________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
bpi
हवाइ मंगल
नमो लोए सव्व साहूणं ॐ नमो अरिहंताएं नमो प्रायरियाण
भगवा च सव्वेसि
सव्वपावप्पासा
नमो उवज्झायाएं
एसो मच नमक्कारी
શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના અષ્ટમ પ્રકાશમાં પણ ઉપર પ્રમાણે જ બતાવી એટલું વિશેષ કહેલું
છે કેઃ
त्रिशुद्धया चिन्तयन्नस्य शतमष्टोत्तरं मुनिः । भुञ्जानोऽपि लभेतैव चतुर्थतपसः फलम् ॥
99
મન, વચન, કાયાની એકાગ્રતાથી જે મુનિ એ નવકારનો એક સો આઠ વાર જાપ કરે તે ભોજન કરવાં છતાં પણ ઉપવાસ તપનું ફળ પામે છે.
RAINE શ્રી નવકાર મંત્રનો પ્રભાવ
"નંદાવર્ત્ત" "શંખાવર્ત્ત" આદિથી વાંછિત સિદ્ધિ વિગેરે ઘણા લાભ આપનારો છે, કહ્યું છે કે - करआवत्ते जो पंचमंगलं, साहूपडिमसंखाए । नववारा आवत्तइ, छलंति तं नो पिसायाई ॥
કર આવર્તે (અંગુલીથી) નવકારને બારની સંખ્યાથી નવ વાર ગણે, તેને પિશાચાદિક છળી શકે
નહીં.
૧૧ હસ્તજપ ૧ આવૃત્ત, ૨ શંખાવૃત, ૩ નંદાવૃત્ત, ૪ વૃત્ત અને પ છૂવૃત્ત એ રીતે પાંચ પ્રકારે થાય છે. આ આવૃત્ત જમણા હાથની આંગળીઓથી ગણવો જોઈએ.
હાથમાં ચાર આંગળી અને એક અંગુઠો હોય છે, દરેક આંગળીમાં ત્રણ વેઢા તેમાં કનિષ્ઠા આંગળીના મૂળના વેઢાથી આ રીતે નવકાર ગણવા. #j