________________
-
પુગલવર્ગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા
૧ પ્રકારની શક્તિઓથી ગર્ભિત રહય છે. એટબકીટાણબોમ્બ અને હાઈડ્રોજન એલેકટ્રિક બબ વિગેરે આધુનિક શસ્ત્રોથી સ્પષ્ટ સમજી શકાય છે કે પુદુગલના સૂક્ષ્મ પરમાણુમાં અને અણુ–અણુમાં મહાન સર્જનાત્મક શક્તિ અને સગાનુસાર અતિ ભયંકર વિનાશકશક્તિ સ્વભાવતઃ રહેલી છે. એટલે પગલના સૂક્ષ્મઅંશમાંથી નિર્મિત કમમાં પણ સંસારી જીવને અનુગ્રહ અને ઉપઘાતક થવા રૂપ અમુક અમુક પ્રકારની શક્તિનું હવાપણું નિશક્તિ છે.
જૈનોના કર્મવાદને સમજવા માટે તીર્ણ બુદ્ધિ અને અધ્યવસાયની જરૂર છે. નિદર્શનકારએકમને સમજાવવા માટે સ્થાન–સ્થાન પર ગણિતને ઉપગ કર્યો છે. એ ગણિત લૌકિક ગણિતથી ભિન્ન છે. જ્યાં લૌકિક ગણિતની સમાપ્તિ થાય છે, ત્યાં આજેનદર્શનકથિત ગણિતને પ્રારંભ થાય છે. કર્મોનું એવું સર્વાગીણવર્ણન માત્ર જનદર્શનમાંથી જ મળી શકે છે.
આત્મા સાથે કર્મ સ્વરૂપે સંબંધિત થવાની ડેગ્યતા કેટલી સંખ્યા પ્રમાણુ પરમાણુઓવાળા પુદગલસ્કધામાં હિોય છે, તે સમજવા માટે લેકમાં રહેલ પુલવર્ગણુએનું સ્વરૂપ સમજવું જરૂરી છે, કારણ કે અન્ય યુગલ વર્ગણાઓનું સ્વરૂપ સમજાયા પછી જ કર્મગ્ય પગલ વગણ (કામણવર્ગણોનું સ્વરૂપ સમજી શકાય છે.
વિવિધ પ્રકારની મુદગલ વર્ગણાઓમાંથી સંસારી