________________
ઉદિત-દિત” એવા પૂજ્ય આચાર્ય પ્રવરશ્રીને
આત્મવંદનાવલી. શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું કે, “હે દેવાનુપ્રિય . માનવી ચાર પ્રકારના હોય છે. ૦ ઉદિત – ઉદિત o ઊંદિત - અસ્તમિત. ૦ અસ્તમત-ઉદિત ૦ અતમિત-અસ્તમિત. ઉદિત-ઉદિત
જન્મથી મૃત્યુ પર્વત | પ્રગતિમાન, દા.ત. જબુસ્વામી
A
BA ઉત-અસ્તમિત
પ્રારંભમાં પ્રગતિમાન પછી વિપથગામી.
દા. ત. જમાલી,A
૧/૧
અસ્તમિત–ઉદિત
પ્રારંભમાં પ્રગતિથી વિમુખ પછી પ્રગતિગામી
દા. ત. દઢપ્રહારી,
A અસ્તમિત-અસ્તમિત
પ્રારંભમાં પ્રગતિથી વિમુખ પછી પણ વિપથગામી.
દા. ત. વિનયરત્નA શ્રી કૃષ્ણનગર જૈન વેતામ્બર મૂર્તિપૂજક સંઘ * જૈન દેરાસર
# નરોડા રોડ,
• કૃષ્ણનગર, અમદાવાદ-૩૮૨૩૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org