SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ તા. ૨૬-૦-૩૪ શ્રી સિદ્ધચક્ર ૩ લઘુક્ષપણાનો હિસાબ ભગવતીજીના નવ ઊનના પાઠથી કેમ સંગત કરશો? ૪ અષ્ટપૂર્ણ અને અમુક માસના ગર્ભવાળાને અંતર્મુહૂર્ત કહેવાથી જઘન્ય વયવાળાને વાર્ષિક પર્યાય માનવામાં શી અડચણ આવે? ૫ રવિ તદ્ધિ સૂત્ર હોવાથી રીવ્ય રૂપ ન બનાવતાં દિવ્ય બનાવવું. ૬ વાયવીરહિતાનાં નથી પણ વાવીયમનોવિવરરહિતાનામ્ એમ છે. ૭ ને વાપીવુનં૦ (વાવું ) એ અર્થાન્તરખ્યાત છે. પૌદ્દગલિક શબ્દ અપ્રાસંગિક છે. પ્રકરણનો વિરોધ સમજવાની જરૂર છે. (ર્જન પ્રવચન) ********* ૧ જે કારણથી લિખિત સંમતિનો નિયમ કાયમ કર્યો છે કારણ જણાવવું તે ખોટું કેમ ગણાય? ૨ આઠ વર્ષથી સોળ વર્ષ સુધીની દીક્ષામાં પણ દીક્ષાના સ્થાનના બે આગેવાનોની સહી જોઇએ એવા ઠરાવ કહેનારે સત્યની ખાતરી ઠરાવો વાંચવા જઇએ. (મુંબઈ સમાચાર વગેરે) ૧ શૈક્ષ (નવદીક્ષિત)ને સાધ્વીના ઉપાશ્રયે સંતાડવાના પ્રસંગને સમજવાવાળાએ પચ્છાયા ય હે એ ૧-૪-૧૪૦મી તારગાથાનું પદ તથા માછીત મારા સંત્તે મખમત્તે ય એ ૧-૪-૧૮૧ મી ગાથાનો ભાગ તેમજ તતિગો ૩ સંગમટ્ટી સાજી પvમકા તિવિજ ચેન્નઈUTI નિયા સના મુવસ્મયમતીતિ એ ૧-૪-૧૮૩ મી ગાથા વિચારવી કે જેથી સ્પષ્ટ થશે કે મુખ્યતાએ નવદીક્ષિતને જ સંતાડવાનો અધિકાર છે અને રાજપુત્રોની હકીકત માત્ર સંભવ જણાવવા ઉપલક્ષણ તરીકે છે, પણ નિયમ તરીકે નથી. તેમાં પણ મુખ્ય મુદ્દો તો સંયમની રક્ષાનો જ છે. ૨ ૧૮મા અંકના ૪૨૭મા પાને સુકોશલજીની માતાને શિયાલણી લખી છે, પણ વાઘણ થઈ છે. ૩ સિદ્ધર્ષિજી અને અવંતીસુકુમાલજીની રાત્રે દીક્ષા થઈ છે એમ ચોવીસ પ્રબંધ અને ઉપદેશપદમાં સ્પષ્ટ છે. તેમજ કોઈ સ્થાને તેનો નિષેધ નથી. વડગચ્છના મૂળપુરુષની આચાર્યપદવી રાત્રે થઈ છે. (જૈન) કાક
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy