Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
D BS BD GS GS S GB f
g
/
છે તે D E RE ED D D D D D D D D D
SS S GS GS GS GE US | GD GB / fe
I સિદ્ધચક્ર પાક્ષિકની વિશિષ્ટતા!
૧. સિદ્ધચક્ર એ એક આગમોદ્ધારક આચાર્યદેવની આગમતત્ત્વથી ભરપુર અમૃતમય
વાણીનો ઝરો છે. ૨. સિદ્ધચક્ર એ આગમના અભ્યાસીઓને નંદી અંતર્ગત ચાર નિક્ષેપનું સુંદર અને કી
સ્પષ્ટ શિક્ષણ આપે છે, જે બીજા કોઈપણ સ્થાને અપ્રાપ્ય છે. ૩. સિદ્ધચક્ર જેમાં શાસનપ્રભાવક, આગમના અખંડ અભ્યાસી, સકલ સ્વપર
શાસપારંગત સ્યાદ્વાદસિદ્ધાત સુધાસ્ત્રાવી, શૈલાના નરેશ પ્રતિબોધક આચાર્યદેવ શ્રીમ સાગરાનંદસૂરીશ્વરજીના હૃદયસ્પર્શી, વૈરાગ્યવાસિત ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ, દ્રવ્યાનુયોગ અને ચરણકરણાનુયોગના વિભાગવાળા નયનિપા, પ્રમાણ આદિથી ભરપુર એવા વ્યાખ્યાનો અવતરણયુક્ત જેમાં દરેક પખવાડીએ આપવામાં આવે છે. સિદ્ધચક્ર શાસ્ત્રીય હકીકતો હેતુ યુક્તિથી સમજાવી શારાના તત્ત્વોની સાચી શ્રદ્ધા
કરાવે છે. પ સિદ્ધચક્ર આગમોદ્ધારક આચાર્યદેવની દેશનામાંથી અમૂલ્ય વચનામૃતોથી વાંચકોના
હૃદયો સીંચે છે જેથી તેમનો વૈરાગ્ય હંમેશાં પ્રફુલ્લ રહે છે. સિદ્ધચક અનેકવિધ પ્રશ્નોનું સમાધાન શાસ્ત્ર પુરસ્સર પુરું પાડે છે. સિદ્ધચક અનેક જુદા જુદા પેપરો, માસિકો, પાલિકો, સાહિકો, દૈનિકો જૈને કે
જૈનેતર પત્રોના શાસ્ત્રવિરૂદ્ધ અથવા ખોટી રીતે લખવામાં આવેલા લેખોનો સચોટ, | નિડરપણે, પક્ષપાત યા દાક્ષિણ્યતા રાખ્યા સિવાય શારાની સાક્ષી પૂર્વક રદીયા આપી
સમાલોચના કરે છે, અને ટુંકામાં માત્ર માર્ગ સૂચવે છે. ||૮ સિદ્ધચક એ એક અજોડ, આગમતત્તમય, અગ્રગણ્ય, સસ્તુ વાંચન પુરું પાડનાર,
તત્ત્વજિજ્ઞાસુને તૃપ્તિ કરનાર, જીવન વિકસાવનાર, વૈરાગ્યના રેલા વહેવડાવનાર, સત્યમાર્ગ સુઝાડનાર, અસત્યનો પ્રતિકાર કરનાર પાલિકપત્ર છે.
GS MS MS ÚS ON ON ON / / GS GUE GિE GD SD HD GD D D D D D gE GE @D gE CD RE SE GD GB Dિ gE GD GD GD GD GD SD HD
GB WB GS @
@ @ @ @
/
3D GD GD GD GE GD GD GD GD GD GE TD GD GD D D D D ED