________________
પુગલ વંગ ણાનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા
૮૧
- એક ખારીકમાં ખારીક લાલ રંગની સુકી કણી એક
✓
એક ટીપુ નાખવાથી તેમાં અનુક્રમે ખીજું
:ચમચીમાં લઈ તેના ઉપર પાણીનુ - પાણી લાલ રંગનું થઈ જાય છે. ત્રીજું વિગેરે પાણીનાં ટીપાં નાખતાં વધુ પ્રમાણમાં પાણીનાં ટીપાં ભળતાં તેજ લાલ ર′ગની ચમક એક સરખી રહી શકતી નથી. કારણ કે પ્રથમ ટીપુ નાખવા ટાઈમે તે લાલ રંગના અંશા એક ટીપા પ્રમાણ પાણીમાં ફેલાય છે, અને વધુ પ્રમાણમાં પાણીનાં ટીપાં ભળતાં તેજ અશે. ઘણા વિભાગામાં વહેચાઈ જાય છે. આ રીતે પ્રત્યેક વણ, ગધ, રસ અને સ્પ અંગે સમજવું.
-
.
જગતમાં ત્રણે કાળના તમામ વર્ણાનું માપ અને ઓછાવત્તાનુ' જે શાસ્ત્રીય ધેારણ, જન દેનારાએ નક્કી કરી આપ્યુ છે, એ ધેારણની સમજ માટે હ્યુ છે કે, અમુક વિવિક્ષિત વર્ણાદિના નાનામાં નાના અંશ કે જેનાથી વર્ણાદિની ન્યૂનતા હાઈ શકે જ નહિ, તેવા અવિભાજ્ય વર્ણાદિના પ્રમાણને પરિચ્છેઢ’કહેવાય છે. એવા અમુક પરિચ્છેદો ભેગા થાય ત્યારે એક વણા કહેવાય. અને એવી અનંત વણાના એક સ્પર્ધક થાય. પ્રત્યેક વર્ણાદિના એવા સ્પા જગતમાં અમુક સખ્યામાં કુલ છે.
ઉપર દર્શાવેલ રરંગની કણીમાં પાણીનાં ટીપાં ક્રમેક્રમે વધુને વધુ નાખતાં લાલ રગની ચમકમાં જે ફેરફાર થતો જોવામાં આવે છે, તેનું કારણ એ છે કે પ્રથમના ટીપાં પ્રમાણુ પાણીમાં લાલ રંગના જે સ્પા હતા તે વધુને વધુ ટીપાં
'