Page #1
--------------------------------------------------------------------------
________________
कर्तव्य-कौमुदी
द्वितीय ग्रंथ
पै. मु. श्री रत्नचन्द्रजी.
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી ગુણાવ-થી-પ્રન્થમાહા—રત્ન ૭ મું.
कर्त्तव्य-कौमुदी
द्वितीय ग्रंथ.
[ ખંડ ૧–૨ : સંપૂર્ણ ]
रचयिता
शतावधानो पंडित मुनिराज श्री रत्नचन्द्रजी.
कर्त्तव्यमेव कर्त्तव्यं प्राणैः कण्ठगतैरपि । अकर्तव्यं न कर्त्तव्यं प्राणैः कण्ठगतैरपि ॥
વિવેચક તથા પ્રકાશક
ચુનીલાલ વર્ધમાન શાહ વઢવાણનિવાસી. સારંગપુર, તળીયાની પોળ, અમદાવાદ
દ્વિતીય આવૃત્તિ ઃ પ્રત ૪૦૦
વીર સંવત્ ૨૪૫૭ : વિ. સ. ૧૯૮૭ : ઈ. સ. ૧૯૭૧
મુદ્રકઃ જયન્તીલાલ માધવલાલ,
મુદ્રસ્થાન : ‘સુદામા મુદ્રણાલય’ ઘીકાંટા રોડ,—અમદાવાદ.
મૂલ્ય રૂા. midney dimmer primari
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
[પ્રથમ આવૃત્તિ. ]. વિદ્વાનોએ મનુષ્યજીવનના ચાર વિભાગો કર્યા છેઃ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. એ ચાર વિભાગો અથવા આશ્રમોમાંના પ્રથમ બે આશ્રમમાં આદરણીય કર્તવ્ય કર્મનો બોધ
કર્તવ્ય-કૌમુદી ” ના પ્રથમ ગ્રંથમાં આવી ગયો છે, અને આ દ્વિતીય ગ્રંથમાં બાકીના બે આશ્રમોનાં કર્તવ્ય કર્મને બધ સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. દ્વિતીય ગ્રંથના પુનઃ બે ખંડે, પાડવામાં આવ્યા છે અને તેમાં બેઉ આશ્રમનાં કર્તવ્ય કર્મ આવે છે. સંક્ષેપમાં કહીએ તો પ્રથમ ગ્રંથ જીવનના પ્રવૃત્તિ-વિભાગને વિશુદ્ધ કરવા માટે નિર્ણાયો હતો અને આ બીજે ગ્રંથ તેના નિવૃત્તિ વિભાગને વિશુદ્ધ કરવા માટે યોજાયે છે.
• જીવન પોતે જ પ્રવૃત્તિ છે અને પ્રવૃત્તિને અંતે નિવૃત્તિ અનિવાર્ય છે. મનુષ્ય જે પ્રવૃત્તિને અંત સ્વયમેવ લાવીને નિવૃત્તિને સાધતો નથી, તો પ્રવૃત્તિ માટેની શક્તિને હાસ કુદરત પોતે જ નીપજાવે છે અને તેને નિવૃત્ત કરે છે. આ સ્થિતિમાં સુજ્ઞ મનુષ્ય પ્રાણુનું કર્તવ્ય છે કે પ્રવૃત્તિને એટલી વિશુદ્ધ તથા નિષ્પમ કરવી કે જેથી પરમ નિવૃત્તિના આધ્યાત્મિક લાભો આત્માને થાય. આ માટે જીવનની ત્રીજી અને ચોથી અવસ્થાવાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમનો સદુપયોગ કરવો આવશ્યક છે. વાસનાઓ છાંડીને વનમાં જઈ નિવાસ કરે અને આત્મચિંતન કરવું એ વાનપ્રસ્થાશ્રમ શબ્દપ્રયોગનું તાત્પર્ય છે, પરંતુ એ પ્રકારનું જીવન આજે બહુધા લુપ્ત થયું છે. કાળનો એ પ્રભાવ છે. એ પરિસ્થિતિમાં જનતાની વચ્ચે રહીને પણ વાનપ્રસ્થ જીવન કેવી રીતે જીવવું તેને બોધ આ ગ્રંથના પ્રથમ ખંડમાં ગ્રંથકારે આપ્યો છે. પ્રવૃત્તિને નિષ્કામ કરીને નિવૃત્તિની આધ્યા-: ત્મિક સાધનાના માર્ગો એ ખંડના પૃથક પૃથફ પરિચ્છેદમાં દર્શાવવામાં કે આવ્યા છે. તેવી જ રીતે પ્રવૃત્તિને શુદ્ધતર ફરતા જતાં ચતુર્ણ આશ્રમમાં
Page #4
--------------------------------------------------------------------------
________________
૩
પ્રવેશ કરી, સર્વથા ત્યાગને આલબી, આત્મચિંતન, આત્મધ્યાન અને છેવટે મુક્તિસુખને વરવાની સીઢીનાં પગથીયાં ખીજા ખંડના પૃથક્ પૃથક્ પિર
ચ્છેદમાં દર્શાવ્યાં છે.
ગ્રંથમાં વાપરવામાં આવેલી પરિભાષા જૈન છે, છતાં જેવી રીતે એક જ ગિરિશિખરપર ચઢવાને જૂદા જૂદા માર્ગે હેાય છે, તેવી રીતે નિવૃત્તિની આધ્યાત્મિક સાધનાના પણ જૂદા જૂદા માર્ગો છે. આ માર્ગો ગ્રંથકારે જૈન પરિભાષામાં દર્શાવ્યા હોવા છતાં અન્ય ધર્મોના માર્ગોમાં અને આ ગ્રંથમાં દર્શાવવામાં આવેલા માર્ગોમાં કેટલું સામ્ય છે અને ગ્રંથમાં દર્શાવેલું તત્ત્વ કેટલા મેાટા પ્રમાણમાં જૈતાને તેમજ જૈનેતરોને સમાન્ય થાય તેવું છે તે દર્શાવવાના યત્ન મેં વિવેચનમાં કર્યાં છે. ગ્રંથકારે બહુધા સૂત્રરૂપે પેાતાનું વક્તવ્ય દર્શાવ્યા પછી તેને સરળ તથા જનતાને પચે તેવા સ્વરૂપમાં મૂકવાનું કાર્ય વિવેચનકારને શિરે રહે છે. એ કાય મેં જેવી રીતે પ્રથમ ગ્રંથમાં યથાશક્તિ ખજાવ્યું હતું તેવી જ રીતે આ ગ્રંથમાં યથાશક્તિ ખજાવ્યું છે, અને તેમ કરતાં જૂદા જૂદા ગ્રંથાનેા, જાદા જૂદા ધર્મના અભ્યાસના અને સાધુએ તથા પડિતાને આશ્રય લીધા છે. આથી વિવેચન સુગમ્ય થશે અને ગ્રંથનું વક્તવ્ય સાંપ્રદાયિક ન ખનતાં સ`માન્ય બનશે એવી મને આશા છે. બીજો ગ્રંથ પ્રસિદ્ધ થએલા જોવાની આશા રાખી રહેલા વાચકાને પહેલા ગ્રંથ પહેલી વાર બહાર પડયા પછી ઘણે લાંખે વખતે આ ગ્રંથ બહાર પડતા જોઇને આશ્ચય થશે. ૫. મુ. શ્રી રત્નચંદ્રજી “ અર્ધમાગધી કાશ ” ની રચનાના કાર્ય માં ગુંથાઇ રહેવાથી બીજો ગ્રંથ પ્રમાણમાં મેાડા લખાયા હતા ખરા, પરન્તુ એ ગ્રંથના મૂળ વિભાગ તૈયાર થયા પછી હું વર્ષ જેટલેા સમય વિવેચન તૈયાર કરવામાં વીતાવવા માટેની જવાબદારી વિવેચનકારની છે અને વ્યવસાયની તથા બીજી ઉપાધિઓને અગે તે કાય વહેલું નહિ કરી શકવા માટે તે વાચકેાની ક્ષમાનેા પ્રાથી છે.
ચુનીલાલ વર્ધમાન શાહ,
સારંગપુર, તળીયાની પાળ અમદાવાદઃ તા. ૧-૧-૩૧
Page #5
--------------------------------------------------------------------------
________________
[ શ્રીજી આવૃત્તિ ]
પહેલી આવૃત્તિ મુજબ આ ખીજી આવૃત્તિ છાપેલી છે. છાપકામમાં જે મુખ્ય અશુદ્ધિએ રહેલી, તેને માટે શુદ્ધિપત્ર વધારેલું છે.
આ ગ્રંથની પ્રથમ આવૃત્તિની ૬૫૦ નકલો તેમ જ પ્રથમ ગ્રંથની તેટલી જ નકલા મારીનિવાસી શ્રી. ડાહ્યાલાલ મકનજી ઝવેરીએ પેાતાના મકાનના વાસ્તુપ્રસંગે મેારીના પોતાના જ્ઞાતિબંધુઓને ઘેર ઘેર વહેંચી આપી હતી અને પોતે શૈવ હેાવા છતાં જનત્વના પ્રેમી હાઈ જમણવાર પાછળ માટું ખર્ચ ન કરતાં તેમણે આવી લ્હાણી ઉચિત માની હતી. આથી તુરતમાં જ આ ખીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરી છે.
તા. ૧-૨-૩૧
ચુ. વ. શાહું.
Page #6
--------------------------------------------------------------------------
________________
શુધ્ધિપત્ર.
દર્યા
દયાદ્રિ
'यो
ईयो
નીચેના શુદ્ધિપત્રમાં મુખ્ય મુખ્ય અશુદ્ધિઓને શુદ્ધ કરી આપવામાં આવી છે.] પૃષ્ઠસંખ્યા લોક અથવા પંક્તિ અશુદ્ધ (લે) ૪
रुचि
જિં ૩૨ (૫) ૧ (સ્લો) ર૭
गहाङ्गण
गृहाङ्गण ૭૯ (૫) ૮
અહુત
આહુતિ ૯૬ (૫) ૧૧ ૯૭ (શ્લો) ૩૯ ૧૨૪ " પર
सत्या
सत्यो ૧૨૬ (૫) ૧૪
એણે એટલે ૧૩૨ (શ્લો) પપ दौ ल्यं दौर्बल्यं ૧૩૯ (૫) ૮ કુમુમે
છે (૫) ૧૭ ઢેકેલાં ઢાંકેલાં ૧૪૫ () ૬૨. क्षेत्रा ૧૫૯ (૫) ૯ Religion Religion ૧૬પ (શ્લો) ૭૧ यता
यतो ૧૭૧ દશમ પરિચ્છેદનું મથાળું - સેવાધર્મ રોગી જનેની સેવા ૧૭૭ () ૦૭ पित्तादता पित्तादिता ૧૮૦ (૫) ૩ મુંદર
સુંદર ૧૮૭ " () ૮૨ सज्जनः सज्जनः
કેહવાયેલા કેળવાયેલા ૨૩૧ (૫) ૧૪–૧૭ અલ્પાયુષી અલ્પાયુષી ૨૩૮ (ો) ૧૦૫
ऽनिलैः
કુસુમો
LETEST STIETEE LETSET
क्षेत्र
૧૨
ગન:
Page #7
--------------------------------------------------------------------------
________________
૬
પૃષ્ઠસંખ્યા ફ્લાક અથવા પક્તિ અશુદ્ધ
(૫) ૫
गरीयस
(શ્લા) ૧૦૬
साधनः
૨૩૯
૨૪૧
*
૨૪૩
પર
૨૪૦
૨૮૨
,,
..
૨૨૨ ૨૨
22
૧૦૭
૩
૧
(શ્લા) ૧૨૪
૧૩૪
૧
७
૩૦૪
૩૦૯
૩૬૪
૩૬૪
૩૮૫
૩૮૮ (૫) ૧૩
૩૯૦
(શ્લા) ૧૭૬
૩૯૯
(૫) ૩
૪૦૩
(૫) ૨૪
૪૩૫
(શ્લા) ૧૯૨
૪૩૮
૧૯૩
૪૪૮
૪૫૦
૪૧
૪૫૮
(૫)
(૫)
૨૬
૧૭
""
(૫) ર
(૫) ૨૬
(૫) ૨૬
(૫)
८
तद्य तया
दर्मा
અત્યાર
યેાચિત
રતઃ
भयने
ઘેટું
કાષ્ઠ
પરન્તુ
આ રીવકૃત
સાએધુના
सद्धमस्य
લક્ષ
રા વાં
माशनं
मना
આથય
lt
શરીને
પ્રકટ છે
शुद्ध
गरीयसी
સાધન
तद्युक्त्या
धर्मा
અત્યાચાર
યથાચિત
તૈઃ
भयेन
થોડું
કાટ
પરન્તુ
આ રીતે વિકૃત સાધુઓના
सदस्य
લૌલ્ય
રાખવાં
मासनं
मनो
આશય
it
શરીરને
પ્રકટે છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા.
મઙ્ગલાચરણમ્. ( શ્ર્લોક ૧ ) પૂર્વોત્તરગ્રન્થસમ્બન્ધુઃ ( શ્લોક ૨ ) તૃતીયચતુર્થવયંસા: કવ્યતારતમ્યમ્ (શ્લોક ૩)
તૃતીય
ચતુર્થાં
પંચમ
-१४
प्रथम खण्ड.
પ્રથમ પરિચ્છેદ. સમ્યગ્દષ્ટિ ( શ્લોક ૪ થી ૭) દ્વિતીય સમ્યક્ ચારિત્ર ( ક્ષેા. ૮ થી ૨૭ )... સેવાધ` ( ક્ષેા. ૨૮ થી ૩૪) સેવાધઃ મૈત્રી ભાવના (શ્લાક ૩૫ થી ૪ર ) સેવાધઃ પ્રમેાદ ભાવના ( ક્ષેા. ૪૩ થી ૪૫ ) સેવાધઃ કરૂણા ભાવના. (ક્ષેા. ૪૬ થી ૫૦ ) સેવાધઃ માસ્થ્ય ભાવના (શ્લા. ૫૧ થી ૫૫) સેવાધમઃ બાળકાની સેવા (શ્લા. ૫૬ થી નવમ સેવાધઃ વિદ્યાથી એની સેવા ( શ્લો.
સપ્તમ
અષ્ટમ
૬૦)
દશમ
એકાદશ
દ્વાદશ
,,
Y
39
99
99
""
,,
""
""
29
..
...
...
...
000
...
...
...
૬૧ થી ૭૩ ) ..
સેવા રાગી નેાની સેવા ( ક્ક્ષા. ૭૪ થી ૭૮ ) સેવાધઃ નિદ્યમી જનેાની સેવા ( શ્લા. ૭૯ થી ૮૪ ) સેવાધ: વિધવાઓની સેવા ( શ્લા. ૨૫ થી ૨૮ ) ..
...
...
...
...
પૃષ્ઠ
36
22
39
ઃઃ
27
"
22
99
"9
""
29
22
99
29
જ છું
૧
૧૭
૧૦
; e
૧૬
૧૧૨
૧૨૧
૧૩૪
૪૩
૧૭૧
૧૮૧
૧૯૪
Page #9
--------------------------------------------------------------------------
________________
૨૩૮
૨૫૭.
२७०
ત્રયોદશ , સેવાધર્મ વૃદ્ધ જનેની સેવા (લે.
૮૯ થી ૯૩) .. ... પૃષ્ઠ ૨૦૨ ચતુર્દશ , સેવાધર્મ પશુસેવા (લે. ૯૪ થી ૯૯ ) , ૨૧૧ પંચદશ , સેવાધર્મ જ્ઞાતિની સેવા (લે. ૧૦૦ થી ૧૦૪) , ૨૨૪ શ , સેવાધર્મ સ્વદેશસેવા (. ૧૦૫ થી ૧૧૨) ,
द्वितीय खण्ड. પ્રથમ પરિચ્છેદ આત્મદષ્ટિ. (લે. ૧૧૩ થી ૧૧૭ ).. દ્વિતીય , વૈરાગ્ય પ્રકરણ (શ્લો. ૧૧૮ થી ૧૨૮ ) તૃતીય સંસારત્યાગ (લે. ૧૨૯ થી ૧૩૩) ચતુર્થ , મહાવ્રત અને પાપસ્થાનનો પરિહાર (શ્લો.
૧૩૪ થી ૧૪૦ ) .• પંચમ , સમિતિ પ્રકરણ ( . ૧૪૧ થી ૧૬૩) ૩૨૧
પરિષહ-વિજય (લે. ૧૬૪ થી ૧૬૭) ૩૬૭ સપ્તમ
સાધુની દિનચર્યા (શ્લો. ૧૬૮ થી ૧૭૨ ) સાધુસમાજની મર્યાદા (લે. ૧૭૩ થી ૧૭૭) ... ..
૩૮૫ નવમ તપશ્ચર્યાઃ (લે. ૧૭૮ થી ૧૮૫) ....
૩૯૫ દશમ , તપશ્ચર્યા સ્વાધ્યાય. (લે. ૧૮૬ થી ૧૮૯)
૪૨૨ એકાદશ ,, તપશ્ચર્યાઃ ધ્યાન. (લો. ૧૯૦ થી ૨૧૯) ૪૩૦ દ્વાદશ , તપશ્ચર્યાઃ વ્યુત્સર્ગ (લૈ. ૨૨૦ થી ૨૨૪)
૪૯૪ ગ્રન્યકારપ્રશસ્તિઃ ... ... (લે. ૨૨૫–૨૨૬) ,
૩૦૩
૩૭૬
અષ્ટમ
૫.૩ "
Page #10
--------------------------------------------------------------------------
________________
ॐ नमो वीतरागाय ॥
कर्त्तव्य-कौमुदी.
NO
6330
द्वितीय ग्रन्थ.
“કર્તવ્ય-કૌમુદી” ના પ્રથમ ગ્રંથને પ્રારંભમાં ગ્રંથકારે જેવી રીતે ઈષ્ટ દેવનું સ્તવન-મંગલાચરણ કર્યું હતું, તેવી રીતે આ દ્વિતીય ગ્રંથના પ્રારંભમાં પણ તે મંગલાચરણમાં સ્તવન કરે છે. ઈહલોકના અને પરલોકના શ્રેયને અર્થે મનુષ્ય જે કર્તવ્ય કર્મ કરવાનાં હોય છે તે કર્તવ્ય કર્મને ઉપદેશ આ બે ગ્રંથમાં કરવામાં આવેલ છે. તે ઉપદેશને આધાર સાથે સર્વદેશી માનવ ધર્મના ઉપદેશ ઉપર રહેલો છે. પ્રથમ ગ્રંથમાં ગ્રંથકારે એક જૈન મુનિ તરીકે પોતાના ઈષ્ટ દેવનું–પંચમ કાળના શાસનપતિ શ્રી મહાવીર સ્વામીનું સ્તવન કર્યું હતું. ગ્રંથના હેતુની અને પોતાના દષ્ટિબિંદુની વિશાળતાનું દર્શન કરાવતાં આ દ્વિતીય ગ્રંથના પ્રારંભમાં તે સર્વ ધર્મને સામાન્ય અભીષ્ટ તત્ત્વનું સ્તવન કરે છે. જેમાં વિશાળ દૃષ્ટિના, કેવળ મુમુક્ષુ ભાવે જગતમાં સત્યને શોધનારા અને સ્વાનુભૂત સત્યને જગતના કલ્યાણાર્થે ઉપદેશનારા છે તેઓને તૉ “વસુધૈવ ગુરુગુ' એ જ એક ભાવના હોય છે.
भवबीजाकरजलदा रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥
અર્થાત–જગતની ચોરાશી લાખ યોનિમાં જીવને ભ્રમણ કરાવનારા અંકને પિષનારા જે રાગાદિ દે છે તે છે જેના ક્ષય પામ્યા છે તે બ્રહ્મા હોય, અથવા વિષ્ણુ હોય અથવા શંકર હોય, અથવા જિન હોય– ગમે તે દેવ હોય તો પણ તેને નમસ્કાર છે. એ જ પ્રકારની વિશાળ દષ્ટિથી, ગ્રંથકાર મંગલાચરણ કરે છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
शार्दूलविक्रीडितम् ॥
मङ्गलाचरणम् । १॥ यस्माद्गौतमशङ्करप्रभृतयः प्राप्ता विभूतिं परां। नाभेयादिजिनास्तु शाश्वतपदं लोकोत्तरं लेभिरे ॥ स्पष्टं यत्र विभाति विश्वमखिलं देहो यथा दर्पणे । तज्ज्योतिःप्रणमाम्यहं त्रिकरणैः स्वाभीष्टसंसिद्धये ॥
| મંગલાચરણ, ભાવાર્થ-જે જ્યોતિમાંથી શ્રી ગૌતમબુદ્ધ, શંકર આદિ મહાપુરૂષો પરમ વિભૂતિને પામ્યા અને પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ સ્વામી આદિ જિનેરો તે લેકોત્તર શાશ્વતપદ-સિદ્ધપદને પ્રાપ્ત થયા, જે જ્યોતિમાં અખિલ વિશ્વમંડળ દર્પણમાં દેહના પ્રતિબિમ્બવત સ્પષ્ટ રીતે ભાયમાન થાય છે તે જ્યોતિઃ ને હું મન, વચન અને કાયાએ કરીને મારી અભીષ્ટ વસ્તુની સંસિદ્ધિને અર્થે નમસ્કાર કરું છું. (૧)
વિવેચન—આત્મા અને પરમાત્માના સ્વરૂપવિષે જૂદા જુદા વિદ્વાનોએ, ગીઓએ અને મહાપુરૂષોએ જુદી જુદી કલ્પનાઓ કરી બતાવી છે, પરન્તુ એ કલ્પનાઓમાં જે વસ્તુસ્વરૂપની ઘટના ઘટાવવામાં આવી છે તે સામાન્ય જનસમાજને બુદ્ધિગમ્ય થઈ પડે એ રીતે ઘટાવવામાં આવી છે. વસ્તુતઃ સર્વ જ્ઞાનના સાર રૂપ એક પરમ વિશુદ્ધ કેવલજ્ઞાનરૂપ ચતજાતિ આ અખિલ વિશ્વમાં વ્યાપી રહેલ છે એમ તેઓ માને છે. એ જ્યોતિ કેવો છે? ભતૃહરિ કહે છે કે–
विकालाधनवच्छिन्नानन्तचिन्मात्रमूर्तये ।
स्वानुभूत्येकसाराय नमः शान्ताय तेजसे ॥ અર્થાત –જેની મૂર્તિ, દિશા અને કાળ વગેરેથી અમર્યાદિત છે, એટલા જ
Page #12
--------------------------------------------------------------------------
________________
૩
માટે અનંત અને ચૈતન્યરૂપ છે, જે આત્મ અનુભવના એક સારરૂપ છે, તે શાન્ત પ્રકાશને હું નમસ્કાર કરૂં છું. ભર્તૃહરિએ પોતાના ‘નીતિશતક’ના પ્રારંભમાં એ પરમ જ્યેાતિને નમસ્કાર કરતાં તેનું સ્વરૂપ ઉપર પ્રમાણે ધટાવ્યું છે. આ ગ્રંથકારે પણ એ ‘એકસાર’નું સ્તવન કરી સ્વાભીષ્ટની સિદ્ધિને અર્થ તેના આશીર્વાદની યાચના કરી છે. આ સ્તવનના શ્લાકમાં એ પરમ જ્યેાતિના જે ગુણા દર્શાવવામાં આવ્યા છે તેમાં કેટલીક સૂચકતા રહેલી છે. એ પરમ જ્યેાતિમાંથી ગાતમમ્રુદ્ધ, શંકર આદિ મહાપુરૂષ! જનસમાજને આકર્ષવાની પરમ વિભૂતિ પામ્યા, એ પરમ જ્યેાતિમાંથી શ્રી ઋષભદેવ આદિ ચાવીસે જિને—તીર્થંકરે પરિપૂર્ણ શાશ્વત નિર્વાણપદને પામ્યા, એટલુ જ નહિ પણ એ પરમ જ્યેાતિમાં અખિલ વિશ્વ સ્પષ્ટાકારે ભાસે છે, એટલું ચૈતન્ય સામર્થ્ય જે જ્યેાતિમાં રહેલું છે તે જ્યોતિને એક અણુ પણ મનુષ્યને પ્રાપ્ત થાય તેા તેનું કલ્યાણ થયા વિના કેમ રહે? તેટલા માટે એ પરમ ચૈતન્ય સ્વરૂપ જ્યાતિને સ્તવતાં ગ્રંથકાર ઉચરે છેકે આ ગ્રંથલેખન જે પેાતાનું અભીષ્ટ છે તેની સંસિદ્ધિ-વૃતિને માટે તેને આશીર્વાદ પોતાને પ્રાપ્ત થાય અને તદર્થે પ્રળમાન્યતૢ ત્રિñ:-‘હું મન, વચન તથા કાયાથી નમસ્કાર કરૂં કું.’ જ્યેાતિના પરમ સામર્થ્યના દૃષ્ટાંત વડે તેના આશીર્વાદ પ્રત્યેના પોતાના વિશ્વાસનું સંપૂર્ણત્વ ગ્રંથકારે પ્રદર્શિત કર્યું છે. (૧)
[ કત્તન્ય-કૌમુદી'ના પ્રથમ ગ્રંથને! અને આ દ્વિતીય ગ્રંથને પૂર્વીપર સબંધ કેવા પ્રકારના છે તે હવે પછીના શ્લેાકમાં દર્શાવવામાં આવ્યું છે. ]
પૂત્તિરપ્રન્થસન્સધ | ૨ ||
पूर्वार्द्ध वयसोर्द्वयोः प्रथमयो - नीतिः समालोचिता । सद्योऽयं समयस्तृतीयवयसः कर्त्तव्य संदर्शने ॥ विद्या येन समर्जिता धनमपि प्राप्तं कुटुम्बोचितं । तेनावश्यतया परार्थनिरतं कार्यं निजं जीवनम् ॥
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ગ્રંથનો આ ગ્રંથ સાથેનો સંબંધ, ભાવાર્થ તથા વિવેચન–પ્રથમ ગ્રંથમાં પહેલી બે વયમાં આદરવા ગ્ય નીતિરીતિ અર્થાત કર્તવ્ય કર્મનું આલોચન કરવામાં આવ્યું હતું. હવે ત્રીજી અવસ્થાનાં કર્તવ્ય કર્મનું દર્શન કરવાને માટે આ સમય ઉપસ્થિત થયો છે, અર્થાત્ આ દ્વિતીય ગ્રંથ લખવામાં આવ્યો છે. કર્તવ્યના બોધને અર્થે મનુષ્ય જીવનની ચાર જુદી જુદી અવસ્થાએ વિદ્વાનોએ કલ્પી છે અને પ્રત્યેક અવસ્થાનાં વિશિષ્ટ કર્તવ્ય કર્મનો ઉપદેશ કર્યો છે. એ ચાર અવસ્થામાં કર્તવ્ય કર્મ આ ગ્રંથકારે *પ્રથમ ગ્રંથમાં અનુક્રમે (૧) શિક્ષણ, (૨) નીતિ, (૩) પરાર્થ, (૪) ત્યાગ, એ પ્રમાણે દર્શાવેલાં છે. પ્રથમ ગ્રંથના પ્રથમ ખંડમાં સામાન્ય કર્તવ્યનો બોધ કરવામાં આવ્યો છે અને બીજા ખંડથી અવસ્થા પરત્વે વિશિષ્ટ કર્તવ્યને બોધ પ્રારંભવામાં આવ્યો છે. એ પ્રમાણે બીજા ખંડમાં બાલ્યાવસ્થાના શિક્ષણ વિષેનો બેધ તથા ત્રીજા ખંડમાં યુવાવસ્થામાં નીતિપુર:સર ઉદ્યોગ પ્રવૃત્તિ વિષેને બોધ કરવામાં આવ્યો છે. હવે અનુક્રમે ત્રીજી અવસ્થાના કર્તવ્યબોધને વિષય ઉપસ્થિત થાય છે, અને તે દ્વિતીય ગ્રંથના પ્રથમ ખંડમાં તથા ચોથી અવસ્થાના કર્તવ્યબોધનો વિષય બીજા ખંડમાં આવશે. પ્રથમ અને દ્વિતીય અવસ્થામાં જેણે અનુક્રમે વિદ્યોપાર્જન તથા ધન પાર્જન કર્યું છે અને જીવનમાં પિતાનું તથા પિતાના કુટુંબનું ઐહિક હિત સાધ્યું છે તેણે હવે આગળ વધીને પરાર્થે પોતાના જીવનનો સવ્યય કરવામાં ઉદ્યત થવું આવશ્યક છે. (૨)
[ કોઈ ગ્રંથ, પ્રકરણ કિંવા વાક્યના અર્થનિર્ણયના કાર્યમાં કુશળ મીમાંસકોએ સાત વસ્તુઓના વિચારને આવશ્યક માન્ય છે. ૩૫નો સંા અભ્યાસો પૂર્વતા Bસ્ટમ્ / અથવાદ્રોપપત્તી જ સ્ટિi તાત્પર્યનિચે અર્થાત-પહેલાં ગ્રંથને પ્રારંભ તથા છેવટે એ બાબતોને નિર્ણય કરવો, પછી અનુક્રમે અભ્યાસ, અપૂર્વતા, ફળ, અર્થવાદ, અને ઉ૫૫ત્તિ અથવા ઉપપાદન એ તપાસવાં એ પ્રકારે ગ્રંથના તાત્પર્યને જેમ નિર્ણય થાય છે તેમ એ જ પ્રકારના તાત્પર્યનિર્ણયની દૃષ્ટિથી ગ્રંથકારે ગ્રંથલેખનમાં ઉદ્યત થાય છે. ઉપર્યુક્ત શ્લોકમાં સામાન્ય પ્રસ્તાવ કરવામાં આવ્યા પછી નીચેના શ્લોકમાં ગ્રંથના ઉપકમ તથા ઉપસંહારનું તારતમ્ય આપવામાં આવે છે,
જુઓ લેક ૫ (પ્રથમ ગ્રંથ-ખંડ ૧-પરિચ્છેદ ૨).
Page #14
--------------------------------------------------------------------------
________________
तृतीयचतुर्थवयसोः कर्त्तव्यतारतम्यम् । ३॥ अभ्यासार्थमिदं चतुर्थवयसो नूनं तृतीयं वयो। यद्यत्तत्र च सर्वथा भवति तदेशेन भाव्यं त्विह ॥ प्रायस्तत्र महाव्रतानि विषयत्यागः कुटुम्बं जगत् । साध्यान्यत्र लघुव्रतानि विरतिः स्थूला समाजः कुलम्।
ભાવાર્થ-ત્રીજી અવસ્થા ખાસ કરીને ચોથી અવસ્થાનાં કર્તવ્યને અભ્યાસ કરવા માટે છે, એટલે કે ચોથી અવસ્થામાં જે કાર્યો સર્વથા–પરિપૂર્ણતઃ કરવાનાં છે તે કાર્યો ત્રીજી અવસ્થામાં પરિણીત સ્વરૂપમાં આદરવાનાં છે. ચોથી અવસ્થામાં જ્યારે વિષયને સર્વથા ત્યાગ કરી, આખા જગતને કુટુંબવત માની, મહાવ્રત આદરવાનાં હોય છે, ત્યારે ત્રીજી અવસ્થામાં પૂલ પાપોથી નિવૃત્ત થઈ સમાજને કુટુંબવત માની, લઘુત્રતો-અણુવ્રત આદરવાનાં હોય છે. (૩)
વિવેચન-મનુષ્યના જીવનની ચતુર્થ અવસ્થા એ મનુષ્યાવતારની સર્વશ્રેષ્ઠ અવસ્થા છે. પૂર્વ કર્મના શુભ ગથી કોઈ તેજસ્થી આત્મા પ્રથમ અવસ્થામાંથી જ ચતુર્થ અવસ્થામાં કૂદી પડે છે અને ચતુર્થ અવસ્થાને યથાયોગ્ય રીતે પાર ઉતારે છે; પરંતુ જેઓ ક્રમે ક્રમે આગળ વધવાની પરિણીત શક્તિવાળા મનુષ્યો છે તેઓને માટે ઉત્તરોત્તર અવસ્થાની સફળતા માટે પૂર્વ પૂર્વ અવસ્થા અભ્યાસને કાળ પૂરો પાડે છે એ નિયમે ચતુર્થ અવસ્થા માટે અભ્યાસનો કાળ એ ત્રીજી અવસ્થા છે. પહેલી–બીજી અવસ્થામાં દેહ તથા કુટુંબ પ્રત્યેનાં કર્તવ્ય કર્મો બનાવ્યા પછી મનુષ્યનું કર્તવ્યક્ષેત્ર ઉત્તરોત્તર વિશાળ થતું જાય છે. ચતુર્થ અવસ્થામાં તેણે એવો નિવૃત્તિધર્મ સ્વીકારવાનો છે કે જેથી સમગ્ર વસુધાને તે આત્મવત જુએ, પ્રત્યેક પ્રાણીમાં આત્મતુલ્યતાનું જ ભાન કરે. આ પરમ યોગીની દશા પ્રાપ્ત કરવા પૂર્વે ત્રીજી અવસ્થામાં મનુષ્ય પ્રાથમિક ચોથી અવસ્થા પાળવી
Page #15
--------------------------------------------------------------------------
________________
જોઇએ. વિષય-કષાયના સર્વથા ત્યાગ કરવા, આખા જગમાં સમાન ભાવને અનુભવ કરવા, ચેાગની સાધના કરવી અને એ રીતે પરમ ચેાગીપદની પ્રાપ્તિ કરવી એ ચેાથી અવસ્થાનાં મુખ્ય કર્તવ્યા છે. ત્રીજી અવસ્થામાં એ કબ્યા અંશતઃ પાળી ધીમે ધીમે આગળ વધવું જોઇએ, એટલે કે સ્થૂળ પાપાને ત્યાગ કરવા કે જેથી આગળ જતાં વિષય-કષાયને સથા ત્યાગ કરવાનું અની શકે; દેશ અને સમાજની સેવા બજાવવી કે જેથી દૃષ્ટિની વિશાળતા વધે અને એ રીતે સમગ્ર જગત કિવા વિશ્વ ઉપર કુટુંબભાવ જાગૃત થાય; પૃથક્ પૃથક્ ત્રતા, નિયમા ઈત્યાદિ ગ્રહણ કરવાં કે જેથી આગળ જ્યાં સયમાદિ ધારણ કરીને યેાગસાધનાને માર્ગે સરલતાથી ચડી શકાય. ત્રીજી અને ચેાથી અવસ્થાનું આ તારતમ્ય છે અને એ જ આ ગ્રંથના એ ખાના ઉપક્રમ તથા ઉપસંહાર છે. (૩)
Page #16
--------------------------------------------------------------------------
________________
प्रथम खण्ड.
प्रथम परिच्छेद .
સમ્યગ્દષ્ટિ.
સમ્યવૃત્તિ; । ૪ ।।
सम्यग्दृष्टिविलोकितं हि सकलं सद्धर्मकृत्यं भवेत् । सम्यग्दृष्टिरुदाहृता जिनवरैस्तत्त्वार्थरुच्यात्मिका ॥ सदेवः सुगुरुः सुधर्म इति सत्तत्वत्रयं कथ्यते । ज्ञात्वा तत्परमार्थतः कुरु रुचि तत्त्वत्रये निर्मले ॥ સમ્યગ્દષ્ટિ.
ભાવા—ધર્મનું દરેક અનુષ્ઠાન સમ્યક્ દૃષ્ટિપૂર્વક જ હાવુ' જોઇએ. તીર્થંકરાએ સમ્યક્ દષ્ટિનું સ્વરૂપ તત્ત્વાર્થની રૂચિ તરીકે ઓળખાવેલું છે. સત્ય દેવ, સત્ય ગુરૂ અને સત્ય ધર્મ એ ત્રણ તત્ત્વા કહેવાય છે, એ ત્રણ તત્ત્વોનું પારમાર્થિક સ્વરૂપ સમજીને, હે માનવ ! તેના નિર્મળ સ્વરૂપમાં તું રૂચિ—શ્રદ્ધા રાખ. (૪)
વિવેચન—સમ્યક્ દષ્ટિ અથવા સમ્યક્ત્વ અથવા સમકિત ઉપર જૈન ધર્મમાં બહુ ભાર મૂકવામાં આવ્યા છે અને તેથી ઉલટું મિથ્યાત્વ છાંડવા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યેા છે. આ સમ્યક્ દૃષ્ટિ એટલે શું ? રૂઢાર્થમાં સમકિતી અને મિથ્યાત્વના અર્થ કરવામાં આવે છે કે જેએ જૈન ધર્મીનુયાયી હાય તેએ સમકિતી કહેવાય અને જેએ અન્ય ધર્મોનુયાયી હાય તેઓ મિથ્યાત્વી કહેવાય; પરન્તુ ખરી રીતે તે દૃષ્ટિમાંથી વિષમતા
Page #17
--------------------------------------------------------------------------
________________
૨૫૭
૨૯૪
ત્રદશ , સેવાધર્મ વૃદ્ધ જનની સેવા (લો.
૮૯ થી ૯૩) ... ... પૃષ્ઠ ૨૦૨ ચતુર્દશ , સેવાધર્મ પશુસેવા (શ્લ. ૯૪ થી ૯૯) , ૨૧૧ પંચદશ , સેવાધર્મ જ્ઞાતિની સેવા (લે. ૧૦૦ થી ૧૦૪) ,, ૨૨૪ શ , સેવાધર્મ સ્વદેશસેવા (લે. ૧૦૫ થી ૧૧૨) , ૨૩૮
द्वितीय खण्ड. પ્રથમ પરિચછેદ આત્મદષ્ટિ. (ા . ૧૧૩ થી ૧૧૭ )... , દ્વિતીય , વૈરાગ્ય પ્રકરણ (અલ. ૧૧૮ થી ૧૨૮) ,, ૨૭૦ તૃતીય , સંસારત્યાગ (લે. ૧૨૯ થી ૧૩૩). ચતુર્થ , મહાવ્રત અને પાપસ્થાનને પરિહાર (શ્લો. ૧૩૪ થી ૧૪૦ ) ..
૩૦૩ પંચમ , સમિતિ પ્રકરણ (લે. ૧૪૧ થી ૧૬૩ ) , ૩૨૧ ષષ્ટ ,, પરિષહ-વિજય (શ્લો. ૧૬૪ થી ૧૬૭) ,, ૩૬૭ સક્ષમ સાધુની દિનચર્યા (. ૧૬૮ થી ૧૭૨ )
૩૭૬ અષ્ટમ , સાધુસમાજની મર્યાદા (લે. ૧૭૩ થી ૧૭૭) ... ..
૩૮૫ નવમ , તપશ્ચર્યાઃ (લે. ૧૭૮ થી ૧૮૫) ...
૩૯૫ દશમ , તપશ્ચર્યાઃ સ્વાધ્યાય. (લૈ. ૧૮૬ થી ૧૮૯)
૪૨૨ એકાદશ , તપશ્ચર્યાઃ ધ્યાન. (શ્લો. ૧૯૦ થી ૨૧૯)
૪૩૦ દ્વાદશ , તપશ્ચર્યાઃ વ્યુત્સર્ગ (. ૨૨૦ થી ૨૨૪)
૪૯૪ ગ્રન્થકારપ્રશસ્તિઃ .. . (લે. ૨૨૫–૨૨૬). ૫૦૩
જ
Page #18
--------------------------------------------------------------------------
________________
નિવસ્તરપર્યક્રવામિ-જિનવરોએ “સમ્યગ્દષ્ટિ” “તત્ત્વાર્થ રૂચિ”ના નામથી ઓળખાવી છે. હવે તત્ત્વ તે ક્યાં ? તો ત્રણ છે. (૧) સત્ય દેવ, (૨) સત્ય ગુરૂ, (૩) સત્ય ધર્મ. આ ત્રણ તો ઉપર મનુષ્યના ધાર્મિક જીવનનો પાયો બંધાય છે. સત્ય દેવ કયો? સત્ય ગુરૂ કયો? અને સત્ય ધર્મ કયો? તેને જાણીને–નહિ, તેને પરમાર્થતઃ જાણીને, તેનું પારમાર્થિક સ્વરૂપ સમજીને પછી, હે મનુષ્ય! તેના નિર્મળ સ્વરૂપમાં તું રૂચિ રાખ:કારણકે નંદીસૂત્રમાં
या भु०४५ मिच्छ दिहिम्स मिच्छत्त परिग्गहिआई मिच्छसुयं, एयाइं चेव सम्मિિક્રસ સત્તપરિદ્દિગારું મૂહુર્થ છે અર્થાત મિથ્યાશ્રુતનાં જે જે શાસ્ત્ર છે તે મિયાદષ્ટિએ ગ્રહણ કરેલાં માટે મિથ્યાશ્રત હોય અને એ જ શાસ્ત્રને સમ્યગ્દષ્ટિએ-સમભાવે ગ્રહણ કરવામાં આવે છે તે સમશ્રત હોય. તાત્પર્ય એ છે કે–સમ્યગ્દષ્ટિને જ્ઞાન સમ્યગરૂપે અને મિથ્યાદષ્ટિને મિથ્થારૂપે પરિણમે છે, તેથી જે તે સમ્યગ્દષ્ટિને ધારણ કરીશ નહિ તે ગમે તેવું જ્ઞાન પણ તને મિથ્યા જ પરિણમશે, એમ વિં શબ્દદ્વારા ગ્રંથકાર પ્રબોધે છે, અને એ રીતે પ્રત્યેક મનુષ્યને સમ્યગ્દષ્ટિની આવશ્યકતા હોવાનું સૂચવે છે.
જન ધર્મને અનુસરનારાં સૂત્રો તથા ગ્રંથમાં સમ્યક્ત્વના અનેક ભેદ તથા ઉપભેદે દર્શાવેલા છે અને તેથી ઉલટાં મિથ્યાત્વ વિષે પણ વિસ્તૃત વિવેચનો કરેલાં છે. જેને સમ્યગ દૃષ્ટિ પ્રાપ્ત થઈ નથી તે હમેશાં મિથ્યાત્વમાં જ અટવાયા કરે છે. જેને તત્ત્વરૂચિ હોય નહિ, જેને ચોક્કસ દેવ, ગુરૂ કે ધર્મ પ્રત્યે શ્રદ્ધા જ હોય નહિ તેનામાં સાચું જ્ઞાન, કે સચ્ચરિત્રને સંભવ હોતું નથી. આ જ કારણથી જૂદા જૂદા ધર્મના આચાર્યો મનુષ્યોને મિથ્યાત્વમાંથી બચાવવા સારૂ કોઈ એક જ દેવ, ગુરૂ કે ધર્મને અવલંબીને જીવનનો નિર્વાહ કરવાનું સૂચન કરી રહેલા છે. ધર્મસંગ્રહ’માં શ્રી માનવિજય ગણિ “સમ્યક્ત્વ” ની વ્યાખ્યા આપતાં કહે છે –
न्याय्यश्च सति सम्यक्त्वेऽणुव्रतप्रमुखग्रहः ।। जिनोक्ततत्त्वेषु रुचिः श्रद्धा सम्यक्त्वमुच्यते ॥ અર્થાત–સમ્યફ હોય તે અણુવ્રત પ્રમુખને સ્વીકાર કરવો ઘટે
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૦
છે, તેથી જિન ભગવંતે કહેલા તત્વ ઉપર રૂચિ તથા શ્રદ્ધા તે સમ્યકત્વ કહેવાય છે. તે જ પ્રમાણે ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે –
सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज । अहं त्वां सर्वपापेभ्यो मोचयिष्यामि मा शुचः॥१८॥६६॥
અર્થાત–સર્વ ધર્મોને છોડીને એક મારે શરણે જ તું આવ, હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ, માટે ગભરાઈશ નહિ. તેથી આગળ વધીને માત્થીની ખ્રિસ્તી ધર્મની વાર્તામાં કહ્યું છેકે પિતાના ધર્મઉપર શ્રદ્ધા રાખનાર વેશ્યાની અને ઈશુને શરણે જનાર એક ચોરની પણ મુક્તિ થઈ હતી. આ પ્રમાણે પ્રત્યેક ધર્મ સમ્યકત્વનો ઉપદેશ કરવાની સાથે મિથ્યાત્વને ત્યાગ કરવાનું પણ કહે છે. અંત:કરણની નિર્મળતા, સમજપૂર્વકની શ્રદ્ધા અને તત્ત્વની અભિરૂચિ એવા ગુણોથી યુક્ત જે સમ્યગદષ્ટિ તેના વિના મનુષ્યમાં અનેક પ્રકારના વહેમ, અશ્રદ્ધા તથા સંશનાં ભૂત ભરાય છે. અદઢ મન કોઈ જાતનું સત્કાર્ય પણ પરિપૂર્ણતઃ કરી શકતું નથી અને તેથી જ સંરાચારમા વિનતિ એવું ગીતામાં કહ્યું છે. જન ધર્મમાં મિથ્યાત્વ બે પ્રકારનું કહ્યું છે: (૧) લૈકિક અને (૨) લેકોત્તર. લેકવ્યવહારની ખાતર પાખંડીનાં વિરોધી આચરણે કરવાં એ લોકિક મિથ્યાત્વ છે. તેમ સ્વધર્મનાં વિરોધી આચરણ કરવાં તે લોકોત્તર મિથ્યાત્વ છે. હિંસાને સર્વથા ત્યાગ કરવાના જૈન કે વૈષ્ણવ ધર્મના સિદ્ધાંત પર શ્રદ્ધા ધરાવનાર તરીકે ઓળખાતો મનુષ્ય દેવીને માનતાને ખાતર બકરાને ભોગ આપે તે લોકિક મિથ્યાત્વ છે, કારણકે એવી માનતા પ્રત્યેની તેની કિંચિત શ્રદ્ધા પણ તેની સ્વમત પ્રત્યેની પૂર્વ શ્રદ્ધાનું ખંડન કરીને તેને મિથ્યાત્વની ખાડીમાં ગબડાવી પાડે છે. એવા મનુષ્યમાં સમ્યદૃષ્ટિ હોવાનો સંભવ જ નથી અને સમ્યગદષ્ટિની પ્રાપ્તિ કર્યા પૂર્વે મનુષ્ય આત્માનું હિત સાધવાને કદાપિ સમર્થ નીવડતું નથી. (૪)
[સમ્યગ્દષ્ટિની આવશ્યકતાનું સૂચન કર્યા બાદ સુદેવ, સુગુરૂ અને સુધર્મ એ ત્રણ તની ઓળખાણ આપવામાં ગ્રંથાર પ્રવૃત્ત થાય છે. ]
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૧
__ देव गुरुधर्मलक्षणम् ॥५॥ देवः कर्मचतुष्टयक्षयकरः सद्धर्मसंस्थापको। रागद्वेषविघातकस्त्रिजगतां चेतश्चमत्कारकः ॥ निर्ग्रन्थः समदृग् महाव्रतधरश्चित्तैकनिष्ठो गुरु-- धर्मः क्षान्तिदयादिसद्गुणमयो रत्नत्रयद्योतकः ॥
દેવગુરૂધર્મનાં લક્ષણે. ભાવાર્થ-જે રાગદ્વેષને સર્વથા ક્ષય કરીને, જ્ઞાનાવરણીયાદિ ચાર કર્મોને નાશ કરીને, સદ્ધર્મનું સ્થાપન કરે અને આત્માના અલૈકિક પ્રભાવથી ત્રણ જગતના પ્રાણીઓના ચિત્તને ચમત્કાર ઉપજાવે તેવા અદ્ભુત સામર્થ્યવાળાને સત્ય દેવ, ચિત્તની એક નિષ્ઠા રાખનાર, સમદષ્ટિવાળા, મહાવ્રતા ધારણ કરનાર નિગ્રન્થને સદ્ગુરૂ અને સમ્યજ્ઞાન, સમ્યગ દર્શન તથા સમ્યફ ચારિત્રરૂપ ત્રણ રત્નને પ્રકાશ આપનાર ક્ષમા, દયા, આદિ સદ્ગુણસમૂહને સત્ય ધર્મ કહેવામાં આવે છે. (૫)
વિવેચન–આ કોકમાં ગ્રંથકારે દેવ, ગુરૂ અને ધર્મરૂપ ત્રણ તત્વોનું નિરૂપણ કરી બતાવ્યું છે. “ધર્મ” એ મનુષ્યને ઈહલોકમાંથી તારીને મુક્તિનું પરમ સુખ અપાવનાર છે અને તેથી જ “ધર્મ” એ મનુષ્યનો હમેશનો
સખા’ મિત્ર મનાય છે. કૃષ્ણ યજુર્વેદના તૈત્તિરીયારણ્યકમાં કહ્યું છે – धर्मो विश्वस्य जगतः प्रतिष्ठा । लोके धर्मिष्ठं प्रजा उपसर्पन्ति । धर्मेण पापमपનુતિ ધર્મ સર્વ કૃત્તિષ્ઠિતં તમાદ્ધર્મ પરમ વત્તિ અર્થાત-ધર્મ જગતના સર્વ પ્રાણીઓને આશ્રયરૂપ છે, જગતમાં લોકો ધર્મ શું અને અધમ શું તે જાણવા માટે ધર્મિષ્ઠ મનુષ્યો પાસે જ જાય છે, ધર્મથી પાપ ટળે છે અને ધર્મમાં સર્વ કાંઈ રહ્યું છે, માટે જ ધર્મને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ધર્મ આવી અલૈકિક વસ્તુ છે અને પ્રત્યેક મનુષ્ય તે ધારણ કરવો જોઈએ પરંતુ પ્રહણ કરવાને ધર્મ તે સત્ય ઘર્મ અથવા સુધર્મ છે
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૨
જોઈએ. જગતમાં અનેક ધર્મો પ્રવર્તે છે અને અનેક મતપંથ વિદ્યમાન છે. આ કાળમાં કોઈ પણ દુરાચરણ એવું નથી કે જેને મત–પંથના ચાલકોએ ધર્મને નામે પ્રવર્તાવ્યું ન હોય ! રશિયામાં રાસપુટીન નામનો એક ધર્મપ્રચારક થઈ ગયો. તે જબરો જાદૂગર હતો. તેના ધર્મનો સિદ્ધાન્ત એ હતો કે “ જેમ બને તેમ વધુ પાપ કરે, એટલે પ્રભુ મળશે ! ” આ વિલક્ષણ સિદ્ધાંતને માટે પણ તેની પાસે “ બાયબલ ' ને આધાર હતો !
