________________
પ્રકૃતિ બંધ
૧.૯૭,
જ્યાંસુધી ક્ષાયિક ભાવનું સમ્યક્ત્વ જીવમાં પ્રગટથતું નથી ત્યાંસુધી વિષચાની વધુ પડતી લાલુપતા હાય તા સમ્યગ્દર્શન વિગેરે ગુણાના લાંખા સમય ટકાવ થતા નથી. ઈન્દ્રિયાના અસયમથી એટલે કે વિષયાની, તીવ્રલાલુપતાથી કષાય ભાવ પ્રગટ થાય છે, કષાય ભાવથી હિંસક પરિણામ પ્રગટ થાય છે, અને તીવ્રહિંસક ભાવ પરિણામરૂપ આત્મદોષના કારણે પ્રાપ્ત સમ્યક્ત્વનું વમન થઈ જાય છે. દીવેા પ્રગટ થયા બાદ એ દીવાની ન્યાત ન મુઝાઈ જાય તે માટે જે કાચ વિગેરેના સરક્ષણની જરૂર છે, તેજ પ્રમાણે આત્મગુણની પ્રગટ થયેલ ન્યાતને સજાગ રાખવા જીવનમાં સચમ–તપ વિગેરેની ઘણી ઘણી જરૂર છે.
કારણ કે અનતકાળની વિષયàાલુપતા તપ અને સચમ સિવાય ટળતી નથી, એ નક્કી વાત છે. એટલે તપે અને સંયમનુ પારમાર્થિક રહસ્ય જે કાઈપણ હાય તા વિષયાની લોલુપતાના અભાવ અથવા મદ્યતા છે. અને તેના પરિણામે જ આત્મા ક્ષાચિકભાવે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી મુક્તિપદને વરે છે.
આત્મસ્વરૂપાર્દિને સ્યાદ્વાદની દૃષ્ટિથી ખરાખર સમજી શકવાની શક્તિ જીવમાં સમતિની પ્રાપ્તિથી જ પેદા થાય છે. આત્મસ્વરૂપને સમજવાની તીવ્ર અભિલાષા હોવા છતાં પણ સમતિ પ્રાપ્તિ પૂર્વે, આત્મતત્ત્વને આંશિક સ્વરૂપે જ સમજે છે. તેવી આંશિક . સ્વરૂપની સમજથી, અન્યઆંશિક-સત્યવાળું દશ ન ચાતાને વિપરીત લાગવાથી અન્યના
*