Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
Dિ BDિ
D
D
D
D ઉD
D
D
D
D
D
D
D ઉD D
D
D 3D SD
1શદ્ધ ટીકાકારોની આત્મદશા..
DD US US
D D
D D
સૂત્ર, નિયુક્તિ કે ભાષ્યની ટીકા કરનારાઓને પ્રથમ એ જરૂરી હોય છે કે તેઓ જે જે સુત્રાદિકની ટીકા એટલે વ્યાખ્યા કરવા માગે છે તે તે સત્રાદિના તલસ્પર્શી શાનને મેળવે છે, અને તેવા ટીકાકારો કુટીકાકારોની કોટિમાં આવતા નથી.
ટીકા એટલે વ્યાખ્યા કરનારાઓ જે જે સુત્રાદિની ટીકા કરે છે તે તે સૂત્રાદિના કરનારાઓને પરમ આરાધ્ય તરીકે ગણીને તેમના અભિપ્રાયને અનુસરીને જ ટીકા કરે, છે, અને તેવી જ ટીકાઓ કરનારા સૂત્રાદિના ભાવાર્થ જાણવામાં માર્ગદર્શકો થઈ શકે
Dિ BD
D D D E US ON US S SS S
D D D D
D
D
D
D
S D
D
D
D
D
D
| આવી રીતે તલસ્પર્શી શાનને મેળવવા સાથે ગ્રંથના ભાવાર્થને દર્શાવનાર બન્યા છતાં પણ પવિત્ર વ્યાખ્યાકારો પોતાના ટીકાગ્રંથને અન્ય વિદ્વાનો પાસે પરીતિ કરાવીને જ ફેલાવે છે. ની પૂર્વોકત રીતિએ તલસ્પર્શી શાનવાળા ગ્રંથકાર તરફ પરમ પૂજ્ય ભાવ ધરાવનારા ઈ છે અને સમર્થ વિદ્વાનોની પાસે પાસ કરાવીને જ ટીકાગ્રંથોનો પ્રચાર કરવાવાળા છતાં પણ
વ્યાખ્યા કરતાં અનિર્ણત સ્થળો કે ઉભયનિર્ણયવાળા સ્થળોમાં બહુશ્રુત અને સર્વજોના શાન ઉપરજ તે તે વસ્તુનો નિર્ણય કરવાનું છોડવું એ સમ્યક ટીકાકારોનો રાજમાર્ગ છે. એ
ઉપર જણાવેલો સર્વ ઉઘમ કર્યા છતાં પણ માત્ર પોતાની અલ્પબુદ્ધિ કે રોયની છે |ગહનતા આદિના કારણે વિપર્યાસનો સંભવ માની લઇને સમ્યફ ટીકાકારો વ્યાખ્યાગ્રંથને અંતે પાપની માફી માગવામાં કોઈપણ ગ્રંથમાં ચૂકતા નથી.
આવા સમ્યફ ટીકાકારો પૂર્વોકત રીતિએ વર્તતા હોવા છતાં જે જે સૂત્ર આદિની ટીકા કરવી હોય તેના અનેક સ્થાનના, અનેક પ્રકારના આદર્શો એકત્ર કરવામાં મહેનતની કચાશ રાખતા નથી. | સૂત્ર આદિની ટીકા કરનારાઓમાં જેવી રીતે પૂર્વોત્ત હકીકત હોય તો જ છે સક ટીકાકારપણું ગણાય, અન તેવીજ રીતે કોઈપણ પુરુષના સદ્વર્તનની
જુઓ ટાઈટલ પાનું બીજું)
D GD D GD GD.
D D D D D D S GS GS GS GOD GB GD GD GD GS S dE US HD GOD
D @D gD gE GD GD D 3D SD
Dિ
Dિ
D
D
D
D
D
D
D
D
D
D
D
D
D
D
D
D
D
DD