બાયબલમાં એવું કથન છે કે પાપી મનુષ્યો ઉપર પ્રભુની દયાળુતા અત્યંત ઉતરે છે. એ ઉપરથી રાસપુટીને એવો સિદ્ધાંત ચલાવ્યો કે પ્રભુની દયા પામવી હોય અને પ્રભુની હજુરમાં જલ્દી જવું હોય તો મનુષ્ય વધારે પાપી બનવું જોઈએ; જેમ બને તેમ વધારે પાપ કરવાં જોઈએ ! રાસપુટીન પોતાના મતાનુયાયી સ્ત્રી પુરૂષોને પાપ કરવાની વધારે અનુકૂળતા મળે તેટલા માટે રાત્રિને સમયે મોટા મેળા ભરત અને પછી ત્યાં અનેક પ્રકારનાં પાપાચરણે ચાલતાં ! રાસપુટીન સંખ્યાબંધ ભેળાં સ્ત્રી પુરૂષોને પિતાના મતમાં લઈને એક મોટો પંથ ચલાવી શક્યો હતો. આ વિશાળ જગતમાં
જ્યારે પાપ કરવું એ જ ધર્મના સિદ્ધાંત તરીકે ચાલી શકે છે અને ભેળાં મનુષ્યો તેવા પંથમાં સપડાય છે, ત્યારે મનુષ્ય પોતે ગ્રહણ કરવાના “ધર્મ' ની પસંદગી કરતી વેળાએ “સત્ય ધર્મ” જ ગ્રહણ કરવા જેવી સાવધાનતા રાખવી શું આવશ્યક નથી ? આટલા માટે “ધર્મ” ની વ્યાખ્યા ગ્રંથકાર સંક્ષેપમાં આપે છે કે રત્નત્રય કહેતાં સમ્યફ જ્ઞાન, સમ્યફ દર્શન અને સમ્યફ ચારિત્ર એ ત્રણ રત્નને પ્રકાશ આપનાર ક્ષમા–દયા આદિ સદ્ગુણસમૂહ એ જ ધર્મ છે. વૈશેષિક દર્શનમાં કહ્યું છે કે ચોમ્યુનિકોચઃિ સ ધર્મ અર્થાત જેનાથી અભ્યદય અને આત્મકલ્યાણ થાય તે જ ધર્મ. “ધર્મસંગ્રહ માં કહ્યું છે કે –
वचनादविरुद्धाद्यनुष्ठानं यथोदितम् ।
मैयादिभावसंमिश्रं तद्धर्म इति कीयंते ॥ * અંગ્રેજીમાં એક કહેવત છે કે સેતાનને પણ જે જોઇએ તો પોતાના પાપકાર્યના ટેકા માટે જોઇતા શબ્દો બાયબલમાંથી મળી આવે છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
અર્થાત–શાસ્ત્રના અવિધી વચનને અનુસરીને યથાર્થ મૈત્રી વગેરેના ભાવ સહિત જે આચરણ તે “ધર્મ' કહેવાય છે. આ ઉપરથી સમજાય છે કે “ધર્મ” ગ્રહણ કરવાને હેતુ અભ્યય, આત્મકલ્યાણ, સદાચરણ આદિ સાધવાને હોવો જોઈએ. ગ્રંથકાર એ જ હેતુને દર્શાવવાને “ત્રિરત્ન” -સમ્યફ જ્ઞાન દર્શને તથા ચારિત્રની પ્રાપ્તિ કરાવનારને જ “સત્ય ધર્મ” રૂપ કહી ધર્મને હેતુ સમજાવવાની સાથે ધર્મની પસંદગી કરવાનું પણ સૂચન કરે છે.
સત્ય ધર્મની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે ? એ જાણવાનું અવશિષ્ટ રહે છે. સદગુરૂ વિના સદ્ધર્મની પ્રાપ્તિ શક્ય નથી. આ જગતમાં પોતાને ગુરૂ કહેવડાવનાર તો અનેક છે પરંતુ સદ્ગુરૂ તે કઈક જ હોય છે. ગ્રંથકાર એ સદ્ગરને શોધી કાઢવા માટે તેના ગુણોનું નિરૂપણ કરતાં સમજાવે છે કે મહાવ્રતોને ધારણ કરનાર નિગ્રન્થ હોય કે જે પોતાના સદાચરણની છાપ પિતાના શિષ્ય ઉપર પાડી શકે, સમદષ્ટિવાળા હોય કે જે આ ધર્મ સારે ને આ ધર્મ એટ એવી બદ્ધ માન્યતાવાળે ન હોય પરંતુ જ્યાં જ્યાં સારભૂત વસ્તુ હોય ત્યાં ત્યાંથી તે ગ્રહણ કરીને તે જ માર્ગ શિષ્યને દેરવામાં તેનું હિત માનતે હોય, અને જે ચિત્તને એકનિષ્ઠાવાળું રાખનાર હાયઆંદોલાયમાન ચિત્તવાળ કે શંકાશીલ વૃત્તિવાળો ન હોય કે જેથી શિષ્યને પણ તે દઢ રીતે સન્માર્ગે દોરી શકેઃ આવા ગુણોથી યુક્ત ગુરૂને સશુરૂ માન એ આવશ્યક છે. જેવી રીતે ધર્મ એ મનુષ્યના જીવનનું આલંબન છે, તેવી રીતે કોઈ વિશિષ્ટ ધર્મને સ્થાપક કિંવા તેના સિદ્ધાન્તને પ્રવર્તક દેવ તે પણ મનુષ્યનું લક્ષ્યબિંદુ છે. આ દેવ સત્ય દેવ હોવો જોઈએ. જેનામાં દિવ્યતા હોય તે દેવ કહેવાય પરતું દિવ્યતા સારી અને માઠી એવી બે પ્રકારની હોય છે અને સારી-માઠી વિભૂતિવાળા અનેક દેવો જગતમાં મનાય છે. મનુષ્ય કેવા દેવને પિતાના આલંબનરૂપ માનો તેના સંબંધમાં ગ્રંથકાર કહે છે કે જેણે રાગદેવને ક્ષય કર્યો હોય, ચાર કર્મોને નાશ કર્યો હોય, સદ્ધર્મનું સ્થાપન કર્યું હોય અને અલૌકિક આત્મપ્રભાવથી–પરમ વિભૂતિથી પ્રાણીઓના ચિત્તને ચમત્કાર ઉપજાવવા વડે પિતાનું અદ્ભુત સામર્થ્ય
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૪
6
બતાવ્યું હોય તે જ સુદેવ’ નામને યેાગ્ય ગણાય. સુદેવનું આ લક્ષણ વ્યાપક છે. પુરાણમાં કહ્યા પ્રમાણે—
निर्ममो निरहङ्कारो निस्संगो निःपरिग्रहः ॥ रागद्वेषविनिर्मुक्तं तं देवं ब्राह्मणा विदुः ॥
અર્થાત્—જે મમતા, અહંકાર, સંગ અને પરિગ્રહથી રહિત હૈય અને જે રાગદ્વેષથી મુક્ત હેાય તેને બ્રાહ્મણેા દેવ કહે છે. આ ગુણે તે દેવેજ પ્રાપ્ત કરેલા હાય જેણે કર્મો અને રાગદ્વેષનેા ક્ષય કર્યો હોય અને જેણે તપશ્ચર્યાદિ વડે પરમ વિભૂતિને પ્રાપ્ત કરી પ્રાણી માત્રના ચિત્તને ચમત્કૃત કર્યું હાય. એ પ્રમાણે સત્ય દેવ, સત્ય ગુરૂ અને સત્ય ધર્મની પ્રાપ્તિવડે મનુષ્ય સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિ કરી શકે છે અને એ માર્ગે તે આત્મહિતચિંતનમાં આગળ વધી શકે છે. (૫).
[ હવે ગ્રંથકાર સામાન્ય રીતે ધર્મીનું માહાત્મ્ય અને ધમતુ ફળ બે ક્ષેાકેામાં दर्शावे छे. ] धर्ममाहात्म्यम् । ६ ॥
धर्मः कल्पतरुर्मणिर्विषहरो रत्नं च चिन्तामणिधर्मः कामदुधा सदा सुखकरी संजीवनी चौषधिः ॥ धर्मः कामघटश्च कल्पलतिका विद्याकलानां खनिः । प्रेम्णैनं परमेण पालय हृदो नो चेद वृथा जीवनम् ॥
धर्मफलम् ॥ ७ ॥
धर्मः कृन्तति दुःखमुन्नतसुखं दत्ते समाध्युद्भवं । दुष्कर्माणि रुणद्धि शक्तिमतुलां प्रादुष्करोत्यात्मनः ॥ ज्ञानज्योतिरपूर्वमर्पयति स स्वर्गापवर्गप्रदस्तन्नास्तीह महत्समुन्नतिपदं यन्नैव दद्यादयम् ॥
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૫
ધર્મનું માહામ્ય, ભાવાર્થ –ધર્મ એ તરૂએમાં કલ્પતરૂ સમાન છે, રત્નોમાં વિષને હિરનાર મણિ તથા ચિન્તામણિ સમાન છે, પશુઓમાં કામદુગ્ધા ધેનૂ સમાન છે, ઔષધીઓમાં સંજીવની આષધી સમાન સુખકારક છે, પાત્રોમાં કામઘટ સમાન છે, લતાઓમાં કલ્પલતા સમાન છે, અને વિદ્યાકળાની ખાણ સમાન છે, માટે તેનું પાલન પરમ પ્રેમથી કરવું, નહિત આખું જીવતર વ્યર્થ છે. (૬)
ધર્મનું ફળ. આધુનિક સમયમાં ધર્મ દુઃખને ઉચ્ચ સુખના રૂપમાં ફેરવી નાખે છે, ધર્મ પરમ શાન્તિ–સમાધિને ઉત્પન્ન કરે છે, ધર્મ દુષ્કર્મોનો નાશ કરી આત્માની અતુલ શક્તિને ઉત્પન્ન કરે છે, ધર્મ એ સ્વર્ગ અને ઉન્નત દશાને પ્રાપ્ત કરાવનાર જ્ઞાતિને પમાડે છે, અને ઈહલોકમાં ઉન્નતિનું એક પણ ઉંચું શિખર એવું નથી કે જેને ધર્મ ન પ્રાપ્ત કરાવે.()
વિવેચન-ધર્મનું સ્થાન કેટલું ઉચ્ચ છે? ધર્મપાલન મનુષ્યને શી પ્રાપ્તિ કરાવે છે? એ બે પ્રશ્નોના ઉત્તરમાં આ બે કલાકે લખીને ગ્રંથકાર ધર્મના સર્વોચ્ચ પદનું ઉપમાવડે દર્શન કરાવે છે અને ધર્મના ફળની વિશાળ વ્યાપ્તિને ખ્યાલ આપે છે. જગતની નૈસર્ગિક વિભૂતિ અનેકવિધ છે. વૃક્ષ, પક્ષીઓ, પશુઓ, ર, પર્વત ઈત્યાદિ વિભૂતિ વડે જગત દીપ્તિમાન છે. એ પ્રત્યેક વિભૂતિમાં પણ જે વસ્તુ સર્વથી ઉચ્ચ હોય અને તે ઉચ્ચ વસ્તુ પછીની ઉચ્ચ વસ્તુ કલ્પનાતીત વિષય લેખાય, તેવું સર્વોચ્ચ પદ “ધર્મનું છે. વૃક્ષો અનેક જાતનાં છે અને જગતમાં પ્રત્યેક જાતિનું વૃક્ષ સૈાદર્ય તથા ઉપયોગિતામાં પિતાને ભાગ ભજવી રહેલું છે, એટલે તેમાંનું કઈ વૃક્ષ નિરર્થક નથી; છતાં વૃક્ષોના મૂલ્યમાં ન્યૂનાધિકતા તે રહેલી છે. વૃક્ષોમાં સર્વથી અત્યંત મૂલ્યવાન કલ્પવૃક્ષ મનાય છે. બીજાં વૃક્ષે તો તે ઉપર જે ફળ પાકતાં હોય તે જ ફળ આપીને મનુષ્યને આતુરતામાંથી મુક્ત કરે છે. પરંતુ કલ્પવૃક્ષ એવું છે કે જેની છાયામાં જઈને ઊભા રહેનાર મનુષ્યને તેની ઈચ્છામાં આવે તેવું ફળ પ્રાપ્ત થાય છે. આવું મહત્ત્વનું સ્થાન વૃક્ષોમાં કલ્પવૃક્ષનું છે અને તે જ સ્થાન “ધર્મનું પણ છે. એ જ પ્રમાણે
Page #25
--------------------------------------------------------------------------
________________
રત્નમાં વિષને હરનાર મણિ અને ચિંતામણિનું સર્વોચ્ચ સ્થાન ધર્મનું છે કે જે રત્ન વિષરૂપ વ્યાધિઓનું શમન કરીને ચિંતિત સુખની પ્રાપ્તિ કરાવે છે. પશુઓમાં કામદુગ્ધા ગાયનું સર્વોપરિ સ્થાન ધર્મનું છે કે જે ગાય મનુષ્યની ઈચ્છામાં આવે તે સમયે અમૃત જેવું દૂધ આપે છે. ઔષધિઓમાં સંજીવની ઔષધિ જેવો ધર્મ છે કે જે ઔષધિની માત્રા મૃત્યુ સમીપવર્તી જીવને પુનઃ જીવતો કરવાનો અદ્ભુત ગુણ ધરાવે છે. પાત્રોમાં કામઘટનું સ્થાન ધર્મનું છે. કામધટમાં હાથ નાંખીને બહાર કાઢતાં જેવી રીતે ઈષ્ટ વસ્તુ જ હાથ આવે છે તે જ પ્રમાણે ધર્મ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરાવે છે. એ જ પ્રમાણે લતાઓમાં ધર્મને કલ્પલતાનું સ્થાન તથા વિદ્યાકળાની ખાણનું સ્થાન આપવામાં આવ્યું છે તે પણ ઉચિત છે. ધર્મનું આવું માહાસ્ય જરા પણ અતિશયેક્તિભરેલું નથી. શ્રીમાન દેવેંદ્રસૂરિએ પણ કહ્યું છે –
जह चिंतामणिरयणं सुलह नहु होइ तुच्छविहवाणं । गुणविहववज्जियाणं जियाण तह धम्मरयणंपि ॥
અર્થાત–જેમ ધનહીન જનેને ચિન્તામણિરત્ન મળવું સુલભ નથી, તેમ ગુણરૂપી ધન કરીને રહિત જીવોને ધર્મરત્ન પણ મળી શકતું નથી શ્રી દશવિકાલિક સૂત્રમાં કહ્યું છે કે –
धम्मो मंगलमुक्कि, अहिंसा संजमो तवो । देवावि तं नमसंति जस्स धम्मे सयामणो ॥
અર્થાત્ –ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે. અહિંસા, સંયમ અને તરૂપી ધર્મને સેવનારાઓને દેવો પણ નમસ્કાર કરે છે. ધર્મનું આવું ઉત્કૃષ્ટ મંગલરૂપ, ઉત્કૃષ્ટ વૃક્ષ રૂપ કે ઉત્કૃષ્ટ રત્નરૂપ પદ છે તે શા માટે છે ? કારણકે તેનું સેવન કરનારને ધર્મ અનેકવિધ મીઠાં ફળની પ્રાપ્તિ કરાવે છે. પૂર્વે જણાવ્યું છે તેમ જે વડે મનુષ્યને અભ્યદય થાય તથા આત્મકલ્યાણ થાય તે ધર્મ કહેવાય છે. “ધર્મને ધાત્વનુસારી અર્થ કરીએ તે–
दुर्गतिप्रसृतान् जंतून् यस्माद्धारयते ततः । धत्ते चेतान् शुभस्थाने तस्माद्धर्म इति स्मृतः॥* * ધર્મરત્ન પ્રકરણું.
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૭.
અર્થાત્ –દુર્ગતિમાં પડનાર પ્રાણીઓને પડતાં ધરી રાખે અને શુભ ગતિમાં પહોંચાડે તે ધર્મ કહેવાય છે. આ સ્તંબ ધમસૂત્રમાં પણ કહ્યું છે કે ધર્મચર્યા વડે મનુષ્ય ઉત્તમ વર્ણપણાને પામે છે. ધર્મનાં ફળ તે ઈહલોકનાં ક્ષણિક-અશાશ્વત ફળ નથી કે જે ફળને ઉપભોગ નશ્વર સુખની પ્રાપ્તિ કરાવે છે, પરંતુ ધર્મ એ મનુષ્યને ઉચ્ચ વર્ણને ગુણેથી યુક્ત બનાવે છે, તેને અભ્યદય કરે છે, તેને દુર્ગતિમાં પડતા અટકાવે છે, તેને શાન્તિસમાધિ આપી તેના આત્માનું કલ્યાણ કરે છે અને છેવટે સદ્ગતિસ્વર્ગપ્રાપ્તિ પણ કરાવી જ્ઞાનના અખંડ જ્યોતિમાં લીન કરાવે છે. આવાં શાશ્વત મીઠાં ફળ આપનાર ધર્મનું માહાસ્ય કલ્પવૃક્ષ, ચિંતામણિરત્ન, કામદુગ્ધા ગાય, કામઘેટ, સંજીવની ઔષધિ, કલ્પલતા કે વિદ્યાકળાની ખાણ જેવા ઉપમાનથી ગાવું તે પણ ધર્મની ઉચ્ચતાની યથાર્થ કલ્પના માટે પૂરતું નથી; પરન્તુ મનુષ્યની વૈખરી વાણુથી ધર્મનું માહામ્ય વિશેષ મેટાં ઉપમાનોથી ગાઈ શકાય તેમ નથી, તેથી જ ગ્રંથકારને ધર્મની મહત્તાનાં આટલાં ગુણગાન કરીને વિરમવું પડે છે. આવા ઉચ્ચ ધર્મના સેવનને બંધ ઇહલેકને તરી ગએલા મહાત્મા મનુષ્યના હિતને અર્થે આપી ગયા છે અને અત્યારે પણ આપી રહ્યા છે, પરંતુ જેમ સુવર્ણના પાત્ર વિના સિંહણનું દૂધ રહી શકતું નથી, ગુણહીન મનુષ્ય રત્નને જાળવી રાખી શકતા નથી, તેવી જ રીતે સુપાત્રતા વિના સુધર્મની પ્રાપ્તિ દુષ્કર છે. (૬-૭)
–
– द्वितीय परिच्छेद.
સમ્યફ ચારિત્ર.
व्रतपालनम् । ८॥ विज्ञाय बतलक्षणानि निकटे शार *शनन्दो निखिलव्रतानि जगृहे भोः स्वीकुरु त्वं तथा॥ * आनन्द-आनन्दनामा श्रावकः यः श्रीमहावीरप्रभुसमीपे द्वादशव्रतानि जग्राह ।।
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૮
शक्तिर्नो यदि तावती प्रथमतः सोत्साहमङ्गीकुरु । पञ्चाणुत्रतकानि धर्मविधिना सम्यक् समीपे गुरोः ॥
વ્રતનું પાલન,
ભાવા—હે મનુષ્ય! જૂદાં જૂદાં ત્રતાનાં લક્ષણેાને શાસ્ત્રજ્ઞાનને પામેલા મુનિ પાસેથી પહેલાં જાણી લે; આનંદ નામના શ્રાવકે બધાં તેને સમજી લઇને જેવી રીતે તે ધારણ કર્યા તેવી રીતે તું પણ એ તે! ગ્રહણ કરી લે; જો એ બધાં વ્રતા ગ્રહણ કરવાની શક્તિ તારામાં ન હૈ!ય, તે! ઉત્સાહપૂર્ણાંક પાંચ લઘુત્રતાનો અંગીકાર ગુરૂની સમીપે સમ્યક્ ધર્માધ વડે કરી લે. (૮)
વિવેચન—જીવનમાં નીતિયુક્ત આચરણે। આચરવાં તે મનુષ્યનું ચારિત્ર્ય કહેવાય છે. ચારિત્ર્યનું બંધારણ સદાચરણથી જ થાય છે, પરન્તુ સદાચરણ માટે સારૂં શું અને મારું શું તેનું જ્ઞાન હાવું જોઇએ અને એ જ્ઞાનપૂર્વક સારાં આચરાને ગ્રહણ કરી ખાટાં આચરણને ત્યાગ કહે જોઇએ. આ વિધિને જૈને સમ્યક્ ચારિત્ર્યનું ગ્રહણ કહે છે. એ સદાચરણ અથવા સમ્યક્ ચારિત્ર્ય માટે આદરવાયાગ્ય શું અને ત્યજવાયેગ્ય શું ? યાજ્ઞવલ્કયસ્મૃતિના આચાર નામના અધ્યાયમાં કહ્યું છે કે—
अहिंसा सत्यमस्तेयं शौचमिद्रियनिग्रहः । दानं दया दमः क्षान्तिः सर्वेषां धर्मसाधनम् ॥
અર્થાત્—અહિંસા, સત્ય, અસ્તેય—ચારી ન કરવી તે, પવિત્રતા, ઇંદ્રિયનિગ્રહ, પરાપકાર, દયા, મનનું દમન તથા ક્ષમા એ નવ વાનાં સ કાઈ ને ધર્માંનાં સાધન છે. એ જ પ્રમાણે જૈન ધર્મમાં ખાર ત્રતા જણાવેલાં છે અને એ ખાર વ્રતેને ધારણ કરવાથી મનુષ્ય સદાચરણી ખની શકે છે. પરન્તુ આ ધર્મનાં સાધન કિવા વ્રતને ધારણ કરતાં પહેલાં ગ્રંથકાર એક મહત્ત્વની શરત કરવા માંગે છે. · હું હિંસા નહિ કરૂં ’કિંવા‘હું સત્ય એલીશ' એવી પ્રતિજ્ઞા કરવી કિંવા વ્રત આદરવું એ જેટલું સહેલું છે તેટલું કઠીન તેનું પરિપાલન છે. હિંસા
અનેક પ્રકારની છે અને અનેક
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૯
પ્રકારે થાય છે; અસત્યા અનેક પ્રકારનાં છે અને અનેક પ્રકારે ખેલાય છે; પ્રતિજ્ઞા કરનારે પહેલાં એ સર્વ પ્રકારે સમજવા જોઈએ અને પછી જ પ્રતિજ્ઞા કરવી જોઈ એ. મનથી હિંસા થાય છે, શબ્દથી હિંસા થાય છે અને શરીરથી હિંસા થાય છે; મનથી હિંસા અન્ય પાસે કરાવાય છે, વચ્ચેનથી કરાવાય છે અને શરીરથી કરાવાય છે; એ જ રીતે મન, વચન, કાયાથી હિંસા કરનાર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવામાં પણ પાતક લાગે છે. પ્રત્યેક પાપ આવી અનેક રીતે થાય છે અને સર્વથા એ પાપા કિંવા દુરાચરણા ત્યજીને સદાચરણે। આચરવાં તે સંપૂર્ણ સચ્ચારિત્ર્ય છે. પ્રત્યેક વ્રત કે પ્રતિજ્ઞા ધારણ કરતાં પહેલાં આ વિષેનું પૂરૂં નાન પ્રતિજ્ઞા કરનારે મેળવવું જોઈ એ અને પછી યથાશક્તિ પ્રતિના આદરવી જોઈ એ; તેટલા માટે ગ્રંથકાર એવી શરત કરવા માંગે છે કે ત્રતાનાં લક્ષણા શાસ્ત્રજ્ઞાન ધરાવનારા મુનિ પાસેથી સમજીને જ પછી પેાતાના શરીર; શક્તિ અને સ્થિતિની અનુકૂળતાએ વિચારી એ વ્રતા ધારણ કરવાં કે જેથી એ ત્રતાના કાઈ વાર ભંગ કરવાને સમય ઉપસ્થિત ન થાય. વ્રત ધારણ કરનાર વ્રત ધારણ કરતી વેળાએ જે ઉચ્ચાભિલાષા ધરાવતા હોય છે તે ઉચ્ચાભિલાષાનું પાલન કરવાને તે સમર્થ હવે જોઈ એ અને જ્યારે તેણે ધારણ કરેલાં વ્રતાને તે યથાસ્થિત રીતે પાળી શકે ત્યારે જ ઉત્તરોત્તર સચ્ચારિત્ર્યમાં આગળ વધી શકે અને ધીમે ધીમે સાચી માનવતા તેનામાં આવતી જાય; પરન્તુ ઊંચું વ્રત ધારણ કરીને પછી સામર્થ્યને અભાવે તેને તે!ડવું એ મનુષ્યની વૃત્તિને હીન બનાવનારૂં છે અને તેની ઉચ્ચાભિલાષાઓને ક્ષય કરનારૂં છે. એવી રીતે એક વાર પણ પતિત થએલા માણસને પેાતાની શક્તિ ઉપર એટલો અવિશ્વાસ આવી ાય છે કે તે સચ્ચારિત્ર્યની નીસરણીપર ઉંચે ચડવાની કલ્પના કરવાની પણ હિંમત ધરી શકતા નથી. તેટલા જ માટે ત્રા સંબંધી પૂરી માહિતી મેળવીને યથાશક્તિ ત્રતા ધારણ કરવાનું ગ્રંથકારે સૂચન કર્યુ છે. વેદધર્મમાં નવ ધર્મસાધના કહ્યાં છે અને જૈન ધર્મમાં ખાર ત્રતા કહ્યાં છે; એ ખાં વ્રતા ધારણ કર્યાં વિના સુચિત થવાતું નથી; પરન્તુ સ્થિતિ અને શક્તિ એ બધું એકી સાથે અંગીકાર કરવાની પરવાનગી ન આપતી હોય તે પણ
Page #29
--------------------------------------------------------------------------
________________
ઉચે ચડવાની ઈચ્છા રાખનારે નિરાશ થવાની જરૂર નથી. ધીમે ધીમે આગળ વધવું અને જેમ જેમ શક્તિ ખીલતી જાય, સ્થિતિ અનુકૂળ થતી જાય, તેમ તેમ નવી નવી પ્રતિજ્ઞાઓને અંગીકૃત કરવી એ જ ડહાપણનું કાર્ય છે. જૈન ધર્મમાં કહેલાં બાર વતમાં પહેલાં પાંચ અણુવ્રત અર્થાત નાનાં વ્રતો કહેલાં છે તે સચ્ચારિત્ર્યવાન થવાની જિજ્ઞાસુઓ માટે જ છે. ગ્રંથકારે એ પાંચ અણુવ્રત ગ્રહણ કરવા સૂચવ્યું છે અને તે સાથે આનંદ, નામના શ્રાવકે ગ્રહણ કરેલી રીતિને અનુસરવાનું કહ્યું છે.
દષ્ટાંત-વાણિજ્ય નામના નગરમાં આનંદ નામને ગાથાપતિ રહેતો. હતો. ખેતી અને વેપાર એ બેઉ તેના વ્યવસાયે હતા. તે અત્યંત ધનવાન તેમજ ઐશ્વર્યવાન હતા. તેની પાસે ૧૨ કરોડ સેનામહોરોના મૂલ્ય જેટલું દ્રવ્ય હતું. ૪ કરોડ સેનામહોરે તે જમીનમાં દાટી રાખત, ૪ કરોડ સોનામહોરે તે વેપારમાં રોકત અને ૪ કરોડ સોનામહોરેની તેની ઘરવખરી હતી. તેની પાસે ૪૦ હજાર ગાયો હતી. એક વાર મહાવીર સ્વામીનો ઉપદેશ સાંભળીને તેને વ્રત અંગીકાર કરવાની ઈચ્છા થઈ. મહાવીર સ્વામી પાસેથી તેણે વ્રત સંબંધી સંપૂર્ણ માહિતી મેળવી અને પછી તેણે વ્રત અંગીકાર કર્યો. આ વ્રત અંગીકાર કરતાં તેણે સર્વ પ્રકારનાં પાપનાં દ્વાર બંધ કર્યો નહિ, કારણકે તેની શક્તિ એટલે સુધી ખીલી નહોતી. દાખલા તરીકે તેણે સત્ય જ બોલવાની પ્રતિજ્ઞા લીધી, પરન્ત કેવી રીતે ? હું અસત્ય બોલું નહિ, કોઈની પાસે બોલાવું નહિ, અને તેમાં મન વચન તથા કાયાને પ્રવર્તાવું નહિ, પરંતુ કોઈ અસત્ય બેલે અને તે અસત્યને પિતાના મન કે વચનથી સારું માનવાનું સહાનુભૂતિ બતાવવાનું બની જાય એ સંભવ સંસાર–વ્યવહારને અંગે રહેલે હોઈને તેણે એ પ્રકારની પ્રતિજ્ઞા લીધી નહિ. એ દિશાએ પિતાની શક્તિ હજી કેળવવાની તેને જરૂર હતી, તેથી તેણે એટલી છૂટ રાખી. ધનની, ઢેર-ઢાંખરની, જમીન ઇત્યાદિની તેણે મર્યાદા બાંધી; પરન્તુ એ મર્યાદા પિતાની સ્થિતિ અને સંયોગોનો વિચાર કરીને જ બાંધી. તે સમજતો હતું કે આ મૃત્તિકારૂપ ધનના અંબાર કાંઈ આત્માની આસપાસ વીંટળાતાં પાપનાં જાળાં તોડી શકનાર
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૧
નથી, છતાં એ જાળાં ત્યજીને એકદમ દૂર નાસી જવાની તેની માસિક શક્તિ નહાતી એટલે તેણે વિવેકપુરઃસર તેની મર્યાદા ખાંધી અને એ રીતે તૃષ્ણાની અપરિમીતતાની આડે મધ મધ્યેા. એ જ રીતે તેણે બારે ત્રા યથાશક્તિ અંગીકાર કર્યા. એ વ્રત–પ્રતિજ્ઞાને અનુસરીને તેણે ચૈ!દ વર્ષ ગાળ્યાં. એ વખતમાં તેણે પેાતાની પ્રતિજ્ઞાને અણીશુદ્ધ રીતે પાળી અને એથી વધારે આગળ વધવાને માટે પોતાની શક્તિ ઉપર હવે તેને શ્રદ્દા ઉત્પન્ન થઇ. હવે તેણે ઘર ત્યજીને ધર્મસ્થાનકમાં વસી ડિમાધારી શ્રાવક થવા અથવા વાનપ્રસ્થાવસ્થા ગાળવાના નિશ્ચય કર્યાં. તેણે વ્યવહારની જાળને છોડી દીધી, ભાવિલાસ છોડી દીધા અને ધર્મસ્થાનકમાં વસી તપશ્ચર્યાના આરંભ કર્યો ઃ પરન્તુ પોતાની શક્તિની અપૂર્ણતાઓના વિચાર કરીને સંપૂર્ણ મુનિત્વ અંગીકાર કર્યું નહિ. એ અવસ્થામાં જ તેનું મૃત્યુ થયું પરન્તુ સભ્યશ્ચારિત્ર્યવાન શ્રાવક તરીકે તેને અવધજ્ઞાનની પ્રાપ્તિ થઇ.
એવું જ બીજું દૃષ્ટાંત ગુજરાતના રાજા કુમારપાળનું છે. કુમારપાળ એક રાજા હતેા અને તેને રાજ્ય જાળવવા, પ્રજાનું રક્ષણ કરવા તથા શત્રુએના મદનું મર્દન કરવા માટે અનેક પ્રકારનાં કાર્ય કરવાં પડે એ સ્વાભાવિક હતું; આ કારણથી તેણે હેમચ`દ્રાચાર્ય પાસે આદરેલાં વ્રતામાં પોતાની શક્તિ તથા સ્થિતિને સંપૂર્ણ વિચાર કર્યાં હતા, છતાં એ ત્રતેમાં તેણે કરેલા ત્યાગ તથા ઇંદ્રિયાનું કરેલું દમન પ્રતીત થતું હતું. (૮)
[ ત્રતા અંગીકાર કરવાના સધમાં એટલી પ્રસ્તાવના કર્યાં પછી હવે અનુક્રમે બાર ત્રતા વિષેનું વિવેચન પ્રારંભાય છૅ, તેમાં પ્રથમ અહિંસા વ્રતી વ્યાખ્યા આપવામાં આવે છે.]
અહિંસાવ્રતમ્ ।o ||
रक्ष्या यद्यपि सर्वजीवनिवहास्तत्रापि जीवास्त्रसा-वैशिष्टयेन हि तद्वधेऽतिदुरितं तस्मान्निहन्यान्न तान् ॥
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૨
नाप्यन्येन विघातयेत्कथमपि व्यर्थ न च स्थावरान् । हिंसात्याग- विधायकं व्रतमिदं धर्मेच्छया पालयेत् ॥
અહિંસા વ્રત.
ભાવા—તે કે આ સંસારમાંના સ્થાવર-જંગમ સર્વવાનું રક્ષણ કરવું એ જ ખરૂં અહિંસા વ્રત છે તે!પણ વ્યવહારના યોગે કરીને સ્થાવર વેાની હિંસા અનિવાયહાઇનેસ વે!નું રક્ષણ તે અવશ્ય કરવું જ જોઇએ. ખાસ કરીને ત્રસ વોને વધ મહાપાપનું ઉપાર્જન કરાવનારા હાઇને તેએની હિંસા કાઇ પણ રીતે કરવી નહિ, બીજાની પાસે કરાવવી હિ અને સ્થાવર જવાની હિંસા પણ નિષ્પ્રયેાજન કરવી નહિ. હિંસાને ત્યાગ કરાવનારૂં આ વ્રત ધર્મની ઇચ્છાપૂર્વક પ્રત્યેકે પાળવું. (૯) વિવેચન—આ સંસારમાં જીવે એક ઇંદ્રિયથી માંડીને પાંચ ઇંદ્રિય સુધીના હાય છે; તેમાં એક ઇંદ્રિયવાળા જવા સ્થાવર કહેવાય છે, કારણકે એવા જીવે એક સ્થળેથી બીજે સ્થળે પેાતાની મેળે હલન—ચલન કરી શકતા નથી. તેથી ઉપર એ ઇંદ્રિયથી માંડીને પાંચ ઈંદ્રિય સુધીના જીવા ત્રસ જીવા કહેવાય છે, તેમને કાઇ પણ વસ્તુને સ્પર્શી થતાં સુખ–દુ:ખને અનુભવ થાય છે, અને એ અનુભવને મનુષ્ય પોતાની આંખાવડે જે શકે છે. વનસ્પતિ, ખનિજ પદાર્થ ઇત્યાદિ વા એક ઇંદ્રિયવાળા છે, અને હાલની વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરીને એ પદાર્થોમાં રહેલું જીવતત્ત્વ સિદ્ધ કરવામાં આવેલું છે. જ્યારે એ પદાર્થોમાં પણ જીવ છે ત્યારે તે જીવાને જીવનરહિત કરવા તે હિંસા છેઃ એટલે એ સ્થાવર જીવાને તેમજ ત્રસ જીવાને જીવનરહિત ન કરવાની પ્રતિજ્ઞા એ જ સંપૂર્ણ અહિંસા વ્રત કહેવાય. પરન્તુ આવું અહિંસા વ્રત પાળવું એ ગૃહસ્થાને માટે શક્ય નથી, તેમજ તૃતીય વાનપ્રસ્થ અવસ્થા કિવા પરા જીવનને માટે એ પ્રકારની અહિંસાની પ્રતિના દુષ્કર છે, તેટલા માટે ત્રસ જીવેાનું રક્ષણ કરવું અને તેમની હિંસા કરવી નહિં તેને વહેવારૂ રીતે અહિંસાની પ્રતિજ્ઞારૂપે ચલાવી લેવાનું કહેવામાં આવ્યું છે. પરન્તુ સ્થૂળ અહિંસા વ્રતની મર્યાદા એટલેથી
Page #32
--------------------------------------------------------------------------
________________
પૂર્ણ થતી નથી. હિંસા પિતાની જાતે ન કરવી એટલી પ્રતિજ્ઞાથી પણ અહિંસાવૃત પળાતું હોય તો પછી કસાઈઓ પણ એ વ્રત પાળી શકે, કારણકે જાનવરના માંસને વેપાર કરનારાઓ જાનવરને કાપવાનું કામ તે જાતે કરતા નથી પણ ગલકટ્ટાઓ પાસે એવું કામ પિસા આપીને કરાવે છે, અને એ રીતે કરવામાં આવતી હિંસા પણ પિોતીકી હિંસાની બરાબર જ છે; તેથી ગ્રંથકાર સ્પષ્ટીકરણ કરે છે કે જેમ જીવોની હિંસા પોતે કરવી નહિ તેમ બીજા પાસે કરાવવી નહિ, અને સ્થાવર–એકેંદ્રિય જીવોને નિષ્ણાજન મારવા-મરાવવા નહિ. જ્યાં સુધી મનુષ્યને દેહનું બંધન રહેલું છે, ત્યાંસુધી વીવો વસ્ત્ર જીવનમ્ એ ન્યાયે તેને સ્થાવર જીવોની હિંસા કરવી પડે છે, પરંતુ તેમાં જે વિવેક રાખવામાં આવે તો તેથી મનુષ્ય અનેક પ્રકારની સૂક્ષ્મ હિંસાથી પણ બચી શકે છે. કોઈ રાજા ચોરી કરીને નહેલા ચારની પાછળ પાછળ તેને પકડવાને પોતાનાં માણસો સાથે ઘોડા પર બેસીને જતા હોય અને માર્ગમાં કોઈ નવાંકુર ફૂટેલાં ધાન્યનાં ખેતરો
આ ખેતરની બે બાજુએ થઈને રસ્તે જતો હોય તે રસ્તે રહે નહિ જતાં તે પોતાની ટુકડીને ખેતરમાં દાખલ કરી તેમાંના છેડવાને ખુંદી–કચરી દોડાવી જાય, તો તે વનસ્પતિની નિપ્રયોજન હિંસ જ તેણે કરી લેખાય. તેના ઘોડા ભૂખ્યા થયા હોય અને નજીકમાં બીજે કયાંય ઘાસ ન હોય તે એ ખેતરમાંથી ઘડાને ઘાસ ખવરાવવાની તેને જરૂર પડે તો તેથી થતી એકેન્દ્રિય જીવોની હિંસા નિપ્રયોજન કહેવાય નહિ, પલ્લુ ઘેડાને ચલાવવા માટે બાજુનો રસ્તો સહેજ લાંબે હોય અને ખેતરમથી જતાં સહેજ ટૂંકો રસ્તો મળતો હોય, તો તેટલા ખાતર સૂક્ષ્મ હિંસા કરવા માટે તે પાપી ઠરે છે. તે
શંકા–હિંસા કરવી નહિ અને કરાવવી નહિ, એટલે કે જીવને તેના દશ પ્રાણથી હીન કરે કરાવે નહિ, એટલામાં જ જે અહિંસાના વતની પૂર્તિ થતી હોય તો શું મન કે વચન વડે હિંસા અહિંસા વ્રતવાળા કરી શકે ?
સમાધાન–ના. મન, વચન અને કાયા એ ત્રણે વડે જીવની હિંસા કરવી--કરાવવી નહિ એવું અહિંસા વ્રત પાળવાનું વાનપ્રસ્થાશ્રમીને સૂચને
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૪
કરવાને ગ્રંથકારના હેતુ અત્ર રહેલા છે, અને તેટલા માટે ઉપરના બ્લેકમાં થપિ અર્થાત્ ‘કોઇ પણ રીતે ’એ શબ્દના પ્રયાગ કરવામાં આવેલા છે. મનવડે વળી સ્થૂળ હિંસા કેવી રીતે થતી હશે ? આ વાત કેટલાકા સમજી શકતા નથી. જ્ઞાનપૂર્ણાંક રજ્જુને સ` માનીને તેના ઉપર તલ્વારને ઘા કરવાની ઇચ્છા કરવી તે માનસિક હિંસા છે, અને તેથી મન ઉપર હિંસાના જેવી જ અસર થાય છે. એ ધા કરતી વખતે મનને જે ક્ષણિક હિંસક ભાવ થાય છે તે ભાવ ઉપલક દષ્ટિથી જેનારને ક્ષુલ્લક લાગે છે, પરન્તુ વસ્તુતઃ એ ભારે અસર કરે છે અને એવા અનેક ક્ષણિક ભાવેશનું સ્થૂળ પરિણામ જ્યારે મનુષ્યના જીવનમાં આવે છે, ત્યારે તેને ભાન થાય છે કે પોતે જે વાતને ક્ષુલ્લક માની હતી તે વાતે જ પોતાનું અનિષ્ટ કર્યું છે. કૃત્રિમ ક્રોધ બતાવવાની ટેવના અતિયેાગથી સાચા ક્રોધી સ્વભાવના અની ગએલા મનુષ્યા જગતમાં ઘણી વાર જોવામાં આવે છે, તે મન ઉપર કૃત્રિમ ક્રેાધની પણ થતી આધ્યાત્મિક અસરનું ફળ છે. થૈ એ શબ્દના અર્થ અરહિતપણે ’ અર્થાત્ ‘ નિષ્પ્રયેાજને’ એવા થાય છે ઃ ક્ષુલ્લક અને ગૃહસ્થને જીવનવ્યવહારમાં જરૂરીઆત પૂરતા સ્થાવરના આરંભ કરવા પડે તેથી તેને ત્યાગ ન થઇ શકે તાપણ કેટલીક વાર બીનજરૂરીઆત ચીજોને મેાજશેખની ખાતર ઉપયેાગ કરવામાં આવતાં સ્થાવરની હિંસા થાય છે. તે હિંસા ‘વ્યર્થ’ છે. તેના વિના પોતાના જીવનને કંઇ હાનિ થતી નથી તેથી સ્થાવર હિંસાની પણ મર્યાદા આંધવી. પ્રત્યેાજન વિના સ્થાવરની પણ હિંસા ન કરવી. (૯)
"
[ હવે પ્રત્યક્ષ હિસા વિના થતી હિંસા અને તે દ્વારા અહિંસા વ્રતનું ખંડન કેવી રીતે થાય છે તેના ઘેાડા દૃષ્ટાંતા આપવામાં આવે છે. ]
अहिंसाव्रतपालनम् । १० ॥
पापर्द्धिः पललाशनं च मदिरापानं निषिद्धं ह्यतोहिंसातस्त्रसदेहिनां नियमतस्तत्र व्रतभ्रंशनात् ॥
Page #34
--------------------------------------------------------------------------
________________
यद्वस्तु त्रसहिंसया समजनि त्याज्यं च तत्सर्वथा। स्याइन्धाद्यतिचारदोषरहितं सेव्यं तथाऽऽयं व्रतम्॥
અહિંસા વ્રતનું પાલન ભાવાથ–માંસભક્ષણ એ પાપપુજને પ્રાપ્ત કરાવનારું છે તથા મદ્યપાન પણ નિષિદ્ધ છે; ત્રસજીવોની હિંસાવડે તે નીપજે છે અને તેથી અહિંસાવ્રતનું ખંડન થાય છે. જે વસ્તુ ત્રસજીવોની હિંસા કરવાથી નીપજે તે સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે; માટે બંધ-વધ ઈત્યાદિ અતિચારના ષોથી રહિતપણે એ પ્રથમ ત્રતનું પાલન કરવું. (૧૦)
વિવેચન–માં ભોજન કરનારા ઘણાકે પિતાને હાથે જીવન ઘાત કરતા નથી, તેમજ મદ્યપાન કરનારાઓ દ્રાક્ષ કે મહુડાંને કેહવી તેમાં ઉત્પન્ન થતા જતુઓને ઉકાળી તેને અર્ક કાઢતા નથી, પરંતુ તેમને માટે બીજાઓ ને મારી માંસ નીપજાવે છે અને મદિરા ગાળે છે, તેટલા માટે માંસભક્ષીઓ અને મદ્યપીઓ હિંસાના કાર્યને ઉત્તેજન આપી હિંસાના જ ભાગીદાર બને છે. એ સમજી શકાય તેવું છે. કોઈ ગૃહસ્થ પિતાના અનુચરને કહે કે–મને કસ્તુરી મૃગનો ડું લાવી આપ, તે વખતે તે જાણતો હોય છે જ કે એ માણસ કસ્તુરી મૃગને મારીને જ તેને ડું કાઢી લાવવાને છે અને તેથી તેણે વચનવડે કસ્તુરી મૃગની હિંસા જ કરાવી લેખાય. આ પ્રમાણે રેશમ વાપરનાર, હાથીદાંતની વસ્તુઓને ઉપભોગ કરનાર કિંવા પીછાંવાળી ટોપી પહેરનાર અપ્રત્યક્ષ રીતે હિંસા કરનારા જ લેખાય છે. જેઓએ અહિંસાનું વ્રત ગ્રહણ કર્યું હોય તેઓએ આવા હિંસાજનિત પદાર્થોને ઉપભોગ પૂર્વે કહેલી રીતે--વ્યર્થ કરવો જોઈએ નહિ. पंचेन्द्रियाणि त्रिविधं बलं च । उच्छ्वासनिःश्वासमथान्यदायुः ॥ प्राणाः दशैते भगवद्भिरुक्ता स्तेषां वियोगीकरणं तु हिंसा ॥
અર્થાત–પાંચ ઈદિયે, મન, વચન અને કાયા એ ત્રણ બળ, શ્વાસછાસ અને આયુષ્ય એ દશ પ્રાણ કહેવાય છે અને તે પ્રાણનો વિયોગ
Page #35
--------------------------------------------------------------------------
________________
કરવો તે હિંસા કહેવાય છે. હિંસાજનિત પદાર્થો અને એ દશ પ્રાણને વિયોગ કરવાથી જ નીપજે છે અને તેટલા માટે એ વસ્તુઓને ત્યાગ અણુવ્રત રૂપે અહિંસાની પ્રતિજ્ઞા લેનારે પણ કરવો યુક્ત છે. તે સાથે
એટલું સમજવાની જરૂર છે કે એ દશ પ્રાણમાંથી એકાદ પ્રાણને પણ વિયેગ કરવા કરાવવામાં ઉદ્યક્ત થવું એ પણ હિંસાને માર્ગે જવા જેવું છે. ઘાણીના બળદની આંખે અંધારીયું ચડાવી તેને આંધળો કરવો તે શું તેની નેત્રંદ્રિયને થોડા કાળને માટે પણ લૂંટી લેવા બરાબર નથી ? ઉડતા પોપટને પકડીને પાંજરામાં પૂરવો તે શું તેની કાયાનું બળ હરી લેવા તુલ્ય નથી ? સાપને હાલમાં પૂરીને રાખી મૂકે, તે તેનું ખાનપાન કે ઉચ્છવાસ–નિઃશ્વાસ અટકાવવા બરાબર નથી? આ રીતે પ્રાથમિક હિંસા થાય તેવાં કાર્યો પણ સ્થૂળ અહિંસા વ્રતવાળા કરી શકે નહિ. આ માટે જેન ધર્મમાં પાંચ અતિચારનો ત્યાગ કરવાનું ફરમાવેલું છે.
