Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
આ સમાલોચના કાળ માં
૧. મિહિકા વિગેરેમાં એકલા સ્વાધ્યાયનો પરિહાર નથી, પણ “વ્ય” એવા (આવ૦ ૧૩૨૭) પદથી કાયોત્સર્ગ અને બોલવા આદિનો પણ પરિહાર જણાવ્યો છે ને તેથીજ સા રેવ
જોહાદિક્ષાવિ રેડ્ડા વી એમ કહી શ્રીમાનું સૂરિjરદર હરિભદ્રસૂરિજીએ સ્વાધ્યાય અને પડિલેહણ આદિ ક્રિયા પણ વર્જી છે, પણ રૂથ વડસુ મસાણાસુ-સામો ઘેર न कीरइ, सेसा सव्वा चेट्ठा कीरइ आवस्सगादि उकालियं च पढिज्जइ अभी As આદિની અસ્વાધ્યાયમાં આવશ્યકાદિ કરવાનું ને ઉત્કાલિક સૂત્રો ભણવાનું સ્પષ્ટ વિધાન કરે છે, છતાં આવશ્યકાદિને અવશ્ય કર્તવ્ય ગણીને જ છૂટ આપી છે, બાકી તો મુખ્યતયા ચારે અસ્વાધ્યાયમાં આવશ્યકાદિ ક્રિયાનો પણ નિષેધ છે એમ કહેનારે ફરીથી પાઠ જોઈ વિચારવા
ને સમજવો જરૂરી છે. ૨ ઉત્કાલિક ને આવશ્યકાદિના અધ્યયનમાં પણ સંધ્યારૂપ અકાલ તો વર્જવાનો છે.
સંયમઘાતક અસ્વાધ્યાયમાંજ “સાર સä શીર' એમ ઉત્સર્ગ માર્ગે સ્વાધ્યાય ગમન કાયોત્સર્ગ પડિલેહણ આદિ સર્વક્રિયાનો નિષેધ છે. અવશ્ય કર્તવ્યને લીધે ત્યાં માત્ર શ્વાસ લેવાની છૂટ રાખી છે, ને તે સંયમઘાતક અસ્વાધ્યાયમાં જ અવશ્ય કર્તવ્ય તરીકે અપવાદ જણાવતાં સ્પષ્ટ કહે છે કે અવર્સથળે વળે લા ને આવશ્યક કર્તવ્ય કે કહેવા યોગ્ય હોય તો હાથથી, ભૂવિકારથી કે અંગુલિની સંજ્ઞા અને અંતે જણાથી સ્પષ્ટપણે કહે અથવા ગ્લાનાદિ કારણે કામળી ઓઢીને બહાર જાય. (સંયમઘાતકમાં આવશ્યક ફર્તવ્યને સ્પષ્ટપણે જણાવ્યું છે ને બીજે સામાન્યપણે છૂટ જણાવેલ છતાં ગ્રહણમાં પ્રતિક્રમણ ક્રિયાની નિષેધ લખાઈ ગયેલો ખોટો છે એમ સ્પષ્ટપણે જાણ્યા છતાં ઉંટડીનું દુધ ને સૂતક વિચારની માફક ભૂલ સુધારવાની ટેવને લીધે જ
માત્ર મન કલ્પનાથી અવશ્ય કર્તવ્ય શબ્દ લગાડાય છે, ૪ (આવશ્યક ૧૩૩૭) ૩ સાથે જ સતિ પુણ્વત્ત એ પાઠથી પૂર્વોક્રત સૂત્રની સ્વાધ્યાય
નિષેધેલ છતાં અને સૂર્યચંદ્રગ્રહણની અસ્વાધ્યાયમાં સર્વ સુવિહિતોએ કલ્પવાચનની અસ્વાધ્યાય વર્જવી શકય ગણી વર્જવાની નક્કી કરી છે એમ જાણ્યા છતાં માત્ર કદાગ્રહ અને શોભાને અંગે જ અસ્વાધ્યાય ન રાખતાં તેમજ કલ્પસૂત્ર વાંચી અવશ્ય કર્તવ્યના પડદામાં ખોટી રીતે પસી
બચાવ કરવો કોને શોભે તે વાંચકો વિચારી શકે છે. ૫ ઓળીના દિવસોમાં ભગવતીજી સિવાયના યોગોનો નિક્ષેપ જ થાય છે માટે ઓળીમાં યોગ કરવાનું હોતું જ નથી.
(અનુસંધાન ટાઈટલ પાર પર)