________________
સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ
૩૫૧
-
-
-
-
-
-
-
-
માથા પર મુગટ લેવાની ભાવનાએ માથા પર હાથ જતા માથાની ટાલ જોઈ સાધુપણાની સ્મૃતિએ ચમક્યા અને માનસિક યુદ્ધથી વિરામ પામતાં કૃષ્ણલેક્યા ગઈ
કેનું રાજ્ય અને કેને પુત્ર? કેને બચાવવાને હું પ્રયત્ન કરૂ છું? એ વિચારે સંસારઆસકિત છુટતાં નીલલેક્યા ગઈ
કેણું મિત્ર અને કેણ દુશ્મન? પોતપોતાના કર્માનુસાર સગો ઉત્પન્ન થાય છે. મનુષ્ય માત્ર તે નિમિત્ત છે. તે તે મિત્ર પણ નથી અને દુશ્મન પણ નથી. અનુકુળ અને પ્રતિકુળ સંગોની પ્રાપ્તિમાં પૂર્વકૃત કર્મો જ કારણભૂત છે. એ વિચારે કાપતલેશ્યા ગઈ
જે રાજ્ય અને પુત્રના સંબંધે સિરાવ્યા છે, તેના ઉપર મમત્વભાવ શાને ? “એનોદ રસ્થિ જે ઉં? એ રીતે મમત્વભાવ છોડ અને પૂર્વ કરેલા મમત્વભાવને પશ્રાત્તાપ કરી પ્રાયશ્ચિત્ત લઈ ધર્મમાં સ્થિર રહેવાની ભાવનાએ તેજોલેસ્યા ગઈ
આત્માના નિર્વિષયી ભવથી પલેક્શા ગઈ અને ક્ષપકશ્રેણીના ભાવથી પરમ શુકલક્ષ્યિા આવી.
લેક્ઝાનું સ્વરૂપ બાલ જીવો સરલ રીતે સમજી શકે એટલા માટે તે અંગે જાંબુ ખાનાર છ વટેમાર્ગ તથા છ ધાડપાડુઓનાં દ્રષ્ટાંતે પણ શાસ્ત્રમાં આપેલ છે. કૃષ્ણ લેશ્યા કરતાં નીલ મહેશ્યા. અનંતગુણ શુદ્ધ, નીલ કરતાં