________________
જૈન દર્શનને કર્મવાદ
ભૂતકાળમાં ભારત દેશનું ગૌરવ ઉચ્ચ સંસ્કાર અને ઉચ્ચ જીવનચર્યાથી જ અલંકૃત હતું. વ્યવહાર જીવનમાં ધનની આવશ્યક્તા રહેતી હોવા છતાં પણ છલ–અન્યાયકપટ–સંહાર કરીને ધન કમાવાનું કે દેશને સમૃદ્ધ બના-વવાનું ઉદાહરણ આર્ય સંસ્કૃતિમાં ક્યાંય પણ મળતું નથી. નિર્ધન અગર સત્તાધીશના સિંહાસન રહિત હોવા છતાં પણ સંસ્કારી જીવન વ્યતીત કરતા રહેતાવાળાઓની યશગાથા ગાવામાં ભૂતકાલીન કવિવએ ક્યારેય પણ સંકેચ કર્યો નથી. એ સંસ્કારી જીવન અન્ય કઈ પ્રકારનું નહિં હતું, પરંતુ કેવલ આધ્યાત્મિક દૃષ્ટિ એવં વિકાસવાળું હતું. આથી એ માલુમ પડે છે કે પુરાતનકાલમાં ધન યા સત્તાથી જીવનની ચિતા મનાતી નહીં હતી. પરંતુ વિચારધન એવું આધ્યાત્મિક સંસ્કાર ધન જ મૂળ -ધન યા સાચું ધન હતું.
એ અવિનાશી ધનની રક્ષા કરવાને માટે જ નિરંતર જાગૃત રહેવાનો ભારતના મહાન પુરુષોને આદેશ હતું. તે આદેશના પાલનથી જ ભારતદેશ સુખશાંતિથી સમૃદ્ધિવંત હતે.
આવા પ્રકારની આધ્યાત્મિક દૃષ્ટિને રેકી ભૌતિક -દષ્ટિમાં જ જીવને સ્થિર રાખવાવાળા જીવને મિથ્યાભાવ છે. મિથ્યાવાસિત દશામાં જીવને ખરા–ટા યા હિતાહિતનું જ્ઞાન જ હોતું નથી. સચ્ચી શ્રદ્ધા નહિ હોવાથી ડુિં ઘણું જ્ઞાન હોય છે તે પણ વિપરિત પ્રકાશ કરવા