________________
જૈન દર્શનના કમવાદ
ઝીણી કાંકરી પચાવવી મુશ્કેલ પડે છે અને કબુતર ઝીણી કાંકરી ખાય તેય પચી જાય છે. આમ મનવાનુ` કારણ જઠરની તાકાતમાં ન્યૂનાધિકતા છે. મનુષ્યમાં પણ મદ જઠરવાળાને હલકા ખારાક યા પ્રવાહિ ખારાક પણ પચતા નથી, અને સારી જઠરવાળા એકલા વાલ ખાય તે પણ હરકત આવતી નથી. ખાહ્ય શરીર દેખાવમાં મજબુત હાવા છતાં અંદરની તૈજસ ભઠ્ઠી માં હોય તેા ભારે ખારાક કે વધુ ખારાક પચી શકતા નથી. તેવાઓને તે ભઠ્ઠી પ્રક્રીસ · રાખવા માટે વારવાર ખારાક લેવો પડે છે. તે વધુ ટાઈમ ક્ષુધા સહન કરી શકતા નથી. જ્યારે કેટલાકનુ બાહ્ય શરીર દુખતુ—પતળુ' હાવા છતાં તેજસની ભઠ્ઠી તીવ્ર હેાશના કારણે ગમે તેવા ભારે ખારાક પણ પચાવી શકે છે. લાંમા ટાઈમ ક્ષુધા પણ સહન કરી શકે છે. માટે દરેક પ્રાણિના શરીરમાં રહેલી આવા પ્રકારની અગ્નિ જ, તજસ શરીર કાયમ હાવાના વ્યાપક પુરાવારૂપે છે.
.
1
૨૪૦
આ તૈજસ શરીરરૂપ અગ્નિના અપચય કે ઉપચય થવામાં નિમિત્તભૂત ભલે અન્ય હાય પરરંતુ પરભવથી. આવતા જીવને જઠરાગ્નિરૂપ આ તૈજસ શરીર તેા સાથે જ હાય છે. કારણકે પરભવમાંથી આવતાં જ પહેલાસમયે, આહારનેલાયક સામગ્રીને પાચન કરવાની શક્તિ તેા જીવને પેાતાની પાસે જ હાવી જોઈએ. આ સામગ્રી તેજ તેજસ શરીર છે.
તેજસ શરીરમાં અપચય અને ઉપચય તે થયા જ