Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૮
તા. ૨૬-૦-૩૪
શ્રી સિદ્ધચક્ર ૩ લઘુક્ષપણાનો હિસાબ ભગવતીજીના નવ ઊનના પાઠથી કેમ સંગત કરશો? ૪ અષ્ટપૂર્ણ અને અમુક માસના ગર્ભવાળાને અંતર્મુહૂર્ત કહેવાથી જઘન્ય વયવાળાને વાર્ષિક પર્યાય
માનવામાં શી અડચણ આવે? ૫ રવિ તદ્ધિ સૂત્ર હોવાથી રીવ્ય રૂપ ન બનાવતાં દિવ્ય બનાવવું. ૬ વાયવીરહિતાનાં નથી પણ વાવીયમનોવિવરરહિતાનામ્ એમ છે. ૭ ને વાપીવુનં૦ (વાવું ) એ અર્થાન્તરખ્યાત છે. પૌદ્દગલિક શબ્દ અપ્રાસંગિક છે. પ્રકરણનો વિરોધ સમજવાની જરૂર છે.
(ર્જન પ્રવચન) ********* ૧ જે કારણથી લિખિત સંમતિનો નિયમ કાયમ કર્યો છે કારણ જણાવવું તે ખોટું કેમ ગણાય?
૨ આઠ વર્ષથી સોળ વર્ષ સુધીની દીક્ષામાં પણ દીક્ષાના સ્થાનના બે આગેવાનોની સહી જોઇએ એવા ઠરાવ કહેનારે સત્યની ખાતરી ઠરાવો વાંચવા જઇએ. (મુંબઈ સમાચાર વગેરે)
૧ શૈક્ષ (નવદીક્ષિત)ને સાધ્વીના ઉપાશ્રયે સંતાડવાના પ્રસંગને સમજવાવાળાએ પચ્છાયા ય હે એ ૧-૪-૧૪૦મી તારગાથાનું પદ તથા માછીત મારા સંત્તે મખમત્તે ય એ ૧-૪-૧૮૧ મી ગાથાનો ભાગ તેમજ તતિગો ૩ સંગમટ્ટી સાજી પvમકા તિવિજ ચેન્નઈUTI નિયા સના મુવસ્મયમતીતિ એ ૧-૪-૧૮૩ મી ગાથા વિચારવી કે જેથી સ્પષ્ટ થશે કે મુખ્યતાએ નવદીક્ષિતને જ સંતાડવાનો અધિકાર છે અને રાજપુત્રોની હકીકત માત્ર સંભવ જણાવવા ઉપલક્ષણ તરીકે છે, પણ નિયમ તરીકે નથી. તેમાં પણ મુખ્ય મુદ્દો તો સંયમની રક્ષાનો જ છે.
૨ ૧૮મા અંકના ૪૨૭મા પાને સુકોશલજીની માતાને શિયાલણી લખી છે, પણ વાઘણ થઈ છે.
૩ સિદ્ધર્ષિજી અને અવંતીસુકુમાલજીની રાત્રે દીક્ષા થઈ છે એમ ચોવીસ પ્રબંધ અને ઉપદેશપદમાં સ્પષ્ટ છે. તેમજ કોઈ સ્થાને તેનો નિષેધ નથી. વડગચ્છના મૂળપુરુષની આચાર્યપદવી રાત્રે થઈ છે.
(જૈન)
કાક