Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૮
તા.૧૭-૧૧-૩૩
શ્રી સિદ્ધચક્ર ૮૭૦-અરિહંત યદ્યપિ ત્રણ જગતના નાથ છે, મોટા છે, પણ એમની એ અનન્ય પ્રભુતા આપણે
નમસ્કાર દ્વારા એજ ફાયદો કરે છે. ૮૭૧-જેઓ અરિહંતને આરાધતા નથી તેઓનું અરિહંતની સત્તા માત્રથી કલ્યાણ થતું નથી. ૮૭૨-સિદ્ધ ભગવાન આચાર્ય મહારાજ ઉપાધ્યાયજી અને સાધુ મહારાજા ૫૧ આરાધનાથીજ ફલ
દે છે. ૮૭૩-“મંાત્નાપાંસળે પહંમદદ મંત્ર “સર્વમંગળોમાં એ પ્રથમ મંગલ છે.' ૮૭૪-ભાવ મંગલ એટલે આત્માના સમ્યગદર્શનાદિ ગુણો. ૮૭૫-પંચ પરમેષ્ઠિની ભક્તિ તે કેવળ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તઈના ધ્યેયથીજ કરવાની છે. ૮૭૬-જૈન શાસનમાં કર્મ સિવાય કોઇને શત્રુ ગણવામાં આવેલ નથી. ૮૭૭-જૈન શાસનમાં આદિથી અંત પર્યત શત્રુ તરીકે કર્મજ મનાય છે. ૮૭૮-જેને શાસ્ત્રને અભરાઇએ મુકવાનું તથા બાળવાનું સૂઝે છે સમ્યગદર્શનાદિ થયેલા છે એમ શી
રીતે માની શકાય. ૮૭૯-જે આરંભાદિમાં પડેલા હોય તેવાને સમ્યગદર્શનાદિ પ્રાપ્તિ કરાવનાર તથા રક્ષણ કરાવનાર
શાસ્ત્ર નકામા લાગે તેમાં નવાઈ શી? ૮૮૦-જે. આસકતો મિથ્યાત્વ યુક્ત હોય તેમને તો ધર્મ અને ધર્મ બતાવનાર શાસ્ત્ર પણ કડવું ઝેર
જેવુંજ લાગે. ૮૮૧-આરંભાદિકમાં આસકત હોય છે. તો તે પાપોનેજ તત્ત્વ ગણે છે. ૮૮૨-પ્રત્યક્ષ પરોક્ષ બન્ને પર ધ્યાન આપે તેજ જૈન. ૮૮૩-સાધમિને પાણી પાઓ ત્યાં દેખવામાં અપકાયની વિરાધના થાય છે.