क्रोधाद बंधछविच्छेदोऽधिकभाराधिरोपणम् । प्रहारान्नादिरोधश्चाऽहिंसायाः परिकीर्तिताः ॥
અર્થાત–(૧) ક્રોધથી આકરું બંધન બાંધવું, (૨) કર્ણાદિકનો છેદ કર, (૩) અધિક ભાર ભર, (૪) પ્રહાર કરવો અને (૫) અન્ન-જળનો નિરોધ કરે, એ પ્રમાણે એ પાંચ અતિચાર છે. જીવ પૂરેપૂરા દશ પ્રાણથી મુક્ત થાય ત્યારે જ તેની હિંસા થઈ કહેવાય અને અહિંસાવ્રતનો ભંગ થયો કહેવાય, પરંતુ ઉપર કહેલા પાંચ અતિચારરૂપ દોષો હિંસાના જ હેતુ છે; અલબત્ત, તેથી છવ મૃત્યુવશ તો થતો નથી. એક ગાડું હાંકનાર ગાડાને જોડેલા બળદને કોંધપૂર્વક જ્યારે પ્રહાર કરે છે, ત્યારે તેની અંતત્તિ તો હિંસાને દોષ કરી ચૂકે છે, પરંતુ એ પ્રહારથી બળદ મરતો નથી, તેથી બહિત્તિથી તેનું અહિંસાનું વ્રત પળાયું દેખાય છે. હાલની સરકારે મૂગાં પ્રાણીઓને દુ:ખી નહિ કરવા માટે કેટલાક કાયદાઓ કર્યા છે તેમાં આ પાંચ અતિચારરૂપ દોષ ઉપર લક્ષ રાખેલું છે. પીછાં માટે પક્ષીઓને નહિ મારવાનો હુકમ કાઢયા છે, ગાડાંઓમાં અમુક પ્રમાણથી વધારે ભાર નહિ ભરવાનો કાયદો કર્યો છે, છતાં તેમાં કેટલીક ખામીઓ છે. રાજા કુમારપાળે
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૭
અમારિ ધોષણા કરાવી ત્યારે તેણે આવા પોતાના હાથે ન થાય તેવા કાયદા કર્યાં હતા. (૧૦) | હવે બીન્ત સત્યવ્રત વિષે કહેવામાં આવે છે ]
અતિચારે પ્રજાને હાથે તેમજ
सत्यव्रतम् । ११
हास्यक्रोधभयप्रलोभनभवं ब्रूयात् कचिन्नानृतं । नाप्यन्येन च भाषयेत् त्रिकरणैरेतच्च सत्यव्रतम् ॥ अभ्याख्यानपरापवादलपनं विश्वासघातस्तथा । मिथ्या साक्ष्य परप्रतारणमिहान्तर्भाव्यमेतद्विधम् ॥
સત્ય વ્રત.
ભાવા
—હાંસી--મશ્કરી, ક્રોધ, હીક કે લાભ એમાંના કાઇ પણ કારણે કયાંય પણ અસત્ય ખેલવું નહિ, તેમ જ બીજાની પાસે અસત્ય મેલાવવું નહિ. મન, વચન અને કાયા એ ત્રણ કરણથી અસત્યનું સેવન ન કરવું તે જ સત્ય વ્રત કહેવાય છે. કાઇની ઉપર ખાટું આળ ચડાવવું, પારકી નિંદા કરવી, વિશ્વાસઘાતનું કામ કરવું, ખાટી સાક્ષી પૂરવી, બીજાને છેતરવું, એ બધા દુર્ગુણે! અસત્યના જ ભાઇ છે; માટે સત્ય વ્રત સ્વીકારનારે એ બધા દોષોના ત્યાગ કરવા જોઇએ. (૧૧) વિવેચન—યથાસ્થિત વસ્તુ-તથ્ય વસ્તુથી વિપરીત વાત મેલવી તે સામાન્ય રીતે અસત્ય કહેવાય છે, પરન્તુ અસત્યના અનેક ભેદ છે. તીવ્રસંપત્ત શૂદ્ધ સૂક્ષ્મ ઢાલ્યાવિસંમવમ્ અર્થાત્ જે તીવ્ર સંકલ્પ વડે અસત્ય વદાય તે સ્થૂલ અસત્ય છે અને હાસ્યાદિ કારણે અસત્ય વદાય તે સૂક્ષ્મ અસત્ય છે. સ્થૂલ અસત્યના પુનઃ ચાર ભેદ છે. (૧ ) અભૂતા ભાવન અસત્ય એટલે કે સામા નામનું ખડધાન્ય ચેાખા જેવું છે એમ કહેવું તે, (૨) ભૂત નિન્દ્વવ એટલે આત્મા નથી, પુણ્યપાપ નથી, એમ કહેવું તે, ( ૩ ) અર્થાન્તર અસત્ય એટલે ગાયને ધાડા કહેવા તે, અને (૪) ગાઁ અસત્ય
Page #37
--------------------------------------------------------------------------
________________
એટલે નિંદાના ભયથી અસત્ય કહેવું તે ઃ આ સર્વ પ્રકારનાં અસત્ય વ્યવહારમાં અનેક રીતે ઉપયોગમાં લેવાય છે. અમુક કન્યા કે અમુક વર સારાં આચરણવાળાં હોવા છતાં તેને ખોટાં આચરણવાળાં કહેવાં, તોફાની ઘોડાને સોજો ઘડે કહી વધારે પૈસા મેળવવા, ક્ષારવાળી ભૂમિને ફળદ્રુપ ભૂમિ કહી તેનું વધારે મૂલ્ય ઉપજાવવા યત્ન કરે, મરણ પામેલા પિતાએ પિતાને
ત્યાં મૂકેલી થાપણ ઓળવવા માટે તેના પુત્રને તે વિષે કાંઈ કહેવું નહિ કિંવા “હું કાંઈ જાણતો નથી” એમ કહેવું, ખોટી સાક્ષી પૂરી સત્યના હિતમાં અન્યાયના નિમિત્તભૂત થવું, સાહસપૂર્વક અપ્રિય વચન બોલવું, કેઈનું રહસ્ય જનસમૂહમાં ઉઘાડું કરી તેને હાનિ નીપજાવવા યત્ન કર, કોઈ પણ વિચારપૂર્વક આળ ચડાવવું, કેાઇની ગુપ્ત વાત ચેષ્ટાથી જાણું લઈને પ્રકાશવી, બનાવટી લેખ કરે ઈત્યાદિ સર્વ અસત્યના જ જૂદા જૂદા પ્રયોગે છે. આ પ્રયોગે પણ પુનઃ મન વચન અને કાયા એ ત્રણે ગવડે થાય છે એટલે અસત્યવાદના અનેક ઉપભેદ પડે છે. આ બધા સંકલ્પ જનિત તીવ્ર અસત્યો છે. તે ઉપરાંત કોઈ વાર હાંસીની ખાતર અસત્ય બોલવા મનુષ્ય પ્રેરાય છે. પૂર્વ સંક૯પ નહિ હોવા છતાં ક્રોધના ઉભરામાં જૂઠ બોલી જવાય છે, રાજાના, અપકીર્તિન, મૃત્યુના ઇત્યાદિ ભયવડે પણ મનુષ્ય અસત્ય બોલવા તૈયાર થાય છે કિંવાકે મોટા લાભના પ્રલોભનથી પણ તે જૂઠું બોલવા લલચાય છે આ બધા પ્રકારનાં અસત્યને સત્ય વ્રતને ગ્રહણ કરનારે ત્યજવાં જોઈએ, એ ઉપદેશ આ લોકમાં સમાવવામાં આવેલો છે. શુક્રનીતિમાં પણ વાચિક પાપ તરીકે એકલા અસત્યવાદને જ નહિ પણ ચાડી, કઠોર ભાષણ ઇત્યાદિને વાચિક પાપ કહેલાં છે :
हिंसास्तेयाभ्यथा कामं पैशन्यं परुषानृते । संभिन्नालापव्यापादमभिध्या दृग्विपर्ययम् ।।
અર્થાતહિંસા, ચોરી તથા અગમ્યગમન એ ત્રણ કાયિક પાપ છે; ચાડી, કઠેર ભાષણ, અસત્ય કથન અને યથેચ્છ લવલવાટ એ ચાર વાચિક પાપ છે; અને પારકા દેહનું ચિંતન, પરધનની ઈચ્છા તથા ધર્મમાં દષ્ટિનો વિપર્યય એ માનસિક પાપ છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
શંકા-સત્યથી વિરૂદ્ધ એ તે અસત્ય છે જ, પરંતુ પરાઈ સત્ય વાતને પ્રકાશવી તેમાં અસત્યવાદ કેવી રીતે આવી શકે ?
સમાધાને–“સત્ય” શબ્દને શાસ્ત્રીય અર્થ સદ્દો ફિક્ત સત્યમ્ અર્થાત જે સજ્જનને હિતકારક હોય તે સત્ય એવો થાય છે, અને તેટલા માટે ન સમરિ મારેત પરીવાર વવ: અર્થાત બીજાને પીડા થાય તેવું વચન સત્ય હોય તો પણ બોલવું નહિ એમ કહેવામાં આવ્યું છે. સત્ય પણ પીડાકારક વચન કેવું અનર્થકારક નીવડે છે તેનું દષ્ટાંત આપવામાં આવે છે.
દૃષ્ટાન્ત–પુણસાર નામને એક વણિક એક વાર પોતાની સ્ત્રીનું આણું વાળવા સસરાને ઘેર ગયો. તેની સ્ત્રી પરપુરૂષાનુરાગી થઈ હોવાથી પતિની સાથે જવાને આનાકાની કરતી હતી, તે પણ પુણ્યસારે હઠ કરીને તેને પિતાની સાથે લીધી. રસ્તામાં પુણ્યસારને તૃષા લાગી તેથી તે પાણું લેવાને એક કૂવાને કાંઠે ગયા. તે કૂવામાંથી પાણી ખેંચતો હતો એવામાં તેની સ્ત્રીએ તેને ધક્કો મારીને કૂવામાં નાંખી દીધે, અને પોતે પાછી પિતાને ઘેર આવી. પિતાએ તુરતમાં જ પાછા ફરવાનું કારણ પુત્રીને પૂછયું તો તેણે કહ્યું કે “માર્ગમાં મારા પતિને લૂંટારાએ લૂંટી લીધું અને તેને માર્યો હશે કે શું થયું હશે તેની મને ખબર નથી. હું તો નાસીને અહીં આવી છું.” એમ કહીને તે પિયેરમાં રહી વેચ્છાએ વર્તવા લાગી. આ બાજુએ પુણ્યસાર કૂવામાં થોડું પાણી હોવાથી ડૂબે નહિ. તેને કોઈ મુસાફરે એ ખેંચીને બહાર કાઢો. તે પુનઃ શ્વસુરગૃહે ગયે, અને લેકેએ તેને રસ્તામાં બનેલા બનાવની વાત પૂછી ત્યારે તેણે કહ્યું કે “મને ચોએ લૂંટી લીધો પણ જીવતો મૂકો, અને મારી સ્ત્રી અહીં આવતી રહી તે સારું થયું.” એ પ્રમાણે તેણે પોતાની સ્ત્રીનું રહસ્ય છુપાવીને લોકોને વાત કહી, તેથી તેની સ્ત્રીને પિતાના વર્તન માટે પસ્તાવો થયો અને પતિના સાજન્ય પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થયો. પછી સ્ત્રીને લઈને પુણસાર ઘેર આવ્યા. દંપતી હવે પ્રેમપૂર્વક રહેવા લાગ્યાં. તેમને એક પુત્ર પણ થયે. એક વખત પુણસાર ભજન કરતો હતો એવામાં પવનનો વંટાળીયા આવવાથી તેના ભાણામાં રજ પડવા માંડી એટલે
Page #39
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીએ આવીને પિતાને વસ્ત્રને છેડે આડે રાખે. તેની આવી પતિસેવા જેઈને પુણ્યસારને તેનું પૂર્વચરિત્ર યાદ આવ્યું અને તે સ્વપ હસ્યો. પુત્ર મે થયો હતો એટલે તેણે એકાંતમાં જઈને પિતાને હાસ્યનું કારણ પૂછયું. પુત્રને ઘણે આગ્રહ જોઈને પિતાએ તેની પાસે તેની માતાનું પૂર્વ ચરિત્ર કહી દીધું. એક વખત પુણ્યસારના પુત્રની સ્ત્રી પોતાના પતિ પાસે પોતાની સ્ત્રી જાતિ માટે ગર્વ કરતી હતી, તે વખતે તેના પતિએ પોતાની માતાનું પૂર્વ ચરિત્ર તેને કહ્યું અને સ્ત્રી જાતિની દુષ્ટતાનો ઉલ્લેખ કર્યો. તે સ્ત્રી તે વખતે તે કાંઈ બોલી નહિ, પરંતુ કેટલાક વખત પછી સાસુ-વહુ વચ્ચે કલહ થયો ત્યારે વહુએ સાસુના મર્મની વાત ખુલ્લી કરીને મહેણું માર્યું. આ મહેણું સાંભળતાં જ સાસુના મનમાં વિચાર આવ્યો કે “અહે, મારા પતિ પુણ્યસારે આટલા વખત સુધી મારી વાત ગુહ્ય રાખી, પણ છેવટે આ છોકરાની વહુ આગળ તે પ્રકટ કરીને મને મહેણાં સાંભળતી કરી, તો હવે મારે જીવીને શું કરવું છે ?” આવું વિચારી, ફાંસે ખાઈ તે મૃત્યુ પામી. આ જોઈને પુણ્યસારને પણ પસ્તાવે છે કે પોતે પુત્રને તેની માતાના મર્મની વાત ન કહી હોત તે સારું હતું, અને તેણે આત્મઘાત કર્યો. સત્ય રહસ્ય પણ જે પરને પીડાકારક હોય તો તેને ખુલ્લું કરવું એ એક દોષ છે અને ભલે તે અસત્ય કથન ન હોય, પરંતુ સત્યવ્રત અંગીકાર કરનારને માટે તો તે ત્યાજ્ય જ હોવો જોઈએ. (૧૧) [ હવે ત્રીજા અસ્તેય વ્રત વિષે વિવેચન કરવામાં આવે છે.]
ત્રતમ | ૨૨ છે. वस्तु स्थात् पतितं पथे गृहगतं कस्यापि चौर्येच्छया। ग्राह्यं तन्न विनाऽऽज्ञया त्रिकरणै प्यन्यतो ग्राहयेत्॥ ज्ञात्वा स्तेयधनं कथञ्चिदपि तन्नादेयमप्यल्पकं साहाय्यं न विधेयमस्य तदिदं दत्तवतं पालयेत ॥.
Page #40
--------------------------------------------------------------------------
________________
અસ્તેય વ્રત. ભાવાર્થ –કોઈની પણ કંઈ વસ્તુ માર્ગમાં પડી ગઈ હોય કે ઘરમાં પડી હોય તે ધણીની રજા સિવાય ચોરી કરવાના ઈરાદાથી મન વચન અને કાયા એ ત્રણ કરણે કરી ઉપાડવી નહિ, તેમ જ બીજાની પાસે ઉપડાવવી નહિ, એટલું જ નહિ પણ ચેરીનું ધન કે ચોરાયેલી વસ્તુ કઈ પણ રીતે જાણવામાં આવે તો તે અલ્પ પણ લેવું નહિ. તેમજ ચારને ચેરીના કામમાં કોઈ પણ રીતે સહાય ન કરવી, તેનું નામ દત્તવ્રત-અસ્તેયવત. તે વ્રત સુજ્ઞ માણસે બરાબર પાળવું જોઈએ. (૧૨)
વિવેચન–પ્રથમ ગ્રંથમાં વિદ્યાર્થીઓના ધર્મ ગણાવતાં ગ્રંથકારે અચાર્ય' વિષે કહેલું છે અને અત્ર પરાર્થજીવન ગાળનારને અસ્તેયવ્રત ગ્રહણ કરવાને ઉપદેશ કરતાં તે વિષે કેટલુંક વિશિષ્ટ કથન કરવામાં આવેલું છે. વિદ્યાર્થીઓને માટે “અચાય” ની વ્યાખ્યા જે કાંઈ હતી, તે કરતાં ઘણી આગળ વધેલી વ્યાખ્યા વાનપ્રસ્થાશ્રમમાં મનુષ્ય ગ્રહણ કરવાના અસ્તેય વતની આપવામાં આવી છે. કોઈની કાંઈ પણ વસ્તુ તેના ઘરમાં કે માર્ગમાં પડી હોય તો તે ચોરી કરવાના હેતુથી કાયાએ કરી ન લેવી એટલું જ નહિ, પણ મન અને વચનવડે એવી ચોરી કરવી નહિ કિંવા કરાવવી નહિ એ અસ્તેય વ્રત ગ્રહણ કરનારની પ્રતિજ્ઞા હોવી જોઈએ. જન ધર્મમાં તેને અદત્તાદાન” કહે છે. “અદત્ત” એટલે કેઈએ નહિ આપેલું તેવું અને આદાન” એટલે ગ્રહણ કરવું: કોઈએ આપેલું ન હોય એવું કોઈ ગ્રહણ કરવું તે જ વ્રતની દષ્ટિએ ચારી છે, એવી વિસ્તૃત વ્યાખ્યા અસ્તેય વ્રતની થાય છે.
आहृतं स्थापितं नष्टं विस्मृतं पतितं स्थितम् । नाददीताऽस्वकीयं स्वमित्यस्तेयमणुब्रतम् ॥
અર્થાત–કોઈનું હરણ કરી લાવેલું, મૂકેલું, ખોવાએલું, વિસ્મૃત થએલું પડી ગએલું કે રહી ગએલું કોઈ બીજાનું ધન ગ્રહણ કરવું તે અય નામનું અણુવ્રત છે. પરંતુ આ વ્રત ગ્રહણ કરનાર ઉપર તે સંબંધી બીજો
Page #41
--------------------------------------------------------------------------
________________
-
૩૨
ફરમાને શાસ્ત્રકારે કરેલાં છે. કોઈ અસ્તેય વ્રત ગ્રહણ કરનાર વહ કે હું કાંઈ ચેરી કરતું નથી પરંતુ ચોરાઈ આવેલી વસ્તુને વેપાર કરું છું, કિંવા ચેરને તેના ધંધામાં સગવડ કરી આપું છું કિંવા વેપારમાં વધારે લાભ મેળવવા માટે ઓછું આપું છું અને વધારે લઉં છું, તે એવા બધા પ્રકારોને શાસ્ત્રકારે જ નહિ પણ રાજનીતિકારે ચોરી કહી છે અને તેને માટે શાસ્ત્રમાં શાસન ફરમાવેલું છે. હાલની સરકાર પણ એવાં કાર્યોને રાજ્યને અપરાધ લેખે છે એ જાણીતી વાત છે. કહ્યું છે કે –
चौरश्चौरार्पको मंत्री भेदज्ञो क्वाणकक्रयी। अन्नदस्थानदश्चेति चौरः सप्तविधः स्मृतः ॥
અર્થાત–ચોર પિત, ચોરને સાધને આપનાર, ચેર સાથે મંત્રણા કરનાર, ચોરને ભેદ જાણનાર, ચેરેલી વસ્તુ ખરીદનાર, ચેરને અન્ન આપનાર અને ચેરને સ્થાન આપનાર એ સાતે પ્રકારના ચેર કહેવાય છે. આટલા જ માટે મન, વચન અને કાયાએ ચોરી નહિ કરવા-કરાવવા ઉપરાંત ગ્રંથકાર ચેરાએલી વસ્તુ નહિ રાખવાનો અને ચોરીના કામમાં ચોરને સહાય નહિ કરવાને બોધ આપે છે. જન ધર્મમાં તેના પાંચ અતિચારો કહેલા છે એ અતિચાર ટાળવાની સાથે અસ્તેયવ્રત ગ્રહણ કરવું એવું કહેવાન ગ્રંથકારને આશય છે. એ અતિચારે નીચે પ્રમાણે કહેલા છે –
स्तेनानुशा तदानीतादानं वैरुद्धगामुकम् । प्रतिरूपक्रियामानान्यत्वं वा स्तेयसंश्रिता ॥
અર્થાત–ચોરને આજ્ઞા કરવી, ચોરીનું દ્રવ્ય લેવું, રાજાએ નિષેધ કરેલ વ્યાપારાદિ આચરવું, એક વસ્તુમાં બીજી વસ્તુ ભેળસેળ કરીને વેચવી, અને ખેટાં તોલ-માપ રાખવાં એ બધા અસ્તેય વ્રતના દેષ છે.
દુષ્ટાત–જે દોષ ઉપર જણાવેલા છે તે દેષ કરનારા ચેરે ઉપર હાલમાં બધા દેશોમાં કાયદા ચાલી રહેલા છે. હિંદુસ્તાનમાં અફીણ જેવા પદાર્થ ઉપર સખ્ત જકાત નાંખવામાં આવેલી છે તેથી કેટલાકે માળવામાંથી છૂપી રીતે અફીણ લાવી વેચે છે અને કમાણી કરે છે, પરંતુ આ
Page #42
--------------------------------------------------------------------------
________________
ચેરીને અપરાધ શિક્ષાને પાત્ર ઠરે છે. હાલમાં અમેરિકા દેશે પિતાને ત્યાં પીવાના દારૂનો વેપાર બંધ કર્યો છે અને તેની પેદાશ તેમજ પરદેશથી થતી આયાત બંધ કરી છે. છતાં કેટલાક રાજ્યસત્તાની વિરૂદ્ધ પડી ચોરી–છુપીથી દારૂ બનાવે છે, ચોરી છૂપીથી વેચે છે અને પીએ છે; એટલું જ નહિ પણ પરદેશથી દારૂનાં પીપનાં પીપ સ્ટીમરમાં આવે છે અને રાજ્યસત્તાને તેની ખબર મળતાં એવી સ્ટીમરમાંનો માલ જપ્ત કરી દરિયામાં હોમી દેવામાં આવે છે, અને માલ આયાત કરનારાઓને શિક્ષા કરવામાં આવે છે. (૧૨)
[ હવે ચોથા બ્રહ્મચર્ય વ્રત અથવા શીલવ્રત વિષે વિસ્તૃત વ્યાખ્યાન કરવામાં ગ્રંથકાર ઉઘુક્ત થાય છે. ]
રાવર્યવ્રત | શરૂ ! स्यादाढथै यदि सर्वथा स्वमनसो ब्रह्मव्रतं गृह्यतां । नोचेदेकनिजस्त्रियैव सततं सन्तोषवृत्तिर्वरा ॥ संपर्कोऽपि परस्त्रिया न कुधिया कार्यः सदाचारिणा। स्त्रीपुंसोभयशीलरक्षकमिदं प्रोक्तं चतुर्थ व्रतम् ॥
બ્રહ્મચર્ય વ્રત. ભાવાર્થ-જે પિતાના મનની પૂરેપૂરી દઢતા હોય તે સર્વથા બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરવું. જે તેટલી દઢ વૃત્તિ ન હોય તો સ્વદારા સંતોષ વૃત્તિ રાખવી અર્થાત પિતાની સ્ત્રીથી જ સંતોષ રાખવો. સદાચારી માણસે કુબુદ્ધિથી પરસ્ત્રીનો સ્પર્શ સરખો પણ ન કરે. સ્ત્રી અને પુરુષ બંનેના શીલનું રક્ષણ કરનાર એ ચોથું વ્રત-બ્રહ્મચર્ય વ્રત શાસ્ત્રકારોએ કહ્યું છે. (૧૩)
વિવેચન–સામાન્ય રીતે વિદ્યાર્થી અવસ્થા અને ગૃહસ્થાશ્રમ પૂરો કર્યા પછી ત્રીજી અવસ્થા એટલે વાનપ્રસ્થાશ્રમ કિંવા સેવાશ્રમમાં મનુષ્ય પડે છે અને એ અવસ્થામાં જે મનુષ્યની માનસિક દઢતા હોય તો તેણે માવજીવન બ્રહ્મચર્ય ધારણ કરી લેવું જોઈએ. ભોગપભોગને યુવાવસ્થાને કાળ વ્યતીત થઈ ગયા પછી પ્રેઢાવસ્થામાં જે મનુષ્ય દઢ વિચાર કરે તો
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૪
તેને માટે એ વ્રતનું ગ્રહણ યુવાવસ્થા જેટલું મુશ્કેલ થઈ પડતું નથી. આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર વધાર્યા વધે છે અને ઘટાડવાં ઘટે છે. જે વખતે વિષયવૃત્તિ ઘટાડવાને સુગમ્ય કાળ આવે તે વખતે તે ઘટાડવાની તક જવા દેનાર પોતાના જીવનને અમૂલ્ય કાળ ગુમાવે છે. વિષયાભિલાષા જ્યાંસુધી હેાય ત્યાંસુધીમાં જ તેનું દમન કરવું એ હિતાવહ છે—સાચું વ્રત છે; વૃદ્ધાવસ્થામાં દેહ જર્જરિત થાય, સાંગોપાંગ શિથિલ થઈ જાય અને ભાગશક્તિ નાશ પામે, ત્યારે વૃદ્ધા નારી પતિવ્રતા ની પેઠે બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરવું તે એ વ્રતપાલનના ખરા આધ્યાત્મિક લાભ ગુમાવવા ખરાબર છે. તેટલા માટે ગ્રંથકાર સૂચવે છે કે જો મનની દૃઢતા હૈાય તે આ અવસ્થામાં સ્ત્રી-પુરૂષે બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરવું જ; પણ જે મન નિ`ળ હાય, તેા પછી પુરૂષે સ્વદારસાષ વ્રત અને સ્ત્રીએ સ્વપતિસતાષ વ્રત અંગીકાર કરવું, એ સદાચારી સ્ત્રીપુરૂષને પરમ ધર્મી છે. સ્વસ્ત્રીને આ અવસ્થામાં ત્યાગ કરવા એ બ્રહ્મચર્ય વ્રત છે. સ્વસ્ત્રીને માટે છૂટ રાખી પરસ્ત્રી ગ્રહણ નહિ કરવામાં પણ બ્રહ્મચર્ય વ્રત રહેલું છે; પરન્તુ એ વ્રત અંગીકાર નહિ કરતાં પાપના દ્વારને મેાકળું રાખવું અને પછી ભલે એ પાપ ન કરવું એથી વ્રતગ્રહણને આધ્યાત્મિક લાભ મનુષ્યને થતા નથી. કહ્યું છે કે—
यः स्वदारेषु संतुष्टः परदारपराङ्मुखः । स गृही ब्रह्मचारित्वाद्यतिकल्पः प्रकल्पते ॥
અર્થાત્—જે મનુષ્ય પોતાની વિવાહિત સ્ત્રીમાં સંતુષ્ટ થઇ પરસ્ત્રીથી વિમુખ રહે છે, તે ગૃહસ્થ છતાં પણ બ્રહ્મચારીપણાથી યતિ સમાન કહેવાય છે. આ ઉપરથી એટલુ` સમજવાનું છે કે અદઢ મનવાળાએ પણ સ્વદારસતાષ વ્રત ગ્રહણ કરવામાં પછાત રહેવું જોઇએ નિહ.
શકા—જે સ્ત્રી કે પુરૂષે પાતાની પહેલી બે અવસ્થામાં કદાપિ કુમાર્ગે ગમન કર્યું ન હોય, તે સ્ત્રી કે પુરૂષે આ ત્રીજી અવસ્થામાં એ ત્રત ગ્રહણ કરવું તેને અર્થ શું એવા ન થાય કે તે વખત સુધી તેમણે યથેચ્છ છૂટ
Page #44
--------------------------------------------------------------------------
________________
પ
ભાગવી હાવી જોઇએ અને હવે જ તેએ વ્રતથી અધાવ! માગે છે? તેથી
લોકેામાં શું તેમની અપકીતિ ન થાય ?
સમાધાન—ના. જેણે કદિ અપવિત્ર
આચરણ કર્યું જ નથી તેણે પણ વ્રત તેા ગ્રહણ કરવું જ જોઇએ, કારણકે અન્નતી તરીકેની અવસ્થામાં તેમણે ભલે પરપુરૂષગમન કે પરસ્ત્રીગમન કર્યું ન હોય, પરન્તુ તેમણે વાણી અને મનથી ઘણી વાર અબ્રહ્મ સેવ્યું હેાય એ બનવાજોગ છે. વ્રત ગ્રહણ કરવાથી મન અને વાણીને એ માર્ગ પણ બંધ એ બેઉ માર્ગો બંધ થાય છે ત્યારે જ બ્રહ્મચય વ્રતને ઇંદ્રિયદમનને! પરમ લાભ મળે છે. કાયાથી અબ્રહ્મચય નહિ સેવનાર એ વ્રત ગ્રહણ કરવાથી મન અને વાણી ઉપર પણ અંકુશ મૂકવાને તૈયાર થાય છે અને તેથી સમાજમાં તેના ભૂતકાળના જીવન માટે અપકીતિ થવાને સંભવ નથી. ગ્રંથકાર કહે છે કે સમ્પાપિ પશ્ચિયા ન ષિયા જાર્ચ: સાચારના એટલે કે દુષ્ટ બુદ્ધિથી પરસ્ત્રીને સ્પર્શ પણ સદાચારી મનુષ્ય ન કરવા જોઇએ; તેમાં કાયા ઉપરાંત મનને પણ સંયમમાં રાખવાને જ હેતુ રહેલા છે.
થાય છે અને જ્યારે આધ્યાત્મિક લાભ
પુન: શ’કા—જે પુરૂષ એક કરતાં વધારે સ્રાએને પરણ્યા હાય તે પોતાની બધી સ્ત્રીએ ને સ્વદારસંતેષ વ્રત ગ્રહણ કરવાથી ભેગવી શકે કે કેમ ? સમાધાન—માગવી શકે. વાર્ શબ્દ સંસ્કૃત છે
મહુવચનમાં જ વપરાય છે, એટલે એક કરતાં વધારે રાજાએ પણ સ્વદારસંતોષ વ્રત ગ્રહણ કરી શકે.
અને તે હંમેશાં સ્ત્રીએ! પરણનાર
પુન: શકા—કોઇ પુરૂષ પરસ્ત્રીને ગ્રહણ કરવાનું વ્રત લે, પરન્તુ વેશ્યા જેવી સામાન્ય સ્ત્રી કે જે પરસ્ત્રી–પારકી પત્ની નથી, તેને અમુક કાળ સુધી સ્વસ્ત્રી કરીને રાખે તે! તેના સ્વદારસંતેાષ વ્રતનું ખંડન થાય કે નહિ ? સમાધાન—અવશ્ય ખંડન થાય. એવી સ્ત્રી ઘર ન કહેવાય, કારણકે તે ધર્મ પત્ની હાતી નથી—ધર્મવિધિપૂર્વક તેનું પાણિગ્રહણ કરવામાં આવેલું હતું નથી. હાલના સમયમાં—અંગ્રેજ સરકારના રાજ્યમાં લગ્ન, તલાક,
Page #45
--------------------------------------------------------------------------
________________
વાર ઇત્યાદિને લગતા ચિત્ર-વિચિત્ર કાયદા થયા છે અને તેમાંના કોઈ કાયદાની રૂએ એવી રખાતને કદાચ મૃત પતિને વારસો મળે કિંવા એવી રખાતને પુત્ર કોર્ટમાં લડીને જનકની મીલકતમાંથી ભાગ પણ મેળવે, છતાં એવી ધર્મવિધિથી નહિ પરણેલી સ્ત્રી વેશ્યા તુલ્ય જ ગણાય છે. આવી આવી અનેક શંકાઓ કુતૂહલીએને થયા કરતી હોવાથી શાસ્ત્રકારે આ વ્રતના પાંચ અતિચારો–દોષો પણ જણાવ્યા છે અને એ દેશે એ વ્રત ગ્રહણ કરનારે ત્યજવા આવશ્યક ઠરાવ્યા છે.
इत्यरात्तागमोऽनात्तागतिः परविवाहनम् ।
मदनात्याग्रहोऽनंगक्रीडा च ब्रह्मणि स्मृता ॥ અર્થાત-ઘોડા કાળ માટે કોઈએ રાખેલી સ્ત્રીને સમાગમ, કોઈએ નહિ ગ્રહણ કરેલી એવી સ્ત્રીને (પોતાની સાથે વેવીશાળ કર્યું હોય તેવી કુમારિકા અથવા વિવાહિત પણ અલ્પ વયની બાળાનો) સમાગમ, પારકા વિવાહની ગોઠવણ, ભોગવિલાસમાં તીવ્ર અનુરાગ અને અનંગક્રીડા એ બ્રહ્મચર્ય વ્રતના પાંચ દોષો છે. માત્ર વ્રતમાં કરેલા વિધાનને શબ્દશઃ વળગી રહીને અનાચાર સેવવાની છૂટ વ્રત ધારણ કરનારને ન મળે અને ઉપર જણાવી તેવી શંકાઓને ઉપસ્થિત કરવાનું કારણ ન રહે તેટલા માટે આ દોષોનું કથન કરવામાં આવેલું છે. બ્રહ્મચર્ય વ્રત કિંવા સ્વદારસંતોષ વ્રતને લાભ મનુષ્યને ત્યારે જ મળે કે જ્યારે તે આ દષોથી દૂર રહે. થડા કાળ માટે રાખેલી વેશ્યા કે અપરિગ્રહિત બાળા સાથે સમાગમ અહિતકર છે એ તે સ્પષ્ટ જ છે. શાસ્ત્રકાર જેમ તેની મનાઈ કરે છે તેમ સમાજ પણ તેની અપકતિ કરે છે. અપરિગ્રહિત બાળા સાથેના સમાગમની તે રાજ્યનો કાયદો પણ મનાઈ કરે છે. પોતાના સંતાન સિવાય બીજાંઓનાં બાળકોને વિવાહ ગોઠવી આપવા તે ગૃહસ્થાશ્રમમાં વ્યવહારને માટે કદાચ કોઈ આવશ્યક માનતું હોય, તેપણુ વાનપ્રસ્થાવસ્થામાં તે એથી વિરક્ત થવું જ યુક્ત છે. પરસ્ત્રીના સેવનથી જેવા શારીરિક અને આત્મિક ગેરલાભ થાય છે તેવા જ ગેરલાભ અતિ સ્ત્રી સેવનથી અને વિષયફ્રીડાથી થાય છે. “ભાવા પ્રકાશ” નામે વૈદકના ગ્રંથમાં કહ્યું છે કે
Page #46
--------------------------------------------------------------------------
________________
३७
शूलका सज्वरश्वासका पांड्यामयक्षयाः । अतिव्यवायाज्जायन्ते रोगाश्चाक्षेपकादयः ॥
अर्थात- स्त्रीसेवन वा उखाथी शूण, डास, २, श्वास, देशता, પાંડુરેગ, ક્ષય અને આંચકી વગેરે વાતરે!ગ થાય છે. તેવી જ રીતે આસનાદિ વડે થતી અનંતક્રીડા પણ વિષયવૃત્તિને વધારનારી અને દેહ તેમજ આત્માનું અહિત કરનારી છે. જેણે જીવનમાં પરસ્ત્રીગમન કર્યું ન હોય હતાં. વ્રત ધારણ કર્યું ન હેાય તે આવા દેજે! કરવાની છૂટ ભેગવવા તત્પર રહી શકે છે, પરન્તુ વ્રત ધારણ કર્યાં પછી આ દેજે! તેને ત્યજવા પડે છે, એટલે વ્રત ધારણ કરનાર અને વ્રત ધારણ ન કર્યાં છતાં પોતાના મનથી પરસ્ત્રી ત્યજવાને નિયમ કરનાર વચ્ચે ઘણું અંતર રહે છે. પૂર્વે આપવામાં આવેલી શંકાનું વિશેષ નીરસન એ રીતે થાય છે. (૧૩)
[ હવે પછી એ ક્ષેાકામાં ગ્રંથકાર શીલન્નતની આવશ્યકતા દર્શાવતાં તેને भहिमा गाय छे. ]
शीलव्रतस्यावश्यकता । १४ । १५ ॥
व्यर्थ मानवजीवनं सविभवं शीलं विना शोभनं । व्यर्था शीलगुणं विना निपुणता शास्त्रे कलायां तथा ॥ व्यर्थ साधुपदं च नायकपदं शीलं यदा खण्डितं । सेवाधर्मसमादरो न सुलभः शीलवतं चान्तरा ॥ पृथ्वी सत्पुरुषं विना न रुचिरा चन्द्रं विना शर्वरी । लक्ष्मीनगुणं विना वनलता पुष्पं फलं वा विना ॥ आदित्येन विना दिनं सुखकरं पुत्रं बिना सत्कुलं धर्मो नैव तथा धृतः श्रुतधरैः शीलं विना शोभते ॥
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૮ શીલવ્રતની આવશ્યકતા. ભાવાર્થ-જીવનને શોભાવનાર શીલગુણ વિના વૈભવની સાથે મનુધ્યનું જીવન મળ્યું હોય પણ તે વ્યર્થ છે. શીલ–બ્રહ્મચર્યના ગુણ વિના શાસ્ત્રમાં અને કળામાં નિપુણતા મેળવી હોય તો પણ તે વ્યર્થ છે. જે શીલ ખંડિત કર્યું તો સાધુની પદવી કે નાયક પદવી મેળવી હોય તો તે પણ વ્યર્થ છે. શીલવ્રત ન હોય તો સેવાધર્મનો આદર જ થઈ શકે નહીં. જેમ સંપુરૂષ વિના પૃથ્વી, ચન્દ્ર વિના રાત્રિ, દાનગુણ વિના લક્ષ્મી, ફૂલ અને ફળ વિના વનલતા, સૂર્ય વિના દિવસ, સુખકારી પુત્ર વિના કુલ–વંશ શોભતો નથી, તેમ શાસ્ત્રવેત્તાએ પણ ધારણ કરેલ ધર્મ શીલ વિના શેભતો નથી. (૧૪-૧૫)
વિવેચન–શીલવત-બ્રહ્મચર્ય વ્રત નહિ ધારણ કરનારનું ચિત્ત લાલચને વશ રહેતું હોવાથી તેનામાં અનેક દોષોને પ્રાદુર્ભાવ થાય છે, એ નિઃસંશય છે. શીલવ્રત એ અબ્રહ્મચર્યમાં નહિ પડેલાને માટે પણ અવશ્યક છે અને બંધ દ્વારની અર્ગલાની ગરજ સારે છે. એ વ્રત વિના અનેક ચતુર પુરૂષ પણ વિષયની અંધારી ખાડીમાં પડ્યા છે અને ખરાબ ખસ્ત થયા છે; અને તેમાં કાંઈ આશ્ચર્ય નથી.
विषयातमनुष्याणां दुःखावस्था दश स्मृताः।
पापान्यपि बहून्यत्र सारं किं मूढ पश्यसि ॥ અર્થાત–વિષયપીડિત મનુષ્યની દશ દુઃખદ અવસ્થા થાય છે અને તેમાં અનંત પાપ રહેલું છે. આ દશ અવસ્થા કઈ ? (૧) અમુક સ્ત્રીને અભિલાષ, (૨) તે મળશે કે નહિ મળે તેની ચિંતા, (૩) તેનું પુનઃ પુનઃ રટણ, (૪) તેનું ગુણકીર્તન, (૫) ઉદ્વેગ, (૬) વિલાપ, (૭) ઉન્માદ, (૮) રોગોત્પત્તિ, (૯) જડતા, (૧૦) મૃત્યુ. જ્યારે વિષયવિકાર અનુક્રમે મનુષ્યની આવી દુર્દશા કરે છે, ત્યારે ગમે તેવો ચતુર પુરૂષ હોય, નાયક હોય, સાધુપુરૂષ હોય, કિંવા ગ્રંથકાર કહે છે તેમ મૃતધર હોય અર્થાત જેણે અનેક શાસ્ત્રગ્રંથો વાંચીને પુષ્કળ જ્ઞાનભંડાર પિતાના મગજરૂપી સંદૂકમ ભરી
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૯
રાખ્યો હોય, તો પણ તે અવનતિની ખાડીમાં પડે તેમાં શું આશ્ચર્ય છે? એવા મનુષ્યની બુદ્ધિની કે જ્ઞાનની કશી કીંમત નથી, તો તેની ઈહલેકની પદવીની, તેના વૈભવવિલાસની, તેની કીતિની શી કિંમત હોઈ શકે? વિષયવિકારને વશ થએલા મોટા મોટા રાજાઓનાં રા ભાંગીને ભૂકો થઈ ગયાં છે અને તેમના રાજમુકુટ ધૂળમાં રગદોળાયા છે. વિષયી વિદ્વાનની વિદ્યા તૃણવત મનાઈ છે અને ઈહલોકમાં તેમને સૂવાને સાથે પણ મળ્યો નથી. વિષયી ધનવાનના ધનને વિષતુલ્ય સમજી રંકજનો પણ તેની સમીપે ટૂકતા નથી, અને વિષયી સાધુઓ કે ધર્માચાર્યો સાક્ષાત સ્વર્ગે જનારું વિમાન બતાવતા હોય તો પણ ડાહ્યા ને તેનું મોં જોવા ઈચ્છતા નથી. એક શીલત્રત વિના મનુષ્યના સર્વ ગુણ અને વિશિષ્ટતાઓ તૃણવત મનાય છે. વિષયી મનુષ્યને ચાબખા મારતાં કવિ બ્રહ્માનંદે યોગ્ય જ કહ્યું છે કે –
પનઘટ બેઠે પન ખેવતા હે, મુખ જેવતા હે પનિયારિયાં, દીન રેન માય બીચ ભૂલ ગયા, ખુશી ખ્યાલ કિયા નિત્ય ખ્યારિયાંક ચિત્ત ફાટ ગયા બદફેલ ચલે, બાર ઠેલતા હે ઘરબારિયાંકા, બ્રહ્માનંદ કહે તેકું દુઃખ લાગે, પણ મુખ તો રાગ પંજારિયાંકા.
દષ્ટાંત–સમુદ્રદત્ત નામનો એક વણિક પિતાની શીલવતી નામની સ્ત્રીને મૂકીને સમભૂતિ નામના એક વિદ્વાન બ્રાહ્મણની સાથે પરદેશ ગયે... બ્રાહ્મણ પરદેશમાં થોડો વખત રહીને પાછી પિતાને નગર આવ્યો અને સમુદ્રદત્તને પિતાની સ્ત્રી ઉપરનો પત્ર લેતો આવ્યો. આ ખબર થતાં શીલવતી પિતાના પતિએ મોકલેલો સંદેશાને પત્ર લેવા સમભૂતિને ઘેર ગઈ; પણ સમભૂતિની બુદ્ધિ શીલવતીની સુંદરતા જોઈને ચળી ગઈ અને તેની વિદ્વત્તા બળી ગઈ એટલે તેણે પોતાની દુષ્ટ ઈચ્છા પૂરી કરવાની શરતે પત્ર આપવાની હા કહી. ચતુર શીલવતી વિચારીને બોલી કે “પહેલે પહેરે તમારે મારે ત્યાં આવવું. પછી તે નગરના સેનાપતિ પાસે ગઈ, અને તેને કહ્યું કે સોમભૂતિ મારા પતિને સંદેશપત્ર લાવ્યો છે પણ મને આપતા નથી. સેનાપતિની બુદ્ધિ પણ બગડી અને તેણે પણ કહ્યું કે મારી ઈચ્છા પૂરી કરે તો સમભૂતિ પાસેથી પત્ર અપાવું. તેને બીજે પહેરે
Page #49
--------------------------------------------------------------------------
________________
આવવાનું આમંત્રણ આપીને શીલવતી મંત્રી પાસે ગઈ. મંત્રીએ પણ એવી જ માંગણું કરી એટલે તેને ત્રીજે પહોરે આ વાનું કહી તે રાજા પાસે ગઈ. રાજાએ પણ એવી પ્રાર્થના કરી એટલે શીલવતી તેને ચોથે પહોરે આવવાનું કહી ઘેર આવી. તેણે પોતાની સાસુ સાથે સંકેત કર્યો કે તમારે મને ચોથે પહોરે બોલાવવી. પહેલે પહોરે બ્રાહ્મણ આવ્યો તેની સાથે સ્નાન પાનમાં જ પહેલો પ્રહર નિર્ગમન કર્યો, એટલામાં સેનાપતિ આવ્યો. તેને શબ્દ સાંભળતાં જ . બ્રાહ્મણ કંપવા લાગ્યો. શીલવતીએ તેને એક મોટી પેટીના ખાનામાં પૂ.
એ જ પ્રમાણે સેનાપતિ, મંત્રી અને રાજા અનુક્રમે આવ્યા અને શીલવતીએ તેમને પણ પેટીના જૂદા જૂદા ખાનામાં પૂર્યા. આ પ્રમાણે ચારેને પૂરીને હવારે તે રૂદન કરવા લાગી, એટલે તેના કુટુંબીઓ એકઠા થયા. શીલવતીએ તેમને કહ્યું કે મારા સ્વામીનું મરણ થયું છે એવા મને ખબર મળ્યા છે. એ પ્રમાણે સમુદ્રદત્ત અપુત્ર મરણ પામ્યાની ખબર જાણે કુટુંબીઓ અનુક્રમે સેનાપતિ, મંત્રી અને રાજા પાસે ગયા પણ તે કઈ મળ્યા નહિ એટલે તે રાજકુમાર પાસે ગયા અને કહેવા લાગ્યા કે સમુદ્રદત્ત શેઠ પરદેશમાં અપુત્ર મરણ પામ્યા છે માટે તેમની મીલકત આ૫ ગ્રહણ કરે. કુમાર શીલવતીને ઘેર આવ્યો અને શીલવતીએ તેને પેલી પેટી સોંપી દીધી. પેટીને રાજભુવનમાં લઈ જઈને ઉડાવી તે માંહેથી રાજા, મંત્રી, સેનાપતિ અને બ્રાહ્મણ નીકળ્યા ! રાજા એટલો શરમાવે કે તે રાજ્ય છેડીને વનવાસી થઈ રહ્યું. પછી કુમારે મંત્રી, સેનાપતિ અને બ્રાહ્મણને દંડ દેઈ દેશપાર કર્યા તથા શીલવતીની પ્રશંસા કરી. વ્રત નહિ ધારણ કરવાથી મોહ કે પ્રલોભનથી મનુષ્યની બુદ્ધિ બગડતાં વાર લાગતી નથી અને તે વખતે બ્રાહ્મણના જેવી વિદ્વત્તા, સેનાપતિના જેવું શાર્ય, મંત્રીના જેવી દક્ષતા અને રાજાને જે
અધિકાર એ કશું કામ લાગતું નથી : તેમજ અપકીતિ થયા પછી તે બધું કેડીની કીંમતનું લેખાય છે, તેથી એ વ્રત ધારણ નહિ કરનાર સેવાધર્મમાં પ્રવેશ પણ કરી શકે નહિ એમ કહેવાનો આ શ્લોકનો તેમ જ આ દાંતને હેતુ છે. (૧૪–૧૫) ( [ ઇન્દ્રિયની પરવશતામાં કેવું દુઃખ રહેલું છે તેનો ખ્યાલ આપવા માટે નીચેનો લેક નિર્માયલે છે. ]
Page #50
--------------------------------------------------------------------------
________________
નિzથાવરકુહમ્ | ૨૬ / एकैकेन्द्रियपारवश्यनिहता मत्स्याः पतङ्गा मृगा। - दृश्यन्ते किल दुर्दशामुपगता भृङ्गाश्च हस्त्यादयः ॥ ये पञ्चेन्द्रियकामभोगविवशा नक्तंदिवं लम्पटा-: स्तेषां स्यादिह का दशा परभवे स्थानं च लभ्यं किमु॥
' ઇન્દ્રિયની પરવશપણાનું દુ:ખ
ભાવાર્થ–માત્ર એકેક ઈન્દ્રિયની પરાધીનતાથી હણાયેલ મત્સ્ય, પતંગ, મૃગ, ભમરા અને હાથી આદિ પ્રાણીઓ દુર્દશામાં પડેલા જોવામાં આવે છે ત્યારે જે મનુષ્ય પાંચ ઇન્દ્રિયના કામભેગને વશ થયેલ હોઈને રાત દિવસ વિષયલંપટ રહે છે તેમની આ ભવમાં શું દશા થશે અને પરભવમાં કેવું સ્થાન પ્રાપ્ત થશે ? (૧૬)
વિવેચન—જિહવાના સ્વાદને વશ થએલું માછલું ધીવરની જાળમાં ખાવા જાય છે એટલામાં તે તેમાં પકડાઈ પ્રાણ ખુએ છે. દીપકને તેજના અંબારરૂપ જોઈ આનંદ અનુભવતું પતંગીયું તેને મળવા દોડે છે અને તેમાં જ પડીને ભસ્મીભૂત થઈ જાય છે. મધુર વાદ્યસ્વર સાંભળીને મુગ્ધ થએલ કસ્તુરી મૃગ પારાધિની નજીક ને નજીક જઈ છેવટે તેના ફાંસામાં ફસી પડી જીવ ગુમાવે છે. મધ ચૂસવાનો લોભી ભ્રમર સ્વાદેકિયની પરવશતામાં ફસાઈ કમળમાં પડ્યો રહે છે અને સાંજ પડતાં કમળ બીડાય છે એટલે તેમાં કેદ પુરાઈ રહે છે અને આખી રાત કેદમાં રહ્યા પછી સહવારે કમળ ઉઘડે તે પહેલાં તો હાથી સરોવરમાં પાણી પીવા આવે છે ત્યારે તે કમળ ખાઈ જાય છે અને તે સાથે કેદ થએલો ભ્રમર પણ હાથીનો બરાક બને છે. પુનઃ હાથી પણ લીલું ઘાસ ખાવાના લેભથી શિકારીઓની ખાડમાં ફસી પડી મૃત્યુના મુખમાં હોમાય છે. આ બધાં નાનાં મોટાં પ્રાણીઓ કોઈ જીભના, કોઈ આંખના, કોઈ કાનના, કોઈ ત્વચાના ઇત્યાદિ એક એક ઈદ્રિયના પરવશપણને લીધે દુઃખી થાય છે, ત્યારે વિષયલંપટ
Page #51
--------------------------------------------------------------------------
________________
મનુષ્ય તે પાંચે ઈદ્રિયની પરવશતાને અનુભવે છે. સ્ત્રીનું સેંદર્ય જોઈને નેત્રની, સ્ત્રીના શબ્દો શ્રવણ કરીને તેના માધુર્ય પાછળ કાનની, તેના સ્પર્શસુખ—આલિંગનાદિથી ત્વચાની, તેના દેહમાંથી નીકળતા તથા તેના સુવાસિત કેશમાંથી નીકળતા અને મદાન્વિત કરે તેવા ગંધથી નાસિકાની અને તેના હસ્તથી ગ્રહણ કરેલા આસવ-તાંબુલાદિથી જિવાની પરવશતાને અનુભવતા કામી જન પિતાની સર્વ ઇકિયેની શક્તિઓને વિષયના અગ્નિમાં આહતિ બનાવે છે એ સ્પષ્ટ જ છે. એવા જનોની ઈહલોકમાં અને પરલોકમાં દુર્દશા થાય તેમાં શું આશ્ચર્ય છે ?
દૃષ્ટાંત-ઈહલોકની દુર્દશા દાખવનારૂં મુંજરાજાનું કથાનક અહીં ઉપયોગી થશે. મુંજ માળવાન રાજા હતો. સરસ્વતીને પરમ સેવક હોઈ વિકલ્શિરોમણિ મનાતો હતો. તે એવો વીર હતો કે કર્ણકટના રાજા તૈલપને તેણે સોળ વાર હરાવ્યો હતો. તે એ સ્વરૂપવાન હતો કે તેને લેકે “પૃથિવીવલભ’ કહેતા! તે ગીત-વાદ્યાદિ કળાઓમાં નિપુણ હતો. આવા ગુણો, આ અધિકાર અને આવી વિદત્તા છતાં તે વિલાસપ્રિય અને વિષયી હતા. મુંજે તૈલપને સોળ વાર હરાવ્યા છતાં અભિમાનને ઘોડે ચડેલા મુંજને તૈલપે સત્તરમી વારના યુદ્ધમાં હરાવ્યો અને કેદ પકડ્યો. તૈલપે તેને એક એકાંત મકાનમાં કેદમાં રાખ્યો. “પ્રબંધ ચિંતામણિ” માં જણાવ્યા પ્રમાણે તૈલપની વિધવા બહેન મૃણાલવતી મુંજની તપાસ કરવાને તેના કેદખાનામાં અવારનવાર જતી. એવામાં બેઉ વચ્ચે પ્રેમ જોડાયો અને કેદખાનામાં રહ્યો રહ્યો. પણ મુંજ વિષય ભોગવવા લાગ્યો. આ બાજુએ માળવાના મંત્રી રૂદ્રદામે ગામ બહારથી મુંજના કેદખાના સુધી સુરંગ ખોદી અને મુંજને તે દ્વારા નાસી જવાની સગવડ કરી આપી. પરંતુ કામદેવથી જે પરવશ થએલો છે એવા મુંજે મૃણાલવતીને સાથે લેવાને આ વાત તેને કહી અને મૃણાલવતીએ દગે કરી પિતાના ભાઈને મુંજના સંકેતની વાત કહી દીધી; તેથી નાસી જતાં મુંજ પકડાયે. તેને બંદીને વેશે આખા ગામમાં ફેરવી શુળીએ ચડાવી મારી નાંખવામાં આવ્યું. પરંતુ વિધિની ગતિ કેવી અકલિત છે? ઈહલોકમાંથી તેને નાશ થયો તો પણ તેની દુર્દશા તો ચાલુ જ રહી! એવી વાર્તા છે કે,
Page #52
--------------------------------------------------------------------------
________________
મુંજને શાળાએ ચડાવ્યા પછી તેનું મુડદું કાગડા-કૂતરા ખાઈ ગયા અને હાડકાં રઝળતાં પડ્યાં. એક વાર એક વણિક લાંબા પ્રવાસેથી આવતાં એ બાજુએથી નીકળ્યો અને તેણે મુંજની પરી જોઇ. એ ખોપરી પર “શું વીતી શું વીતશે?” એવી રેષાઓ તેણે જોઇ. વણિકને વિચાર છે કે રાજા મુંજ ઉપર ઘણું વીત્યું અને છેવટે તે મૂઓ તથા તેની ખોપરી રઝળતી થઈ, છતાં હજી વીતવાનું શું બાકી રહ્યું હશે? આથી તેણે કુતૂહલની ખાતર
એ ખોપરી ઉંચકી લીધી અને પોતાના ઘરમાં એક પેટીમાં તે મૂકી. વણિક રેજ ત્રણ ચાર વાર પેટી ઉઘાડીને પરી જેતે, એવા હેતુથી કે–વળી તેના પર કાંઈ નવું વીતક વીત્યું છે? વણિકની સ્ત્રી આશ્ચર્યથી વિચારતી કે પિતાને સ્વામી પરદેશથી એવું શું કમાઈને લાવ્યા છે કે જેનાં રોજ ત્રણ-ચાર વાર દર્શન કરે છે અને મારાથી ગુપ્ત રાખે છે ? એક વાર સ્વામીને બહાર ગએલ જોઈને સ્ત્રીએ પેટી ઉઘાડી અને ખોપરી જોઈ. હાડકા જેવી અપવિત્ર વસ્તુને આ રીતે રાખી તેનાં દર્શન કરવાની સ્વામીની ટેવ ઉપર ગુસ્સે થએલી સ્ત્રીએ એ બોપરી તેમાંથી કાઢી લીધી અને ખાંડીને તેને બારીક ભૂક કર્યો. પછી તેને દૂધમાં ઉકાળીને તેની બાસુદી બનાવી પિતાના સ્વામીના ભજનસમયે તે પીરસી. વણિક સ્વાદે સ્વાદે તે ખાઈ ગયો. ખાઈ રહ્યા પછી તેણે પેટી ઉઘાડી અને જોયું તે પરી ન મળે! તેણે સ્ત્રીને તે સંબંધે પૂછયું કે “પેલી ખોપરી ક્યાં ગઈ ? ” સ્ત્રીએ જવાબ આપે કે
તમારી પાસે જ છે.” વણિક સમયે નહિ એટલે પુનઃ પૂછતાં સ્ત્રીએ પોતાના ગુસ્સાની અને પોતે બનાવેલી બાસુદીની વાત કહી તથા જણાવ્યું કે બાસુદી તમે ખાધી છે માટે ખોપરી તમારી પાસે છે એમ હું કહું છું. આ સાંભળતાં જ વણિકને સૂગ ઉત્પન્ન થઈ અને તેને જેરથી ઉલટી થતાં બાસુદી મુખવાટે બહાર નીકળી ગઈ ! ! અહો વિષયવિલાસી મુંજ ! તું શત્રુને હાથે કેદ પકડાયે, કેદમાં પુરાય ત્યાં વિલાસમાં ડૂબી બંદીને વેશે ભીખ માંગતો ઘેર ઘેર રખડ્યો, શળીએ ચડ્યો, અને તારાં હાડકાંનો ભૂકે થઈ, તે પણ વણિકના પેટમાંથી ઉછળીને બહાર નીકળી પડ્યો ! ! આથી વધારે મોટી ઈહલોકની દુર્દશા બીજી કઈ હોઈ શકે ? (૧૬)
[ હવે પછીના બે કલાકમાં ગ્રંથકાર શીલવ્રત પાળવાનો બાહ્યોપચાર દર્શાવે છે.?
Page #53
--------------------------------------------------------------------------
________________
જ
ब्रह्मचर्यव्रतपालनमर्यादा । १७ । १८ ॥ नैव क्वापि दृशाऽन्ययोषितमहो पश्येदयोग्येच्छया। दृष्टा चेद्भगिनीयमस्ति जननीत्येवं द्रुतं भाव्यताम् ॥ नो हास्यं सममेतया न च कदाऽप्येकान्तसंभाषणं । न क्रीडा न सहासनं न चलनं कार्य व्रतारोहणे ॥ सेव्यं मादकवस्तु नो रसभृतं भोज्यं न वा नित्यशोदध्यान्मोहकवस्त्रभूषणभरं नो वाङ्गशुश्रूषणम् ॥ कुर्यादिन्द्रियनिग्रहार्थमुचितं पर्वानुसारं तपो । यद्यत् किं बहुनाऽस्य शुद्धि जनकं तत्तद्विधेयं पुनः॥
બ્રહ્મચર્ય વ્રત પાળવાની મર્યાદા ભાવાર્થ-જેને બ્રહ્મચર્ય વ્રત પાળવું હોય તેણે કોઈ પણ સ્થળે અયોગ્ય ઈચ્છાથી પરસ્ત્રી તરફ નજર ન કરવી જોઈએ. કદાચ નજર ગઈ તો “આ મારી માતા છે કે બહેન છે' એમ ભાવના કરવી જોઈએ. વળી પરસ્ત્રી સાથે હાસ્ય-મશ્કરી ન કરવી, એકાંત સંભાષણ ન કરવું, ગમત ક્રીડા ન કરવી, એક આસને તેની સાથે બેસવું નહિ, તેમજ માર્ગમાં તેની સાથે એકલા ચાલવું નહિ, માદક વસ્તુનું સેવન ન કરવું, દરેજ સરસ સરસ ભોજન ન કરવું, મોહક વસ્ત્રો અને મેહક આભૂષણો ધારણ ન કરવાં, શરીરની વિભૂષા ન કરવી, ઇંદ્રિયોના નિગ્રહને માટે પર્વને દિવસે ગ્ય તપ કરવું; વધારે શું કહેવું! જે જે કારણથી શીલવત બરાબર પળે તે તે દરેક અનુકાન કરવું જોઈએ. (૧૭–૧૮)
વિવેચન–એક સ્થળે બ્રહ્મચારીની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે બ્રહ્મચારી સ વિશેચો જ પુનર્વઘોટ: | અર્થાત–સાંકળથી બાંધેલા
Page #54
--------------------------------------------------------------------------
________________
ઘેડાની પેઠે જે બ્રહ્મચર્ય પાળે છે તે બ્રહ્મચારી કહેવાતું નથી, પરંતુ જે ઈચ્છાપૂર્વક બ્રહ્મચર્ય પાળે છે તે જ બ્રહ્મચારી કહેવાય છે. આ ઉક્તિ સત્ય છે, પરંતુ જેઓ માનસિક શક્તિમાં દુર્બળતા ધરાવતા હોય તેઓના ભાવ આસપાસના વાતાવરણથી વિપરીત બની જતાં વાર લાગતી નથી અને તેટલા માટે કૃત્રિમ પણ નિર્દોષ ઉપાયો દ્વારા બ્રહ્મચર્ય જાળવી રાખવું એ કોઈ પણ રીતે અયુકત નથી. એક વેશ્યાના ગૃહસમીપે વસીને ચાતુમસ ગાળી બ્રહ્મચર્ય પાળવું એ માનસિક શક્તિની પરમાવધિ છે એ ખરું છે, પરંતુ સ્વામીનારાયણ સંપ્રદાયના આદિપુરૂષે ફરમાવ્યું છે કે સ્ત્રી જાતિ ભણી દૃષ્ટિ કરતાં મેહ ઉત્પન્ન થવાનો સંભવ હોવાથી તેની ભણી દષ્ટિપાત જ ન કરવો અને એ રીતે માનસિક, વાચિક અને કાયિક બ્રહ્મચર્ય પાળવું, એ ઉતરતી પંક્તિની માનસિક શક્તિથી પણ પળાએલું શુદ્ધ બ્રહ્મચર્ય છે એ નિઃસંશય છે. એ સંપ્રદાયની શિક્ષાપત્રીમાં કહ્યું છે કે
नैष्ठिकव्रतवंतो ये वर्णिनोमदुपाश्रयाः।। तैः स्पृश्या न स्त्रियो भाष्या न न वीक्ष्याश्च ता धिया ॥
અર્થાત–નષ્ઠિક બ્રહ્મચારીઓએ સ્ત્રીમાત્રને સ્પર્શ ન કરે અને સ્ત્રીઓ સાથે બેસવું નહિ અને જાણી જોઈને તે સ્ત્રીઓ સન્મુખ જેવું નહિ.
तासां वार्ता न कर्त्तव्या न श्रव्याश्च कदाचन । तत्पादचारस्थानेषु न च स्नानादिकाः क्रियाः ॥
અર્થાત–તે સ્ત્રીઓની વાર્તા કયારે પણ કરવી નહિ તથા સાંભળવી નહિ અને જે સ્થાનકમાં સ્ત્રીઓ આવજા કરતી હોય તે સ્થાનકમાં સ્નાનાદિક ક્રિયા કરવા જવું નહિ.
न श्रीप्रतिकृतिः कार्या न स्पृश्यं योषितो शुकम् । न वीक्ष्यं मैथुनपरं प्राणिमात्रं च तेर्धिया ॥
અથોત–તેમણે સ્ત્રીની પ્રતિમા ન કરવી અને સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારણ કરેલું વસ્ત્ર તેને અડકવું નહિ ને મૈથુનાસક્ત પશુપક્ષી આદિને જાણીને જેવાં નહિ.
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૬
આ હેતુપૂર્વક ગ્રંથકારે બ્રહ્મચર્ય વ્રત પાળવાના કેટલાક ખાદ્યોપચાર દર્શાવેલા છે, જેવા કે વિષયી દૃષ્ટિથી પરસ્ત્રી તરફ તેવું નહિ, પરસ્ત્રી સાથે હાસ્ય—વિનાદ કરવા નહિ, કામને ઉદ્દીપ્ત કરે તેવા માદક પદાર્થોનું સેવન કરવું નહિ, એકાંતમાં પરસ્ત્રી સાથે સંભાષણ કરવું નહિ, રમત-ગમત કરવી નહિ, પરસ્ત્રી સાથે એક આસને બેસવું નહિ કે માર્ગોમાં સાથે સાથે ચાલવુ નહિ, શરીર પર મેહક આભૂષણેા કરવાં નહિ, ઈંદ્રિયના દમન અર્થે ચેાગ્ય તપશ્ચર્યાં કરવી, સરસ ભે!જતા કરી ઇંદ્રિયાને મ્હેકાવવી નહિ, ઇત્યાદિ. આવા ખાદ્યોપચાર પાળનારની સ્થિતિ કાંઇ બાંધેલા ઘેાડાના જેવી હેાતી નથી એ સમજી શકાય તેમ છે. આંધેલા ઘેાડા તા પારકાને વશ છે, પરન્તુ એવા ખાદ્યોપચારથી બ્રહ્મચર્ય પાળનાર પોતાના વ્રત કે પ્રતિજ્ઞાને વશ હેાય છે અને વ્રત કે પ્રતિજ્ઞા તેના મનેાનિશ્ચયના જ ફળરૂપ હાઇ વસ્તુતઃ તેનું બ્રહ્મચ સ્વવશતાને લીધે જ જન્મેલું ગણાય છે, ઘેાડાના જેવી પરવશતાને લીધે નહિ. આ બ્લેકેમાં વાનપ્રસ્થ થવા ઈચ્છતા પુરૂષને પરસ્ત્રી સાથેના વનના સંબંધમાં જે ખાદ્યોપચાર સૂચવવામાં આવ્યા છે, તેના જેવા બાહ્યોપચાર એક સંસારત્યાગી મુનિને સ` સ્ત્રીએના સંબંધમાં ઉત્તરાધ્યયન સૂત્રમાં સૂચવવામાં આવેલા छे : - इह खलु थेरेहिं भगवंतेहिं दस बंभचेर समाहिठाणा पन्नत्ता । जे भिख्खू सोच्चा निसम्म संजमबहुले संवरबहुले समाहिबहुले गुत्तेगुत्तिदिए गुत्तबंभचारी सया અલ્પમત્તે વિગ્ગા । અર્થાત્–જૈન ધર્મમાં શ્રી વિર ભગવાને બ્રહ્મચર્યનાં દશ સમાધિસ્થાન પ્રરૂપ્યાં છે, જેનું શ્રવણ કરવાથી અને સમજવાથી સાધુ સંયમ અને સંવરને વિષે સુદૃઢ રહી શકે છે, પોતાનું ચિત્ત સ્થિર રાખી શકે છે, ત્રણ ગુપ્તિએ સુરક્ષિત રહી શકે છે, પાંચે ઇન્દ્રિયાને કાબૂમાં રાખી શકે છે, બ્રહ્મચય પાળી શકે છે અને સદાસદા અપ્રમત્ત વિચરી શકે છે. આ દશ સમાધિસ્થાન નીચે મુજબ જણાવેલાં છે. (૧) શયન— -આસને માટે સ્ત્રી, પશુ તથા નપુ ́સકથી વ્યાપ્ત સ્થાનના ઉપયોગ કરવા નહિ, (૨) સ્ત્રી વિષેની શૃંગારી વાતચીત કરવી. નહિં, (૩) સ્ત્રીની સાથે
ધારણ
રાજ
Page #56
--------------------------------------------------------------------------
________________
૭
એક જ આસને બેસવું નહિ, (૪) સ્ત્રીના સેંદર્ય તરફ નજર કરવી નહિ કે સંદર્યનું ચિંતન કરવું નહિ, (૫) પડદાને અથવા દિવાલને આંતરે રહીને સ્ત્રીનાં કલહ, રૂદન, ગીત, હાસ્ય, વિલાપ આદિ શબ્દ સાંભળવા નહિ, (૬) પોતાના ગૃહસ્થાશ્રમમાં પૂર્વે સ્ત્રી સંગાથે જે ભોગ ભોગવ્યા હોય તે સંભારવા નહિ, (૭) ઘીથી લચપચતો આહાર કરવો નહિ, (૮) અતિ ખાનપાન સેવવું નહિ, (૯) પિતાના શરીરને વિભૂષિત કરવું નહિ અને (૧૦) શબ્દ, રૂપ, રસ, ગંધ તથા પર્શની દરકાર કરવી નહિ. આ દશ સમાધિસ્થાને એવાં છે કે જે જન ધર્મને કિંવા અન્ય કોઈ ધર્મને સાધુ મુનિ યથાસ્થિત પાળે, તે તેના બ્રહ્મચર્ય વ્રતને ખંડિત થવાનો સમય આવવા પામે જ નહિ. સાધુઓને માટે ઉપયોગી એવાં લિષ્ટ બંધનો આ ગ્રંથકારે વાનપ્રસ્થ થવા ઈચ્છનારા સેવાધમને માટે નહિ યોજતાં તેઓ પાળી શકે તેવા ઉપચારોનું જ દર્શન કરાવવાનો વિવેક દર્શાવ્યો છે. (૧૭–૧૮).
[ હવે પરિગ્રહની મર્યાદા બાંધવા માટેના પાંચમા વ્રત વિષે કહેવામાં આવે છે. ]
__ परिग्रहमर्यादाव्रतम् । १९ ॥ वस्तूनां धनधान्य भूमिनिलयादीनां जगदर्तिनां। मर्यादाकरणं मतं व्रतमिदं तृष्णोजये पञ्चमम् ॥ निर्वाहाय कुटुम्बिनां सुखतया यावन्मितावश्यकं । तस्माच्चाधिकसंचये किमु फलं व्यर्थ युपाधिर्भवेत् ॥
- પરિગ્રહ પરિમાણ વ્રત,
ભાવાર્થ –ધન, ધાન્ય, જમીન, ઘર, પશુ, નોકરચાકર વગેરે અનેક વસ્તુઓ જગતમાં વિદ્યમાન છે તેની મર્યાદા કરવી–હદ બાંધવી તે પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત કહેવાય છે. તૃષ્ણાને જીતવામાં આ વ્રત ઉપયોગી થઈ પડે છે. અલબત્ત, કુટુંબી ગૃહસ્થને અમુક આવશ્યકતા રહે છે, તેથી કુટુંબને સુખે સુખે નિર્વાહ થાય તેના માટે જેટલી જરૂરીઆત હોય તેટલું
Page #57
--------------------------------------------------------------------------
________________
*
મેળવવું કે તેટલી છૂટ રાખવી તે ઠીક, પણ તેથી વધારે સંચય કરવાનું શુ ફળ છે ? તે તે ફ્રાકટની ઉપાધિ જ ગણાય. (૧૯)
વિવેચનસૃળાં ઇિન્ધિ મળ ક્ષમાં ર્િ મમ્ ઇત્યાદિ ધવચનામાં ઉપદેશના ભડાર ભરેલા છે, પરન્તુ તે ઉપદેશને અનુસરવાના માર્ગો પણ હાય છે. તૃષ્ણાને કાપી નાંખ, ક્ષમા ધારણ કર, મદનો ત્યાગ કર, એવા ઉપદેશ સામાન્ય મનુષ્યાને માદક થતા નથી, અને તેટલા માટે ધર્માચાર્યોએ તેના ક્રમાનુગત માર્ગો નક્કી કર્યાં છે. તૃષ્ણાને કાપી નાંખવા માટે પરિગ્રહની મર્યાદાનું વ્રત ઉપયાગી છે. પરિગ્રહ પાંચ પ્રકારના છે. ધનધાન્ય, સામાન્ય ધાતુનાં વાસણા વગેરે, પશુએ, જમીન તથા ખેતરે તથા ધા વગેરે અને સાનુંરૂપું તથા જવાહીરઃ આ વસ્તુએને પરિગ્રહ રૂપે ઓળખાવી છે તેનું કારણ એ છે કે સંસારમાં એ વસ્તુએ માયાસ્વરૂપે લલચાવનારી છે અને જેમ જેમ તે માયાને વધારે સેવવામાં આવે છે, તેમ તેમ મનુષ્ય તેમાં વધારે ને વધારે બંધાતા જાય છે. પ્રવૃત્તિને અંતે મનુષ્યે નિવૃત્ત જીવન ગાળવું જોઇએ, પરન્તુ આ પરિગ્રહ એવા પ્રકારને છે કે તેથી મનુષ્યને નિવૃત્તિ ગમતી નથી અને અતસુધી તે સંસારના કામ, ક્રોધ, લાભ, મેહ, મદ તથા મત્સર રૂપ ડ્રિપુમાં સડેાવાએલા જ રહે છે. આ પાંચમું વ્રત આ બધાંને એકીસાથે ત્યાગ કરી દેવાનું ફરમાવતું નથી, પરન્તુ એ પ્રત્યેક વસ્તુની મર્યાદા માંધવાનું કહે છે. આવી મર્યાદા ખાંધી દેવાથી એક લેાભી મનુષ્યની લાભપિત્તની પણ હદ બંધાઇ જાય છે અને તેથી તેની તૃષ્ણા આગળ વધવાને બદલે તેને સંતાપના આધ્યાત્મિક અનુભવ થવા લાગે છે. કેટલાકેાની તૃષ્ણા એવી વિલક્ષણ હાય છે કે પેાતાના જીવનને। સ્વલ્પ કાળ શેષ રહે, તેપણ એ સ્વલ્પ કાળમાંએ પેાતાને કાઢ્યાધિપતિનું કે રાજાનું પદ એકાએક પ્રાપ્ત થઇ જવાની આશા રહ્યા કરે છે અને તેથી તેએ માને છે કે પેાતે એ પદની પ્રાપ્તિ કર્યાં પછી જ પરિગ્રહની મર્યાદા ખાંધશે; પરન્તુ કાળને કાંઇ ભરેસા હાતા નથી. તેએ નથી એ પદ પ્રાપ્ત કરી શકતા કે નથી તવડે પરિગ્રહની મર્યાદા બાંધી તૃષ્ણા નિરાધ કરતા અને તૃષ્ણાવડે ધેાએલા જ મરણને શરણ થાયછે.
Page #58
--------------------------------------------------------------------------
________________
તેટલા માટે જ કહ્યું છે કે, આવતી કાલનું કામ આજે અને મધ્યાને કરવાનું હોય તે સવારે કરવું, કારણકે મૃત્યુ એની રાહ જોતું નથી કે એણે કર્યું છે કે નથી કર્યું. આવા લોભી મનોએ સમજવું જોઈએ કે પોતાના કુટુંબનિર્વાહ વગેરેને માટે જેટલું દ્રવ્ય, જમીન, ઘરવખરી વગેરે જોઈએ તેનું માપ કાઢી, તેની મર્યાદા બાંધી દીધી હોય અને ત્યારપછી કદાપિ વિશેષ દ્રવ્ય મળે તો તે દ્રવ્યના સુમાર્ગ વ્યય કરવાથી જ પુણ્યોપાર્જન થાય અને મનુષ્યજાતિની સેવા થઇ શકે. લેભી વૃત્તિના મનુષ્યોથી વ્રતના બંધન વિના પપકાર થઈ શકતો નથી, તેથી પોતાની ચિત્તવૃત્તિના દોષને સમજનારા ડાહ્યા માણસોએ કાંઈ સત્કાર્ય કરવાને વેગ મળે તેવા હેતુથી પણ પરિગ્રહની મર્યાદા બાંધવી યુક્ત છે.
દષ્ટાંત-કાંકરેજની નજીકના ગામમાં પેથડ નામનો એક ઓશવાળ વણીક રહેતો હતો. તે બહુ દરિદ્ર હતો. તેણે ધર્મઘોષ નામના ધર્માચાર્ય પાસે પરિગ્રહની મર્યાદા બાંધી અને પાંચ લાખ રૂપિયા સુધીની છૂટ રાખી. આ જોઈને ધનિકો હસવા લાગ્યા કે જેને ખાવા અન્ન મળતું નથી તે પાંચ લાખ રૂપિયા વડે પિતાના ધનની મર્યાદા બાંધે છે ! કાળક્રમે પેથડ પિતાના ગામમાં બહુ દુઃખી થવા લાગે એટલે તે માળવા તરફ ચાલ્યો. ઉજયિની નગરીમાં તે રાજ્યના મંત્રીને ઘેર સેવક થઈને રહ્યો. એક વાર રાજાએ ઘણા ઘેડા વેચાતા રાખ્યા અને મંત્રીને તેનાં નાણાં ચૂકવી આપવા કહ્યું. મંત્રી કહે કે મારી પાસે નાણાં નથી. રાજાએ તેને કેદમાં બેસાડ્યો,
એટલે પેથડે મંત્રીના માણસો પાસે કાચા હિસાબ ઉપરથી તુરત પાકે હિસાબ તૈયાર કરાવીને રાજાની પાસે રજુ કર્યો. આથી રાજા ખુશ થયે અને તેણે પેથડની ચતુરાઈ પરથી તેને મંત્રી બનાવ્યો. પેથડને એ પદે લાખ રૂપિયા મળ્યા પરંતુ તેણે પાંચ લાખ રૂપિયાથી વધારે દ્રવ્ય પિતાની પાસે રાખ્યું નહિ અને લાખો રૂપિયા તેણે ધર્મસ્થાનકે, જાહેર ઉપયોગમાં સ્થળે અને બીજાં સારાં કર્મોમાં ખર્ચા. (૧૯)
[ તૃષ્ણા કેવી અપરિમીત છે તેનું દર્શન નિમ્ન
માં ગ્રંથકાર કરાવે છે. ]
Page #59
--------------------------------------------------------------------------
________________
પ૦
કૃcomનિષ: ૨૦ . नो सौख्येन विना परार्थकरणे वृत्तिदृढा जायते। सन्तोषेण विना सुखं न लभते राजा धनाढ्योऽथवा ।। सन्तोषो न धनेन संभवति यल्लाभे च लोभोदयस्तत्तष्णामवरुध्य पञ्चममिदं शीघ्रं गृहाण वतम् ॥
તૃષ્ણાનો નિરોધ. ભાવાર્થ—જ્યાંસુધી પિતાને સુખ ન હોય ત્યાં સુધી પરોપકાર કરવાની દઢ વૃત્તિ થતી નથી. રાજા હોય કે ધનાઢય હોય પણ જ્યાં સુધી સંતોષ ન ઉત્પન્ન થાય ત્યાંસુધી સુખ મળતું નથી. પૈસાની પ્રાપ્તિ થાય તેથી કંઈ સંતોષ થઈ જતો નથી, કેમકે જેમ જેમ લાભ મળે તેમ તેમ લભ વધતા જાય; માટે સંતોષ અને સુખ મેળવવાને એ જ માર્ગ છે કે તૃણાને રોકીને ઉપર જણાવેલ પાંચમું વ્રત જલ્દી સ્વીકારવું. (ર૦)
વિવેચન-તૃષ્ણને નિરોધ એ જ સંતોષપ્રાપ્તિનો દરવાજો છે અને સંતોષપ્રાપ્તિના મંદિરમાં પ્રવેશ કર્યા પછી જ પાર્થસાધના કરવાની તત્પરતા મનુષ્યમાં આવે છે; કાઉપર કહે છે તેમ–
It is content of heart
Gives Natare power to please; The mind that feels no smart
Enlivens all it sees. અર્થાત-જે હૃદય સંતુષ્ટ છે તે પ્રકૃતિમાં આનંદ જુએ છે અને જે મન ચંચલતા કે અસંતુષ્ટતાથી રહિત છે તેને જ્યાં ત્યાં આનંદ પ્રકાશ જ દેખાય છે. આ આનંદનો પ્રકાશ તૃષ્ણાખોર મનુષ્યને તો જીવનમાં કદાપિ દેખાતો નથી, કારણકે તેની તૃષ્ણનો અંત જ હોતું નથી અને સંતોષ તે તેને સ્વમમાં પણ મળતો નથી. કેટલાક માને છે કે જેમ વધારે ધન મળે
Page #60
--------------------------------------------------------------------------
________________
તેમ સદુપયોગમાં ધન વધારે વાપરવાની સગવડ મળે, પરંતુ એ માન્યતા ભૂલભરેલી છે. સો રૂપિયાની મૂડીવાળે માણસ જે સંતોષી હોય તે તે તેમાંથી પાંચ રૂપિયા પણ પરાર્થમાં–પરોપકારમાં વાપરી શકે છે, પરંતુ નવ્વાણું હજારની મૂડીવાળાને એક હજાર વધારે એકઠા કરી એક લાખ પૂરા કરવાનો લાભ થાય છે, લાખ થયા પછી દશ લાખની ઈચ્છા થાય છે, દશ લાખ થયા પછી કેટથાધિપતિ, અબાધિપતિ અને છેવટે અમેરિકાના કાનજી થવાની લોલુપતા થાય છે ! તૃષ્ણાનો પાર જ હોતો નથી એ ખરું છે. સ્વામી બ્રહ્માનંદ કહે છે –
એક મીલે દશ વીશકું ઈછત, વીશ મીલે શત સહસ્ત્ર ચહે છે, સહસ્ત્ર મીલે લખ કાટી અરબ લું, ભૂમિ સબે કબ રાજ હિ પૈ હે; સેપિ મિલે સુરક વિધિ લગી, પૂરના મનમેં નહિ લે હે; એક સંતેષ વિના બ્રહ્માનન્દ, તેરી ક્ષુધા કબહુ નહિ જે હે. મતિન પુજકીયે અતિ સંગ્રહ, કંચન કે સુખવાસ હવેલી; છેષ ભરે ધન જેર અસંખિત, શેષ રહી સો પ્રથમેં હિ મેલી; કયું તૃષ્ણા કરી ક્રમ બાંધત, નાંહિ ચલે દમરો એક લેલી;
બ્રહ્મમુનિ કહે કયું વિલલાત છે, તું શઠ શેર અનાજ કે બેલી. માટે પરોપકાર કરવાની ઈચ્છાવાળાએ અને પિતાનું અંતિમ જીવન સુખ– સંતોષમાં જાય તથા ચિત્તની નિવૃત્તિને આધ્યાત્મિક લાભ મળે એવી કામનાવાળા મનુષ્ય પોતાના સર્વ સંગ વિચારીને અનેક પ્રકારના પરિગ્રહોની મર્યાદા બાંધવી ઉચિત છે. રાજર્ષિ ભતૃહરિ તૃણા સંબંધે યથચિત જ કહે છે કે –
उत्खातं निधिशंकया क्षितितलं ध्याता गिरेर्धातयो । निस्तीर्णः सरितां पतिपतयो यत्नेन संतोषिताः ॥ मन्त्राराधनतत्परेण मनसा नीताः श्मशाने निशाः । प्राप्तः काणवराटकोऽपि न मया तृष्णेऽधुना मुश्च माम् ।।
અથ-પેસાની તૃષ્ણાએ પૃથ્વીને ખોદી, પર્વતોની ધાતુઓને ગાળી, નદીઓના પતિ સમુદ્રને ખેડ્યો, મહાશ્રમે રાજાઓને સતાવ્યા, અને મંત્ર
Page #61
--------------------------------------------------------------------------
________________
પર
સાધવાને માટે શ્મશાનમાં રાત્રિઓ કાઢી, તે પણ ફૂટી બદામ મળી નહિ; માટે હે તૃષ્ણા ! હવે તો તું મને છેડ. (૨૦).
[ સંયમ-સંગ્રહ કરવાની વસ્તુઓની સ્થત પરિગ્રહની મર્યાદા વિષે કહ્યા પછી દિશાઓની અને ભોગ્ય વસ્તુઓની મર્યાદા બાંધવા રૂપી છઠ્ઠા અને સાતમા વ્રત વિષે હવે કહેવામાં આવે છે. ] * હિમામ પોકારત્રને . ર૨ / दिङ्मानेन भवेद् व्रतं सुखकरं षष्ठं तथा सप्तमं । भोगाङ्गांशुकभूषणाशनजलौषध्यादिमाने भवेत् । यहाणिज्यमपारपापजनकं चाङ्गारकर्मादिकं । कर्मादानतया मतं तदखिलं हातव्यमस्मिन् व्रते ॥ દિશાઓ અને ભાગ્ય વસ્તુની મર્યાદા બાંધવાનાં વ્રત.
ભાવાર્થ–પૂર્વ પશ્ચિમ આદિ દિશાઓનું માન કરવાથી સુખી આપનાર એવું છઠું વત નિપન્ન થાય અને ભોગનાં સાધન વસ્ત્ર–આભૂષણ ખાન પાન ઓષધિ આદિની મર્યાદા કરવાથી સાતમું વ્રત નીપજે. લાકડાં બાળી કલસા કરવા, વન કપાવવાં ઈત્યાદિ અત્યંત પાપજનક, કર્માદાન રૂપે ગણાતા જે પંદર પ્રકારના વ્યાપાર તેને ત્યાગ પણ સાતમા વ્રતમાં કરવામાં આવે છે. (૨૧)
વિવેચન—દિશાઓ દશ છેઃ ચાર દિશાઓ, ચાર ઉપદિશાઓ, આકાશ અને પાતાળ. આ દશે દિશામાં ગમનાગમન કરવાની અને એ દિશાઓમાંથી જૂદી જૂદી ભોગ્ય વસ્તુઓ મંગાવવાની મર્યાદા કરવી તે આ વતનો હેતુ છે. એ જ રીતે ખાઘ–પેય, ભોગ્ય ઈત્યાદિ વસ્તુઓની મર્યાદા બાંધવી એ સાતમા ભોગપભોગ વ્રતને હેતુ છે. આ બેઉ વ્રતે આદરનાર એક પ્રકારની તપશ્ચર્યામાં જ પ્રવેશ કરે છે તેમ કહી શકાય. તેથી ગમનાગમનની વૃત્તિને અને ભોગ્ય વસ્તુઓને ઉપભોગ કરવાની લાલસાને અવશ્ય નિરોધ થાય છે. ગમનાગમનની પ્રવૃત્તિ જેમ વધારે વિશાળ થાય છે, તેમ
Page #62
--------------------------------------------------------------------------
________________
પ૩
જૂદા જુદા પ્રકારનાં પાપો વધારે થાય છે અને જેમ જેમ ભોગ્ય વસ્તુઓ વધારે ભોગવાતી રહે છે, તેમ ઈ િવધારે બહેકતી જાય છે અને ત્રીજી અવસ્થાને માટે આ કર્તવ્યો ઉપદેશવામાં આવ્યાં છે, એટલે એ અવસ્થામાં આવેલા મનુષ્ય તે આવી મર્યાદા બાંધવી તે જ ઉચિત છે. કહ્યું છે કે–
जगदाक्रमप्रमाणस्य प्रसरलोभवारिधेः । स्खलनं विदधे तेन येन दिग्वितिः कृता॥
અર્થાત–જે મનુષ્ય આ દિગ્વિતિરૂપ વ્રત ગ્રહણ કરે છે, તે આ જગતનું આક્રમણ કરનાર ભરૂપી મહાસમુદ્રની ખેલના કરે છે. આ કથન સત્ય છે. હજારો ગાઉ દૂરના જ નહિ પણ લાખ અને કરોડો ગાઉ દૂરના–દરિયાપારના દ્રવ્યને મેળવવા માટેનો લોભ જેઓ છાંડવા માંગતા હોય તેમણે આ દિશાવતને અવશ્ય ગ્રહણ કરવું જોઈએ, એટલું જ નહિ પણ જે મુનિજનાએ આપણા ભારતવર્ષના દરિયાકિનારા સુધીનું જ દિશામાન ગ્રહણ કર્યું હોય, તેમણે દરિયાપારની ભોગ્ય વસ્તુઓનો ઉપભોગ કરતાં પણ અટકવું જોઈએ. વિદેશી કાપડ એ દરિયાપારથી આવે છે અને મર્યાદા કરેલી દિશાની બહારનું કાપડ ધારણ કરવું એ યુક્ત નથી.
પરિગ્રહની મર્યાદા કરવાથી તૃષ્ણાનો નિરોધ થાય છે, પરંતુ જ્યાં સુધી ભોગપભોગના પદાર્થોની મર્યાદા કરવામાં આવે નહિ ત્યાં સુધી મન તથા ઈન્દ્રિયોને નિરોધ પૂરો થતો નથી.
सकृत्सेवोचितो भोगो ज्ञेयोऽन्नकुसुमादिकः । मुहुः सेवोचितस्तूपभोगः स्वागनादिकः ॥
અર્થાત–એક વખત સેવવાયેગ્ય અન્ન, પુષ્પ વગેરે ભોગ કહેવાય છે અને વારંવાર સેવવા યોગ્ય સુવર્ણ, સ્ત્રી વગેરે ઉપભોગ કહેવાય છે. ભગ અને ઉપભોગની વસ્તુઓ દુનિયામાં સેંકડો અને હજારે છે, અને તેમની નિર્દોષ ચીજોને તે માટે પસંદ કરી સદોષ ચીજોને ત્યાગ કરવો એ નિગ્રહના અભિલાષી મનુષ્યને માટે યુક્ત છે. તૃતીય અવસ્થાના સેવાધર્મને ગ્રહણ કરનાર મનુયે જૂદા જૂદા ખાદ્ય-પેયના પદાર્થો, પહેરવાનાં વસ્ત્ર, મુખવાસના
Page #63
--------------------------------------------------------------------------
________________
પદાર્થો, વાહને, શાઓ, અંગવિલેપનના પદાર્થો, સ્ત્રીસેવન, શાક-ફળ -ફૂલ ઇત્યાદિ, અને દુષ્ટ ધંધા વ્યાપાર જેવાં કે વન કપાવવાં અને તેને આગ લગાડી કાયેલા પડાવવા, હાડકાંને વેપાર કરે, માંસ-મદિરા વેચવાં, ઘાણી વગેરેનાં કારખાનાં કરવાં, ઘોડા-બળદને ખસ્સી કરી વેચવાં, ધંધા માટે પશુ પક્ષીને પાળી તેમને વધારે દામ આપનારને વેચવાં, ઇત્યાદિ કાર્યોમાંના દૂષિતને ત્યજીને અદૂષિતને માટે પણ મર્યાદા બાંધવી જોઈએ. મીલ કે કારખાનું ચલાવવું એ પણ એક દૂષિત કર્મ છે અને જૈન ધર્મની દૃષ્ટિએ તે ત્યાજ્ય છે, પરંતુ ચાલુ વ્યવહારને કારણે એવાં કાર્યોનો સર્વથા ત્યાગ કરવાનું અશક્ય હોઈ એવાં કાર્યોમાં મર્યાદા બાંધવી એ આ અવસ્થામાં દાખલ થએલાન માટે અવશ્ય હિતાવહ છે. (૨૧) [હવે અષ્ટમ વત વિષે વિવેચન કરવામાં આવે છે ].
અનર્થveનિવૃત્તિવ્રતમ્ ૨૨ . सम्पद्धानिसुतादिमृत्युसमये चित्ते न शोचेन्मनाङ्। नाऽऽलस्यं यतनाविधावुपचयः शस्त्रायुधादेन वा । यस्कस्याऽपि न पापकर्मविषये कुर्यान्मनाक् प्रेरणमेतल्लक्षणमष्टमं व्रतमिदं कौघसंरोधकम् ॥
નિષ્પાજન પાપની નિવૃત્તિરૂપ આઠમું વ્રત. ભાવાર્થ અપધ્યાન, પ્રમાદ, હિંસક શસ્ત્રસંચય અને પાપપદેશ એ ચાર અનર્થદંડ કહેવાય છે, તેનાથી નિવવું એટલે સંપત્તિની હાનિ થાય કે પુત્રાદિકનું મૃત્યુ થાય તે વખતે પણ મનમાં જરા શેચ ન કરે, જીવરક્ષણાદિ કાર્યોમાં કંઈ પણ આલસ્ય ન કરવું, પ્રાણહારી શસ્ત્ર અને આયુધાદિનો સંગ્રહ ન કરે, અને પાપાનુકાનની બાબતમાં કોઈને કંઈ પ્રેરણા ન કરવી, એ જ કર્મના સમૂહને રોકનાર આઠમા વ્રતનું લક્ષણ છે. (૨૨)
Page #64
--------------------------------------------------------------------------
________________
પપ
વિવેચન–પૂર્વે અહિંસા વ્રતના વિવેચનમાં કહેવામાં આવ્યું છે કે ત્યાંસુધી આત્માને દેહનું બંધન રહેલું છે, અને જ્યાં સુધી સંસાર વ્યવહારનો ભાર દેહની સાથે સંકળાએ રહે છે, ત્યાં સુધી અનેક પ્રકારની સૂક્ષ્મ સ્કૂલ જીવોની હિંસા મનુષ્યને માટે અનિવાર્ય જ રહે છે. એટલે કે કેટલાક પ્રકારની માનસિક, વાચિક તથા કાયિક હિંસા કર્યા વિના ચાલી શકતું નથી. એ પ્રકારની અનિવાર્ય હિંસા તે અર્થદંડ–હેતપુર:સર અન્ય જીવોને આપવામાં આવેલે દંડ કહેવાય છે; પરંતુ ઘણુ વાર મનુષ્ય અનર્થ દંડ આચરે છેઅહેતુક પાપાચરણ કરે છે. એ પ્રકારના અનર્થ દંડમાં કેટલીક વાર તેઓ જગીને પ્રવર્તે છે અને કેટલીક વાર અવશતાથી–ગફલતથી વર્તે છેઃ એવા પ્રકારનાં અહેતુક–નિપ્રયેાજન પાપાચરણ ન થાય તેટલા માટે આ ત્રત નિમણુ થએલું છે. અપધ્યાન-દુષ્ટ ધ્યાન, પ્રમાદ, હિંસક શસ્ત્રનો સંચય અને તેનું દાન તથા પાપકર્મને ઉપદેશ એ ચાર પ્રકારના અનર્થ દે છે. જૈન શાસ્ત્રોમાં આર્તધ્યાન અને રોદ્રધ્યાન એવું બે પ્રકારનું અપધ્યાન કહેલું છે. કોઈ દુઃખાદિને લીધે મોટા શબ્દથી આકંદ કરવો, શોચ કરતાં આંસુ પાડવાં, દીનતાપૂર્વક વારંવાર કિલષ્ટ ભાષણ કરવું અને માથું કે છાતી વગેરે અંગે પાંગ ફૂટવાં એ આર્તધ્યાનના બાહ્ય ચિહન છે.
ધ્યાન એટલે કે ક્રોધપૂર્વક જુદા જુદા પ્રકારનાં અનિષ્ટ ધ્યાન કરવાં તે. પ્રાણીઓને હથીયારોથી કિવા મંત્રાદિ પ્રયોગથી મારી નાંખવાનું ચિંતન કરવું, કોઈનું અનિષ્ટ કરવાને ચાડી કરવાની કે પારકા દોષ પ્રકટ કરવાની કચછા કરવી, તીવ્ર રેષથી ધનિકાના મરણવડે પદ્રવ્ય હરણ કરવાની યોજનાઓનું ચિંતન કરવું, પિતાના દ્રવ્યના રક્ષણ માટે સર્વત્ર શંકા પામી શત્રુ વગેરેને હણવાના વિચાર કર્યા કરવા એ રોદ્ર વ્યાનના પ્રકાર છે. દુ:ખના વિયોગ માટે ને સુખના સંગ માટે મનુષ્ય રાત દિવસ મથન કર્યા કરે છે, પરંતુ એ મથન સત્યમાર્ગે કરવાને બદલે જ્યારે તે અન્ય પ્રાણીઓના અહિતધારા પિતાનું હિત કરવાની મિથ્યા કલ્પનાઓ કર્યા કરે ઇ, ત્યારે તે પિતાની ચિત્તવૃત્તિને પાપના પંકથી અનર્થક-અહેતુક-નિષ્ણ
જન રીતે લિપ્ત કરે છે અને તેથી આ બેઉ જાતનાં અપધ્યાન તે અનર્થ
Page #65
--------------------------------------------------------------------------
________________
પ
દંડ છે. અનથ દંડનો બીજો ભેદ પાકનો ઉપદેશ કરવા એ છે. સા કે!ઇ પોતપોતાના હિત અને વ્યવહારને અર્થે જે કાંઈ કાર્યો કરવાં પડે તે કર્યો કરે છે; તેઓને પાપકર્મો કરવાને અન્ય મનુષ્યે ઉપદેશ આપવા તે તે અન્ય મનુષ્યને માટે અહેતુક એટલે કે નિરક જ છે, અને તેથી તેની ગણના અનથ ક્રૂડમાં થાય છે. તેનો ત્રીો ભેદ હિંસક વસ્તુએ!-શસ્ત્રાદિનો સંગ્રહ કરવા કિવા તેવી વસ્તુએનુ દાન કરવુ તે છે. તલ્વાર, દુક, તીર, છરા, એ આયુધેા અને ઘટી, સાંબેલુ, ગાડાં, દાતરડાં, કરવતા ઇત્યાદિ સૂક્ષ્મ વાને ઘાતક થનારાં શસ્ત્રોનો સંગ્રહ કરવા તથા તે અન્યને આપવાં એ પણ અન દંડ છે. એક સ્તારનો ધંધો કરનાર મનુષ્યને પેાતાના ઉપયાગનાં શસ્ત્રો રાખવાં પડે કિવા એક રાજ્ય ચલાવનાર રાજાને પોતાના ભંડારમાં વિવિધ શસ્ત્રાસ્ત્રો રાખવાં પડે તે અનિવાય છે, પરંતુ અન્ય જનો એવા સંગ્રહ કે દાન કરે તે અહેતુક હાઇને અનર્થ દંડ કરનારા લેખાય છે; પ્રમાદ એ અન દંડના ચેાથેા પ્રકાર છે. પ્રમાદી મનુષ્ય અનેક પ્રકારનાં અહેતુક પાપ કરે છે અને તેથી તેનાં તેવાં કાર્યો અન દંડનાં લેખાય છે. જેમકે મદ્યપાન કરેલો મનુષ્ય અનેક પ્રકારનાં દુષ્ટ વચન મેલે છે અને મારામારી કે દેડાદોડી કરે છે, વિષયી મનુષ્ય હિતાહિતનુ ચિંતન કર્યા વિના અનુચિત કાર્યો કરે છે, કામ, ક્રોધ, લેાલ, મેહાદને વશ એલો મનુષ્ય અનેક દુષ્ટ કાર્યો કરવામાં પ્રવૃત્ત થાય છે, નિદ્રામાં તે અનેક દુષ્ટ ચિંતનાએ કરે છે અને રાજા, દેશ, સ્ત્રી, ઈત્યાદિને લગતી કથા— વાર્તામાં પણ અનેક દુષ્ટ પ્રસંગે! આવે છે; એ બધા પ્રકારે પ્રમાદરૂપી અન દંડના છે. ‘ પ્રમાદ ’ નો સામાન્ય અર્થ આલસ્ય થાય છે, પરન્તુ મનની સ્વવશતાનો જ્યારે જ્યારે ત્યાગ કરવામાં આવે ત્યારે ત્યારે મનુષ્ય પ્રમાદ સેવનારે બને છે અને તે અનેક પ્રકારના અનડ કરે છે. આળસ થાય, મુગ્ધ થવાય, વાર્તારસમાં ડૂબી જવાથી ભાન ભૂલી જવાય, માં ચિત્ત લુબ્ધ બની જાય ઈત્યાદિ બધા પ્રસંગે પ્રમાદના જ છે, તે તે પ્રસંગોમાં મનની સ્વવશતા આંદ્રેાલિત થાય અને તેથી તે અન દંડના કારણીભૂત અને છે. આ કારણથી અનથડના
પ્રસંગે ટાળવા
Page #66
--------------------------------------------------------------------------
________________
૧૭
એ એક પ્રકારની માનસિક તપશ્ચર્યાં છે. પ્રમાદવશતાથી મનુષ્યા સાધારણ અનર્થ દંડ તે હાલતાં ચાલતાં કરે છે. રસ્તે ચાલતાં કેઇ મિત્ર મળે કે તુરત તેની સાથે વાતચીત કરતાં કાઈ સ્ત્રીની સુંદરતાનો પ્રસંગ ઉપાડવા, રાત્રે પાણીનો લોટો કે નળેા સહજ આળસને કારણે ઢાંકવા વિના સૂઈ રહેવુ અને પછી હવારે તેમાં કાઈ ગરોળી કે ઉંદર પડીને મરી ગએલાં જણાય ત્યારે પસ્તાવા કરવા, રસાડામાં ઉલેચ માંધવાની આળસ કરતાં ભાત કે દાળની તપેલીમાં જંતુ પડે તે ચલાવી લેવું અને જ્યારે એવા ખાદ્ય પદાર્થો ઝેરી થાય અને તેનું મારું પરિણામ આવે ત્યારે જ જાગવું, ઈત્યાદિ અનેક રીતે મનુષ્ય અન દંડ આદરે છે. આ વ્રત આદરવાથી મનુષ્ય એવાં નિક પાપોમાંથી દૂર રહેવાની વૃત્તિ કેળવવાને સમ અને છે. (૨૨)
[ હવે નવમા સામાયિક વ્રત વિષે કહેવામાં આવે છે. ] સામાયિવ્રતમ્ । ૨૨ ૫
रागद्वेषकषायतो विषमता या जायते स्वात्मनस्तरीकरणाय साम्यजनकं सामायिकाख्यं व्रतम् । कायोत्सर्गसमाधिशास्त्रमननं स्वाध्यायजापश्रुतीत्यक्त्वा न क्रियतां च कार्यमपरं घण्टामितेऽस्मिन् त्रते ॥ નવમું સામાયિક વ્રત,
ભાવા-માર્થે પ્રવૃત્તિમાં રાગદ્વેષ કે કષાયને લીધે પોતાના આત્માની જે વિષમ પરિણતિ થઈ હેાય તે દૂર કરવાને માટે સમભાવ ઉત્પન્ન કરનાર સામાયિક નામનું વ્રત સ્વીકારવું ોઈએ. અર્થાત્ દરરોજ એક બે કે તેથી વધારે સામાયિક કરવાની પ્રતિજ્ઞા કરવી જોઈ એ. સામાયિકનો કાળ થાડામાં થોડા એ ઘડીનો હોય છે તે વખત દરમ્યાન કાયાત્સગ કરવા, આધ્યાત્મિક શાસ્ત્રનું મનન કરવું, સ્વાધ્યાય કરવા, માળા ફેરવવી કે શાસ્ત્રશ્રવણ કરવું. તે સિવાય સાંસારિક કાઈ પણ કાર્ય કરવું ન જોઇએ. (૨૩)
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૮
વિવેચન–એ ઘટિકા પર્યત શુભ ધ્યાનપૂર્વક એક સ્થળે બેસી રહીને શુભ ચિંતન, ધર્મવિચાર અને વૃત્તિને ઉચ્ચતર બનાવે તેવા અભ્યાસમાં સમય ગાળવો તેને સામાયિક કહે છે. સંસારી જનોને હવારથી સાંજ સુધી અનેક પ્રકારના સારા-માઠી વ્યવહારમાં સમય ગાળવો પડે છે, અને અનેક સારી માઠી વૃત્તિઓ ઉભૂતતીરભૂત થાય છે. એક કાળે ક્રોધનો પ્રસંગ આવે છે, તો બીજે કાળે મહિનો પ્રસંગ આવે છે; એક ક્ષણે જૂઠું બોલવાનું મને થાય છે તો બીજી ક્ષણે દંભ કરવાનું મન થાય છે; એક વખતે દયા ઉત્પન્ન થાય છે તે બીજે વખતે પોતાનું અહિત કરનારનું નિકંદન કરવાનું મન થઈ આવે છે. જે મનુષ્ય આવી ચિત્રવિચિત્ર પ્રકારની વૃત્તિઓમાં જીવનભર રગદોળાયા કરે તો પછી તેના મનસૂની અદશા જ આવતી જાય છે. આવા વ્યવહારરૂપી ખારા સમુદ્રની વચ્ચે મીઠી વીરડી રૂપ સમ+ આય+ઈક=સમત્વનો લાભ કરાવનાર સામાયિકની આવશ્યકતા એકલા જૈન ધમ માં જ સૂચવી છે એમ નથી. અન્ય ધર્માચાર્યોએ પણ ચિત્તને સમતાનો પરિચય કરાવવા માટે સંપાસના, નિમાજ, પ્રેયર ઈત્યાદિની આવશ્યકતા દાખવી છે. મન એ જ બંધ અને મોક્ષનું કારણ છે એમ શ્રીકૃષ્ણ ગીતામાં કહ્યું છે, તો મનની અધમ દશા ન થાય તેટલા માટે તેને સમતામાં રસ લેનારું કરવાનો યત્ન એવો આવશ્યક છે. એક સ્થળે કહ્યું છે કે
તાર્ષીય પારિતો નઃ एकेन ध्यानयोगेन कलां नार्हति षोडशीम् ।।
અર્થાત—કાઈ મનુષ્ય સે વર્ષ સુધી એક પગે ઉભા રહીને તપ કરે તોપણ તે એક ધ્યાનગની સોળમી કળાને યોગ્ય પણ થાય નહિ. દેહદમન વડે જ્યાં સુધી મનોદમન ન થાય ત્યાંસુધી એ દેહદમનનું મૂલ્ય સ્વલ્પ જ રહે છે. તેથી ધ્યાનયોગરૂપ સામાયિકનું મૂલ્ય ઉપરના શ્લોકમાં દેહદમન કરતાં. વિશેષ આંકવામાં આવ્યું છે. જૈન શાસ્ત્રગ્રંથમાં તે એટલે સુધી કહ્યું છે કે
दिवसे दिवसे लक्खं देह सुवनस्स. खंडियं पगो । इयरो पुण सामाइयं करेइ न पहुप्पए तस्स ॥ ..
Page #68
--------------------------------------------------------------------------
________________
અર્થાત–એક પુરૂષ દિવસે દિવસે લાખ સુવર્ણનું દાન દે અને બીજે સામાયિક કરે તે સુવર્ણનું દાન સામાયિકની બરાબર ન થાય. ચિત્તવૃત્તિને સ્થિર–સમ કરવી એ એક માનસિક યોગનો પ્રકાર છે. દુષ્ટ વિચારો કરતાં એક સ્થળે બે ઘડી સુધી બેસી રહેવાથી સામાયિકનો હેતુ સરત નથી એમ કેટલાકે સમજે છે અને તેથી સામાયિક કરવાની પરવા કરતા નથી; પરન્તુ ચિત્તને દુષ્ટ વિચારમાં ન વર્તવા દેવા માટે ધાર્મિક વિચારોથી ભરેલા ગ્રંથનું વાચન કરવું, સ્તોત્રપાઠ કરવો કિવા માળા ફેરવવી એવા ઉપચારવડે ચિત્તવૃત્તિને અધમ માર્ગે જતી અટકાવી શકાય છે. વૃત્તિને પતિત થતી અટકાવ્યા પછી તેને સ્થિર કરવાનું પણ અભ્યાસથી બને છે. ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે –
अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् ।। अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनंजय ॥ .
અર્થાત–હવે મારામાં સારી રીતે ચિત્તને સ્થિર રાખવાનું તારાથી બની શકતું ન હોય, તો તે ધનંજય! અભ્યાસની સહાયથી એટલે કે પુનઃ 'પુનઃ પ્રયત્ન કરીને મારી પ્રાપ્ત કરી લેવાની ઉમેદ રાખ. સામાયિકની -ચિત્તને સ્થિર રાખવાનો લાભ પણ અભ્યાસવર્ડ પ્રાપ્ત કરી શકાય છે; તેટલા માટે સામાયિકનો પૂરો લાભ તત્કાળમાં પ્રાપ્ત ન થાય તે તેથી નિરાશ થઈને તેનો ત્યાગ કરવો જોઈએ નહિ. (૨૩)
[હવે સામાયિક કરવાના સમયની અને તે સમયમાં ત્યજવાના દેશોની સમજણ આપવામાં આવે છે.]
સામાચિહ્યાવરવતા | રક प्रातः प्रागशनात् प्रसन्नमनसाऽवश्यं विदध्यादलं । स्वच्छः शान्तनिकेतने प्रतिदिनं सामायिकं भावतः॥ त्यक्तव्या विकथा मनस्तनुवचोदोषाः समग्राः स्वतोनैर्मल्यं च भवेद्यथा परिणतेः स्थैर्य च कार्य तथा ॥
Page #69
--------------------------------------------------------------------------
________________
૬૦
સામાયિક વ્રતની આવશ્યકતા,
ભાવા —-પ્રભાતના સમયમાં જમ્યા પહેલાં દરરોજ સ્વપણે શાન્ત-નિરૂપાધિક સ્થાનમાં જઇને પ્રસન્ન મનથી ભાવપૂર્વક એક સામાવિક પરિપૂર્ણ વિધિસહિત અવશ્ય કરવું તે એ. સામાયિકના સમયમાં વિકથા તજવી, મનના દોષ, વચનના દોષ, અને કાયાના દોષ દૂર કરવા અને જે જે પ્રકારે આત્માના પરિણામની નિર્મ્યુલતા અને સ્થિરતા થાય તેવી રીતે અનુાન કરવું જોઇએ. (૨૮)
વિવેચન—મૂર્તિ પૂજકે જેમ પ્રભાતમાં જ દેવપૂજા કે સંધ્યાપાસના આદિ કરે છે, યાગીએ પ્રભાતમાં જ યાગ પ્રક્રિયા કરે છે, તેમ ચિત્તન સમાવસ્થાનો લાભ કરી આપનાર સામાયિક પણ પ્રાતઃકાળમાં જ કરવું વિશેષ ચેાગ્ય છે. રાત્રિની નિદ્રા પછી મન તાજું અને નિળ થએલું હેાય તેવે વખતે આવી પ્રક્રિયા મન ઉપર સારી અસર કરતી હાવાથી ગ્રંથકારે ‘પ્રાત: પ્રધાનાત્ ’એટલે પ્રભાતે ભાજન કર્યાં પૂર્વ ભૂખ્યું પેટે સામાયિક કરવું એવું સૂચન કર્યું છે. ઉદરમાં આહાર પડવા પછી આહારના જૂદા જૂદા રસે। શરીરમાં ચડવા લાગે છે અને તેથી મન ઉપર રસ્તેગુણ તથા તમેગુણની અસર થવા લાગે છે; આ કારણથી ભૂખ્યું પેટે જ સામાયિક કરવું એ વિશેષ હિતાવહ છે. દિવસના બીજા ભાગોમાં સામાયિક કરવામાં કાંઇ જ હાનિ નથી. ઉપનિષદોમાં વાર, ખપેર અને સાંજ એમ ત્રણે કાળમાં સંધ્યા કરવાનું કહેલું છે અને ચિત્તશુદ્ધિને અર્થે એ ઉપયાગી છે; પરન્તુ પ્રાતઃકાળમાં મનની સમતા માટેની ક્રિયાઓ જેટલી લાભકારક નીવડે છે તેટલી બીજા કાળમાં નીવડતી નથી, તેટલા જ માટે ગ્રંથકારે પ્રભાતના સામાયિકને તેા અવશ્ય વિદ્યાત્ એમ કહ્યું છે. ઉપવાસવડે મન તથા તનના દેષોને મટાડવાની ચિકિત્સા કરનારા ડા. એટન સિંકલેર અને ડા. મેકફેડન પણ ભૂખ્યું પેટે મનને થનારા આધ્યાત્મિક લાભોનું વિગતે વર્ણન કરી બતાવે છે અને તેટલા માટે પ્રભાતના સામાયિકને આવશ્યક લેખવામાં સુઘટિતતા રહેલી છે. .સામાયિકનો કાળ મનની સમતાને અર્થે ગાળવાનો હાવાથી એ ધડીનું વ્રત લઈ એટા પછી મન, વચન અને કાયાને
Page #70
--------------------------------------------------------------------------
________________
દુ:પ્રવૃત્તિમાં ચડવા દેવાં યુક્ત નથી અને તેટલા માટે ગ્રંથકારે એ ત્રણે વડે થતા દોષનો ત્યાગ કરવા સૂચવ્યું છે. સામાયિક કરીને મનમાં વ્યાપારાદિના, કોર્ટ–દરબારના ઝગડાના, પોતાના લાભાર્થે કોઈનું અનિષ્ટ કરવાના અને એવા બીજા વિચારે કરવા, સામાયિક કરીને વાવડે દુ:ખ પ્રવૃત્તિ કરવી, જેમકે બીજાઓ સાથે વ્યવહારની વાત કરીને તેમાં ઇષ્ટાનિષ્ટ સલાહ આપવી, યાતકા બોલવું, કોઈને ઠપકે આપવો કે ગાળ દેવી અને સામાયિક કરીને કાયાનો અનિષ્ટ વ્યવહાર કરવો, એ બધાં સામાયિકના લાભને ગુમાવનારાં છે. વચન અને કાયાને દુ:પ્રવૃત્તિમાં જવાથી મને તે તેની મળે જ દુ:પ્રવૃત્તિમાં વેજાઈ ચૂક્યું હોય છે; અને સામાયિક એ માનસિક સમતાને માટે હોઈ એ ત્રણે વડે થતાં અનિષ્ટ કાર્યો ત્યજવાં જ યુક્ત છે. મન શાંતિ-સમાધિ કે શુભ વિચારોમાંથી ભ્રષ્ટ ન થાય માટે એકાંતમાં સામાયિક કરવું અને ધાર્મિક ગ્રંથનું વાચન કરવું એ વધારે ઇષ્ટ છે. મનને અન્ય માર્ગે જવા દઈને શરીર વડે સામાયિક કરી બેસવાથી કિંવા દેવની પૂજા કરતાં મિત્રો સાથે વાર્તાલાપ કરતા રહેવાથી જે માનસિક લાભ થવો જોઈએ તે થતો નથી. જે લાભ સૂક્ષ્મતામાં રહેલો છે તે લાભ ક્રિયાની સ્કૂલતામાં રહેલું નથી. મન, વાણી અને કાયાના આવા ૩ર દોષા જૈન શાસ્ત્રોમાં કહેલા છે, અને એ દોષો ટાળવાને પાંચ અતિચારો કહેલા છે -
कायवाङ्मनसा दुष्टप्रणिधानमनादरः ।
स्मृत्यनुपस्थापनं च स्मृताः सामायिकवते ॥ અર્થાત-મન, વચન અને કાયાથી દુષ્ટ આચરણ કરે તે ત્રણ, સામાયિકમાં આદર-ઉત્સાહ રાખે નહિ તે ચાર અને વ્રતના કાળ વગેરેનું સ્મરણ કરે નહિ તે પાંચ, એવા સામાયિકના અતિચાર-દોષ છે; એ દોષ ટાળીને સામાયિક કરવાથી લાભ થાય છે. ઉત્સાહ-આદર વિનાનું સામાયિક માત્ર ધૂળ થાય છે અને સમય–બે ઘડીની નકકી કરેલ સમય પૂરે નહિ કરવાથી ઉતાવળ કરવાથી ચિત્તવૃત્તિને પૂરી શાન્તિ મળતી નથી. (૨૪)
[ હવે દસમા દશાવકાશિક વત વિશે કહેવામાં આવે છે ].
Page #71
--------------------------------------------------------------------------
________________
૬૨
સેવાવ્રત૬ રજ છે षष्ठे यद्विहिता दिशां परिमितिस्तत्रापि संक्षेपतोद्रव्यादेः परिमाणमादरधिया कृत्वाऽऽश्रवो रुध्यते ॥ 'प्रोक्तं तदशमं व्रतं मुनिवरैर्देशावकाशाभिधं । षटकोटया प्रतिपालनीयमनिशं कालं यथेष्टं पुनः॥
દેશાવકાશિક વ્રત, ભાવાર્થ-છઠા વ્રતમાં દિશાઓનું જે પરિમાણ બાંધ્યું હોય તેમાં સંકેચ કરીને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી ફરીને જે આદરપૂર્વક હદ બાંધવામાં આવે અને તેમ કરીને આશ્રવનો નિરોધ કરવામાં આવે તેને મુનિવર દેશાવકાશ નામે દશમું વ્રત કહે છે. આ વ્રત ચાર ઘડી કે એક રાત અથવા એક દિવસ પર્યત મરજી પ્રમાણે આદરવું અને તે છે કેટીએ કરી બરાબર પાળવું જોઈએ. (૨૫).
વિવેચન-પૂર્વે છઠ્ઠા વ્રતમાં દિશાઓનું પરિમાણ બાંધીને જે સંયમ આદરવામાં આવ્યો હોય છે તે આ દશમા વ્રતના આદરથી વધારે આગળ વધે છે. છઠું વ્રત આદરનાર અર્થાત દિશાઓનું માપ બાંધીને એ દિશાઓની અંદર જ આવજા કરવાની કિંવા એ વિસ્તારની અંદરથી જ મંગાવેલી વસ્તુઓનો ઉપભોગ કરવાની પ્રતિજ્ઞા જીવનપર્યત કિંવા એક કે પાંચ વર્ષ પર્યત લઈ શકે છે; પરન્તુ આ દેશવકાશિક વ્રત સંયમ રાત કિંવા દિવસ કિંવા રાત્રિદિવસના કોઈ ખંડ પૂર જ હોય છે. એટલે વખત ઘર, દુકાન કે શયાખંડની બહાર જઈને કોઇ પ્રવૃત્તિ કરવી નહિ એવું તેમાં સૂચન રહેલું છે. જેવી રીતે વીંછી કરડે છે ત્યારે શરીરના એક આખા ઉપાંગમાં તેનું વિષ ફેલાવાથી ચસકા આવે છે, પરંતુ માંત્રિક પિતાના મંત્રપ્રયાગવડે ઉપાંગનું વિષ એક છેડા ભાગમાં–આંગળીમાં લાવી મૂકે છે, એવી રીતે દિશાપરિમાણ વ્રતમાં જે છૂટ
Page #72
--------------------------------------------------------------------------
________________
રાખી હોય છે, તે છૂટન પણ દેશાવકાશિક વ્રતમાં સંક્ષેપ કરે તેવા હેતુથી આ વ્રત યોજવામાં આવ્યું છે. આથી પાપપ્રવૃત્તિમાં મનુષ્ય સંયમ રાખતાં શીખે છે અને જેમ જેમ તે પિતાના ગમનાગમન અને જરૂરીઆત માટેની દિશાઓ ટૂંકી ને ટૂંકી કરતો જાય છે, તેમ તેમ તેની અંતમુર્ખતાને વિકસવાની તક મળતી જાય છે. જૈન શાસ્ત્રમાં આ વ્રતને માટે પાંચ અતિચાર કહેવામાં આવેલા છે –
प्रेष्यप्रयोगानयनं पुद्गलक्षेपणं तथा । हाब्दरूपानुपातौ च व्रते देशावकाशिके ॥
અથાત–ચાકરને મેકલવો, બહારથી કાંઈ મંગાવવું, પુદ્ગલકાંકરો કિંવા કાંઈ પદાર્થ ફેંકવો, શબ્દ કરી બહાર સંભળાવ, અને પોતાનું રૂપ બતાવવું, એ પાંચ અતિચાર છે. મર્યાદિત કરેલી જગ્યામાં જ રહ્યા છતાં ઉપરના દોષો કરી શકાય છે; અને જે દેશાવકાશિક વ્રતનો હેતુ અમુક જગ્યામાં કાયાને ગંધાઈ રહેવા દેવી એટલે જ હોત, તો આ પાંચ દવાથી એ વતનો ભંગ થયો લેખાત નહિ; પરન્તુ મન, વચન અને કાયાના સંયમને અનુલક્ષીને આ વ્રત આદરવાનું હોવાથી ઉપર બતાવેલા દેષ કરવા ઘટે જ નહિ. કાયાનું બંધન તે માણસ પણ ખાટલામાં પડ્યો પડ્યો કયાં વેઠ નથી ? તે ત્યાં પડ્યો પડ્યો લાખો રૂપિયાના વેપાર કરે છે, કાંઈ કાંઈ કપટ ઠગાઈના પ્રયોગ આદરે છે, સાચાં–જૂઠ બોલે છે અને કોઈને ત્રાસ આપે છે તો કોઈને ગાળો ભાંડે છે! શું એ માણસ દેશાવકાશિક વ્રત ધારણ કરનાર લેખાશે ? નહિ જ. મન, કાયા અને વાણીને સંયમમાં રાખવા માટે જ એ વ્રત છે અને તેટલા માટે ગ્રંથકાર પિતાના લોકમાં અતિચારોનું દર્શન કરાવવાની આવશ્યકતા નહિ જોતાં સંક્ષેપમાં જ કહે છે કે પર્વોદયા પ્રતિપાત્રમ્ અર્થાત્ આ વ્રત છ કોટીએ પાળવું. છ કોટી એટલે શું? મન વચન અને કાયાથી કોઈ કાર્ય કરવું કે કરાવવું નહિ તે. એકંદરે નવ કોટિ છે અને આ છે કોટિમાં મન વચન અને કાયા વડે અનુમોદવું એ ૩ કોટિ ઉમેરવાથી નવ કોટિ થાય છે. નવ કોટિએ પ્રત્યેક વ્રત આદરવું એ અત્યંત ઈષ્ટ છે. જૈન મુનિઓને
Page #73
--------------------------------------------------------------------------
________________
૬૪
બધાં વ્રતો નવ કોટએ જ કરવાનાં હોય છે. તેઓ મન, વચન અને કાયાને કરવું, કરાવવું અને અનુમેવું એ ત્રણે દ્વારા બંધ કરીને સંયમમાં રાખવા અપ્રતિન થએલા હાય છે; પરન્તુ ગૃહસ્થ જતેને માટે અનુમતિના વ્યાપારનો ત્યાગ દુ:શક્ય છે, બલકે અશક્ય છે. મન એ મનુષ્યના બંધ અને મેાક્ષનું કારણ છે, પરન્તુ મન મર્કટ જેવું છે. એ મનના મર્કટને બુદ્ધિની સાંકળથી બાંધી શકાય છે. દુષ્ટ વ્યાપારમાં પરેવાએલું મન વાણી અને કાદારા દુષ્ટતા આચરે છે, પરન્તુ મનોવ્યાપારમાં દુષ્ટતા ડોકીયાં કરવા લાગે, તે જ ક્ષણે જે તેને બુદ્ધિતી સાંકળના બંધ મારવા માંડયા હોય તો તેનો એ મનોવ્યાપાર અટકી જાય છે, અને અટકી ન જાય તોપણ તેની વૃત્તિ વાણી કે કાયાને દુષ્ટતામાં પ્રવર્તાવવાની થતી નથી. આ રીતે મન, વાણી અને કને બુદ્ધિના યોગે કરીન ગૃહસ્થા સંયમમાં રાખી શકે છે, પરન્તુ મન વચન અને કાયાવડે અનુમેદના કરવાનો જે વ્યાપાર છે તે તો બુદ્ધિના અંધમાં આવી શકતો નથી. મન વચન અને કાયાની ત્રિવિધ પ્રવૃત્તિને અટકાવવી એ આવશ્યક છે પરન્તુ એ આવશ્યકતા પૂર્ણ રીતે તો સંન્યાસીઓ કે મુનિઓ જ પ્રાપ્ત કરી શકે-ગૃહસ્થાને માટે એ શક્ય નથી. જે વ્યાપાર-અનુમેદનાનો વ્યાપાર બુદ્ધિપૂર્વક થયા હોતા નથી તેથી પણ જૈન ધર્માંના નિશ્ચય નયની દૃષ્ટિએ તો કર્મ-બંધન થાય છેજ, પરન્તુ ગૃહસ્થાશ્રમમાં જે કાંઈ અનિવાય છે, તેમાં એ અનુમેદનાનો વ્યાપાર એટલે! સ્વાભાવિક છે કે તેને ત્યને ચાલવું એ અમુકજ કાળ માટે માત્ર વ્રતમાં બેઠેલા મનુષ્યને વ્યવહાર નયની દૃષ્ટિએ શક્ય નથી અને એને ત્યજવાની વાર્તા સંકલ્પવિકલ્પાત્મક મનવાળા મનુષ્ય કરે તો તે માત્ર વાર્તા જ રહે છે. જેએ માત્ર મનથી અનુમેાદના થઈ જાય તેને ક્ષતવ્ય માની ચલાવી લે છે તેએ ભૂલી જાય છે કે મનની અનુમેદનાની સાથે વાણી અને કાયાની અનુમેદના થયા વિના રહેતી જ નથી. મનમાં અનુમેાદન વડે પ્રસન્નતા ઉત્પન્ન થઈ હોય અને વદન પર પ્રસન્નતાની ચેષ્ટા રેષાઓ તરી આવે નહિ એ શું અનેક વિકારેને અહેનિશ અનુભવવાન ટેવાએલા ગૃહસ્થા માટે શક્ય કે સંભવત છે ? “ સ્વામીનાથ ! આપ જ્યારે સામાયિક કરી રહો
Page #74
--------------------------------------------------------------------------
________________
૫
ત્યારે આપને તૃષા લાગી હશે એમ માનીને આ પાણીનો લોટા અહીં મૂકીન હું ઉપાશ્રયે વ્યાખ્યાન શ્રવણ કરવા જઉં છું ” એમ કહીને પાણીને લે મૂકી જનાર પત્ની પ્રત્યે ‘હું ’ કારો સ્પષ્ટ ઉચ્ચાર પતિના મુખમાંથી નીકળી પડવાના શું સંભવ નથી ? એ સંભવને પણ ત્યજીને ચાલવાનું ગૃહસ્થા માટે અશક્ય હાઇને આ વ્રતના સંબંધમાં ગ્રંથકારે છે કેાટીએ વ્રત આદરવાનું સૂચન કરેલું છે. (૨૫)
[હવે અગીઆરમા પૌષધ વ્રતની આવશ્યકતા સૂચવી તે આદરવાને બેધ કરવામાં આવે છે.]
ઔષધવ્રતમ્ | ૨૬ ॥
त्यक्त्वा भूषणमाल्यमेकदिवस कृत्वोपवासं परं । हित्वा पापकृतिं गृहीतनियमस्तिष्ठेच्च धर्मस्थले || धर्मध्यानपरायणः शुभमतिस्तत्पौषधाख्यं व्रतं । ग्राह्यं पर्वदिनेषु दोषरहितं पाल्यं विशुद्धयाऽऽत्मनः ॥
પૈાષધ વ્રત.
ભાવા—એક સવારથી બીજી સવાર સુધી ચાવીહાર ઉપવાસ કરીને, સાંસારિક વસ્ત્રા, ભૃષ્ણા, માલા વગેરે ત્યજીને, પાપના બધા વ્યાપાર પરિહરીને નિયમ લઈ ધર્મસ્થાનમાં એક અહેારાત્ર પર્યંત ધર્મધ્યાન પરાયણ થઇને સાદ્રેચારણામાં રહેવું તેને પાષધ વ્રત કહેવામાં આવે છે. મુમુક્ષુ ગૃહસ્થે આક્રમ, ચઉદ્દેશ, પાખી, વગેરે પણી તિથિએ માં તે વ્રત ગ્રહણ કરવું અને દોષરહિતપણે આત્માની વિશુદ્ધિથી પાળવું જોઇએ. (૨૬ )
વિવેચન—મન અને ઈંદ્રિયાના નિગ્રહપૂર્વક તથા સમભાવપૂર્વક આત્માભિમુખ થવાના જે ઉપચારે પૂર્વે દર્શાવ્યા છે—જૂદાં જૂદાં ત્રતાનું ગ્રહણ, સામાયિક, દેશાવકાશિક વ્રત–તે પછી એક વિશિષ્ટ વ્રત પૈાધવ્રત આવે છે. સામાયિક અને દેશાવકાશિકથી આગળ વધનારૂં તે વ્રત છે. પોષ ધર્મસ્ય ધત્તે યત્તતૂ મવેત્પૌષધ વ્રતમ્ અર્થાત જેથી ધની પુષ્ટિ થાય તે પાષધ
૫
Page #75
--------------------------------------------------------------------------
________________
વ્રત કહેવાય છે. આ વ્રત જૂદા જૂદા સંપ્રદાયના જૈનો જૂદી જૂદી રીતે કરે છે, પરન્તુ અહીં ગ્રંથકારે એ વ્રત એક દિવસનું પાળવાનું કહ્યું છે. પર્વને દિવસે સંખ્યાબંધ સામાયિકા કે દેશાવકાશિક વ્રત કરવા કરતાં વૈષધમાં વિશિષ્ટતા રહેલી છે, તેા એ વિશિષ્ટતા જળવાય એ રીતે એ વ્રતનું પાલન કરવું જોઇએ અને તેટલા માટે તે દિવસે ઉપવાસ કરીને વૈષધશાળામાં એક અહેારાત્ર સુધી ધર્માં ધ્યાનપરાયણ તથા સક્રિચારમાં મશગુલ રહેવું એ વિશેષ હિતકર છે. પવૃતિનેષુ અર્થાત્ આઠમ, ચાદસ, પાખી વગેરે પને દિવસે આ વ્રત કરવાનો ઉપદેશ કરવામાં આવ્યેા છે. પર્વને દિવસે તપશ્ચર્યાં કરવાનું માહાત્મ્ય જૈન તેમજ જૈનેતર શાસ્ત્રગ્રંથામાં કહ્યું છે: ઉત્તરાધ્યયન સૂત્રની ત્તિમાં કહ્યું છે કે
सर्वेष्वपि तपो योगः प्रशस्तः कालपर्वसु ।
अष्टम्यां पंचदश्यां च नियतः पौषधं वसेत् ॥ અર્થાત—સ પ`કાળમાં તપનો ચેાગ શ્રેષ્ઠ છે, પણ આમ અને પુનમે તે અવશ્ય પાષધ ગ્રહણ કરવા.
પર્વના દિવસેાનું આવું માહાત્મ્ય છે, તેથી આત્માભિમુખ થવાની વિશિષ્ટ યાગિક ક્રિયાઓ-પાષધાદિ એ દિવસોએ કરવી જોઇએ, અને તે માટેની પ્રતિકૂળતાઓને છતી માનસિક શિથિલતાને ત્યજવી ોઇએ. (૨૬) [હવે છેલ્લા અતિથિદાન વ્રત વિષે વિવેચન કરવામાં આવે છે. ] અતિથિયાનપ્રતમ્। ૨૭ ॥
ये सन्तोऽतिथयो गहाङ्गणगतास्तेषां पुरस्कारतोयोग्यान्नोदकवस्त्रपात्रनिलयं यद्दीयते श्रेयसे ॥ एतद् द्वादशकं व्रतं समुदितं निष्कामदानात्मकं । सेव्यं भावनयाऽशनादिसमये योगे तु दानेन वा ॥ અતિથિસત્કાર દાનત,
ભાવા —જે સત્પુરૂષો અતિથિ તરીકે અગાઉથી કહેવરાવ્યા વિના
Page #76
--------------------------------------------------------------------------
________________
હ
ઘરને આંગણે આવ્યા હેય તેમને પૂરતા સત્કાર કરીને ઉચિત અન્ન પાણી વસ્ત્ર પાત્ર સ્થાન વગેરે નિષ્કામ બુદ્ધિથી કેવળ શ્રેયને માટે આપવામાં આવે તેને નિષ્કામ દાનરૂપ ખારમું વ્રત કહેવામાં આવે છે. ગૃહસ્થાએ ભાજન વખતે ભાવના ભાવીને કે અતિથિનો ચેગ મળે તે! દાન આપીને આ વ્રત દરરાજ પાળવું જોઇએ. (૨૭)
વિવેચન—અ+તિથિ=અતિથિ એ કાઇ પણ તિથિના નિર્ણય કર્યાં વિના—કહેવરાવ્યા વિના આપણે ઘરને આંગણે આવી પહોંચે તે અતિથિ કહેવાય છે. ‘અતિથિ’ શબ્દના ખીજે અર્થ વિદ્વાના એવા પણ કરે છે કેतिथिपर्वोत्सवाः सर्वे त्यक्ता येन महात्मना ।
अतिथिं तं विजानीयाच्छेषमभ्यागतं विदुः ॥
અર્થાત્—જે મહાત્માએ તિથિ, પ, ઉત્સવ, વગેરે સના ત્યાગ કરેલા હોય તે અતિથિ કહેવાય છેઃ બાકીના અભ્યાગત કહેવાય છે. આવા જે અતિથિએ આપણે આંગણે આવી ચડે તેમને આદરપૂર્વક અન્નવસ્ત્રાદિનું દાન કરવું તે વ્રતને અતિથિ સંવિભાગ વ્રત કહે છે.
अतिथिभ्योऽशनावासवखपत्रादिवस्तुनः ।
तत्प्रदानं तदतिथिसंविभागवतं भवेत् ॥
અર્થાત્ અતિથિને અન્ન, નિવાસ, વસ્ત્ર અને પાત્ર વગેરે વસ્તુઓનુ દાન કરવું તે અતિથિ સંવિભાગ નામે વ્રત કહેવાય છે. અતિથિને આવી જીવનને ઉપયાગી વસ્તુએ આપવામાં પણ ગ્રંથકાર એ મુખ્ય વસ્તુ ઉપર ધ્યાન ખેંચે છે. દાન આપવા યેાગ્ય અતિથિ કાણુ ? શું તિથિને નિણૅય કર્યાં વિના ઘેર ઘેર ભીખ માંગનારાએ ફરે છે તેએ આ અતિથિએ છે? ગ્રંથકાર કહે છે કે સાચા અતિથ એ જ કહેવાય કે જે અ– તિથિ હોવા ઉપરાંત સન્ત હોય.
दातव्यमिति यद्दानं दीयतेऽनुपकारिणे ।
देशे काले च पात्रे च तद्दानं साविकं विदुः ॥
અર્થાત્—જેણે આપણા ઉપર કાંઇ ઉષકાર કર્યો હેાય તેટલા માટે
Page #77
--------------------------------------------------------------------------
________________
નહિ પણ અનુપકારી મનુષ્યને જે દાન દેશ, કાળ અને પાત્ર જોઈને આપવામાં આવે તે જ સાત્ત્વિક દાન કહેવાય છે. આવું સાત્વિક દાન સંત અતિથિને જ ઘટે. શરીરે રાતા–માતા વેશધારી બાવાઓ જેઓ પેટ ભરવાને કામ કરવાની આળસને લીધે મિક્ષ સેટ કરી ઘેર ઘેર ભટકે છે, ત્રાગાં કરે છે, લોકોને સતાવે છે, તેઓ કાંઈ સુપાત્ર અતિથિઓ હોઈ શકતા નથી. બીજી વાત એ કે સુપાત્ર અતિથિને દાન આપવું તો ખરું, પરંતુ તે કેવી કેવી વસ્તુઓનું ? ગ્રંથકાર કહે છે કે ચોરચાન્નોર્વત્રત્રનિ–અન્ન, પાણી, વસ્ત્ર, પાત્ર અને નિવાસ જે “યોગ્ય” હાય-અયોગ્ય ન હોય તે આપવું. દાનની વસ્તુમાં યોગ્યતા કેવી રીતે તપાસવી ? એક વસ્તુ રાત્રે ઉઘાડી પડી રહી હોય અને ગૃહપતિને શંકા હોય કે કદાચ તેમાં કોઈ ઝેરી જંતુની લાળ પડી હોય તેથી અજાણે તે ખાવી યોગ્ય નથી, તો તે અતિથિને આપી દે: આ પ્રકારની વસ્તુઓ દાનને માટે અયોગ્ય છે, તે જ રીતે કોઈ વાસી હોવાથી બગડેલી વસ્તુ હોય, કઈ વસ્તુ બીજી દુષ્ટ વસ્તુના સ્પર્શથી વ્રતધારી અતિથિને અગ્રાહ્ય હાય, એ પ્રકારની વસ્તુઓ દાનને માટે અયોગ્ય છે, અને તે અતિથિને આપવી એ દોષયુક્ત છે.આવું દાન પણ કેવળ શ્રેય માટે આપવું એટલે કે કાંઈ બદલાની અપેક્ષા વિના નિષ્કામબુદ્ધિથી આપવું જોઈએ. યોગ્ય વસ્તુનું દાન યોગ્ય પાત્રને કરવામાં આવે, પરન્તુ નિષ્કામ બુદ્ધિ ન હોય અને કંટાળાથી કે મત્સર ભાવથી દાન કરવામાં આવે તો તે દાન પણ નિષ્ફળ છે. દાનના પાંચ દોષ વિદ્વાનોએ કહેલા છે.
अनादरो विलंबश्च वैमुख विप्रियं वचः ।। पश्चात्तापश्च दातु: स्यात् दानदूषणपंचकम् ॥
અર્થાત–અનાદર, વિલંબ, મોં બગાડવું, અપ્રિય વચન બેલિવું અને પસ્તાવો કરે એ પાંચ દાતાના દાનનાં દૂષણે છે. આ દૂષણો ત્યજીને અને આહારની નિર્દોષ વસ્તુને નિષ્કામબુદ્ધિથી સુપાત્ર અતિથિને આપવી તે જ ખરું “અતિથિ સંવિભાગ” વ્રત છે. અતિથિને દાન આપવાનું માહાભ્ય જૈન ઉપરાંત જૈનતર ધર્મગ્રંથોમાં પણ કથવામાં આવેલું છે. કર્મકાંડી ગૃહસ્થ કે વાનપ્રસ્થ હોય અને વેદાંતમાં દર્શાવેલા વિધિ અનુસાર નિત્ય યજ્ઞ
Page #78
--------------------------------------------------------------------------
________________
યાગાદિ અને સંધ્યાતપંણાદિ કરતો હોય, પરંતુ તિથિર્ચા મમરાઃ તજી દોનો નિરર્થા–અર્થાત–જેને આંગણે આવેલો અતિથિ નિરાશ થઈને પાછો જાય છે તેનાં હોમહવનાદિ નિરર્થક જાય છે એમ કહેવામાં આવ્યું છે. અતિથિદાનનું આવું માહામ્ય જેઓ સમજે છે તેઓ તો સાધુ, સંન્યાસી કિંવા અન્ય કોઈ સંતને ભોજન આપ્યા પછી પોતે ભોજન લેવું એવું વ્રત પાળે છે; પરંતુ આવા વ્રતને બાહ્યાચારે પાળવા કરતાં સુપાત્ર અતિથિનો ચોગ મળે અને હું તેમને દાન આપે એવી ભાવનાપૂર્વક નિષ્કામબુદ્ધિને કેળવવી તથા ખરો યોગ મળી જતા ઉમંગભેર દાન આપવું એથી પણ અતિથિસંવિભાગ વ્રતનું સંપૂર્ણ પાલન થાય છે.
શંકા–અન્ન, ઉદક, વસ્ત્ર, પાત્ર અને સ્થાન એ પાંચ વસ્તુઓ નિર્દોષ હોય તો તેનું સુપાત્રે દાન કરવું એમ કહ્યુંઃ અતિથિને કાંઈ દ્રવ્ય જોઈતું હોય અને તે આપવામાં આવે છે ?
સમાધાન દ્રવ્ય એ નિર્દોષ વસ્તુ નથી અને જે સંગ્રહને માટે અતિથિને દ્રવ્ય જોઈતું હોય તે તે સાચો અતિથિ નથી. અતિથિ એવો સંત હોવો જોઈએ કે જેને સંગ્રહવાની અભિલાષા ન હોય પરંતુ માત્ર દેહના નિભાવને અર્થે જીંદગીની જરૂરીઆત એક દિવસમાં એક દિવસ પુરતી જ હોય. જન સાધુઓ કે સાચા સંન્યાસીઓ દ્રવ્ય કે ધાતુનું પાત્ર ગ્રહણ કરતા જ નથી પરંતુ જે બીજાઓ દ્રવ્ય ગ્રહણ કરે છે તે દ્રવ્યનો ઉપયોગ તેમને શેહોય? દેહનો નિભાવ કરવાને બરાકી ખરીદવાની જરૂર તેમને હોય અને જે ખોરાકનું જ દાન તેમને કરવામાં આવે તે પછી તેમને દ્રવ્ય શા માટે જોઈએ ? છતાં જેઓ દ્રવ્યની જ વાંચ્છનાથી પિતાને અતિથિ તરીકે ઓળખાવતા હોય તેઓ સાચા અતિથિ હોતા નથી પરંતુ સંગ્રહ કરવાની વૃત્તિાવાળા, બાહ્યતઃ સાધુ અને અંતરમાં પૂર્ણ અસાધુ હોય છે. તેઓને સુપાત્રમાં ગણવા તે યોગ્ય લેખાય નહિ. (૨૭)
Page #79
--------------------------------------------------------------------------
________________
तृतीय परिच्छेद.
સેવાધર્મ. [સ્વધર્મમાં બુદ્ધિને સ્થિર કરીને અને સ્વધર્મ પાલન માટેના બાહ્યાંતર નિયમોના-તેના પાલનવડે આત્માભિમુખ થઈને તૃતીય અવસ્થાનાં કર્તવ્ય કરવાં, કારણકે જે મહત્ત્વનાં કાર્યો એ અવસ્થામાં મનુષ્ય કરવાના છે તે એકલી વિદ્યાથી જ નહિ પરંતુ સચ્ચારિત્ર્યથી જ થઈ શકે છે. પરાર્થ કરે, સમાજની સેવા કરવી, પરેપકાર અર્થે જીવન ગાળવું, પોતાના મર્યાદિત કુટુંબની સેવા ગૃહસ્થાશ્રમમાં કર્યા પછી સેવાનું વધુ વિસ્તારીને સમાજને –જનતાને પોતાના કુટુંબરૂ૫ માની તેની સેવામાં ઉઘત થવું એવો કર્તવ્યનો અંગુલિનિર્દેશ કરતાં ગ્રંથકાર સેવાધર્મની મહત્તા ગાય છે, સેવાના દાં જુદાં ક્ષેત્રેનું દર્શન કરાવે છે, સેવા કરવાની પદ્ધતિનું સૂચન કરે છે અને એ રીતે સેવા બજાવતાં મનુષ્યનું આધ્યાત્મિક હિત કેવું સધાય છે તે પણ દર્શાવે છે. તેમાં પહેલા આ પરિચ્છેદમાં સેવાધર્મની પ્રસ્તાવના કરે છે.]
તેવાષા ૨૮ / यद्देशीयजलानिलैर्वपुरिदं संधारितं पोषितं । यच्छिक्षाव्यवहारतो निपुणता बुद्धेः समासादिता ॥ यस्माजीवनसाधनानि वसनाऽन्नादीनि लब्धानि वा। तेषां प्रत्युपकारिणी सुमनुजाः सेवा समाश्रीयताम् ॥
સેવાધર્મ, ભાવાર્થ–જે દેશનાં હવાપાણીથી આ શરીર પોષાયું હોય કે ધારણ થયું હોય, જે સમાજના શિક્ષણથી કે વ્યવહારથી બુદ્ધિમાં નિપુણતા આવી હોય, જે લોકોની પાસેથી જીવનનાં સાધનો અન્ન અને વસ્ત્રાદિક પ્રાપ્ત થયાં હોય, તેમના ઉપકારને બદલે વાળવાને સારા માણસોએ પિતાથી બનતી રીતે તેમની સેવા બજાવવી જોઈએ. (૨૮)
Page #80
--------------------------------------------------------------------------
________________
વિવેચન–મહાભારતના શાન્તિપર્વમાં કહ્યું છે કે –“ સુવાગત : સર્વસ્વ ગુમલ્શિતમ્ ! અર્થાત-દુઃખને સર્વને કંટાળો આવે છે અને સુખને સર્વ કોઈ વાંછે છે. આપણે સુખને માટે યત્ન કરીએ છીએ તેમ બીજઓ પણ પિતાના સુખને માટે યત્ન કરે છે. એ પ્રમાણે સે જે પિતા પોતાના સુખને માટે યત્ન કરતા હોય તો તે એક પ્રકારનો સ્વાર્થવાદ થયા. જ્યાં સ્વાર્થવાદ પ્રચલિત હોય, ત્યાં પરાર્થવાદનો કિંવા સેવાધર્મનો સંભવ શે ? હદારણ્યક ઉપનિષમાં યાજ્ઞવલ્કય અને તેની સ્ત્રી મૈત્રેયીના સંવાદમાં મિત્રેયીના પ્રશ્નનો ઉત્તર આપતાં યાજ્ઞવલ્કય કહે છે કેઃ “મૈત્રેયી! સ્ત્રીને પતિ પ્રિય હોય છે તે પતિને ખાતર નહિ, પરન્ત પોતાના આત્માની પ્રીતિને અર્થે જ તે પ્રિય હોય છે. તે જ પ્રમાણે માતા-પિતાને પુત્ર, પુત્રને માટે પ્રિય હોતો નથી પરંતુ પોતાના સ્વાર્થને માટે જ તેના ઉપર માતાપિતા પ્રેમ કરે છે. ” મારમનતુ માય સર્વ પ્રિયં મત–આમપ્રીતિ અર્થે જ સર્વ વસ્તુઓ આપણને પ્રિય હોય છે. આ પ્રમાણે જ્યાં પરાર્થસાધના પ્રકટ હોય છે, ત્યાં પણ વિદ્વાનો સ્વાર્થની ઘટના દર્શાવે છે. હામ્સ નામનો એક અંગ્રેજ વિદ્વાન પણ દરેક કૃતિમાં મનુષ્યને નિકટને કે દૂરનો સ્વાર્થ પ્રતિપાદન કરે છે. મી. હ્યુમ પિતાના એક નિબંધ “Of the Dignity or Meanness of Human Nature માં કહે છે? “ What say you of natural affection ? Is that also a species of self-love? Yes; All is self-love. Your children are loved only because they are yours. Your frierd for a like reason. And your country engages you only so far as it has a connection with your self." મી. સુમના કથનનું તાત્પર્ય એ છે કે કુદરતી પ્રેમને વશ થઈને કોઈ પ્રેમ કરતું નથી પરંતુ આત્મપ્રીત્યર્થે જ પ્રેમ કરે છે. તમે તમારા બાળકે કે મિત્રો કે દેશને ચાહો છો, તેનું કારણ એ છે કે તમે તમારી જાતને –તમારા આત્માને ચાહો છો, અને એ રીતે સ્વાર્થ પૂરતો જ તમારા પ્રેમનો સંબંધ છે. આ સિદ્ધાન્ત પ્રતિપાદન કરનારાઓ તો એટલે સુધી
Page #81
--------------------------------------------------------------------------
________________
હર
કહે છે તમે કેાઈ દુઃખી જનને દુ:ખમાંથી મુક્ત કરો છો અને તેને તમે ધન આપો છો કે તમારા શરીર વડે તેનું દુ:ખ કાપો છો તેમાં પણ તમારા સ્વા છે. તમે એક મનુષ્યને દુ:ખી જોઈ તે દુ:ખ પામે છો અને તમારૂં હૃદય ખળે છે. એ હૃદયનેા દાહ દૂર કરવાના સ્વાથી તમે દુ:ખીને હર કાઈ પ્રકારની મદદ કરો છો અને તમારા સ્વાર્થ સાધી લો છો ! આ પ્રમાણે હેબ્સ, હ્યુમ વગેરે વિદ્વાનેા સેવાધર્મમાં પણ સ્વાત્તિ જુએ છે. વેદાંતીએ શ્ત્રને અ આત્મા’ કરી અધ્યાત્મદષ્ટિથી પેાતાના એક આત્મામાં સર્વ ભૂતાને અને સર્વ ભૂતાને પોતાના આત્મામાં સામાવેશ કરી સ્વાર્થ અને પરામાં રહેલા દ્વૈતભાવને નાશ કરી ખતાવે છે, અને કહે છે કે પરેપકાર એ સ્વાર્થ હાય તાપણું આખા જગના પ્રત્યેક પરમાણુના હિતસંબંધ તેની સાથે રહેલા છે. ‘સ્વા’ શબ્દના આવા સૂક્ષ્મ અર્થ કરવા એ ભલે સયુક્તિક હાય પરન્તુ તેથી સમાજને તેના હિતમાનું દર્શન કરાવી શકાય તેમ નથી. જે પોતાના આત્મામાં સર્વ ભૂતાને અને સર્વ ભૂતામાં પોતાને જોતે હાય, વસુધૈવ કુટુ=મના તત્ત્વને હસ્તામલકવત્ જોનારા તેમ જ અનુભવનારા હાય, તેવા મનુષ્યને તેા પરા કે પરેપકાર કરવાના ઉપદેશની પશુ જરૂર રહેતી નથી. તેનાં જ્ઞાનચક્ષુએ એટલાં ખુલેલાં હોય છે કે તે પેતે જ ઉપદેષ્ટા થઈ લોકેાને જગતના કલ્યાણને માર્ગે ચડાવવા સમર્થો હાય છે. અહીં ગ્રંથકારને તૃતીય અવસ્થામાં વિહરતા મનુષ્યને તેના કબ્યના ધ સમજાવવાના હેાવાથી તે મનુષ્યને પેાતાનું જગત્ પ્રત્યેનું ઋણ અદા કરી ઋણમુક્ત થવાનું કહે છે. જે દેશનાં હવાપાણીથી પોતાના દેહનું પોષણ થયું હોય, જે સમાજના શિક્ષણ કે વહેવારથી બુદ્ધિ ખીલી હેાય અને જેએ!ની પાસેથી નિર્વાહનાં સાધને પ્રાપ્ત થયાં હેાય તેની પ્રત્યે અદા કરવાનું કરજ મનુષ્ય કેવી વીતે ફેડવું? ગ્રંથકાર કહે છે કે તેમાં પ્રત્યુષારિની સેવા સમાશ્રીયતામ્—તે તે ઉપકારીએ પ્રત્યે પ્રત્યુપકારરૂપ સેવા બજાવવી જોઇએ. તેટલા માટે કહ્યું છે કેઃ
धनानि जीवितं चैव परार्थे प्राज्ञ उत्सृजेत् । तन्निमित्तो वरं त्यागो विनाशे नियते सति ॥
Page #82
--------------------------------------------------------------------------
________________
૩
અથાત-ડાહ્યા મનુષ્ય ધન-જીવનાદિને પરાર્થે ત્યજવાં જોઈએ: વિનાશ આવી પહોંચે તે પહેલાં પરાર્થે તેનો ત્યાગ કરવો એ જ યુક્ત છે. પરાર્થ કિંવા સેવાધર્મને નીતિમાં સ્થાન મળ્યું છે તેનું કારણ એ છે કે કેવળ પોતાના પૂલ સ્વાર્થથી પ્રેરાઈ મનુષ્યો જે પરહિતનો વિચાર કરતા નથી તો તેઓ પોતાનું કરજ નહિ ફેડવાને લીધે છેવટે દેવાળું કાઢવાની સ્થિતિમાં જ આવી પડે છે. જે દેશનાં મનુષ્યો આવી સ્વાર્થ વૃત્તિથી પ્રેરાઈને પોતાના સંબંધીઓનું, સમાજનું કે દેશનું હિત કરવામાં તત્પર રહેતા નથી તેઓ વિનાશની નજીક ખેચાઈ જાય છે તેનું કારણ એ છે કે તેઓ પિતાનું કુદરતી કરજ નહિ ફેડી શકવાથી દેવાળું કાઢવાની અણી પર હોય છે. પરાર્થસાધના નીતિમાં સ્થાન પામી છે અને જન: સમાજને કર્તવ્યપાલનમાં ઉઘુક્ત કરવા માટે એ સ્થાન વાજબી રીતે આપવામાં આવ્યું છે. (૨૮)
પરાર્થવૃત્તિ જગતમાં બધે કેવી રીતે વ્યાપી રહી છે અને તેથી લેતી-દેતીના વહેવાર મુજબ જગતના સર્વ જીવોને વહેવાર કેવી રીતે ચાલે છે તે નીચેના લોકમાં ઉદાહરણો વડે દર્શાવવામાં આવ્યું છે.]
प्रत्युपकारवृत्तेापकता । २९ ॥ वृक्षाः पोषणकारकाय ददति स्वायं सुपक्वं फलं। जग्ध्वा शुष्कतृणानि दुग्धममलं गावोऽर्पयन्त्यन्वहम् ॥ रे श्वानोऽप्युपकारकस्य निलयं नो विस्मरन्ति क्षणं। हन्यात्प्रत्युपकारसिद्धनियमं धीमान्मनुष्यः कथम् ॥
પ્રત્યુપકારવૃત્તિનું વ્યાપકપણું. ભાવાઈ–વૃક્ષો પિષણ કરનારને પરિપકવ સ્વાદિષ્ટ ફલ આપે છે. ગાયો સૂકું ઘાસ ખાઈને દરરોજ નિર્મલ દૂધ દે છે. અરે! કૂતરાઓ પણ ઉપકારી માણસનું ઘર એક ક્ષણ પણ ભૂલી જતા નથી અર્થાત તેના
Page #83
--------------------------------------------------------------------------
________________
ઘસ્યું રક્ષણ કરે છે. આમ જ્યારે ચરાચર જીવોમાં પણ પ્રત્યુપકાર વૃત્તિ જોવામાં આવે છે, ત્યારે બુદ્ધિમાન મનુષ્ય શું પ્રત્યુપકારના વ્યાપક નિયમો ભંગ કરશે ? નહિ જ. (૨૯)
વિવેચન—પિતા ઉપર ઉપકાર કરનાર ઉપર સામો ઉપકાર કરવો એ પ્રત્યુપકાર વૃત્તિ કહેવાય છે, કેટલાક તેને પરોપકાર કહે છે, પરંતુ વસ્તુતઃ તેને પ્રત્યુપકાર કહેવો તે વધારે યુક્ત છે. ફળની આશા વિના ઉપકાર કરવો એ પરોપકાર છે, પરંતુ એવા પ્રકારનો નિષ્કામ ઉપકાર કરવાનું શિક્ષણ સમાજમાં ત્યારેજ પ્રસરે કે જ્યારે એ પરોપકારમાં વસ્તુતઃ પિતાનું ઋણ અદા કરવા જે પ્રત્યુપકાર રહેલો છે એવું કોના ધ્યાનમાં ઉતારવામાં આવે. કેઈ આપણું પ્રત્યે ઉપકાર કરે તો પણ તે ઉપકાર કરનારે તે એમ જ સમજવું જોઈએ કે પોતે પ્રત્યુપકાર જ કરે છે અર્થાત પિતાનું ઋણ અદા કરે છે. એ ઋણ પિતાની દૃષ્ટિ સમીપે નહિ હોવા છતાં કુદરતે બજાવવાની પેલી ફરજ એ પ્રત્યેક મનુષ્યનું ઋણ છે એમ સમજીને જ તેણે એ ઋણ અદા કરવું જોઈએ. તે જ રીતે પ્રત્યક્ષ ઉપકારનો બદલો વાળનાર–સામે ઉપકાર કરનાર પણ પ્રત્યુપકારધારા ઋણ અદા કરે છે. આ પ્રત્યુપકાર દુનિયાનો પ્રત્યેક પદાર્થ અને પ્રાણી કરે છે, તેથી જ દુનિયાનો વ્યવહાર સારી રીતે ચાલે છે. એ પ્રત્યુપકાર વૃત્તિ કેટલી વ્યાપક છે–પ્રત્યેક વસ્તુ કે પ્રાણીમાં પિતાનું ઋણ અદા કરવાનો ખ્યાલ કેટલો બળવત્તર છે તે ગ્રંથકાર બતાવે છે કે–વૃક્ષો પોતાનું પિોષણ કરનારને પાકાં ફળ આપે છે, ગાયે પિતાના પાલકને દૂધ આપે છે અને કૂતરાઓ પણ પોતાના પાલકના ઘરનું રક્ષણ કરે છે. હવે એ જ રીતે બીજી બાજુએથી વિચારીએ તે પોતાને ફળ આપનાર વૃક્ષોને લોકો પાણી પાય છે અને ખાતર પૂરે છે, દૂધ આપનાર ગાયને લકો ખોરાક આપે છે અને ઘરનું રક્ષણ કરનાર કૂતરાઓને રોટલો ખવાડે છે; આ પ્રમાણે જનાવરે અને મનુષ્યો પરસ્પર પ્રત્યુપકાર કરે છે.
શંકા-એક કૂતરે આપણા ઘરનું રક્ષણ ન કરતો હોય છતાં આપણે તેને રોટલે ખવાડીએ તો તે પણ શું પ્રત્યુપકાર કહેવાય?
Page #84
--------------------------------------------------------------------------
________________
સમાધાન-હ. કુદરતે એક જ કુતરા પ્રત્યેનું તમારું નહિ પણ આખી કૂતરાની જાતિ પ્રત્યેનું બલકે બધાં જાનવર પ્રત્યેનું તમારું કર્તવ્ય ઠરાવી રાખેલું છે. એ કર્તવ્ય બજાવતાં તમે તમારું કરજ ચૂકે છે. કૂતરાની જાતિના બલકે બધાં જાનવરોના તમારી ઉપર જે ઉપકારે છે તેના બદલામાં તમારી મનુષ્યજાતિએ પણ પ્રત્યુપકાર કરવો ઘટે. એ ઋણ અદા નહિ કરીને જીવવું તે જીવવું નથી, પરંતુ પ્રત્યુપકાર કરતાં જીવવું એ જ ખરું જીવવું छ. यु छ -
आत्मार्थ जीवलोकेऽस्मिन्को न जीवति मानवः । परं परोपकारार्थ यो जीवति स जीवति ॥
અર્થાત–આત્મા તો આ દુનિયામાં કયો માણસ જીવતો નથી ? પરતુ પરોપકારાર્થે જવનાર જ ખરું જીવન જીવ્યો કહેવાય. (૨૯)
[परोपकाराय फलन्ति वृक्षाः ॥ वृक्षतुं ५।५०वन भने ती प्रत्यु५४१२ વૃત્તિ કેવાં આદર્શ છે તે બતાવવા માટે નીચેના બે શ્લોકોમાં ગ્રંથકારે વૃક્ષ પ્રત્યે मन्यात 30.]
वृक्षस्य परार्थजीवनम् । ३० । ३१ ॥ त्वं सर्वावयवैर्गदं हरसि भो! निष्पाद्य भैषज्यकं । पत्रैः पोषयसे सदा पशुगणान् दुर्भिक्षकाले नरान् ॥ युज्यन्ते कुसुमानि ते प्रतिदिनं सत्कारपूजाविधौ । काष्ठं ते कृषिनौ गृहान्नपचने त्वग् युज्यते वल्कले ॥ यष्टयाद्यैरपकारिणामपि फलं मिष्टं ददासि द्रुतं । पान्थानां तु पथःश्रमं हरसि वा त्वं छायया शीतया॥ वृष्टयाकर्षकवायुशुद्धिजनकः शीताऽऽतपादेः सहः । केनेदं तव शिक्षित तरुवर प्राच्यं परार्थं व्रतम् ॥
युग्मम् ॥
Page #85
--------------------------------------------------------------------------
________________
વૃક્ષનું પરાથી જીવન, ભાવાથ–હે તરુવર ! તું પત્ર, મૂળ, છાલ, વગેરે તારા સર્વ અવયવોથી ઔષધરૂપે બની મનુષ્યના રોગને હરે છે, દુકાળ જેવા વખતમાં મનુષ્યોને અને પશુઓને પાંદડાંથી પોષણ આપે છે, તારાં ફૂલો મનુષ્યનો સત્કાર કરવામાં અને પૂજનવિધિમાં દરરોજ વપરાય છે, તારાં લાકડાં ખેતીના કામમાં, વહાણ બનાવવામાં, ઘર બાંધવામાં, અને રસોઈ પકાવવામાં વપરાય છે, તારી છાલ વકલ ચીવર બનાવવામાં કામ આવે છે;
જે માણસે લાકડી કે પથરાથી તારે અપકાર કરે છે તેને પણ તું મીઠાં ફળ આપે છે, તારી શીતળ છાયાવડે મુસાફરોના પંથના શ્રમને તું દૂર કરે છે, વૃષ્ટિનું આકર્ષણ કરે છે, વાયુને શુદ્ધ બનાવે છે, શીત તાપ સહન કરીને પણ જનસમાજ ઉપર આટલે ઉપકાર કરે છે : આ પરમાર્થ વ્રત તને કોણે શીખવ્યું ? (૩૦-૩૧)
- વિવેચન—આ અન્યોક્તિવડે વૃક્ષની ઉપયોગિતાનું સૂચન કરવા ઉપરાંત તેના પરાર્થ જીવનનો ખ્યાલ આપવામાં આવ્યો છે. વૃક્ષનાં પાંદડાં, મૂળીયાં, છાલ, લાકડાં, ફળ-ફૂલ, તેમાંથી ઝરત રસ–ગુંદ-લાખ વગેરે સઘળું મનુષ્યોના તેમજ ઈતર પ્રાણીઓના ઉપયોગમાં આવે છે જ; કહ્યું છે કે
अहो एषां वरं जन्म सर्वप्राण्युपजोवनम् । धन्या महीरुहा येभ्यो निराशा यान्ति नार्थिनः ॥
અર્થાત–વૃક્ષો બધાં પ્રાણીઓના જીવનનિર્વાહ માટે ઉપયોગી થાય છે, અને તેની પાસે આશા ધારણ કરીને જનાર કોઈ પણ પ્રાણી નિરાશ થતું નથી. પરંતુ તેની આ ઉપયોગિતા ઉપરાંત તેનું પરાર્થે જીવનનું વ્રત કેટલું કટ્ટર છે? તેને પત્થર મારનાર–તેને અપકાર કરનારને પણ તે તે ફળ આપીને સામે ઉપકાર જ કરે છે. પિતાના પરાર્થ જીવનની પતિને માટે તે શીત કાળમાં કે ઉષ્ણ કાળમાં શીત-તાપ સહન કરીને તપશ્ચર્યા આદરે છે અને જીવનપર્યત પરાર્થ જ કરે છે. જે મનુષ્યો પણ ખરા પ્રત્યુપકાર વૃત્તિવાળા છે તેઓ સામા માણસના અપકારની કે ઉપકાર કરવામાં વેઠવી પડી હરકતે તથા સેવવી પડતી તપશ્ચર્યાની પરવા કર્યા
Page #86
--------------------------------------------------------------------------
________________
વિના જ પ્રત્યુપકાર કરે છે. સ્વાર્થો વચ્ચે વાર્થ gવ સઃ કુમાર: સતામગ્રી: એટલે કે પાર્થ એ જ જેનો સ્વાર્થ છે એ મનુષ્ય જ પુરૂષોમાં હમેશાં અગ્રણી કહેવાય છે. વૃક્ષને સ્વાર્થ એ જ પરાર્થ છે, અને તેથી તેને ધન્યવાદ આપતાં ગ્રંથકાર પૂછે છે કે, હે વૃક્ષ! આવું પરાર્થવ્રત તું કોની પાસેથી શીખ્યું ? (૩૦-૩૧ )
[ કુદરતી વિભૂતિરૂપ સૂર્યાદિની પોપકારિતા હવે વર્ણવે છે ]..
____ परोपकारार्थ मेव सद्वस्तूनामस्तित्वम् । ३२ ॥ सूर्योभ्राम्यति नाशनाय तमसो लोकोपकाराय च । मेघो वर्षति वाति वायुरमलः कालादिमर्यादितः ॥ नद्यो भूमितले वहन्ति नितरां नृणां हरन्त्यो मलं । सद्भावोद्भवनं परार्थमवनौ प्रायेण विज्ञायते ॥
ઉચ્ચ વસ્તુઓની હયાતી પરોપકારને માટે જ છે.
ભાવાર્થ તથા વિવેચન–અંધકારને નાશ કરવાને અને લોકોને ગરમી આપી જીવન નિભાવવાને સૂર્ય પરિભ્રમણ કરે છે, વરસાદ વરસે છે, નિર્મળ વાયુ ઋતુની મર્યાદા પ્રમાણે વાય છે, મનુષ્યના મેલને દૂર કરતી નદીઓ પૃથ્વીના પટ ઉપર હમેશ વહે છે. આ બધું જોતાં પૃથ્વી ઉપર સારી વસ્તુઓનું અસ્તિત્વ ઘણે ભાગે પરોપકાર અર્થે જ હોય એમ જણાય છે. એ તો કુદરતની જડ વિભૂતિની વાત થઈ; પરન્તુ ચૈતન્યવંત મનુષ્યોમાં સર્વસ્વરૂપ સજ્જનો હોય છે અને સૂર્ય, વરસાદ, ઋતુઓ વગેરેની તુલનામાં સજ્જનોનું અસ્તિત્વ પણ પરોપકારાર્થે જ ઘટે. સુભાષિતકાર તો એટલે સુધી કહે છે કે
रविश्चन्द्रौ घना वृक्षा नदी गावश्च सज्जनाः । एते परोपकाराय युगे दैवेन निर्मिताः ॥ અર્થાત--સૂર્ય, ચંદ્ર, વરસાદ, વૃક્ષો, નદી, ગાયે તેમ જ સજ્જનને
Page #87
--------------------------------------------------------------------------
________________
તે વિધિએ આ કાળમાં પરોપકાર માટે જ નિર્માણ કર્યા છે. આ ઉપમાનથી સમજી શકાશે કે જે સ્થાન આ વિશ્વમાં સૂર્ય-ચંદ્રાદિ દૈવી વસ્તુઓનું છે, તેવું જ મહત્ત્વનું સ્થાન સજજનોનું છે. સજજનોને શિરે જગત બધા ઉપર ઉપકાર કરવાનો જ–ઉપકાર પાછળ પોતાનું સમસ્ત જીવન ખપાવવાનો ભાર રહેલું છે. અત્ર તો માત્ર જીવનની તૃતીય અવસ્થાને જ પોપકાર– પ્રત્યુપકાર-સેવાધર્મમાં અર્પણ કરવાનો હેતુ રહેલો છે. એ અવસ્થામાં પણ એટલી સુજનતા જે ન આણી શકે તેવાઓની ઉપર કટાક્ષ કરતાં કહેવામાં આવ્યું છે કે –
तृणं चाहं वरं मन्ये नरादनुपकारीणः । घासो भूत्वा पशुम्पाति भीहन्पाति रणाङ्गणे ॥
અર્થાત–કેવળ અનુપકારી મનુષ્ય કરતાં તે એક તણખલું પણ સારું છે, કારણકે તે બિચારું ઘાસ કહેવાઈને પશુઓનું રક્ષણ કરે છે અને સમરાંગણમાં ભીરૂ જનોનું પણ રક્ષણ કરે છે–તાત્પર્ય કે ભીરૂઓ રણક્ષેત્રમાં વસ્તુતઃ “ઘાસ’ ખાતા કહેવાય છે તે એ તણખલારૂપ કહેવાતા ઘાસને જ ઉપકાર છે ! (૩૨)
[ જાનવરોમાં પણ નૈસર્ગિક પોપકાર ઉત્તિ રહેલી છે તેના દાખલા હવે આપવામાં આવે છે. ]
___ प्राणिनामपि परोपकारवृत्तिः । ३३ ॥ कौशेयं रचयन्ति सूक्ष्मकृमयो नक्तंदिवं यत्नतः । स्वादिष्ठं मधुमक्षिका मधुभरं संचिन्वते सन्ततम् ॥ मुक्ता बिभ्रति शुक्तयोऽपि जठरे कस्तूरिकां सन्मृगा। एतेषामसुधारिणामपि जनुर्लोकोपकारार्थकम् ॥
પ્રાણીઓમાં પણ પરોપકારવૃત્તિ. ' ' , - ભાવાર્થ કોશેટાને સૂક્ષ્મ જંતુઓ રાત દિવસ યત્વે કરીને રેશમ
%ા વિકાસ
કરવૃત્તિ
અને રેશમાં
Page #88
--------------------------------------------------------------------------
________________
તૈયાર કરે છે, મધમાખી સતત ઉદ્યોગ કરીને સ્વાદિષ્ઠ ભધન સંચય કરે છે, છીપે પિતાના પેટમાં મોતી ધારણ કરે છે, કસ્તૂરીમૃગે કસ્તૂરી ઉત્પન્ન કરે છે. આ બધાં પ્રાણીઓનું જીવન શું સ્વાર્થ માટે છે? નહિ જ. કેવળ લોકોના ઉપકારને માટે જ. (૩૩).
વિવેચન—આ લોકમાં પરોપકાર કરતાં પ્રાણુઓના જે દાખલા આપવામાં આવેલા છે, તે દાખલામાં પ્રત્યેક પ્રાણ પરોપકાર કરતાં પિતાના જીવનનો ભોગ આપે છે. રેશમના કીડાઓ રેશમનો કોશેટો બનાવે છે અને જ્યારે તેમાંના કીડાને ગરમ પાણીમાં નાંખી જીવનની અહતિ આપવામાં આવે છે ત્યારે જ કોશેટાનું રેશમ ઉપયોગમાં આવી શકે છે. મધમાખીઓ રાત્રિદિવસ શ્રમ લઈને મધ એકઠું કરે છે, તેને તેને કાંઈ ઉપયોગ હોતું નથી, પરંતુ મનુષ્ય તે મધ લઈને તેનો ભોજનાદિમાં ઉપયોગ કરે છે, એ પણ માખીઓનો પોપકાર છે. જ્યારે મધ પાડવામાં આવે છે ત્યારે અનેક માખીઓનો સંહાર થાય છે, અનેક માખીઓ મૂછિત થાય છે અને અનેક ઉડીને નાસી જાય છે. છીપના ઉદરમાં મોતી પાકે છે પરંતુ જ્યારે તેને ચીરીને તેમાંની માછલીને મારી નાંખવામાં આવે છે ત્યારે જ તે મેતી મનુષ્યને મળે છે, એટલે લોકોને માટે રત્ન પેદા કરનારી માછલીને પરોપકાર પણ તેના જીવનને ભોગે જ સિદ્ધ થાય છે. કસ્તુરી મૃગની પૂંટીમાં કસ્તુરી હોય છે, અને તે લોકોના ઉપયોગમાં આવે તે પહેલાં તેને પણ પિતાના જીવનની આહુતિ આપવી પડે છે. મૃગને માર્યા વિના કસ્તુરી મેળવી શકાતી નથી. આવા કૃમિ, પશુ, પ્રાણી પરોપકાર કરતાં કરતાં મૃત્યુવશ થાય છે. આ દષ્ટાતોમાં ગ્રહણ કરવામાં આવેલા પ્રાણીઓના જીવનમાં અનેક બીજાં દૃષ્ટિબિંદુઓ પણ રહેલાં છે. દાખલા તરીકે મધમાખીઓને “ઉદ્યમની મૂર્તિરૂપે અને પોતે મધ નહિ ખાતી હોવા છતાં તે લેવા જનારને ચટકો ભરવા તે દેડે છે તેથી તેની ઈર્ષ્યાથી ભરેલી ભી સંગ્રાહક વૃત્તિની પ્રતિકૃતિરૂપે પ્રશંસવામાં તેમજ નિંદવામાં આવે છે. કસ્તુરી મૃગનો જીવ લેનારા પારાધિઓ તેને સંગીતથી ભાવીને પાશમાં પાડી મારી નાખે છે, તેથી કાનની કામી ઇકિય વડે થતી તેની
Page #89
--------------------------------------------------------------------------
________________
८०
વડે
કરવામાં આવે દિશાએ હાય
પરવશતાના દૃષ્ટાંત ઇંયિનિગ્રહને ખાધ પણ છેઃ પરન્તુ પ્રત્યેક પ્રાણીના જીવનની અનેક જૂદી જૂદી છે અને જૂદી જૂદી દિશાઓનાં જૂદાં જૂદાં દૃષ્ટિબિંદુએ હાય છે; તેથી અત્ર ગ્રંથકારે ખીમ્ન દૃષ્ટિબિંદુઓને ગાણુ રાખી માત્ર તેમનાં જીવનમાં રહેલી પરે।પકારિતાને પ્રધાન સ્વરૂપ આપેલું છે. આવાં પ્રાણીઓનાં સમસ્ત જીવન પાપકારમાં પસાર થાય છે, અને મૃત્યુ પણ પરોપકાર અર્થે જ થાય છે, ત્યારે મનુષ્યને તેા વિદ્યાર્થીકાળ તથા ગૃહસ્થાશ્રમમાં અર્ધું જીવન ગાળ્યા પછી ત્રીજી અવસ્થામાં પરાર્થે જીવન ગાળવાનું વિદ્વાના તથા શાસ્ત્રકારો કહે છે. એટલે! સેવાધર્મ પણ નહિ બજાવતાં જે મનુષ્યા કેવળ પરાપકારશૂન્ય જીવન ગાળે તથા બાંધી મૂડીએ આવ્યા તે ખાલી હાથે ગયા સરખુ જીવન પૂરું કરે, તેમને માટે તેા યોગ્ય કહેવામાં આવ્યું છે કે, વોપારશૂન્યત્ય धिङ्मनुष्यस्य जीवनम् પરેાપકારશૂન્ય જીવન ગાળનાર મનુષ્યને ધિક્કાર છે ! ( ૩૩ ).
[ એ પ્રમાણે સેવાધર્મની મહત્તા તથા આવસ્યકતાનું કથન કરવામાં આવ્યાખાદ્ય ગ્રં*થકાર એ ધર્મમાં પ્રવેશ કરવા માટેના દ્વારાનુ નિદર્શન કરે છે. ]
સેવાધમંપ્રવેશદ્વારન। રૂo ||
सेवाधर्मपुरप्रवेशकरणे द्वाराणि चत्वारि वै । मैत्री सर्वजनैर्न केनचिदपि क्लेशस्तदाद्यं व्रतम् ॥ मोदोऽन्यस्य सुखेन यस्तदपरं द्वारं तृतीयं दया । दुःखाऽऽतेषु चतुर्थमुप्रकलुषे योपेक्षणाऽऽश्रीयते ॥
સેવાધમ માં પ્રવેશ કરવાનાં દ્વાર
ભાવા-સેવાધરૂપ નગરમાં પ્રવેશ કરવાનાં ચાર દ્વાર છે. કાઇની પણ સાથે ક્લેશ ન કરતાં સ` જનેાની સાથે મૈત્રી રાખવી તે પ્રથમ દ્વાર; બીજાને સુખી દેખી ખુશી થવું તેખીનું દ્વાર; દુઃખી જીવા ઉપર ધ્યા રાખવી
Page #90
--------------------------------------------------------------------------
________________
૮૧
તે ત્રીજું દ્વાર અને પાપો જીવા ઉપર પણ દ્વેષ ન કરતાં તેમની ઉપેક્ષા કરવી અર્થાત્ સમજાવતાં ન સમજે તે તેનાથી તટસ્થ રહેવું તે ચેાથું દ્વાર છે. (૩૪)
વિવેચનમેવાધર્મઃ
66
one,
How
said,
''
પરમને યોગિનામવ્યયમ્યઃ-અર્થાત્-સેવાધ પરમ ગહન છે અને તે ચેાગીએને પણ અગમ્ય છે. એવા પરમ ગહન ધર્મોમાં ચેગી નહિ એવા મનુષ્યાને દાખલ થવા માટેને માર્ગ સુગમ્ય કયાંથી હાઇ શકે ? તથાપિ અભ્યાસ અને આયાસ વડે પ્રત્યેક કાય સિદ્ધ થઈ શકે છે; સેવાધમ પણ એક પ્રકારના પરમ યાગ છે, તે માટેનું આધ્યાત્મિક શાસ્ત્ર છે અને શાસ્ત્ર દર્શાવેલા દ્વારે થઈને ગમન કરનારને એ યેાગ સાન્ય થાય છે. જનતાની અને જગતના પ્રત્યેક જીવની સેવા બજાવવી એ ભલે સ્થૂળ કાર્યોથી નીપજતી હોય, પરન્તુ સેવામુદ્ધિથી જ્યાંસુધી અંતરંગ રંગાએલું હાતું નથી ત્યાં સુધી એ સ્થૂલ સેવા બજાવવામાં મનુષ્ય પ્રવૃત્ત જ થતા નથી. ખ્રિસ્તી ધમ માં તે સેવાધમને પ્રભુપ્રાપ્તિને માગ કહેલા છે. એક સ્થળે કહેલું છે કે “ They asked a great many ways are there to God?'' He “ There are as many ways as there are atoms in the Universe, but the best and shortest is Service. અર્થાત્—તેઓએ એક મહાત્માને પ્રશ્ન કર્યો કે પ્રભુપ્રાપ્તિ માટે કેટલા માર્ગો છે ? તેણે જવાબ આપ્યા કે વિશ્વમાં જેટલા અણુ છે તેટલા મા છે, પરન્તુ ‘ સેવા ’ એ સર્વોત્તમ અને ટૂંકામાં ટૂંકા માર્ગ છે. આ ઉપરથી સમજી શકાશે કે સેવા બજાવનાર સેવક સેવાના આધ્યાત્મિક ગુણ વિનાના હોય જ નહિ અને હાય તે! તે સેવક ‘ સાચા ’ હાઇ શકે નહિ. સેવાધખાવનારનું અંતરંગ સેવામાં જ લીન બની ગયેલું–સેવાની જ ઝંખના કરનારૂં અને નિષ્કામ વૃત્તિથી, સ્વાર્થા ઉપર દૃષ્ટિ પણ નહિ રાખતાં કેવળ પરા વૃત્તિથી, સ્વભાવપ્રેરિત બનીને સેવાને માગે જનારૂં હાવું તેઇએ. આ સેવાધરૂપી નગરમાં પ્રવેશ કરવા માટેનાં ચાર દ્વાર જ શાસ્ત્રમાં કહેલાં છે, અને તેના નાનિર્દેશ ગ્રંથકારે આ શ્લોકમાં
}
Page #91
--------------------------------------------------------------------------
________________
કરેલ છે. એ ચાર દ્વાર જુદી જુદી દિશાએ આવેલાં નથી પરંતુ એક જ દિશાએ આવેલાં છે, અને ચારેમાં થઈને પસાર થનાર જ સેવાધર્મરૂપ નગરમાં પ્રવેશ કરી શકે છે. આ ચાર દ્વારે કયાં ? (૧) મૈત્રી–Love towards equals ( ૨ ) મોદ–Love towards superiors, ( ૩ ) દયા-કરૂણા Love towards inferiors, અને (૪) ઉપેક્ષા7164724-Indifference towards opposition. 21714 au પ્રત્યે મત્રીભાવ, પિતાથી મોટાઓ તથા ઉચ્ચ ગુણોપેત જીવો પ્રત્યે આદ– પ્રમોદભાવ–તેઓને સુખી જોઇને પોતે પ્રમુદિત થવું એ વૃત્તિ, પિતાથી હલકા અથવા ગુણોમાં પામર જીવો પ્રત્યે કરૂણાભાવ અને પિતાની પ્રત્યે વિરોધ દાખવનારાઓ-શત્રુઓ વગેરે પ્રત્યે ઉપેક્ષાભાવ અથવા મધ્યસ્થભાવઃ એવા ચાર ગુણોની પ્રાપ્તિ કરવામાં જેઓ સમર્થ થયા નથી તેઓ સેવાધર્મ અંગીકાર કરી શકતા નથી અથવા જે કરે છે તો તેઓ સેવાના હેતુને પાર પાડી શકતા નથી. આ દુનિયામાં સર્વ છે કે સર્વ મનુષ્ય સમાન હોતા નથી. કોઈ આપણા જેવા, કોઈ આપણાથી મોટા, કે નાના અને કોઈ આપણું વિરોધી પણ હોય છે. જ્યાં સુધી એ ચારે પ્રકારના છે કે મનુષ્યો પ્રત્યે સમાન ભાવ રાખવાને અંતરંગ કેળવાયું ન હોય ત્યાં સુધી આપણે સેવા કેવી રીતે બનાવી શકીએ ? આ સમાન ભાવની કેળવણી માટેના આ ચાર માર્ગો છે. આ માર્ગે પ્રયત્નપૂર્વક આગળ વધનાર સમાન ભાવ ધારણ કરનારે બને છે, અને પછી તેને હાથે જે સેવા બજાવાય છે તે સાચી સેવા નીવડે છે.
દષ્ટાંત–સા નામનો એક માળી હતો. તે અને તેની સ્ત્રી વૃદ્ધ થયાં, તેમને પેટે કાંઈ સંતાન નહોતું અને અંદગી સુધી ખાઈ શકાય તેટલું ધન તેમની પાસે હતું. એક વર્ષો પૂરો વરસાદ પડ્યો નહિ અને દેશમાં દુકાળ પડ્યો. સાચાએ વિચાર્યું કે પોતે વૃદ્ધ થયો છે અને કાંઈ ધન રળવાની હવે જરૂર નથી તો આ દુકાળના વખતમાં લોકોનું કાંઈ ભલું પિતાને હાથે થાય તે ઠીક. આ વિચારથી તેણે પોતાના ગામથી દૂર ત્રણેક ગાઉ પર ઉંડા કુવાને કાંઠે પરબ બાંધી અને તે તથા તેની સ્ત્રી રાત દહાડો ત્યાં રહીને
Page #92
--------------------------------------------------------------------------
________________
૩
વટેમાર્ગુ ઓને તથા ઢાર ઢાંખરને પાણી પાવા લાગ્યાં. સાચાની સ્ત્રીએ સ્વામીના ઈરાદાને અનુકૂળ મત આપ્યા હતા એટલે તે પણ રાત દહાડા પરબમાં સ્વામીની પાસે રહેવા લાગી. તે કુવામાંથી પાણી સીંચતી અને માટલાં ભરતી. સાચે પણ પાણી ભરતા અને પાતે. પરન્તુ જે સેવાબુદ્ધિ સાચામાં હતી તે તેની સ્ત્રીમાં નહેાતી. કાઇ ઢેડને છેકરા પરમે પાણી પીવા આવે તે સ્ત્રીના નાકનું ટીચકું ચડતું. પરખથી દૂર પાણી પાવા તેને જવું પડતું. પેાતાના ગામને કઈ વટેમાર્ગુ પાણી પીવા આવતા અને તેની સાથે સાચાની સ્ત્રીને કાંઈ અણુમનાવ ભૂતકાળમાં થએલો હાય તે તે પાણી પાવા ઉતીજ નહિ અને સાચેા સ્ત્રીના સ્વભાવને સમજીને પેાતાની મેળે પ્રેમભાવથી પાણી પાવા ઉઠતા. તેના ગામનેા કાઈ શેઠ કે ગરાસીયે। પાણી પીવા આવતા ત્યારે સ્ત્રી તેની ખુશામત કરતી, અને કાઇ તરસ્યાં ઢાર આવતાં ત્યારે તેની મેાજમાં આવે તે પાણી પાતી અને નહિ તે ચેાખ્ખી ના કહેતી. સાચા માળીને પેાતાની સ્ત્રીને આ સ્વભાવ ગમતા ન્હાતા પણ કંકાસ નહિ થવા દેવાને તે માન રહેતા અને પોતાથી અનતી સેવા સર્વ કાની કરતા. એક વાર એક કુંભારનાં દસ ગધેડાં છંટા લાધેલાં નીકળ્યાં. કુંભારે પરમે આવીને ગધેડાંને ઘેાડું પાણી પાવા માંગણી કરી, ત્યાં સ્ત્રી એલી ઉઠ્ઠી: હજી માણસાને પાણી પહેાંચતું નથી ત્યાં ગધેડાને વળી પાણી શાનુ ? જા, લઈ જા. તારે ગામ જઇને પાજે, ” કુંભારે કહ્યું કે ગધેડાં ખ ુ તરસ્યાં છે ને થાડું પાણી પાશા તેા જ ગામ બેગાં થશે અને હિતા મરી જશે. પણ સ્ત્રીએ માન્યું નહિ. સાચાને દયા આવી અને તે પાણી પાવા ઉડ્યો. તેણે પાણીની માટલી લઈ પાસે પડેલા કુંડામાં પાણી રેડવા માંડયું, ત્યાં સ્ત્રીએ તેના હાથમાંથી માટલી ઝુંટવી લીધી અને સ્વામીને પા દીધા. સાચા બહુ દુ:ખી થયા. તે તુરત કુવાપર ગયા અને પાણી સીંચીને ગધેડાંને પાવા લાગ્યા. ગધેડાં બહુ તરસ્યાં હતાં. પાણી સીંચતાં તે થાકયા પરન્તુ તેની ગણકાર્યું નહિ. પાણી પાઈ રહીને તે પાછા પરમમાં આરામ લેવાને તેા. તુરત તેને તાવ ચડયો અને રાત્રે
66
સેવામુદ્ધિએ થાકને
આવ્યેા અને જરા તે મરણ પામ્યા.
Page #93
--------------------------------------------------------------------------
________________
જી બાજુએ તેની ક્રોધી સ્ત્રીએ પરબની ઓરડીમાં જઈને ફાંસો ખાધે હતે ! પિતાની ના ઉપરવટ થઈને સ્વામીએ ગધેડાને પાણી પાવા માંડયું તેથી તે અભિમાનિની સ્ત્રીને બહુ ગુસ્સો ચડ્યો હતો અને તેથી તેણે એ દુષ્કર્મ કર્યું હતું. સાચાની સ્થળ સેવા અને તેની પાછળ રહેલી સેવાબુદ્ધિ કે જેમાં મૈત્રી, પ્રમોદ, કરૂણું તથા માધ્યસ્થ રહેલાં હતાં, અને તેથી ઉલટું તેની સ્ત્રીની વૈતરારૂપ સેવા કે જેની પાછળ સેવાબુદ્ધિ તથા તેને યુક્ત આંતર્ ગુણો નહોતા, તે બેઉનું સ્વરૂપ બીજા દિવસના પ્રભાતમાં વટમાર્ગના સમજવામાં આવ્યું. સાચે માળી ગરીબ કે તવંગર, નાના કે મોટા, ઢેડ કે બ્રાહ્મણ, ગાય કે કૂતરું ગમે તેવા પ્રાણી પ્રત્યે કેવી સેવા બુદ્ધિ ધરાવતો હતો અને તેમને પાણી પાઈ સંતુષ્ટ કરતે હો, તથા તેની સ્ત્રી પાણી પાતી હતી છતાં તેની એ સેવાની પાછળ કેવી કટુતા, ભાવનાહીનતા વગેરે અવગુણ હતા, તે લોકો તે જાણતા જ હતા, પરંતુ એક જ કામ કરનાર બેઉ જણાની સેવાનાં બે જુદાં જુદાં પરિણામો આવેલાં જોઇને તેમનું હૃદય દ્રવ્યું. ગામલેકએ એકઠા થઈને બેઉનો અગ્નિસંસ્કાર કર્યો અને સાચાની પરબ જ્યાં હતી ત્યાં જ પાકી પરબ બંધાવી “સાચા માળીની પરબ” ને નામે તેનું નામ અમર કર્યું. (૩૪)
चतुर्थ परिच्छेद.
સેવાધમ : મૈત્રી ભાવના. [[ પૂર્વે કહેલી ચાર ભાવનાઓમાં પહેલી મૈત્રી ભાવના વિષે વિવેચન કરવામાં આવે છે. મૈત્રી સ્થાપ્યા પૂર્વે વૈરબુદ્ધિને ત્યાગ કરવાની આવશ્યકતા દર્શાવતાં ગ્રંથકાર વૈરના અનર્થોનું કથન કરે છે.]
વૈચાઇ: ૫ રૂલ છે! वैरै दुःखदवानलोद्भवकरं चिन्तालताम्भोधरो। धर्माम्भोजहिमं महाभवखनिः कर्मप्रवाहाऽऽश्रयः॥
Page #94
--------------------------------------------------------------------------
________________
रागद्वेषमहीधरायशिखरं विक्षेपवंशोत्सवो। मैत्री संश्रयणार्थमुक्षिप हृदश्चैतत्समूलं द्रुतम् ॥
વેરને ત્યાગ. ભાવાર્થ-ઈની સાથે પણ વેર બાંધવું તે દુઃખરૂપી દાવાનલ અગ્નિને ઉત્પન્ન કરનાર છે, ચિંતારૂપ લતાને સિંચવામાં અધર–મેઘરૂપ છે, ધર્મરૂપ કમળને બાળવામાં હિંમરૂપ છે, મોટા ભયની ખાણ છે, કર્મના ધંધને આશ્રય આપનાર છે, રાગદ્વેષ રૂપ પહાડનું મુખ્ય શિખર છે, વિશેપની સંતતિને ઉત્સવ સમાન છે માટે મૈત્રી ભાવનાનો આશ્રય કરવાને વેરની જડને હૃદયમાંથી મૂલ સહિત જલ્દી ઉખેડી નાંખ. (૩૫) .
વિવેચનવેર બાંધવું એટલે પરસ્પર વૈરવૃત્તિ વધે એવું કૃત્ય કરવું. જગતમાં વેર બાંધવાને પરિણામે મોટા અનર્થે થયાના પુષ્કળ દષ્ટાંત મળે છે. રાવણે રામ સાથે વેર બાંધ્યું, કેરવોએ પાંડવો સાથે વૈર બાંધ્યું, તેનાં કેવાં પરિણામો આવ્યાં તે જગત જાણે છે. દુઃખ, ચિંતા, ત્રાસ, પાપ, રાગદ્વેષ અને કુલપરંપરાગત વિક્ષેપ તેમાંથી જન્મ્યાં અને દુર્ગતિના ભાગી થવાના વિરોધ જનોને પ્રસંગે આવ્યા. ગીતામાં કહ્યું છે કેન વારિ વૈર વન વેરાવ ગુજરાતિ અર્થાત—વૈરથી વરનું શમન થતું જ નથી, પરંતુ વૃદ્ધિ થાય છે. વાટિમકિના રામાયણમાં જણાવ્યા મુજબ જ્યારે રાવણની ઉત્તરક્રિયાને પ્રસંગ આવ્યો ત્યારે તે ક્રિયા કરવાને રામે વિભિષણને સુચના કરતાં કહ્યું હતું કે—મરખાનતાનિ વૈરાગ નિવૃત્ત નઃ પ્રચોનનમ્ ! અર્થા— જ્યારે રાવણ મરણ પામે ત્યારે જ તેના વૈરનો અંત આવ્યો. તેની વૈરબુદ્ધિ તે જીવતો હતો ત્યાંસુધી તો ટકી જ હવે તેનું મરણ થતાં અમારું યુદ્ધનું પ્રયોજન પણ પૂરું થયું. આ ઉપરથી સમજી શકાય છે કે વૈરનો અગ્નિ એક વાર પ્રજો અને જે તેને નવાં નવાં નિમિત્તો દ્વારા ખોરાક મળ્યા જ કરે તો તે અગ્નિ જીવનનો અંત આવતાં સુધી હલવાતો જ નથી. આવા ભયાનક વૈરને ગ્રંથકારે દુઃખના દાવાનળને ઉત્પન્ન કરનાર, ચિંતા
Page #95
--------------------------------------------------------------------------
________________
રૂપી લતાને સિંચનાર મેઘ, ધર્મરૂપી કમલને બાળનાર હિમ, ભયની ખાણ, કર્મના ધોધના આશ્રય રૂપ, રાગદ્વેષ રૂપ પહાડનું શિખર અને વિક્ષેપની સંતતિને ઉત્સવના સાધન તરીકે ઓળખાવીને યથાર્થ ઉક્તિ કરી છે. જ્યાંસુધી એ વૈર બાંધવાની વૃત્તિને ચિત્તમાં સ્થાન મળ્યા કરે. ત્યાંસુધી મિત્તિ તે સાસુ–સર્વ ભૂત પ્રત્યે મૈત્રી ધારણ કરવાને ચિત્તવૃત્તિને અવકાશ જ ત્યાંથી મળે? શ્રી કૃષ્ણ અર્જુનને કહ્યું હતું કે નિવ: સર્વતેy : સ મામેતિ પાંડવ-હે પાંડવ ! જે સર્વ જીવો પ્રત્યે નિર–વૈરહિત વૃત્તિને હોય છે તે જ મને–પ્રભુને પ્રાપ્ત કરે છે. એ કથનમાં પણ નિર્વેરતાધારા મૈત્રીરૂપ સમભાવનાને જે ઉપદેશ રહેલો છે. “માથી” ની વાર્તામાં ઈશુએ કહ્યું છે કે “તું તારા વૈરી ઉપર પ્રીતિ કર” અને “તને એક ગાલ ઉપર તમાચો મારે તેની પાસે તું તારો બીજો ગાલ ધર.” જ્યાં સુધી નિર્વેરતા દ્વારા મંત્રીની ઉપાસના કરવામાં ન આવે ત્યાં સુધી વસુધૈવ કુટુમ્ ની ભાવના કિંવા આત્મપામ્ય ભાવ સિદ્ધ થતો નથી. , શંકા–હમેશાં વૈરબુદ્ધિથી જ વૈર બંધાતું નથી. સત્યવાદી મનુષ્ય સત્ય બોલે કે સત્યાચરણ કરે તો પણ દુર્જન તેની ઉપર વૈર ધારણ કરે. છે. એવા દુર્જનના વરને જીતીને તેની મિત્રી બાંધવી તે કેમ બને?
