________________
સ્થિતિબંધ સબધ અને પ્રદેશબંધ
શકે તેટલા પૂરતા જ સ સ*કલેશ કે સ` વિશુદ્ધ પરિણામ લેવાના હાઈ તે ત્રણ આયુ માંધનારા જીવામાં જે સ સલિષ્ઠ પરિણામવાળા હાય છે તે જીવા ખંધાતા આયુની - સ્થિતિ જઘન્ય ખાંધે છે. અને જે સર્વાં વિશુદ્ધ પરિણામવાળા હાય છે તે અધાતા આયુની સ્થિતિ ઉત્કૃષ્ટ ખાંધે છે. વળી, તેમાં રસની હાનિ વૃદ્ધિ પણ સ્થિતિની હાનિ–વૃદ્ધિએ જ સમજવી. એટલે અલ્પ સ્થિતિષધે રસમધ પણ અલ્પ અને દીર્ઘ સ્થિતિમÛ રસમધ પણ વધુ ખચાય છે.
૨૧૭
સંસારી આત્માની માનસિક-વાચિક અને કાયિક પ્રવૃત્તિ જે ચેાગને નામે આળખાય છે, તેમાં કષાયને અથવા તે રાગ-દ્વેષ અને મેહને! રંગ ચડેલા હાય છે.. રંગ વિનાનુ કરૂ કડુ' જેમ એકરૂપ છે, તેમ કાયના રગ વિનાની મન-વચન-કાયાની પ્રવૃત્તિ એકરૂપ છે. પણ કપડામાં, જો રગ હોય તેા રંગમાં હલકા અને ઘેરા એવા. ભેદો પડે છે; તેમ ચેાગ વ્યાપાર સાથે કષાયના રગ હોય તે તેમાં તીવ્રતા મદ્યતા એવા ભેદો પડે છે. રંગને કારણે જ કપડાના ચમકની તીવ્ર–મંદતા હેાય છે, તેવી રીતે યાગમાં લાગેલ કષાયરૂપ રંગમાં તીવ્રતા—મ દેતા હેાય છે. એવા તીવ્ર અતિ તીવ્ર, મ’દ્રુ અતિ મંદ કષાયના ઉત્ક્રયથી ઉત્પન્ન થયેલ જે આત્મ પરિણામ તે અધ્યવસાય કહેવાય છે. જઘન્યથી. ઉત્કૃષ્ટ પર્યંત કાયના અસખ્ય સ્થાને છે, તેથી તજન્યઅધ્યવસાયે પણ અસખ્ય છે.
-