________________
૩૮૨
જૈન દર્શનના કમવાદ
જરૂર શંકા થાય તે સ્વભાવિક છે. એટલું જ નહિ. પણ, સમજવા છતાં પ્રવતી કરનારને સમજવાના ઢાળ કરવામાં દ્ઘભી કહી દેવાનુ ય કાઈ સાહસ કરે. પરંતુ અહિ' સમજવું જોઈ એ કે જેમ દુનિયામાં શારીરિક સ્વાસ્થ્યને બગાડનાર માનસિક-વાચિકકે કાયિક પ્રવૃત્તિના ત્યાગ કરવાનુ... ચાક્કસપણે જરૂરી સમજનારા કેટલાક મનુષ્યા, ત્યાગ કરવાની ઈચ્છાવાળા હાવા છતાં પણ તેવી કેટલીક પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ શકતા નથી. એવી જ રીતે આધ્યાત્મિક દૃષ્ટિએ આત્મિક સ્વાસ્થ્યને નુકસાન કરનારી હેય (ત્યાજ્ય) પ્રવૃત્તિને ત્યાગ કરવાલાયક માન્ય રાખનાર, અને ત્યાગ કરવાની ભાવનાવાળા છતાં “પણ કેટલાક જીવા ત્યાગ ન કરી શકે તે મનવાજોગ છે. માટે તેમાં કેવલ દલ જ માનવે તે અણસમજ છે. જેવું મનમાં તેવું આચરણમાં સને હાય જ એવા નિયમ હાત તે જૈનદનકથિત ગુણસ્થાનકને ક્રમ પણ હાઈ શકત જ નહિ. આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ તે જેવું મનમાં તેવું જ સર્વ આચરણમાં તે મહામુનિને જ હાય, અગર ભવાભિનંદી જીવામાં પણ હાય.
મિથ્યાષ્ટિ એવા જીવ પણ મેાક્ષની રૂચિવાળા હાઈ શકે છે. મેાક્ષને મેળવવાના સાચા ઉપાયના સમધમાં પણ એ જીવ અજ્ઞાન હાય અને તેમ છતાં પણ મોક્ષને મેળવવાના તેના અભિલાષ એવા જખ્ખર હોય કે મેાક્ષના અભિલાષને પ્રતિકૂળ એવા અભિલાષે તેને નહિ કરવા જેવા જ લાગતા હાય છે.