સમાધાન–ગ્રંથકારે અત્ર મૈત્રી ભાવનાનું હૃદયમાં સ્થાપન કરવાને બોધ કરતાં કહેલું છે કે વૈરની જડને હૃદયમાંથી જલ્દી ઉખેડી નાંખ; અને તેમાં દુર્જનના વૈરને જીતવાનો પણ વિધિ અંતર્ગત છે. મિત્રીની ભાવનાથી જે મનુષ્યનું હૃદય તરબોળ થએલું હોય છે તે તે દુર્જનનું વૈર પણ શમી જાય છે, એટલું એ હૃદયનું આકર્ષણ થાય છે. ઋષિ-મુનિઓના ખીલેલા આત્મબળ અને સમવૃત્તિના આકર્ષણથી સિંહ-વ્યાધ્ર જેવા પણ પોતાની દુષ્ટતાને વિસરી જાય છે. માત્ર જે જરૂરનું છે તે મિત્રી ભાવના હૃદયમાં જડાએલી હોવી જોઈએ, નહિ કે માત્ર વાણીમાં જ હોવી જોઈએ. હદયનો સગુણ હમેશાં દુર્ગુણ ઉપર જય મેળવે છે જ. “ધમ્મપદ નામના બૈદ્ધ ગ્રંથમાં પણ કહેવું છે કે –
Page #96
--------------------------------------------------------------------------
________________
૮૭
अकोधेन जिने को, असाधु साधुना जिने । जिने कदरियं दानेनं सच्चेनालीकवादिनम् ॥
અર્થાત–બીજાના ક્રોધને આપણા અક્રોધથી-સમતાથી છતો, દુષ્ટ જનને આપણી સાધુતાથી જીત, કદ્રને દાનથી છત અને અસત્યને સત્યથી જીતવું. વસ્તુતઃ દુર્જનના વૈરને પણ નિવૈરતાથી–મૈત્રી ભાવનાથી જીતી શકાય છે.
દષ્ટાંત-સિંહષ અને અશ્વઘોષ નામના બે રાજાઓ હતા. સિંહર્ષ અશ્વઘોષ રાજાની ઉપર હલ્લો કરીને તેનું રાજ્ય જીતી લીધું અને અશ્વઘોષને પકડો. અશ્વઘોષનો પુત્ર રોહિતાશ્વ તે સમયે પ્રવાસે ગયો હતો. અશ્વષને કેદ કરવાથી તેની પ્રજાએ સિંહઘોષ સામે બંડ ઉઠાવ્યું એટલે સિંહષે અશ્વઘોષને શૂળીએ ચડાવવાનો ઠરાવ કર્યો. જે વખતે તેને થળી પાસે લઈ જવામાં આવ્યા તે વખતે રોહિતાશ્વ પ્રવાસેથી આવ્યો અને વેશ બદલાવીને શૂળી પાસે ગયો. પિતાએ પુત્રને ઓળખે. પ્રકટ રીતે તો તેની સાથે વાતચીત કરી શકે તેમ નહોતું, કારણકે તેમ કરવાથી રેહિતાશ્વ ખુલ્લો પડી જાય અને શત્રુ તેને મારી નાંખે, પરંતુ અશ્વઘોષે શળીએ ચડતી વખતે લોકોને સંબોધીને વાવિદગ્ધતાપૂર્વક પુત્રને સમજાવ્યું કે-“વૈરને લાંબું કરવું નહિ.” પિતાની આ શિખામણ માનીને રેહિતાશ્વ ચાલ્યો ગયો અને અષને શૂળીએ ચડાવી મારી નાંખવામાં આવ્યો. રેહિતાશ્વ જંગલમાં ભટકવા લાગ્યો, પરંતુ તેને શાંતિ મળી નહિ. પિતાને શૂળીએ ચડાવનાર સિંહષને કઈ રીતે મારી નાંખ્યા વિના તેને શાંતિ મળે તેમ નહોતું. રોહિતાશ્વ વિદ્યાકળામાં નિપુણ હતો. તેણે હવે સંગીતશાસ્ત્રીને વેશ લીધે. સિંહોની રાજસભામાં જઈને તેણે પોતાની સંગીત વિદ્યાથી રાજાને ખુશ કર્યો અને પોતાની ઓળખાણ દૂર દેશના સંગીતશાસ્ત્રી તરીકેની આપી. સિંહણે તેને પિતાની પુત્રીને સંગીત શિખવવા માટે નોકરીએ રાખે. પિતાની વિદ્યા, ચતુરાઈ, વિનય, સરળતા, ભલમનસાઈ વગેરે ગુણોથી એકાદ વર્ષમાં તે તે રાજાની પ્રીતિને પાત્ર થયો અને
Page #97
--------------------------------------------------------------------------
________________
""
રાજકુંવરીને સંગીત શીખવવા ઉપરાંત રાજાના હજુરી તરીકેની સેવા પણ ખજાવવા લાગ્યા. એક વાર શિકારે જતાં રાહિતાશ્વ પણ રાજાની સાથે હતા. એક મૃગની પાછળ પડતાં રાજા અને રોહિતાશ્વ ઘણા દૂર નીકળી ગયા અને ખીજું શિકારી મંડળ પાછળ રહી ગયું. રાહિતાશ્વની સૂચનાથી રાજા આરામ લેવાને તથા ઘેાડાને થાક ખવરાવવાને એક વૃક્ષ હેઠળ થાભ્યા. રોહિતાશ્વે ઘેાડાના પલાણમાંથી ગાદી કાઢી પાથરી અને રાજા હિતાશ્વના ખેાળામાં માથું મૂકીને તેા તથા થોડી વારમાં ઉંઘી ગયા. રાજાને ચમદાર પહાંચાડવાને આ સારો લાગ જોઇને સતિાવે મ્યાનમાંથી તલ્વાર કાઢી અને રાજાના માથા નીચે કપડાના મોટા ડૂચા મૂકી દઇને તે તેને મારવાને તૈયાર થઈ ગયા. ક્ષણભર તે થાભ્યા, એટલામાં તેને મરતી વખતનુ' પિતાનુ વચન યાદ આવ્યું કે “ વરને લાંબું કરવું નહિ.' એ વિચાર આવતાં તેણે તલ્વારને તુરત મ્યાન કરી, પરન્તુ તે જ ક્ષણે રાજાની આંખ ઉઘડી ગઈ અને તેણે રાહિતાશ્વને તલ્વાર મ્યાન કરતા જોયેા. રાજાએ રાહિતાશ્વને તલ્વાર કાઢવાનું કારણ પૂછ્યું એટલે તેણે ગદ્ગદ્ કંઠે પોતાના અપરાધ કો, પોતાની ઓળખાણ આપી અને ફાંસીએ ચડતી વખતની પિતાની શિખામણની વાત કહી. સિંહદ્યાષ રોહિતાશ્વની સુજનતાથી જીતાઈ ગયેા. તેને વિચાર થયા કે આ વખતે જરૂર સહિતાશ્વ પાતા પર વેર વાળી શકત એ નિઃસશય છે, પરન્તુ પિતાની શિખામણને તેણે માન્ય રાખી મારા જેવા શત્રુને પણ છવતદાન દીધું તે કેવા સજ્જન કહેવાય ? અને મેં તેના પિતાને ળીએ ચડાવ્યો છતાં તેણે પુત્રને વૈર લાંખું ન કરવાની શિખામણ આપી, તે કેવા સદ્ગુણી રાજા કહેવાય ? આથી સિ ધેાષને અધેાષને શૂળીએ ચડાવવા માટે બહુ પસ્તાવા થયા અને પોતે કરેલા પાપનું પ્રાયશ્ચિત્ત તેણે રાહિતાશ્વને તેના પિતાનુ રાજ્ય પાછું આપવા ઉપરાંત પેાતાની પુત્રી પરણાવીને કર્યું. નિવૈરતાથી શત્રુ પણ જીતાય છે તે આ દૃષ્ટાંત ઉપરથી માલ્મ પડે છે. (૩૫).
[હૃદયમાંથી વૈરબુદ્ધિનો નાશ કર્યાં પછી મૈત્રી ભાવનાની ખીલવણી માટેનું ખીજી' પગથીક' બતાવતાં હવે ગ્રંથકાર સર્વ જીવ પ્રત્યે ભ્રાતૃભાવ ધારણ કરવાનું ઉપહેરી છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
સડક માતઃ 1 રૂદ છે भ्रातृत्वेन भवान्तरेषु जनिताः सर्वेऽपि जीवाः पुरा। नैकोऽप्यस्ति तथाविधो न रचिता येनाऽत्र सम्बन्धिता पुत्राः सन्त्यखिलागिनो भगवतः कर्तृत्ववादे पुनरेवंसत्यखिला जनाः समभवन् ते भ्रातरः सोदराः॥
સર્વ જેની સાથે ભ્રાતૃભાવ. ભાવાર્થ-આ જગતના સર્વ જીવો કોઈ ને કોઈ ભવમાં અગાઉ ભાઈરૂપે ઉત્પન્ન થઈ આવ્યા છે. એ એક જીવ નથી કે જેની સાથે આપણે ઈષ્ટ સંબંધ જોડ્યો ન હોય. જે લોકો સૃષ્ટિના કર્તા તરીકે ઈશ્વરને માને છે તેમને મતે તો જગતનાં તમામ પ્રાણીઓ ઈશ્વરના પુત્ર ર્યા–એટલે કવાદી અને અકર્તાવાદી બંનેના મત પ્રમાણે તમામ જને ભવાન્તરની અપેક્ષાએ તારા સહોદર ભાઈ કહી શકાય—અને ભાઈની સાથે વિરોધ કરે તે અનુચિત. (૩૬)
વિવેચન–જગતમાં કોઈ એવું માને છે કે આ સૃષ્ટિ ઈશ્વરે રચી છે અને કોઈ એમ માને છે કે તે અનાદિ-અનંત છે; પરંતુ બેઉ માન્યતાવાળા એટલું તે માન્ય રાખે છે કે જગતના સર્વ જીવો પરસ્પર બંધુ સમાન છે. કવિ દલપતરામ જગતના સર્વ મનુષ્યોને “એક પિતાના પરિવાર” તરીકે ઓળખાવતાં કહે છે કે
“ કાળા ગોરા કઈ છે, ધનહીણા ધનવાન,
કહે અધિક કોઈને સઘળા એક સમાન.” પરતુ એ કવિની ઉક્તિને કે ધર્મગુરૂઓને ઉપદેશને અનુસરીને સર્વને બંધુ તુલ્ય લેખવાની સમબુદ્ધિ મનુષ્ય ખીલવવી જોઈએ અને ત્યારે જ તેની મૈત્રીભાવના ઉત્તરોત્તર વિકાસ પામતી જાય. જેઓ ઈશ્વરમાં સૃષ્ટિનું કર્તવઆપે છે તેઓ એક પિતાના પુત્ર તરીકે જગતનાં મનુષ્યોને માન્ય રાખે
Page #99
--------------------------------------------------------------------------
________________
છે અને અકર્તવવાદીઓ તો તેથી પણ આગળ વધીને જગતનાં જંતુ માત્રને પિતાનાં બંધું તુલ્ય સિદ્ધ કરે છે તે કેવી રીતે? જૈન શાસ્ત્રમાં કહ્યું છે કે. न सा जाई न सा जोणी । न तं ठाणं न तं कुलं ।
न जाया न मुया जत्थ । सव्वे जीवा अणंतसो ॥
અર્થાત–લોકોમાં અનંતાનંત જીવો છે તે દરેક જીવની સાથે એકેક જીવે માબાપ, ભાઈ–ભગિની, પુત્ર-પુત્રી, સ્ત્રી, ઈત્યાદિ સગપણે અનંત વાર બાંધ્યાં છે; એવા સંબંધ વિનાનો એક પણ જીવ નથી. આવા સંબંધથી બંધાએલા જીવોને શત્રુ કે વૈરી લેખવા તે કેવળ અયુકત છે. તેઓની પ્રત્યે તે પ્રત્યેક મનુષ્ય ભ્રાતૃભાવ જ વિકસાવ ઘટે.ઈહલોકની અને પરલોકની ગણત્રી કરીને જ જ્યાંસુધી દૃષ્ટિની વિષમતા ટાળવાનો યત્ન કરવામાં આવતો નથી ત્યાં સુધી દષ્ટિની વિષમતા પૂરી રીતે ટળતી નથી અને વસુધાને કુટુંબ માનવા જેવી મિત્રીભાવના ખીલતી નથી. - દષ્ટાંત-જેઓ ઈહલોકપરલોકની ગણત્રી કરતાં નથી, જેઓ વૈરને ટકાવી રાખતાં સમજતાં નથી કે એ વૈરવાળા પિતાના ભાવી જન્મોને પણ દગ્ધ કરનારી નીવડશે, તેઓને માટે એક દષ્ટાંત આપવામાં આવે છે. એક ગામડામાં એક માછી રહેતે હતો. કાંઈ કામ પ્રસંગે શહેરમાં જતાં રસ્તામાં નદીકાંઠે ઝાડ ઉપર એણે પક્ષીનો માળો છે. તેમાં તેણે ઇંડાં જોયાં એટલે તેને તે ખાવાનું મન થયું, અને તે લઈને એ શહેરમાં ગયો. શહેરમાં એક મિત્રને ત્યાં જઈ તેણે ઇંડાં પકવ્યાં અને ખાધાં, એમાંથી એક તેણે એના ભાઈબંધની છોકરીને આપ્યું. તેને એ છોકરીને એવો સ્વાદ લાગ્યો કે તે દિવસથી એ છોકરી પાડોશીની મરઘીનાં ઇંડાં ચોરી લાવીને ખાતી. છોકરીને પોતાનાં ઇંડાં ખાતી જોઈ ને મરઘીને ક્રોધ આવ્યો અને એણે પ્રભુને એવી પ્રાર્થના કરી કે –“હે ભગવાન! આવતા જન્મમાં હું રાક્ષસી થાઉં અને આ છોકરીનાં સંતાન ખાઉં એમ કરજે.” કેટલાક દિવસ પછી એ મરઘી અને છોકરી અને મરી ગયાં અને બન્ને એક જ ઘરમાં અવતર્યા. મરઘી બિલાડી થઈ અને છોકરી મરઘી થઈ. મરધી ઇંદ્ર,
Page #100
--------------------------------------------------------------------------
________________
મૂકે તે બિલાડી ખાઈ જાય. આમ ઘણો વખત ચાલ્યું. આખરે મરઘીએ ચિડાઈને પરમેશ્વરને પ્રાર્થના કરી કે –“હે ભગવાન ! આવતા જન્મમાં હું આ બિલાડીને અને એનાં બચ્ચાંને ખાઉં એમ કરજે.” કેટલેક દિવસે એ બિલાડી અને મરધી બન્ને મરી ગયાં. બિલાડી હરણી થઇ અને મરઘી વાઘણ થઈ. વાઘણ એ હરણીને અને એનાં બચ્ચાંને ખાઈ ગઈ. એવી રીતે પાંચસો અવતાર તેઓ એક બીજા ઉપર વેર વાળતાં ચાલ્યાં. છેવટે શ્રાવસ્તી નગરીમાં એમાંની એક જણી છોકરી અને બીજી રાક્ષસી અવતરી; ત્યાં એક દહાડે બુદ્ધદેવે એમને જોયાં અને તેમને જન્મ જન્મ વૈર ન રાખવાને ઉપદેશ કર્યો. એ ઉપરથી સમજાશે કે વેર કરતાં તેમજ મૈત્રી ધરતાં ઈહલોક-પરલોક ઉભયને વિચાર પૂરેપૂરો આવશ્યક છે, કારણકે એવા સંબંધે અવતાર–પરંપરાના પણ નીવડે છે. (૩૬)
[ સર્વ જીવો પ્રત્યેની આવી ફરજ બજાવતાં કોઈ વાર કેઈનું અનિષ્ટ ચિંતવવા જેવો દોષ થાય છે તેથી મનની વૃત્તિ લુષિત થાય અને ભાવના જેટલી ઉંચી ચડી હોય તેથી બમણી પછી નીચે પડેઆવો દોષ થાય ત્યારે શું કરવું? ગ્રંથકાર નિમ્ન શ્લોકમાં તે દેષનું નિવારણ બતાવે છે.]
ક્ષમાયાચન / રૂ૭ | नानिष्टं मनसाऽपि चिन्त्यमखिलभ्रात्रात्मकप्राणिनां । किन्विष्टं मनसा धनेन वचसा कायेन कार्य सदा ॥ येषां क्वाप्यजनि क्षतिः कथमपि त्वत्तोऽज्ञतायां तदा । तांस्त्वं शुद्धधिया क्षमापय मुदा सन्ध्याद्वये नित्यशः॥
ક્ષમા માંગવી. ભાવાર્થ–જ્યારે દરેક પ્રાણી ભાઈ સમાન છે ત્યારે તેનું મનથી પણ અનિષ્ટ ચિંતવવું નહિ કિન્તુ ધન, તન, મન અને વચનથી તેમનું હમેશ ઈષ્ટ કરવું જોઈએ. હે માનવ ! તેમાંના કોઈ પણ પ્રાણની કોઈ પણ
Page #101
--------------------------------------------------------------------------
________________
રીતે તારાથી અજાણપણે કંઈ પણ ક્ષતિ થઈ હોય તે સાંઝે અને સવારે બે સંધ્યાકાળે હમેશ શુદ્ધ બુદ્ધિથી તેમની પાસેથી ક્ષમા માંગ. (૩૭).
વિવેચન–પૂર્વે દર્શાવવામાં આવ્યું છે કે સર્વ મનુષ્ય પ્રાણીઓ ઉપરાંત સર્વ જીવો પ્રત્યે મિત્રી ભાવના વિકસાવવાને તેમને આત્મપમ્પ વડે નિવરતાથી પિતા સમાન કિંવા પોતાના બંધુ સમાન લેખવા; પરંતુ વ્યવહારમાં વર્તતા મનુષ્યથી કોઈ કોઈ વાર મન-વચન-કાયાથી અજાણપણે પણ પરનું અહિત થઈ જાય છે. જેઓ જાણી જોઈને જ પિતાના ક્ષુદ્ર લાભને માટે પારકું અહિત કરે છે, તેમને મૈત્રી ભાવના વિકસાવવાનો બોધ કો તે એક કુંડામાં મીઠું ભરીને તેમાં ગુલાબનો છોડ વાવવા બરાબર છે, પરંતુ જેઓએ ગૃહસ્થાશ્રમને છોડવાનો નિશ્ચય કર્યો છે, કિંવા જે મુમુક્ષુઓ હરકેઈ આશ્રમમાં કિંવા હરકોઈ વયે આત્મા પમ્ય દષ્ટિ વા માનસિક સમતાને કેળવવાની જિજ્ઞાસાવાળા છે તેથી જ્યારે અજાણતાં પરના અહિતનું ચિંતન થઈ જાય છે, ત્યારે તેણે કેવી રીતે વર્તવું તેનું સૂચન કરવાનો ગ્રંથકારનો આ લોક લખવામાં હેતુ છે. પ્રભાતમાં અને સાયંકાળે રાત્રિની અને દિવસની પિતાની પરિચર્ચાનું સ્મરણ કરીને પિતે કયાં કયાં સારાં કિંવા ક્યાં કયાં માઠાં કાર્યો કર્યો તે વિષે વિચારી દુષ્કૃત્યની આલોચના કરવી, જેમનું અહિત કર્યું હોય –થઈ ગયું હોય તેની મનપૂર્વક ક્ષમાપના યાચવી, પુનઃ તેવું કૃત્ય ન થઈ જાય તે માટે સાવધચિત્ત રહેવાનો નિશ્ચય કરો, એટલું માનસિક ચિંતન પ્રમાદવશતઃ પતિત થતી મૈત્રી ભાવનાને પુનઃ ઉંચે ચડાવનારું નીવડે છે. પાપનું પ્રાયશ્ચિત્ત એ પશ્ચાત્તાપ છે અને ક્ષમાયાચના દુષ્કૃત્યના સાચા પશ્ચાત્તાપ વિના કરી શકાતી નથી, એટલે એ રીતે ક્ષમાયાચનાવડે પાપનું પ્રાયશ્ચિત્ત જ સધાય છે. જન ધર્મમાં આ ક્રિયાને પાપમાંથી પાછા હઠવા રૂપ–પ્રતિક્રમણ કહેવામાં આવે છે. બુદ્દે પણ સર્વ જી પ્રત્યે મત્રી ભાવ કેળવવા માટે ક્ષમાયાચનાને આવશ્યક લેખી છે.
દષ્ટાંત–ક્ષમાપનાના તીવ્ર પાલનનું એક દૃષ્ટાંત છે. પાટલીપુત્રના રાજ ઉદાયનના રાણીવાસમાં સુવર્ણગુલિકા નામની એક અત્યંત સ્વરૂપ
Page #102
--------------------------------------------------------------------------
________________
વતી દાસી હતી. એકદા ઉજયિનીના રાજા ચંડપ્રદ્યોતની દૃષ્ટિએ તે પડી અને રાજા તેની ઉપર મોહિત થયો, પરંતુ ઉદાયન રાજાએ તેની માંગણી સ્વીકારી નહિ; એટલે તેણે એ દાસીનું હરણ કરવાનો નિશ્ચય કર્યો.. ચંડ પ્રદ્યોત એક વાર હાથી પર બેસીને દાસીનું હરણ કરવા નિકળ્યો, પરંતુ ઉદાયનને હાથ પકડાઈ ગયો અને ઉદાયને તેને કેદમાં પૂર્યો. સંવત્સરીને દિવસ આવતાં ઉદાયન સંવત્સરી પ્રતિક્રમણ કર્યા પહેલાં સૌને ખમાવવાની સાથે કેદીઓને પણ ખમાવવા ગયો. ખમાવતાં ખમાવતાં તે રાજા ચંડપ્રદ્યોત પાસે આવ્યો અને બોલ્યોઃ “મેં તમને કાયદા પ્રમાણે તમારા ગુન્હાની સજા કરી છે, પણ મારા મનમાં તમારી પ્રત્યે અંગત દેષ નથી, માટે તમે ખમજે. ” ચંડપ્રદ્યતે કહ્યું: “મને કેદમાંથી બહાર કાઢી તારી દાસી સુવર્ણગુલિકા પરણાવે તે જ હું ક્ષમા આપું. હું પણ શ્રાવક છું અને એથી મારે પણ પ્રતિક્રમણ થાય.” ઉદાયને તેને બહુએ સમજાવ્યો પણ તે સમજે નહિ. છેવટે “દાસીપતિ ” એવા અક્ષરે પિતાના કપાળમાં કંભાવવા ( ડામ દેવા ) ની શરતે તેને સુવર્ણગુલિકા પરણાવવાનું ઉદાયને કબૂલ કર્યું અને એ રીતે ખમતખામણાં કયાં. (૩૭) [ હવે મૈત્રીભાવને વિકાસ કેવે ક્રમે કરે તે દર્શાવવામાં આવે છે. ]
મિત્રોને.. રૂ૮ . मैत्री कल्पलता प्रयाति विततिं शक्तेर्विकाशो यथा। तस्यास्तिष्ठति मूलमात्मनिलये स्कन्धस्तु सम्बन्धिषु ॥ शाखा-देश-समाज-मानवगणे विस्तारमापद्यते। सर्वप्राणिगणे तदीयशिखरं प्रान्ते जगद्व्याप्नुते ॥
મૈત્રીને ક્રમ. ભાવાર્થ-જેમ જેમ માણસની શકિતને વિકાસ થતો જાય, તેમ તેમ મૈત્રીરૂપ કલ્પલતા વિસ્તાર પામતી જાય. તે કલ્પલતાનું મૂળ પિતાના
Page #103
--------------------------------------------------------------------------
________________
૯૪
ઘરમાં હાય છે, એટલે પ્રથમ ધરથી શરૂ થાય છે; સગાં સબંધીઓમાં તેનું સ્મુધ-થડ હાય છે, દેશ સમાજ અને મનુષ્ય માત્રમાં તેની શાખા વિસ્તરે છે, તેની ટાંચ તા સ પ્રાણીવગ માં પહોંચે છે, અને આખર તે લતા આખા જગતને વ્યાપી રહે છે. (૩૮)
વિવેચન—અત્ર મૈત્રીના ક્રમનું દન એક લતાના વિસ્તારની તુલનાથી કરાવવામાં આવ્યુ છે. મૈત્રીને કલ્પલતા કહીને ગ્રંથકારે મૈત્રીને પ્રથમ પોતાના ગૃહથી શરૂ કરવાનું કહી પછી તેનું થડ, શાખા, અને ટચનાં ડાંખળાં સગાં—સંબંધી, દેશ—સમાજ–મનુષ્ય પ્રાણી અને સર્વ પ્રાણી વર્ગ સુધી પહેાંચાડવાનુ` સૂચન કરેલુ છે. તાત્પર્ય એ છે કે મૈત્રી ભાવનાના વિકાસ ક્રમે ક્રમે થાય છે. ઘરઆંગણે મૈત્રી કિવા દૃષ્ટિની સમતા નહિ જાળવી શકનાર દેશસેવક કે સમાજસેવક થઈ શકતા નથી, અને તે વસુધાને કુટુંબરૂપ મ!નનારા સાધુ કે સન્યાસી પણ થઈ શકતા નથી. કદાચ તેવા માણસ દેશસેવક કે સાધુ અને છે, તેાપણ તેનામાં તે તે પદના ઉત્તમ ગુણા હાતા નથી અને તેથી પોતાનું વિહિત કવ્ય બજાવી શકતા નથી. એક અલૂનમાં બેસીને ઉડનારા માણસ જેમ જેમ આકાશમાં ઉંચે ચડતા જાય છે, તેમ તેમ તેની દષ્ટિગોચર ક્ષિતિજનું વર્તુળ વધારે ને વધારે મેટું થતું જાય છે, તેવી જ રીતે મૈત્રી ભાવનામાં મનુષ્ય જેમ જેમ ઉંચે ચડતા જાય છે, તેમ તેમ તેનું મત્રીનું વર્તુળ લખાતું જાય છે. તેટલા માટે મૈત્રીભાવનાના વિકાસ કરવા ઇચ્છનારે ઘરઆંગણેથી જ તેની શરૂઆત કરવી જોઈ એ. તૃતીય અવસ્થામાં જે વખતે સમાજ, દેશ કે સમગ્ર જનતાનું કલ્યાણ કરવાનું હાય છે, તે વખતે મૈત્રીના ક્રમ શીખવાને માટે ઘરનાં મનુષ્યાથી શરૂઆત કરનાર માણસ જોઈ એ તેવી રીતે આગળ વધી શકતા નથી, એટલે ગૃહા સ્થાશ્રમમાં જ કૈટુંબિક મૈત્રીભાવનાની તા પૂર્ણ કેળવણી કરી નાંખવામાં આવેલી હાવી જોઇએ; એટલે પછી તૃતીય અવસ્થામાં સમાજ અને દેશ પ્રત્યેની તથા આગળ જતાં જગતનાં પ્રાણીમાત્ર પ્રત્યેની મૈત્રી કેળવવાને અને તામાણ્ય નિશ્ચેના વોળે મહીતે એ રીતે નિસરણી ચઢતાં ચઢતાં છેવટે બ્રહ્મલાકમાં પહોંચવાના ઈષ્મતાથ પૂરા થાય છે. મૈત્રી ભાવનાને
Page #104
--------------------------------------------------------------------------
________________
વિકાસ અને તેના ક્રમના સંબંધમાં બુદ્ધનું કથન પણ આ વિચારને અનુરૂપ જ છે. બાદ્ધ ગ્રંથમાં મૈત્રીભાવનાનું વિધાન કરતાં કહેવામાં આવ્યું
अत्तपमाय सब्बेसं सत्तानं सुखकामतं । पस्सित्वा कमतो मेत्तं सब्बसत्तेसु भावये ॥
અર્થાત-આપણું પેઠે જ સર્વ પ્રાણ સુખની ઇચ્છા કરે છે, એમ સમજીને ક્રમે ક્રમે સર્વ પ્રત્યે મૈત્રીભાવ ઉત્પન્ન કરે. આ સંબંધે વિશેષ ઉપદેશ બુધે “કકચૂપમ સુત્ત માં કરેલ છે. તે ઉપદેશનું તાત્પર્ય પણ ક્રમે ક્રમે મૈત્રીભાવનાને વિસ્તારવાનું છે.'
દૃષ્ટાંત–એક નવા ગ્રેજ્યુએટના મનમાં વિદ્યાર્થી અવસ્થાથી જ દેશની સેવા કરવાના વિચારે રમ્યા કરતા હતા, અને તેના મનમાં કાંઈ કાંઈ અભિલાષ ભરેલા હતા. તે બી. એ. ની પરીક્ષામાં પસાર થયો કે તુરત એક મોટા શહેરની “વનિતાવિશ્રામ” જેવી સંસ્થામાં સેવાભાવનાથી નોકરી કરવાને તૈયાર થયા. વનિતાવિશ્રામ કાઢનાર વૃદ્ધ ધનવાન બાઈની પાસે તે ગયે અને તેણે પોતાનો નોકરી કરવાનો વિચાર જણાવ્યો એટલે વૃદ્ધ બાઇએ પૂછયું: “વારૂ, તમે પગાર શો લેશે ?” ગ્રેજ્યુએટ જુવાને જવાબ આપેઃ “માત્ર પંદર રૂપિયા.” બાઈએ પૂછયું “તમે શું પરણેલા નથી?” જુવાને કહ્યું: “પરણેલે તો છું.” “ત્યારે તમે બે માણસ પંદર રૂપિયામાં પૂરું કરી શકશે?” “હું માત્ર સેવાબુદ્ધિથી જ આપની સંસ્થામાં જોડાવા ઈચ્છું છુંઃ મને ધનને લોભ નથી.” “ ત્યારે તમે ગર્ભશ્રીમંત છો ?” ભુવાને કહ્યું: “નાજી, હું સામાન્ય સ્થિતિને છું, પરંતુ સ્ત્રીના પોષણ જેવી મારી સ્વાર્થી ભાવનાથી પ્રેરાઈને વનિતાવિશ્રામ જેવી લોકોપકારક સંસ્થા પાસેથી વધારે દ્રવ્ય લઉં એવું કશું મારી સેવાવૃત્તિને રૂચ, નથી. સ્ત્રી વળી હરકોઈ રીતે પોતાનું ઉદર ભરી લેશે.” વૃદ્ધ આઈને આવી સેવાભાવનાથી આશ્ચર્ય થયું. તેણે કહ્યું: “ત્યારે તમે કાલે તમારી સ્ત્રીને લઈને મારી પાસે આવજે.” જુવાને કહ્યું : પણ તે માંદી છે,
Page #105
--------------------------------------------------------------------------
________________
એટલે અહીં આવી શકશે નહિ.” વૃદ્ધાએ પૂછયું: “વારું, તેને શું દર્દ છે ?” જુવાને કહ્યું: “તે તે કાંઈ મને ખબર નથી, પણ મારી માતા તેની માવ જત સારી રીતે કરે છે.” “કોની દવા કરો છો ?” જુવાને કહ્યું: “દવા તો કોઈની કરતાં જ હશે ને!” “વારૂ, મારી સંસ્થામાં અનેક ગરીબ કન્યાઓ, વિધવાઓ અને અશક્ત બાઈઓ છે, તેમની પ્રત્યે તમે સમાન દષ્ટિથી રહેશે તે—”જુવાન અધવચ બોલ્યો : “જરૂર, દેશનાં દુખી બાળકોને જોઇને મારા હૃદયને આજથી નહિ પણ હું જ્યારે કોલેજમાં હતો ત્યારથી દુઃખ થતું હતું તેથી માત્ર ઉદર પૂરવા જેટલા જ બદલાથી મારા કુટુંબીઓની જરા પણ ચિંતા કર્યા વગર હું આપની સંસ્થામાં સેવા કરવાને રહેવા ઈચ્છું છું; તો પછી આપ સમજી શકશો કે સંસ્થાની ગરીબ બિચારી બાળાઓ, દુર્ભાગી વિધવાઓ અને દર્યાર્દ અશક્ત સ્ત્રીઓ પ્રત્યે મારી દયા ભાવના—” આ ભાષણ સાંભળીને શ્રદ્ધાથી વધારે વાર ધીરજ રાખી શકાઈ નહિ. તે બોલીઃ “અરે મિસ્તર દેશ સેવક! મને તમારી સેવાની ભાવનાનો જરા પણ વિશ્વાસ નથી, માટે મારી સંસ્થામાં તમને મુફત રાખવાને પણ હું તૈયાર નથી. જે માણસ પિતાની સ્ત્રીનું ઉદર ભરવાની ચિંતા રાખતો નથી, જેને પોતાની માંદી સ્ત્રીના દર્દની કે તેને આષધોપચારની ખબર નથી, જેને સ્ત્રી પ્રત્યેનો પ્રેમ એટલે શું તે માલૂમ નથી, તેની પ્રેમભાવના મારી સંસ્થાની ગરીબ બાળાઓ અને સ્ત્રીઓ ઉપર આકર્ષાય એ હું માનતી જ નથી. એ સંભવિત પણ નથી. કુદરતે જેને પોતાનાં જ બનાવ્યાં છે તેને જે ચાહતો નથી તે પરાયાને ચાહે એ નહિ બનવાજોગ છે.” જુવાન ગેજ્યુએટની આંખો પિતાની પહેલી ફરજ પ્રત્યે ઉઘડી કે સૌથી પહેલાં આપ્તજનો પ્રત્યેની પોતાની નિર્મળ પ્રેમભાવના વિના સમાજસેવા કે દેશસેવા વ્યર્થ છે. એ જ રીતે મૈત્રીભાવના વિકસાવવામાં ક્રમાનુસારી થવું એ ઈષ્ટ છે. (૩૮)
[મૈત્રીને ઘાત થાય તેવા સંગોની ઉપસ્થિતિ થતાં કેમ વર્તવું તે વિશે હવે ગ્રંથકાર કહે છે. ]
Page #106
--------------------------------------------------------------------------
________________
મૈત્રીઘાતકો : રૂ वैधयें यदि तत्त्वनिश्चयधिया तत्त्वं समालोच्यतां । वैदेश्यं यदि गृह्यतां नवगुणस्तस्मात्स्वयं दीयताम् ॥ वैजात्येऽपि विरोधभावजननं दोषावहं सर्वथा। भेदेऽपि प्रकृते योरनुचितं मैत्रीपथोत्सर्जनम् ॥
મંત્રીઘાતક પ્રકૃતિ દૂર કરવી. ભાવાથ–બે વ્યક્તિ કે બે સમાજ વચ્ચે ધર્મભેદ હોય તે મિત્રીનો ઘાત થવાનો સંભવ છે પણ ત્યાંએ મિત્રીને માર્ગ છોડવો ન જોઈએ કિન્તુ ધર્મભેદ હોય ત્યાં તત્ત્વનિશ્ચય કરવાની બુદ્ધિથી તત્ત્વની સમાલોચના કરવી, જ્યાં દેશભેદ હોય ત્યાં પણ વિરોધ ન કરતાં ગુણની આપ લે કરવી અર્થાત હામામાં નવા ગુણ હોય તે લેવા અને આપણામાં હોય તે તેમને દેવા, જ્યાં જાતિભેદ હોય ત્યાં પણ વિરોધ કરે તે સર્વથા દોષપૂર્ણ છે; જ્યાં બેના સ્વભાવ વચ્ચે ભેદ હોય ત્યાં પણ મંત્રીનો માર્ગ છેડવો ઊંચિત નથી. (૩૯)
વિવેચન–બાહ્ય જીવન ઘણું વાર મનુષ્યના આંતરું જીવન ઉપર અસર કરે છે, એટલે કેટલીક વાર એવા સંયોગોમાં મનુય આવી પડે છે કે તેની મૈત્રી ભાવના હચમચી જવા પામે છે. આવા પ્રસંગે શું કરવું ? ગ્રંથકાર આ શ્લોકમાં એવા મિત્રીઘાતક પ્રસંગેના ચેડાં ઉદાહરણ આપે છે. બે વ્યક્તિ કે બે સમાજ વચ્ચે ધર્મભેદ હોય તો મૈત્રીને ઘાત થવાને પ્રસંગ આવે છે. સ્વધર્મનું અભિમાન રાખવું એ એક સગુણ છે, પરંતુ એ સદ્ગણ જે અન્યધર્મ પ્રત્યે દ્વેષને ઉત્પન્ન કરનાર નીવડે તો એ સદગુણ દુગુણરૂપ જ લેખાય છે. ધર્મનું અભિમાન પ્રશસ્ત હોવું જોઈએ—ધર્મતત્ત્વનું અભિમાન હોવું જોઈએ; તેને બદલે પોતાના ધાર્મિક સંપ્રદાય, મત, પંથ કે વાડાનું અભિમાન રાખવું એ તો વૃત્તિની શુદ્ધતાને દર્શાવે છે. એટલા માટે ધર્માભિ
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૮ :
માની મનુષ્યે પણ જ્યારે પેાતાની સામે વિધર્મી આવે અને તેની સાથેકાઈ આખતમાં મતભેદ પડે ત્યારે તત્ત્વનિશ્ચય કરવાની બુદ્ધિથી તત્ત્વની સમાલોચના કરવી જોઈ એ; અને જ્યારે એ તત્ત્વ વિચારશે કે હું વૈષ્ણવ ધારા પ્રભુપ્રાપ્તિ કરવા માંગું છું, તે તે મુદ્દોપાસના દ્વારા નિર્વાણુપ્રાપ્તિ કરવા માંગે છે; વસ્તુત: બેઉના હેતુ તેા જન્મ-મરણના ફેરા ટાળવાને જ છે. પરમાત્મા તેા બેઉનેા એક જ છે, તે પછી ઐહિક ભેદદષ્ટિથી શા માટે મૈત્રીને ત્યાગ કરવા જોઇએ ? એવી રીતે તત્ત્વાલાચન કરનાર વીર પુરૂષની તે। શત્રુ પણ પ્રશંસા કરે છે અને તેનું કેાઇ અમિત્ર બનતું નથી કે રહેતું નથી. એ જ સાચે ‘મનુષ્ય’ કહેવાય છે. નામ યામિનન્તિ દ્વિષોપિ સ મતઃ પુનાન્ । પ્રાચીન કાળમાં જૈન, ઔદ્ધ અને વૈષ્ણવ ભાઇએ એક જ પિતાના ઘરમાં સુલેહસંપથી રહી શકતા તે આવી જ તત્ત્વવિચારણા વડે રહેતા. એ ધર્મભેદની વાત થઇ. જ્યાં દેશભેદ હેાય ત્યાં શું કરવું ? મહાત્મા ગાંધીજી કહે છે કે સ્વદેશાભિમાન ત્યારેજ ચેાગ્ય ગણાય કે જ્યારે પરદેશીએ પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય જ નહિ. દેશના હિતને અર્થે કાઇ પરદેશીઓ સાથે યુદ્ધ કરવું પડે તાપણુ એ યુદ્ધ કરવામાં દ્વેષ નહિ પણ મિત્રતા જકારણીભૂત હાવી જોઇએ. કાઈ શંકા કરશે કે જે મિત્રતા હોય તે યુદ્ધ સંભવિત જ નથી; પરન્તુ એ ભૂલ છે. દૂષી યુદ્ધ કરનાર શત્રુથી પેાતાનું સંરક્ષણ કરવા ઉપરાંત શત્રુનું પુષ્કળ અનિષ્ટ કરે છે, તેને મનુષ્યની વર્ગામાંથી ઉતારીને પશુ બનાવી દેવા તે તલસે છે; પરન્તુ મૈત્રી ભાવનાવાળાને દેશને અર્થે યુદ્ધ કરવું પડતું હાવા છતાં તે પોતાનું રક્ષણ કરીને યાગ્ય પ્રસંગ આવ્યે શત્રુની સાથે સ ંધિ કરે છે. તે તેને દ્વેષ કરતા નથી કે તેનું અનિષ્ટ કરવા મથતા નથી, પરન્તુ તેના મિત્ર અનીને તેનામાં પાતા કરતાં જે કાંઈ નવા ગુણા હોય તે ગ્રહણ કરવા તત્પર રહે છે. એ પ્રમાણે પરદેશીએ તરફ જોતાં
જ્યારે ગુણગ્રહણને સારભૂત માનવા સુધી મનુષ્યની દૃષ્ટિ કેળવાય છે ત્યારે તેને તેની તરફ કદાપિ દ્વેષ થતા નથી. ગત યુરાપીય મહાયુદ્ધમાં ફ્રાન્સ અને જમની બેઉ દેશએ મનુષ્યજાતિનું અકલ્યાણ કરનારા વ્યાપાર કરવામાં મણા મૂકી નથી. જર્મનીએ પોતાના વિજ્ઞાનશાસ્ત્રને હિંસાને અર્થે
Page #108
--------------------------------------------------------------------------
________________
૯૯
જ પુષ્કળ ઉપયાગ કર્યો અને ફ્રાન્સે જર્મનીને કચડી નાંખીને પુનઃ ઉંચું માથુ નહિ કરવા દેવા પુષ્કળ યત્ન કર્યાં. કવિસમ્રાટ્ રવીદ્રનાથ ટાગાર જની અને ફ્રાન્સનાં એ કાર્યોને અનિષ્ટ જ માને છે. લાકકલ્યાણના ધાત કરનારા એ દેશ! હાવા છતાં લાકકલ્યાણ વાંચ્છક કવિ ટાગોરે તેમની પ્રત્યે દ્વેષ દાખવ્યે નથી. તેમણે જર્મનીના તત્ત્વવિદ્ મહાપુરૂષાને પિરચય કરવા જર્મનીની અને ફ્રેંચ પડતાના ગુણાનું અવલોકન કરવા ફ્રાન્સની મુલાકાત લઈ પુષ્કળ માન મેળવ્યું છે અને તે તે તત્ત્વવેત્તાએ તથા પàિાને માન આપ્યું છે. આ પ્રમાણે જ્યાં પરસ્પર ગુવિનિમયની દૃષ્ટિ જ હાય છે, ત્યાં દેશી–પરદેશીની ભાવના ટકતી નથી અને તેટલા માટે જ ગ્રંથકારે એવા મૈત્રીધાતક પ્રસંગની ઉપસ્થિતિમાં વૃદ્ઘતાં નવગુપ્તસ્માત્સ્વયં ટ્રીયતામ્ એવા ઇષ્ટ મા જ દાખવ્યા છે. જાતિભેદ ઉપસ્થિત થાય ત્યાં શું કરવું ? ગ્રંથકાર કહે છે કે જાતિભેદની દૃષ્ટિથી નેવાથી વિરેધભાવ જન્મ પામે છે અને વિરાધભાવ એ તે દોષથી ભરેલા જ છે માટે તેને ત્યાગ કરવા યુક્ત છે. આજકાલ બધા દેશમાં જૂદી જૂદી જાતિના લોકેા રહે છે અને કેટલીક કામે તેા મૂળ પરદેશી હાવા છતાં અમુક દેશની નિવાસી કામેા તરીકે જ સ્થાપિત થઈ ગએલી છે—જેવા કે હિંદુસ્તાનમાંના મુસલમાને. જેએની સાથે હળીમળીને રહેવાનું આવશ્યક જ છે તેની સાથે વિરાધભાવ પેદા કરવા તે દોષપૂર્ણ છે. તેમજ હાનિકારક છે. ઇશુ ખ્રિસ્ત પણ જાતિભેદની દૃષ્ટિને ત્યાગ કરી મનુષ્યજાતિ પ્રત્યે સમદષ્ટિથી જોવાનું ઉપદેશે છે, પરન્તુ કેટલાક તેના જ અનુયાયીએ આજે તેના ઉપદેશને માન્ય રાખતા નથી. દક્ષિણ આફ્રિકા અને પૂર્વ આફ્રિકામાં જઇ વસેલા ગેારાએ એશીઆ અને હિંદમાંથી ત્યાં જઇ વસેલા ઘઉંવર્ણી ચામડીના લોકેા ઉપર એવી સૂગ ધરાવે છે કે તે તેમને વિજાતિદ્વેષથી પ્રેરાઇને હાંકી કાઢવા મથે છે. ઇશુ ખિસ્ત એશિયાવાસી હતા; જે આ વખતે તે જીવતા હાય તે તેને પણ તેના અનુયાયી પૂર્વ તથા દક્ષિણ આફ્રિકાના ગેરાએ પેાતાના મુલકમાં પેસવા દે નહિ! આ તિદ્વેષને પરિણામે તે તે દેશામાં અનેક પ્રકારના ઉત્પાતા ગેારા અને ઘઉંવર્ણો લોકેા વચ્ચે ચાલતા જ રહે છે; એક જ પિતાના પરિવારરૂપ મનુષ્યજાતિના
Page #109
--------------------------------------------------------------------------
________________
હિતમાં એવા ઉત્પાત શું ઓછા હાનિકારક છે? અને જ્યાં બે વ્યક્તિઓના સ્વભાવ કે પ્રકૃતિને ભેદ હોય ત્યાં તો માત્ર કુદરતી ગતિને સમજીને જ મૈત્રીભાવનાને ટકાવી રાખવી જોઈએ. સંસારમાં સ્વભાવભેદ આજકાલ સ્થળે સ્થળે અને ક્ષણે ક્ષણે દૃષ્ટિગોચર થતા જ રહે છે, અને પછી અશાન્તિના વાયુ વાય છે. ઘણાકોની ધીરતા અને સ્થિરતા તે વખતે તૂટી જાય છે; પરતુ જે તેઓ એટલી તત્ત્વવિચારણા કરે કે ઃ સ્વમાવો ઉમ્ર અતિ સ નિત્ય
ત્તિનમ: અત-જેનો જેવો સ્વભાવ પડ્યો હોય છે તે હમેશાં નહિ નિવારી શકાય તેવો જ રહે છે, તે કદાપિ મંત્રીભાવના તુટવાનો અવસર જ આવે નહિ. (૩૯)
[ હવે જૂદા જૂદા ધર્મનાં દેશનાં અને જાતિનાં મનુષ્યોમાં પણ મૈત્રી કેટલી સંભવિત અને સ્વાભાવિક છે, તે ઉદાહરણોથી બતાવવામાં આવે છે ].
