________________
કર્મપ્રકૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ
પરાઘાત નામકર્મ-૧. ઉપઘાત નામકર્મ–૧. આત" નામકર્મ–૧. ઉદ્યોત નામકર્મ-૧.. પ્રત્યેક નામકર્મ. સાધારણ નામકર્મ–૧. શુભ નામકર્મ–૧અશુભ નામકર્મ-૧, સ્થિર નામકર્મ–૧. અસ્થિર નામકર્મ–૧.
કુલ-૭–પ્રકૃતિએ છે. ભવવિપાકી–જે કર્મપ્રકૃતિઓ અચુક ભવમાં જ ઉદયમાં આવે છે, કારણ કે બીજી કમપ્રકૃતિઓ તે ભવે. ભવાંતરે ગમે ત્યારે ઉદય આવી શકે છે, પરંતુ ચાર આયુષ્ય કર્મો તે માત્ર અમુક ભવમાં જ ઉદયે આવે છે; માટે તે ચારેને ભવવિપાકી કહેવાય છે. વર્તમાન ભવન એ આદિ ભાગ ગયા પછી ત્રીજા આદિ ભાગે આયુ બધાવા છતાં પણ જ્યાં સુધી તે વર્તમાન ભવની પૂર્ણતા થવા વડે ઉતર સ્વયેગ્ય, ભવ પ્રાપ્ત થયે હેતે નથી, ત્યાં સુધી તે ઉદયમાં આવતું નથી. અને સ્વયેગ્ય ભવપ્રાપ્તિમાં જ ઉદય તેને થાય છે, માટે તે ભવવિપાકી છે. •
ક્ષેત્રવિપાકી–તે અમુક ક્ષેત્રમાં જ ઉદયમાં આવતી હાવાથી ક્ષેત્રવિપાકી કહેવાય છે. અહિ ક્ષેત્ર તે એક ભવમાંથી બીજા ભવમાં જતાં આકાશ પ્રદેશની શ્રેણિરૂપ જ