________________
૩૧૪
જૈન દર્શનને કર્મવાદ
-
-
-
-
-
-
-
-
-
- - -
-
-
-
-
-
-
-
-
ભવવામાં ભિન્ન ભિન્ન અધ્યવસાયે કારણરૂપ છે. ભિન્ન ભિન્ન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આદિ અનેક કારણેની આત્મા પર થતી અસરને લઈને જ અધ્યવસાયની ભિન્નતા, થાય છે.
આયુષકર્મ સિવાય સાતે કર્મના અબાધાકાળનું પ્રમાણ ઉપર કહ્યા મુજબ ચોક્કસ હોવાથી તે સાતે કમને અબાધાકાળ અને ભેગકાળ બને મળીને સ્થિતિકાળની ગણત્રી કહી છે. એટલે જેમકે મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીતેર કેડીકેડી સાગરોપમની કહી છે, તેમાં સાત હજાર વર્ષ અનુદય કાળનાં અને સાત હજાર વર્ષ જૂન સિત્તર કેડા કેડી સાગરોપમ નિષેક (ગ્ય) કાળનાં એમ અબાધાકાળ અને નિષેકકાળ બને મળીને સિત્તર કેડાડી સાગરેપમની ગણત્રીએ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો છે. એ રીતે શેષ છ કર્મના સ્થિતિબંધને અંગે પણ સમજવું.
આયુકર્મના અબાધાકાળનું પ્રમાણ નિયત નહિ હેવાથી તે કર્મને સ્થિતિબંધ અબાધાકાળ રહિત કો છે. આયુકર્મ અંગે કહેલી સ્થિતિબંધની ગણત્રી આયુ ભેગવટાના પ્રારંભથી પૂર્ણતા થતાં સુધીની સમજવી. ઉદયકાળ સિવાયની ગણત્રી આયુના રિતિબંધમાં નથી. એટલે આયુકર્મને અબાધાકાળ ઉપરોક્ત ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ સાથે જોડ્યો નથી.
વર્તમાન કાળે ભેગવાતા આયુષ્યના સમયે બંધાયેલ પરભવના આયુનો અબાધાકાળ, તે વર્તમાન આયુ જેટલું શેષ રહે તેટલે સમજે. તેમાં અંતર્મુહૂર્તના આયુવાળે