાદ
૧૩૨
છે, અને ક્ષયાપશમિક વીય' તે છદ્મસ્થ (અસવજ્ઞ ) ને હાય. છે. આ સલેશ્ય ક્ષાયિકીય તે અકષાય જ હાય છે. અને 'સલૈશ્ય ક્ષચેાપશમિક વીય તે સકષાય અને અકષાય..એમ મન્ને પ્રકારનુ હાય છે. તેમાં સલેશ્ય અકષાયિ ક્ષચેમિક વીય તે ઉપશાંત માહ તથા ક્ષીણÀાહ ગુણસ્થાનક વાળાઓને હાય છે. અને સકષાય ક્ષાપશમિક વીય તે. સૂક્ષ્મ સપરાય ગુણુસ્થાનક સુધીના તમામ જીવાને હોય છે,
“વળી કૈલિકવીય અને છાનસ્થિકવીય એ એ. પ્રકારનુ વીય ગણી, કૈવલિક વીના સલેશ્ય અને અલેશ્ય એમ એ ભેદ પાડી શકાય છે. તે બન્ને ભેદ અકષાય જ હાય છે.
છાવસ્થિકીય તા સલેશ્ય જ હોય છે, પરંતુ તેના સષાયિ અને અકષાય રૂપ એ ભેદ હોય છે.
લેશ્યાયુક્ત છદ્મસ્થ જીવાના વીયાંશ વિભાગ, વીર્યાં'તરાય કર્માઁના સંબધથી તમામતા ખુલ્લા હાતા જ નથી. અર્થાત્ ન્યૂનાધિક અશથી ખુલ્લા હાય છે. અને ખીજા વીર્યંતરાય કર્યાંથી ઢંકાએલા હાય છે. કયા જીવમાં કેટલા પ્રમાણમાં આત્મિક વીય ખુલ્લુ હાય છે, તેની અલ્પતા અને અધિકતાનુ વણુ ન, જૈનશાસ્ત્રમાં, અતિ સુંદર રીતે અતાવ્યું છે.
A
સલેશ્ય ક્ષચેાપશમિક અને સલેક્ષ્ય ક્ષાયિક, એમ બન્ને પ્રકારના વીયમાં દરેકના અભિસધિજ અને અનભિસધિ