Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
ન થી રિચક કા
(પાક્ષિક)
- ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂ. ૨-૦-૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौ धहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
આગમોકારક.” દ્વિતીય વર્ષ. 0 મુંબઈ, તા. ૧૭-૧૨-૩૩ રવિવાર ના વીર સંવત્ ૨૪૬૦ અંક ૬ કો. મૃગશીર્ષ વદ ૦))
વિક્રમ ,, ૧૯૯૦ આગમહય, ૦ આડકતરી રીતિએ યા સીધી રીતે સ્થાપનાનો સ્વીકાર. અનભિલાપ્ય પદાર્થોનું અપેક્ષાએ વાગ્યપણું. સર્વશદેવોના કાળની જેમ આજે પણ સ્થાપનાની જરૂર. વિદ્ધપરિષદ પદાર્થ અને પદાર્થના આકારમાં ભેદ માનતી નથી. સ્થાપનાનું સર્વવ્યાપકપણું. સ્થાપનાના સ્વીકારમાં સર્વપર્ષદ. - સ્થાપના' શબ્દ નામની માફક વાચ્યતરફ પ્રગુણ થવાથી વપરાતો નથી, પણ સંકલિત સ્થાપનામાં માત્ર તે વસ્તુના આકારને મુખ્ય ગણીને વપરાય છે, તેમજ વિશકલિત સ્થાપનામાં વાચ્યવસ્તુનું દ્રવ્યત્વ કે તેનો ભાવ ન હોય અને જુદી રીતનો દ્રવ્ય અને ભાવ હોય, તો પણ આકારને આધારે તે વસ્તુને સ્થાપના તરીકે ઓળખાવામાં આવે છે. જેમકે ગાય, ઘોડા, હાથી તજીવપણું નથી, તેમજ જલધારણાદિ
૧. જો કે શબ્દ અને પદાર્થને ઉત્પાદ્ય ઉત્પાદક ભાવરૂપે (ઘટ અને કુંભકારની માફક) જન્યજનક ભાવરૂપે (મૃતિકા અને ઘટની પેઠે), કાર્યકારણ રૂપે (અગ્નિ અને ધુમાડાની પેઠે), તાદાભ્યરૂપે (ઘટ અને ઘટના સ્વરૂપની પેઠે), કે તદુત્પત્તિરૂપે શબ્દ પદાર્થ કે પદાર્થથી શબ્દ ઉત્પન્ન થાય, તેવી રીતે માનતા નથી પણ શબ્દ અને પદાર્થનો પરસ્પર વાચ્ય વાચક ભાવ એટલે કે શબ્દ વાચક હોય છે, અને પદાર્થ તેનું વાચ્ય હોય છે જો કે જગતમાં શબ્દથી બોલી શકાય તેવા અભિલાપ્ય પદાર્થો કરતાં કોઇપણ કાળે કોઇપણ કેવળી મહારાજે કે ઇતર મનુષ્ય શબ્દથી વિગેરેના ચિત્રોમાં કે શહેનશાહ વિગેરેની સ્ટાપોમાં આવતી છાપોમાં, ઘડા વિગેરેનો અથવા શહેનશાહ વિગેરેનો દ્રવ્ય, કૃતિકાદિકપણું કે