________________
તૃતીય પ્રકાશ પર્વ કૃત્ય
૩૪૧
પછી એક ખમાસમણ દઈ રૂછવારિ ભવન પડિ૬ ડિદાવો એમ કહે, તે પછી દઈ કહી સ્થાપનાચાર્યને પડિલેહી સ્થાપીને એક ખમાસમણ દેવું. ઉપધિ મુહપત્તિની પડિલેહણા કરી ૩૫ સંદ્રિાવો એમ કહે. પછી વસ્ત્ર, કંબળ વગેરે પડિલેહી પૌષધશાળા પ્રમાર્જી, કાજો ઉપાડીને પરઠવે. તે પછી ફરિયાદી ડિક્ષની મUITમાં મારો એક ખમાસમણ દઈ માંડલામાં બેસે અને સાધુની માફક સક્ઝાય કરે, પછી પોણી પોરિસી થાય ત્યાં સુધી ભણે, ગણે અથવા પુસ્તક વાંચે. એક ખમાસમણ દઈ મુહપત્તિ પડિલેહી કાળ વેળા થાય ત્યાં સુધી પૂર્વની માફક સક્ઝાય કરે. જો દેવ વાંદવા હોય તો વાવરૂ કહી જિનમંદિર જઈ દેવ વાંદે.
જો આહાર કરવો હોય તો પચ્ચકખાણ પૂર્ણ થયે એક ખમાસમણ દઈ મુહપત્તિ પડિલેહી. પાછું એક ખમાસમણ દઈ કહે કે, પારીવ પરિસી પુરિમઢો વા ઉદાર મો તિવિહાર ગો વા માસિ િિળvi ગાંવિન્ટેvi Invi પIEારે વા ના ટુ વેઢા તીણ આ રીતે કહી; દેવ વાંદી, સક્ઝાય કરી, ઘેર જઈ, જો ઘર સો હાથ કરતાં વધારે દૂર હોય તો રૂરિયાવદી પતિની મMITHUT આલોઈ સંભવ હોય તે પ્રમાણે અતિથિ સંવિભાગ વ્રત સાચવે. પછી સ્થિર આસને બેસી, હાથ, પગ, તથા મુખ પડિલેહી એક નવકાર ગણી પ્રાસુક અન્ન રાગ-દ્વેષ ન રાખતાં જમે અથવા પૂર્વે કહી રાખેલા સ્વજને પૌષધશાળામાં લાવેલું અન્ન ખાય; પરંતુ ભિક્ષા ન માગે. પછી પૌષધશાળાએ જઈ ઈરિયાવહી પડિક્કમી દેવ વાંદી વાંદણા દઈ તિવિહારનું અથવા ચઉવિહારનું પચ્ચખાણ કરે.
જો શરીરચિંતા કરવી હોય તો સાવરૂડુ કહી સાધુની માફક ઉપયોગ રાખવો. જીવ રહિત શુદ્ધભૂમિએ જઈ વિધિ માફક મળમૂત્રનો ત્યાગ કરી, શુદ્ધતા કરી પૌષધશાળાએ આવે. પછી ઈરિયાવહી પડિક્કની એક ખમાસમણ દઈ કહે કે,રૂછપારેખ સંવિસE માવન મUIT'માં શાકોર પછી રૂછું કહી વિરૂફ કરી વસતિ થકી પશ્ચિમ તથા દક્ષિણ દિશાઓ જોઈને પુનાદ નષ્ણુનાદો એમ કહી સંડાસગ અને અંડિલ પ્રમાજીને વડીનીતિ તથા લઘુનીતિ વોસિરાવે. તે પછી નિરીરિ કહીને પૌષધશાળામાં જાય અને ગાવંતંનંતેëિ ને દિગં ગં વિરાહિમ તસ્સ મિચ્છામિ દુધઉં એમ કહે. પછી પાછલો પહોર થાય ત્યાં સુધી સઝાય કરે.
પછી એક ખમાસમણ દઈ પડિલેહણનો આદેશ માગે, બીજાં ખમાસમણ દઈ પૌષધશાળા પ્રમાર્જવાનો આદેશ માગે. પછી શ્રાવકે મુહપત્તિ, પુંછણું, પહેરવાનું વસ્ત્ર પડિલેહવું અને શ્રાવિકાએ મુહપત્તિ પુંછણું, ચણિયો, કાંચળી અને ઓઢેલું વસ્ત્ર પડિલેહવું. પછી સ્થાપનાચાર્યની પડિલેહણા કરી પૌષધશાળા પ્રમાર્જીને એક ખમાસમણ દઈ ઉપધિ મુહપત્તિનું પડિલેહણ કરી એક ખમાસમણ દઈ મંડળીમાં ઢીંચણ ઉપર બેસી સક્ઝાય કરે. પછી વાંદણાં દઈને પચ્ચકખાણ કરે. બે ખમાસમણ દઈ ઉપધિ પડિલેહવા આદેશ માગી વસ્ત્ર, પડિલેહે. શ્રાવિકા તો પ્રભાતની માફક ઉપધિનું પડિલેહણ કરે. સાંજનો સમય થાય, ત્યારે પથારીને વિષે અંદર તથા બાહિર બાર બાર માત્રાની તથા સ્પંડિલની ભૂમિ પડિલેહે.
પછી દેવસી પડિક્કમણ કરીને યોગ હોય તો સાધુની સેવા કરી એક ખમાસમણ દઈ પોરિસિ થાય ત્યાં સુધી સઝાય કરે પોરિસિ પૂરી થાય ત્યારે એક ખમાસમણ દઈ રૂછાવરે સંવિસર મવન ૧૬