वैधादिषु सत्स्वपि न मैत्रीघात: । ४० ॥ वैधयेऽपि सहैव तिष्ठति सदा किं द्रव्यषट्कं न वा। वैदेश्येऽपि चकोरचन्द्रकुमुदे हासो न मैत्र्याः सदा ॥ वैजात्येऽपि वने सहैव तरवस्तिष्ठन्ति वल्ल्यादिभिः। किं त्याज्या मनुजैस्तदा सुखकरी मैत्र्यल्पभेदोद्भवे ॥
વૈધર્માદિ છતાં પણ મૈત્રાને ઘાત થતા નથી. આ ભાવાર્થ-ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યના ધર્મો જુદા જુદા છે છતાં પણ છએ દ્રવ્ય સાથે સાથે આ લેકમાં રહે છે; કુમુદ, ચકર અને ચંદ્ર ભિન્ન ભિન્ન દેશના હોવા છતાં તેમની મિત્રીમાં કોઈ પણ કાળે ઘટાડો થતો નથી. ઝાડ અને લતાઓમાં અનેક જાત હોવા છતાં એક વનમાં સાથે ને સાથે રહે છે; જ્યારે એ પદાર્થો તથા પ્રાણીઓમાં ધર્મભેદ, દેશભેદ કે જાતિભેદ મત્રીબાધક થતું નથી, તે પછી મનુષ્ય સાધારણ ભેદને ઉદય થતાં સુખ કરનારી મિત્રીને ત્યાગ કરે તે શું ઉચિત ગણાય? નહિ જ. (૪૦)
Page #110
--------------------------------------------------------------------------
________________
-
૧૦૧
-
વિવેચન–પૂર્વ કમાં ધર્મ, દેશ, જાતિ આદિની ભિન્નતા ઉપસ્થિત થતાં કેવા વિચારથી મત્રીભાવનાને જ વળગી રહેવું તેની તત્ત્વવિચારણા કરવામાં આવી અને આ શ્લોકમાં એ તત્ત્વવિચારણની સફળતા જગતમાં કેવાં કેવાં ઉદાહરણોમાં થતી દેખાય છે તે ગ્રંથકાર સમજાવે છે. વૈધમ્મના દષ્ટાંતમાં તે પડ દ્રવ્યનું ઉદાહરણ આપે છે. ધર્માસ્તિકાય, અધર્મસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પુદ્ગલાસ્તિકાય અને પરમાણુ યુગલ
એ છએ દ્રવ્યો જગતમાં એકી સાથે અસ્તિત્વ ધરાવે છે. એ દ્રવ્યોના ધર્મો કાંઈ એકસરખા નથી, બલકે પરસ્પર વિરૂદ્ધ પણ છે. ધર્માસ્તિકાયનો ગુણ કોઈ વસ્તુને ગતિમાન કરવામાં સહાય કરવાનો છે અને અધર્માસ્તિકાયનો ગુણ કોઈ પણ ગતિમાન વસ્તુને સ્થિર કરવાનો છે. જેવી રીતે હવામાં ઓકસીજન, નાઈટ્રોજન, કાર્બોનિક એસીડ ગેસ, વગેરે વાયુઓ એકી સાથે એક જ સ્થળે અને હવાના એક પરમાણુની અંદર પણ અસ્તિત્વ ધરાવી રહે છે, તેવી રીતે પરસ્પર વિરૂદ્ધ ગુણોવાળા હોવા છતાં આ છએ દ્રવ્યો જગતમાં એકી સાથે વસે છે. એ પ્રમાણે અજીવ પદાર્થોમાં પણ વૈધમ્ય નહિ પણ મિત્રી જ રહેલી છે. વિદેશ્યના ઉદાહરણમાં કુમુદ, ચંદ્ર અને ચકોને ગ્રહણ કરવામાં આવેલાં છે. કુમુદ સરોવરમાં નિવાસ કરે છે, ચકોર વૃક્ષ ઉપર નિવાસ કરે છે અને ચંદ્ર આકાશમાં વસે છે. તે ત્રણે એક બીજાને મન પરસ્પર વિદેશી જ છે. પરંતુ તેઓની મૈત્રી કેવી છે? ચકર જ્યારે ચંદ્રોદય થાય છે, ત્યારે જ ઉલ્લસિત થાય છે. અલબત્ત, ચંદ્ર, ચકોર અને કુમુદની મત્રી એકતરફી છે, પિતાનાં પ્રેમી મિત્રો ચકોર અને કુમુદને જોઈને ચંદ્રને કે આનંદ થાય છે તે આપણે જાણતા નથી, પરંતુ અત્ર માત્ર વૈદેશ્યની દૃષ્ટિએ જ મિત્રીનું અવલોકન કરવાનું હોવાથી એ મિત્રીની બીજી બાજુ ગ્રહણ કરવાની આવશ્યકતા રહેતી નથી. વિજાત્યને દાખલ જૂદી જૂદી જાતનાં તરૂએ અને વનસ્પતિને લેવામાં આવ્યો છે. એક વનમાં સેંકડો જાતિનાં વૃક્ષો હોય છે, પરંતુ તેઓ એક સાથે મિત્રીપૂર્વક ઊભાં રહે છે; તેઓમાં કાંઈ વૈજાત્યને કારણે કલહ થતો નથી. જ્યારે અજીવ દ્રવ્યોમાં, પ્રાણુઓમાં અને વનસ્પતિમાં પણ આવી મિત્રી છે, ત્યારે મનુષ્યમાં તે મૈત્રી
Page #111
--------------------------------------------------------------------------
________________
૧
ન હોય તે શું ઉચિત છે ? તે બધાં કરતાં મનુષ્ય તા કુદરતની વિભૂતિમાં સર્વોત્તમ છે, છતાં શું તેણે મૈત્રીને સ્થાને કાઈ પ્રત્યે વૈર અને કલહ આદરવાં ધટે ? એક અંગ્રેજ કવિ કહે છે કે
What good has he gained by his knowledge and skill, If he strive not for others as much as himself? No man should consent to inflict or permit What he knows will give pain to his bitterest foe.
અર્થાત્——મનુષ્યમાં ખીજાં બધાં પ્રાણીઓ કરતાં જ્ઞાન અને ડહાપણની વિશેષતા રહેલી છે, છતાં જે મનુષ્ય જેમ પોતાના ભલા માટે યત્ન કરે છે તેમ તે ખીજાના ભલા માટે યત્ન ન કરે, તેા પછી તેનું જ્ઞાન અને ડહાપણ શા કામનાં ? પોતાના કટ્ટા શત્રુને પણ દુ:ખ થાય એવું કશું પણ કાર્ય મનુષ્ય કરવું જોઇએ નહિ કે થવા દેવું જોઇએ નહિ. એ જ રીતે જ્યારે વનસ્પતિ, પ્રાણી અને પદાર્થો મિત્ર રૂપે રહે છે અને તેમના કરતાં મનુષ્યની વિશેષતા જ્ઞાન અને ડહાપણમાં રહેલી હેાવા છતાં તે મૈત્રી ભાવનાને સમજી તદ્દનુરૂપ વતે નહિ, તેા પછી તેની એ વિશેષતા પણ શા કામની ? તાત્પર્ય એ છે કે એ ભાવનાને નહિ અનુસરનાર મનુષ્યનું જીવન નિષ્ફળ છે. (૪૦)
[હવે મૈત્રી ભાવનાની એક વૈરિણી ઈર્ષ્યાનું વર્ણન કરતાં ગ્ર'થકાર જવાસાને દૃષ્ટાંત રૂપે ગ્રહણ કરે છે.]
ર્નોવ: | ?? ||
रे दुर्भागियवासक ! ज्वलसि किं कालेऽम्बुवाहोदये । दृष्ट्वा जातिमहोदयं मनसि मे दाहज्वरो जायते ॥ स्यात्कश्चिज्जगतीतले स्वदुपमो निष्कारणं दुःखितो । मत्तोऽप्युग्रविषाददग्धहृदया ईर्ष्यालवो मानवाः ॥ ઇર્ષારૂપ દોષ, ભાવા—અરે દુર્ભાગી જવાસા ! જ્યારે વર્ષાઋતુ નજીક આવે છે
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૦૩
ત્યારે તું કેમ સુકાઇ જાય છે! ( જવાસા ઉત્તર આપે છે) “ ભાઈ! મારી જાતિને ઉદય થતા દેખીને મારા મનમાં દાહશ્ર્વર ઉત્પન્ન થાય છે તેથી હું ખળું છું. ’” અરે ! આ પૃથ્વીની પીઠ ઉપર તારા જેવા અભાગીયેા કાણ કે જે વગરકારણે દુઃખી થાય ? ( જવાસા કહે છે કે) “ જે માણસા ઇર્ષ્યાળુ છે તે મારા કરતાં વધારે દુ:ખી છે; તેમનું હૃદય હમેશ ખેદ અને દુ:ખથી બળ્યા જ કરે છે. ’’ (૪૧)
વિવેચન—ઇર્ષ્યાના ઉદાહરણ રૂપે જવાસાની વનસ્પતિ સારી પેઠે જાણીતી છે. જવાસા હમેશાં ઉનાળાની ઋતુમાં લીલોછમ રહે છે અને ચેામાસામાં જ્યારે ખીજી બધી વનસ્પતિએ નવપલ્લવિત બને છે ત્યારે તે સુકાઇ જાય છે! જવાસા એ પણ વનસ્પતિ વ માં રહેલા છે, પરન્તુ પેાતાના ખીજા કુટુંખપરિવારને ચામાસામાં ખીલતા જોઇને તે સુકાય છે તથા ઉનાળામાં તેજ પરિવારને સુકાતા જોઇને પોતે લીલાછમ ખની જાય છે. તે ઉપરથી પારકી સંપત્તિ જોઇને મળનાર તથા પારકી વિપત્તિ જોઈ ને હર્ષિત થનાર ઈર્ષ્યાળુ માણસને એ જ પ્રકૃતિના જવાસાની તુલનામાં કવિએ મૂક્યા છે. પરન્તુ અહીં ગ્રંથકારે જવાસાને પૃચ્છા કરીને જે ઉત્તર મેળવ્યેા છે તે તે કરતાં પણ આગળ વધી જાય છે. કવિ જવાસાને પૂછે છે કે તું વર્ષાઋતુ નજીક આવે છે ત્યારે કેમ સુકાઇ જાય છે? તેના ઉત્તર જવાસેા આપે છે કે મારી જાતને ઉદ્ય થતા જોઇને મારા મનમાં જે દાહશ્ર્વરઈર્ષ્યા ઉત્પન્ન થાય છે. તેથી હું ખળુ છું; પરન્તુ તે ઈર્ષ્યાળુ માણસને તે પાતા કરતાં પણ વધારે દુર્ભાગી માને છે અને કહે છે કે હું તે! માત્ર ચામાસામાં જ ખળું છું, પરન્તુ ઇર્ષ્યાળુ માણસ તે હમેશાં રાત તે દહાડા આખી જીંદગી સુધી ખલ્યા કરે છે. ઈર્ષ્યાવૃત્તિનું આ મહા અપાયકારક પિરણામ છે. જેનામાં એ વૃત્તિ પ્રબળ હેાય છે તેનામાં કદાપિ મૈત્રી ભાવના પ્રવેશ કરી શકતી નથી. તે હમેશાં સાને ઇર્ષ્યાથી જ જોઈ તે મનમાં દુગ્ધ થયા કરે છે. એ રીતે ઇર્ષ્યા મૈત્રી ભાનાને ધાત કરનારી તેની પ્રચંડ વૈરિણી છે. તે વૃત્તિ જેનામાં સ્વલ્પ પણ હાય છે તેની મત્રી, પ્રમાદ, કરૂણા કે માધ્યસ્થ્ય ભાવના કદાપિ વિકસિત થવા પામતી નથી, મા
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૪
જેનામાં એ વૃત્તિ હોય તેણે મનુષ્યસ્વભાવને, કુદરતી રચનાને, ધના સાચા દૃષ્ટિબિન્દુથી અને સત્ર તાત્ત્વિક દૃષ્ટિથી જોવાની ટેવ પાડવી જોઈએ અને તેને ત્યાગ કરવા જોઈ એ. (૪૧)
[ ઈર્ષ્યાળુ માણસ મૈત્રી ભાવનાથી પરમુખ રહીને કેવા દુઃખી થાય તેનું વન નીચેના શ્લામાં કરવામાં આવ્યું છે. ] ર્થાત: સટેવ દુઃલમ્ | કર |
भार्या भव्यतरा सुताश्च सुधियः सम्पत् परा कोटितईर्ष्यालुर्न सुखं तथाऽपि लभते दन्दह्यते मानसे ॥ नो पश्येत् सुखिनं कदापि कमपि क्वापीह भूमण्डले । तर्ह्यवैष भवेत् सुखी परमहो नेदृस्थितेः संभवः ॥
ઇર્ષ્યાથી હમેશાં દુ:ખ.
ભાવા તથા વિવેચન—સ્ત્રી સારી મળી હાય, દીકરા બુદ્ધિમાન્ હાય, કરેડા ઉપરાંત સંપત્તિ હાય, તેપણ ઈર્ષ્યાળુ માણસ સુખી થઈ શકતા નથી કિન્તુ બીજાનું સુખ જોઈ મનમાં ખલ્યા કરે છે. ઇર્ષ્યાળુ માણસ ત્યારે જ સુખી થઇ શકે કે જ્યારે આ પૃથ્વીની પીઠ ઉપર ક્યાંય પણ કાઇ પણ માણસને ક્યારે પણ સુખી થતા ન જુએ; પણ તેવી સ્થિતિ થવાના સંભવ જ નથી એટલે ઇર્ષ્યાળુ છતી સંપત્તિએ પણ હમેશાં દુઃખી ને દુઃખી જ રહી દુગ્ધ થયા કરે છે. જેવી રીતે માણસ ક્રોધથી કેટલીક વાર ચેલેા બની જાય છે, તેવી રીતે ઇર્ષ્યાવૃત્તિથી પણ માણસને ઘેલછા લાગુ પડે છે અને તે હૃદયમાં દુગ્ધ થાય છે, એટલું જ નહિ પણ વૈરાંધ બનીને કેટલાક અન` પણ આદરે છે.
દૃષ્ટાંત—આવા એક ઇર્ષ્યાળુ માણસનું દૃષ્ટાંત છે. એક પકપ્રિય નામના કુંભાર હતા, તેની પાસે પુષ્કળ સત્તિ હતી, તેને સુચરિત્ર પુત્રા હતા અને ધંધાવેપાર પણ સારા ચાલતા હતા; પરન્તુ તેનામાં એટલી
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૦૫
પ્રબળ ઈર્ષ્યાવૃત્તિ હતી કે તે કૈાઈ પણ મનુષ્યને સુખી જોઈ શકતે નહિ. અજારમાં કાઈ ને વેપારમાં સારે નફે મળ્યાની વાત તે સાંભળે તે તેને દુઃખ થતું, કાઇની પ્રશંસાની વાત કાને પડે તે તે સાંભળી શકતે નહિ અને પડેાશમાં કે ખીજે ક્યાંય તે કાઇને સુખી કે વિશેષ સંપત્તિમાન જીએ તે પણ તે ઈર્ષ્યાથી મળી જાય. તેની આ વૃત્તિ તેને બહુ દુઃખી કરતી હતી અને તેમાંથી તેને કેવી રીતે મુક્ત કરવા તેને વિચાર તેની સ્ત્રી તથા પુત્રાએ મળીને કર્યો અને છેવટે એવું ઠરાવ્યું કે તેને જંગલમાં રાખવા કે જ્યાં તેને કાઈ મનુષ્યને પરિચય પણ ભાગ્યે જ થવા પામે. આ વાત જ્યારે પકપ્રિયને કરવામાં આવી ત્યારે તેને પણ તે ગમ્યું કારણકે જંગલમાં રહેવાથી કાઈ માણસને નહિ જોઇ શકવાથી પેાતાને શાન્તિ મળશે એમ તે સમજતા હતા.
66
પકપ્રિય વનમાં એક ઝુંપડીમાં એકલા રહેવા. લાગ્યા અને કેટલેાક વખત ઝુંપડીમાં ગાળવાથી તેની ઇર્ષ્યાવૃત્તિ શમવા લાગી હતી, એવામાં એક રાજા પોતાના અનુચરેથી છૂટા પડી જવાથી તે વનમાં આવી ચઢયો. ભૂખ તરસ અને થાકથી તે બહુ વ્યાકુળ થઈ ગયા છે. ૫ કપ્રિયની ઝુંપડી જોઇને તે ત્યાં ગયા. પ`કપ્રિયે ભાજનાદિથી રાજાનું આતિથ્ય કર્યું અને રાજા સંતુષ્ટ થયેા. રાજાએ પકપ્રિયને પેાતાની સાથે આવવાને આગ્રહ કર્યાં, પણ પ`કપ્રિયે એ નિમ ત્રણના અસ્વીકાર કર્યાં અને તેનું કારણ દર્શાવ્યું. રાજાએ કહ્યું કે તું મારી સાથે ચાલ, અને હું એવેા દાખત કરીશ કે કાષ્ઠ માણસ તારી પાસે કાઇનું સારૂં ન ખેલે અને પ્રશંસા ન કરે. ” રાજાનાં આવાં વચનથી પ`કપ્રિય રાજાની સાથે ગયેા. એક વાર રાજારાણી બગીચામાં ફરી રહ્યાં છે અને પકપ્રિયને પણ સાથે રાખ્યા છે. રાણી બગીચામાંના દરેક ઝાડનાં નામ અને ગુણ રાજાને પૂછે છે અને રાજા તેના ઉત્તર આપે છે. એમ કરતાં ખેરડીનું ઝાડ આવ્યુ તેની ઓળખાણ પણ રાણીએ રાજાને પૂછી. પ`કપ્રિયથી એ સહન ન થયું! કારણ એ હતું કે એ રાણી એક ભીલ્લપુત્રી હતી. તેનું નામ ખખ્ખા હતું. તે રૂપવતી હાઇ રાજા મેાહિત થઈ તેને પરણ્યા હતા. જંગલમાં નાનેથી માટી થએલી અને
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૬ બેરાં વીણતી ફરતી ભીલ્લની છોકરી આજે બેરાંના ઝાડને પણ ન ઓળખે તે પંકપ્રિયથી સહન થયું નહિ અને તે માથું કૂટવા લાગ્યો ! રાજાએ તેમ કરવાનું કારણ પૂછયું ત્યારે તે બોલ્યોઃ
કાલે બેરાં વણતી, આજ ન જાણે ખખ,
પુનરપિ અટવી આદ, સહી ન શકું અણુખ. રાજા પણ સમજ્યો કે રાણુ પિતાના સ્વામી પાસે માન કરે તેની પણ આ માણસ આટલી ઈર્ષ્યા કરે છે, તો તેને માટે જંગલ જ સારું છે. એમ વિચારી રાજાએ પંકપ્રિયને તેની ઈચ્છા પ્રમાણે ફરી અટવીમાં જ મેકલી દીધો. વનમાં એક વાઘના ભયથી તે એક વાર ખાડામાં સંતાઈ ગએલે તે ફરીથી પાછો સંકડાશને લીધે ખાડામાંથી નીકળી શક્યો નહિ અને તેમાં જ ભૂંડે હાલે મરણ પામ્યો. જ્યાં આવી તીવ્ર ઈષ્યનો વાસ હોય ત્યાં મત્રી ભાવતાનું સ્વમ પણ ક્યાંથી હોય ? (૪૨)
पंचम परिच्छेद.
સેવાધર્મ પ્રમોદભાવના.
પરિપત્ત પ્રમોદ કરૂ! ૪૪ છે कर्तव्यव्रतपालने यदि रुचिस्तद्रतस्त्यज्यता-- मोर्ध्या लेशामिताऽपि दोषजनिका सेवाकपाटार्गला ॥ दृष्टोत्कर्षवतः परान्समुदितान्सन्मानितान्सादरं। मोदस्व त्वमलं विशुद्धमनसा पद्मं यथाऽर्कोदयम् ॥ वृक्षाः पल्लविता लताः पुलकिताः पुष्पैर्वसन्ते यथा। श्रुत्वाऽम्भोधरगर्जनां गिरितटे मत्ता मयूरा यथा ।।
Page #116
--------------------------------------------------------------------------
________________
૭િ लब्ध्वा तोयदबिन्दुमेति विपुलं हर्षे यथा चातको। दृष्ट्वा बन्धुजनं भवोन्नततरं रोमाञ्चितस्त्वं तथा ॥
બીજાની સંપત્તિ જોઈ ખુશ થવું, ભાવાર્થ-કર્તવ્ય વ્રત પાળવાની જે ઈચ્છા હોય તો લેશ માત્ર પણ ઈર્ષ્યા કે જે બીજા અનેક દોષ ઉત્પન્ન કરનાર હોઇને સેવાના દ્વારને બંધ કરી દે છે તેને રાખવી ન જોઈએ કિન્તુ દૂરથી ત્યજવી જોઈએ. હે માનવ! બીજા મનુષ્યોને આદરપૂર્વક સન્માન મેળવતાં, ઉદય પામતા ઉત્કર્ષવાળા જોઇને તું તારા નિર્મળ મનથી સૂર્યને જોઈ કમળની પેઠે અત્યંત ખુશી થા. વસંતઋતુ આવતાં જેમ વૃક્ષો નવપલ્લવ થાય છે અને લતાઓ ફૂલવડે પુલકિત-વિકસિત થાય છે, મેઘની ગર્જના સાંભળી પર્વતના શિખર ઉપર રહેલા મત્ત મયૂરે જેમ ખુશી થાય છે, વરસાદના છાંટા મેળવીને જેમ ચાતક પક્ષી પુષ્કળ હર્ષ પામે છે, તેમ હે માનવ! તું પણ તારા માનવબંધુને ઉન્નત થતા જોઈને રોમાંચિત થા–અર્થાત રોમાંચ ખડા થાય તેટલો ખુશી થા. (૪૩–૪૪.).
વિવેચન-પ્રમોદ ભાવનાને બુધે “મુદિતા ભાવના અથવા આનંદી વૃત્તિને નામે ઓળખાવી છે. પરાઈ સંપત્તિને પોતાની સંપત્તિ કરતાં વિશેષ જોઇને ઈર્ષ્યાથી બળવું નહિ પરંતુ પ્રમુદિત થવું એ આ ભાવનાને હેતુ છે. ઘણું વહેવારકુશળ મનુષ્યો બીજાને પિતા કરતાં વિશેષ ધનવાન, વિદ્યાવાન, પુત્રવાન જોઈને બહારથી તો આનંદ દર્શાવે છે, પરંતુ અંતમાં બળે છે? પ્રમોદભાવનાનો હેતુ તો અંતરંગને આનંદથી રંગવાનો છે. વિધિવતાનિ દરતિ ચાનિ પુમવિ તિતિ એવું સમજીને પિતા કરતાં વિશેષ સંપત્તિમાન મનુષ્ય ઉપર વિધિની કૃપા ઉતરેલી જોઇને સંતુષ્ટ રહેવું એ જ સાચી પ્રમોદભાવના છે. સંપત્તિને અર્થ અહીં માત્ર ધનાદિ સ્થૂળ સંપત્તિ જ સમજવાને નથી; પરન્તુ સંપત્તિ અનેક પ્રકારની હોય છે. માનસિક સંપત્તિ, શારીરિક સંપતિ, આર્થિક સંપત્તિ, કેટુંબિક સંપત્તિ, ઈત્યાદિ અનેક પ્રકારની
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૮
સંપત્તિ મનુષ્ય ધરાવે છે અને તેમાં પ્રત્યેકને પ્રારબ્ધ તથા પુરૂષાર્થ જ કારણભૂત બને છે, એવું તત્ત્વ જે સમજે છે તે પોતાની સંપત્તિની ક્ષુદ્રતાથી અસંતુષ્ટ થતો નથી અને પરાઈ સંપત્તિ જોઈને બળતો નથી કિન્તુ આનંદિત થાય છે, કે જેવી રીતે સૂર્યના દર્શનથી કમળ, વસંતઋતુના આગમનથી વૃક્ષો તથા લતાએ, ઘનગજનશ્રવણથી મયૂરે અને મેઘાગમનથી ચાતક આનંદિત થાય છે. આ બેઉ ોકમાં પ્રમોદવૃત્તિનાં ઉદાહરણ આપવા માટે જે પાંચ દષ્ટાંતે ગ્રહણ કરવામાં આવેલાં છે તે પાંચ ઇંદ્રિયના ઉદાહરણરૂપ છે. કમળ સૂર્યના દર્શનથી વિકસે છે એટલે કે તેનો આનંદ માત્ર નેત્રદ્વારા બહાર પડે છે. વૃક્ષો વસંતઋતુના વાયુના સ્પર્શથી નવપલ્લવિત થાય છે, એટલે તેનો આનંદ ત્વચિંદ્રિયદ્વારા બહાર પડે છે. લતાઓ પરાગને ગ્રહણ કરીને પુષ્પવતી થાય છે એટલે તેને આનંદ ધ્રાણેદ્રિયના આનંદને સૂચવે છે. મયૂર મેઘગર્જનાને કાન વડે શ્રવણ કરીને આનંદિત થાય છે એટલે તેમને આનંદ શ્રવણેદ્રિયનો માલુમ પડે છે. અને ચાતક પક્ષીના મુખમાં જ્યારે નવા જળનાં શીતળ બિંદુઓ પડે છે ત્યારે તેને આહલાદ થાય છે એટલે તેને આનંદ રસનેંદ્રિયનો છે. કથનનું તાત્પર્ય એ છે કે મનુષ્યની પ્રમોદભાવના એટલી ઉત્કટ હોવી જોઈએ કે જેથી પરાઈ સંપત્તિ, પરાયા સગુણ, પરાઈ મહત્તા ઈત્યાદિથી તેની પાંચે ઈકિયે ખરેખર આનંદિત બની જાય.
બુધે મૈત્રી, પ્રમોદ, કરૂણા અને ઉપેક્ષા (માધ્યશ્ચ) ભાવનાને બ્રહ્મવિહાર કહ્યો છે. કરણી મેત્ર સુત્તમાં કહ્યું છે કે –
माता यथा नियं पुतं आयुसा एकपुत्तमनुरक्खे । एपि सब्ब भूतेसु मानसं भावये अपरिमाणं ॥
અર્થાત–માતા જેમ પોતાના એકના એક દીકરાનું પોતાનો પ્રાણ ખરચીને પરિપાલન કરે છે, તેમ તેણે પોતાનું મન સર્વ પ્રાણી માત્રમાં અપરિમિત પ્રેમથી ભરી રાખવું જોઈએ. માતાનું દષ્ટાંત ચારે ભાવનાને સારી રીતે સ્પષ્ટ કરે છે. માતા ધાવણું બાળકનું પરિપાલન મંત્રીથી–પ્રેમથી કરે છે. તે માંદું હોય છે તે કરૂણાથી તેની બરદાસ્ત કરે છે. વિદ્યાભ્યાસ
Page #118
--------------------------------------------------------------------------
________________
કરીને પુત્ર માતા કરતાં વધારે શાણો અને વિદ્યાકુશળ બને છે તે માતા તેને આનંદિત અંતઃકરણથી પંપાળે છે અને આગળ જતાં તે પોતાનો સંસાર સ્વતંત્રપણે ચલાવવા માંડે કે માતાના મનની વિરૂદ્ધ ચાલવા માંડે ત્યારે તે તેની ઉપેક્ષા કરે છે–મધ્યસ્થ વૃત્તિ ધારણ કરે છે પરંતુ કદાપિ પુત્રનો ટ્રેષ કરતી નથી. માતાના પ્રેમનાં ગીતો અનેક કવિઓએ ગાયાં છે તેનું કારણ એ છે કે તે પ્રેમ આવે અલોકિક છે. તે જ પ્રેમમય મનોવૃત્તિ ધારણ કરીને મહાત્માઓ જગતનું કલ્યાણ કરવાને તત્પર થાય છે. જે બ્રહ્મદેવને કેટલાક પિતામહ કહે છે તે આ ચાર મનોવૃત્તિની સાક્ષાત મૂર્તિ છે. જરા નદીને કાંઠે ભગવાન બુદ્ધ રહેતા હતા ત્યાં તેમની સમીપે બ્રહ્મદેવ આવ્યા એવું કથન બૌદ્ધ ધર્મના ગ્રંથમાં કરવામાં આવેલું છે, તેને તત્ત્વાર્થ એટલો જ છે કે એ ચારે મનોવૃત્તિઓ તેમના મનમાં વિકાસ પામી. (૪૩–૪૪)
[ નિમ્ન લેકમાં ઈષ્ય તથા પ્રાદના પરસ્પર વિરૂદ્ધ ફળનું કથન કરવામાં આવેલું છે. ]
મો ૪ કલા ईर्ष्यायाः फलमाप्स्यसि प्रगुणितामा परेभ्यः पुन । मोदस्योत्कटमोदमेव जगतस्त्वं लप्स्यसे प्राञ्जलम् ॥ मोदन्तां मम सम्पदा परजनाः कुर्वन्तु नेामिति । वाञ्छा ते मनसस्ततो भज सदा मोदं त्वमीा त्यज॥
ઈર્ષ્યા અને અમેદનું ફળ. ભાવાર્થ-જો તું બીજાની ઈર્ષ્યા કરીશ તો બીજાઓ તારી વધારે ઈર્ષ્યા કરશે એટલે ઈર્ષ્યાનું ફળ ઈષ્યમાં જ આવશે. જે તું બીજાની સંપત્તિથી પ્રમોદ પામીશ તે બીજાઓ પણ તારી સંપત્તિ જોઈ ખુશી થશે એટલે પ્રમોદનું ફળ પ્રમાદમાં જ આવશે. જે તારી એવી ઈચ્છા હોય કે મારી સંપત્તિ દેખી બીજા બધા ખુશી થાય અને કોઈ પણ મારી ઈર્ષ્યા ન કરે તે તું પણ બીજાની ઈર્ષ્યા ન કરતાં પ્રમોદભાવ રાખ.
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦
વિવેચન—મનોવૃત્તિની ઉત્કટતામાં આકર્ષણ શક્તિ રહેલી છે. અંગ્રેજીમાં કહ્યું છે કે Every desire is a mental current laden with power–ઈર્ષાયુક્ત મનોવૃત્તિ ભલે બાહ્યતઃ પ્રકટ ન થતી હોય, અંતમાં જ છુપાઈ રહેતી હોય, તો પણ તેનું આકર્ષણ સામા માણસના મન ઉપર થયા વિના રહેતું નથી. એક માણસ બીજા ઉપર ઈર્ષ્યા કરે છે તેને પરિણામે બીજાની ઈષ્યવૃત્તિ પણ ઉશ્કેરાય છે અને પ્રમોદવૃત્તિથી પ્રમોદવૃત્તિ ઉશ્કેરાય છે. આ નિયમને અનુસરીને ગ્રંથકારે ઈષ્યનું ફળ ઈષ્યમાં અને પ્રમોદનું ફળ પ્રમોદમાં મળવાનું જણાવ્યું છે. જે સર્વનું કલ્યાણ ઈચ્છે છે તેનું કલ્યાણ સર્વ કઈ ઈચ્છે છે એવું મહાપુરૂષોનું કથન છે તેનો અર્થ પણ એ જ છે.
દક્ષત–પરંતુ અકલ્યાણ ઈચ્છનારનું પોતાનું જ અકલ્યાણ કેવી રીતે થાય છે, તેનું એક દષ્ટાંત છે. દિલ્હીના એક મેગલ બાદશાહે પિતાના એલચીને ચીનના બાદશાહ પાસે સંદેશ લઈને મોકલ્યો. સંદેશાને પત્ર એક રત્નજડિત દાબડીમાં બંધ કરીને એલચીને આવ્યો અને તેની સાથે ધન, સામગ્રી તથા નાનું લશ્કર આપ્યું. એલચીએ ચીનના બાદશાહને પત્ર આપ્યો અને મોગલ બાદશાહ તરફની ભેટ-સોગાદો આપી. સંદેશામાં મોગલ બાદશાહે ચીનના બાદશાહને પૂછયું હતું કે “અમે હિંદના બાદશાહ પાંચ–દસ વર્ષ જ રાજ્યગાદી ભેગવી મરી જઈએ છીએ અથવા માર્યા જઈએ છીએ અને તમે ઘણાં વર્ષો રાજ્યસુખ ભોગવી શકો છો તેનું શું કારણ?” બાદશાહે એલચીને કહ્યું કે–તમે અહીં સુખે રહે, ઘણે દૂરથી આવ્યા છો માટે આરામ કરો, પછી અમે જવાબ આપીશું એટલે તમે જજો. એલચીને માટે એક વિશાળ વડના ઝાડ હેઠળ તંબૂ–ડેરા નંખાવી આપવામાં આવ્યા અને નેકરચાર, ભજન, વાહન ઇત્યાદિ વડે તેમને સારે સત્કાર કરવામાં આવ્યો. મહીને બે મહીને એલચીએ ચીનાઈ બાદશાહ પાસે જવાબની ઉઘરાણું કરી, ત્યારે બાદશાહે કહ્યું, તમે તમારે આનંદ કરે, જવાબની શી ઉતાવળ છે? વળી ફરી બે મહીને એલચીએ પૂછ્યું તો પણ બાદશાહે એવો જ ઉડાઉ જવાબ આપ્યો. ફરીથી બે મહિને એલચીએ પૂછયું એટલે બાદશાહે કહ્યું
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૧૧ કે “જે વડના વૃક્ષ તળે તમારો મુકામ છે તે સાવ સુકાઈ જશે, ત્યારે તમોને જવાબ મળશે!” આ જવાબ સાંભળીને સૌ નિરાશ થયા. તેમને એમ જ જણાયું કે હવે પોતે કાંઈ સ્વદેશમાં પાછા ફરી શકવાના નથી, કારણકે આવડો માટે વડ જ્યારે સુકાય ? સૌ ખાય, પીએ અને આનંદ કરે પણ વારંવાર વડની સામે નજર કરે અને નિસાસો મૂકી કહે કે “હે પ્રભુ! આ વડ જ્યારે સુકાય અને અમારો છૂટકારે થાય?” એમ દહાડામાં સેંકડો વખત સંખ્યાબંધ માણસો નિસાસા નાખતા અને વડની સામે જોતા. એમ કરતાં બીજા ત્રણ માસ ગયા એટલે વડનાં પાંદડાં પીળાં પડ્યાં, પછી પાંદડાં પડવા લાગ્યાં અને ચાર–પાંચ માસમાં તો આખો વડ સુકાઈને તૂટી પડવા લાગ્યો ! વડની આ સ્થિતિ થએલી જોઈને એલચી ખુશ થઈ બાદશાહ પાસે જવાબ લેવા ગયો. બાદશાહે કહ્યું કે પેલા વડે જ તમને ખ્યાલ આપી દીધો છે. એલચી સમજે નહિ, એટલે બાદશાહે કહ્યું: “જુઓ, આ વડનું ઝાડ પાંચ વર્ષથી ઊભું હતું, પરંતુ તમે બધાએ તે સુકાઈ જાય તેટલા માટે ખરેખરા દિલથી ચાર-પાંચ માસ નિસાસા નાંખ્યા તેથી તે સુકાઈ ગયું; તે તે ઉપરથી સમજો કે તમારા બાદશાહો ઉપર તેમની પ્રજાના નિસાસા જ પડતા હોવા જોઈએ. તમે પ્રજાના ધનની, તેમના ધર્મની, તેમની સંપત્તિની ઈર્ષ્યા કરીને લૂંટ કરે, તો પછી પ્રજા તમારા રાજ્યની અને તમારા રાજત્વની ઈર્ષ્યા કરીને તે નષ્ટ થાય તે માટેનિસાસા નાંખે તેમાં કાંઈ નવાઈ છે?” પારકું બૂરું કરવા ઈચ્છનારનું બૂરું કેવી રીતે થાય છે તે દર્શાવનારૂં જ આ ઉદાહરણ છે. ઈષ્યવૃત્તિ અને પ્રમોદભાવનાનાં ફળ પણ તેવી જ રીતે સમજી લેવાં. (૪૫)
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૨
૧૪ પરિચ્છે.
સેવાધ: કરૂણા ભાવના.
[હવે ત્રીજી કરૂણા ભાવના વિષે વિવેચન ચાલે છે.] હળામાંવના | ૪૬ ॥
कारुण्यं समदृष्टिलक्षणतया ख्यातं जिनेन्द्रागमे । मूलं धर्मतस्तदेव कथितं बौद्धैस्तथा वैदिकैः ॥ श्रामण्यं न तदन्तरेण सुलभं न श्रावकत्वं पुनः । सेवाधर्मपथे पदं न चलितुं शक्यं विनैतद्ध्रुवम् ॥
કરૂણા ભાવના,
ભાવા—જૈન શાસ્ત્રમાં કરૂણાને સમદષ્ટિના લક્ષણ તરીકે ઓળખાવી છે. બૌદ્ધ અને વેદશાસ્ત્રમાં કરૂણાને ધવૃક્ષના મૂલ તરીકે જણાવેલી છે. કરૂણા—દયા વિના શ્રામણ્ય-સાધુપણું અને શ્રાવકપણું પ્રાપ્ત થતું નથી. તેમ જ સેવાધ` કે પરોપકારના માર્ગમાં કરૂણા વિના એક ડગલું પણ ચાલી શકાય તેમ નથી. (૪૬)
વિવેચન—સમાન પ્રાણીઓ સાથે મૈત્રીભાવના અને મેટા પ્રત્યે પ્રમાદભાવનાને હૃદયમાં સ્થાન આપવાની સાથે પાતાથી જે નાના હાય, ક્ષુદ્ર હાય, સાધનશક્તિ–સંપત્તિમાં દીન હેાય તેમની પ્રત્યે કરૂણા ભાવના ખિલવવી એ સેવાધર્માંને ગ્રહણ કરનારની ફરજ થઈ પડે છે. સેવાનાં વાંચ્છુ બહુધા દીન—ક્ષુદ્ર જીવા જ હેાય છે. સેવાનું નિર્માણ જ બહુધા તેવા પ્રાણીઓ માટે થએલું હોય છે; એટલે એક સેવાધર્મી મનુષ્યને તે ધમ ગ્રહણ કર્યાં બાદ સમાન અને મેટાં મનુષ્યા કરતાં નાનાં અને ક્ષુદ્ર પ્રાણીએ સાથે વધારે પરિચયમાં આવવાનુ હાય છે અને તેથી સેવાધર્મોમાં આ ભાવના સર્વોપરિ ભાવનાનું સ્થાન લેછે; અને તેટલા માટે ગ્રંથકાર કહે છે કે
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૧૩
સેવાધર્મવશે . પરં ન હિતું રાજ્યં વિનેતર પ્રવમ્ અર્થાત્ સેવાધર્મીના માર્ગોમાં તે કરૂણા વિના એક ડગલું પણ ચાલી શકાતું નથી. સર્વ ધર્મોમાં કરૂણાનુ સ્થાન મહત્ત્વનું જ મનાયલું છે. પોતાનુ અને પારકું દુઃખ નિવારવું એવું ધર્માંનું સ!માન્ય લક્ષણ લગભગ સર્વ ધર્મોં માન્ય રાખતા હેાવાથી કરૂણાને ઉપદેશ સત્ર વ્હેવામાં આવે છે. મહાભારતમાંના શાન્તિપ માં કહ્યું છે:अद्रोहः सर्वभूतेषु कर्मणा मनसा गिरा । अनुग्रहश्च दानं च सतां धर्मः सतातनः ॥ અર્થાત્—મન, વાણી તથા કર્મ કરી દયા રાખવી તથા ઉપકાર કરવા એ સત્પુરૂષાને પ'માં કહ્યું છેઃ——
પ્રાણી માત્રને દ્રોહ ન કરવેશ, સનાતન ધર્માં છે. અનુશાસન
न हि प्राणात्प्रियतरं लोके किं च न विद्यते । तस्माद्दयां नरः कुर्याद्यथात्मनि तथापरे ॥ અર્થાત્——જગતમાં પ્રાણીને પ્રાણ કરતાં વધારે પ્રિય બીજું કશું નથી, માટે મનુષ્યે અન્ય પ્રાણીએ પ્રત્યે આત્મવત્ દયા રાખવી.
દીનહીન પ્રત્યે આત્મવત યાદષ્ટિથી વવું જોઇએ. મુદ્દે પ્રસારેલા ધર્માં કેવળ કા ઉપર જ અવલંબી રહેલા છે અને ખાસ કરીને ક્ષુદ્ર પ્રાણીએ! ઉપરની કરૂણ! જ બુદ્ઘના સંસારત્યાગના કારણરૂપ હતી. મુદ્દે સ પ્રાણીઓને સુખ માટે તરફડતાં જોયાં અને તેમને માટે સુખપ્રાપ્તિને મા શેાધવા તેણે સંસારને ત્યાગ કર્યો હતા.
જૈન ધર્માંમાં પણ કરૂણાનુ સ્થાન સર્વોપરિ છે. સમકિતનાં પાંચ લક્ષણે કહેલાં છે: સમ, સંવેગ, નિવેદ, અનુકંપા અને આસ્થા; એમાં અનુકપા એ જ કરૂણા છે.
दीनदुःस्थित दारिद्र्यप्राप्तानां प्राणिनां सदा । दुःखनिवारणे वाञ्छा सानुकंपाभिधीयते !!
અર્થાત્——દીન, દુ:ખી અને દારિદ્રયને પામેલાં પ્રાણીઓનાં દુ:ખાનુ નિવારણ કરવાની જે નિરંતર વાંચ્છા કરવી તે અનુક ંપા કહેવાય છે.
'
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૪
દૃષ્ટાંત–શ્રી મહાવીર સ્વામીની છદ્મસ્થપણાના સમયની કરૂણ ભાવનાનું એક દૃષ્ટાંત એવું છે કે તે એક વાર કનકખલ નામે તાપસના આશ્રમમાં ચંડકૌશિક નામના સપને પ્રતિબોધ કરવા માટે ગયા હતા. બીજા લેકેએ તેમને ત્યાં જવાની ના કહ્યા છતાં તે તે જ રસ્તે ગયા અને સર્પના રાફડા પાસે કાયોત્સર્ગ કરીને ઊભા. તેમને જોઈને સર્પ મુખમાંથી વિશ્વની વાલા સ્કરાવવા લાગ્યો પરંતુ મહાવીર સ્વામીને જવાળા કશી અસર કરી શકી નહિ, તેથી તેમના પગ પર દંશ દીધો એટલે મહાવીર સ્વામીના પગમાંથી ગાયના દૂધ સરખું રૂધિર નીકળવા લાગ્યું. મહાવીર સ્વામી બોલ્યાઃ “હે ચંડકૌશિક, બોધ પામ, બોધ પામ.” આ શબ્દો શ્રવણ કરતાં ચંડકૌશિકને પિતાને પૂર્વભવને તમોગુણ યાદ આવ્યો અને તેના ફળરૂપ આ અવતાર પણ યાદ આવ્યું, તેથી પશ્ચાત્તાપ કરતા તે સર્પ મહાવીર સ્વામીને પ્રદક્ષિણા કરી, વંદન કરી, ૧૫ દિવસ અનશન ગ્રહણ કરી મૃત્યુ પામ્યો. અપકાર કરનાર સર્પ જેવા ક્ષુદ્ર પ્રાણુ ઉપર પણ અનુકંપ–કરૂણું ધારણ કરવાને બોધ એ દષ્ટાન્તમાંથી પ્રાપ્ત થાય છે. (૪૬) [ હવે કરૂણાના ફળનું કથન કરવામાં આવે છે.]
TIBસ્ટમ્ I૪૭ || सर्वेऽपि प्रियजीवनास्तनुभृतो वाञ्छन्ति सौख्यं सदा। दुःखं कोऽपिन वाञ्छति त्वमिव नो मृत्युं न चानादरम॥ यत्त्वं वाञ्छसि देहि तत्करुणयाऽन्येभ्यो जनेभ्यो मुदा। त्वं तत्प्राप्स्यसि दैवतो बहुतरं सद्यश्च यद्दीयते ॥
કરૂણાનું ફળ. ભાવાર્થ–સર્વ જીવોને જીવન પ્રિય છે એટલે બધા છો હમેશાં સુખને ચાહે છે, કોઈ પણ જીવ તારી માફક જ દુઃખની ઈચ્છા કરતો નથી, મૃત્યુ અને અપમાનને રહાત નથી. તું જેની ઈચ્છા કરતે હે તે તું
Page #124
--------------------------------------------------------------------------
________________
ખુશી થઈને કરૂણાબુદ્ધિથી બીજાને આપ, તું જે બીજાને હમણાં આપીશ તેને બદલે કુદરત તરફથી તને પુષ્કળ મળશે. (૪૭)
વિવેચન—પ્રત્યેક જીવને સુખ હમેશાં પ્રિય જ હોય છે, અને દુઃખ અપ્રિય હોય છે. પ્રત્યેક પ્રાણની પ્રત્યેક પ્રવૃત્તિ હમેશાં સુખને અર્થે જ હોય અને તેથી જે દિશાએથી દુઃખ પ્રાપ્ત થવાનો સંભવ તેને જણાય તે દિશાએ જવા તે ઈચ્છતો નથી. જ્યારે શારીરિક કે માનસિક દુઃખ જ આટલું અપ્રિય હોય છે, ત્યારે એ ઉભય દુઃખાના સત્ત્વરૂપ મરણ ને પ્રિય હોય ? અનિષ્ટ સર્વમતાનાં મર નામ મારત | અર્થાત–હે ભારત ! પ્રાણી માત્રને મરણ અપ્રિય છે–અનિષ્ટ છે. પ્રાણ યથાત્મનોડર્મીષ્ટ મતાનામપિ હૈ તથા || અર્થાત–જેમ પોતાના પ્રાણ પિતાને પ્રિય છે, તેમ પ્રાણીઓને પણ હશે એવી આત્મૌપમ્ય બુદ્ધિથી અન્ય પ્રાણીઓના સંબંધમાં વિચારીને કરૂણા ભાવના રાખવી જોઈએ. આત્મૌપમ્ય બુદ્ધિ ધારણ કર્યા વિના ક્ષુદ્ર કિંવા સંપત્તિહીન પ્રાણીઓને સુખાર્થે શું શું જોઈતું હશે તેની કલપના આવી શકતી નથી અને કરણાની ભાવના વિસ્તરતી નથી; તેટલા માટે ગ્રંથકાર કહે છે કે–સુકવું
sfપ વાછતિ વમવ—તારી પેઠે કોઈ દુઃખને ઈચ્છતું નથી. શેકસપિયર કહે છે કે દયાને ગુણ દિગુણ–બેવડો છે. જેની પ્રત્યે દયા દર્શાવીને તેને કાંઈ આપવામાં આવે છે તેને તેથી સુખ તથા આનંદ મળે છે અને જે દયા દર્શાવીને આપે છે તેને પણ સંતેષ પ્રાપ્ત થાય છે. આ બેઉનાં સુખ–સંતોષ—આનંદ આત્મૌપમ્ય દષ્ટિનું જ ફળ છે. એવા દાનનું ફળ કુદરત આપ્યા વિના રહેતી જ નથી,
દષ્ટાંત–પૂર્વે સમવેશમાં રન્તિદેવ નામે એક કરૂણાવૃત્તિવાળે રાજા થઈ ગયો, તે એટલો દયાળુ હતું કે પરોપકારમાં તેનું સર્વ દ્રવ્ય ખપી ગયું ત્યારે પોતે ભૂખ્યા રહીને પણ ગરીબનું પોષણ કરતો, પરંતુ કોઈ અતિથિને નિરાશ કરી પાછો વાળતો નહિ. તે રાજાએ એક વખતે ૪૮ દિવસ સુધી અન્ન પાણીનું કષ્ટ વેઠયું અને ૪૯ મે દિવસે પ્રભાતમાં ભોજન લેવા તે બે કે તુરત જ એક બ્રાહ્મણ અતિથિ ત્યાં આવ્યો. રતિદેવે
Page #125
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાપૂર્વક અતિથિને આદર સત્કાર આપીને ભોજન કરાવ્યું. બ્રાહ્મણ ભોજન કરીને ગયે અને રતિદેવ બાકી રહેલું અન્ન જમવાની તૈયારી કરતા હતા, એટલામાં વળી એક શક અતિથિ આવ્યો; તેને પણ તેણે પિતાના ભોજન માટેના અન્નમાંથી ભોજન કરાવ્યું. શક ભજન કરીને ગયો એટલે કૂતરાથી વીંટાએલો વળી એક ત્રીજો અતિથિ ભોજન માટે આવીને ઊભો રહ્યો અને બોલ્યો કેઃ “હે રાજા ! હું અને આ કૂતરાં ભૂખ્યાં છીએ, માટે અમને અન્ન આપે.” તે સાંભળીને રન્તિદેવ રાજાએ ઘણા માનની સાથે એને આદરભાવ કરીને બાકી જે કાંઈ અન્ન વધેલું હતું તે આપીને પિલાં કૂતરાં તથા તે કૂતરાંના સ્વામીને પ્રણામ કર્યા. એ પ્રમાણે બધું ભજન અતિથિઓને જમાડવામાં જ પૂરું થઈ ગયું, અને માત્ર પાણું રહ્યું તે પણ એક જણ પીએ તેટલું જ રહ્યું. તે પાણી પીવાને રતિદેવ તૈયાર થયો એટલામાં વળી એક ચાંડાળ ત્યાં આવી ચડ્યો. તેણે કહ્યું કે “હે રાજા! હું તરસ્યો છું; મને પાણી પીવાને આપે.” રાજા એ ચાંડાળની દયામણી સ્થિતિ જોઈને બહુ ખેદ પામ્યો અને બોલ્યાઃ “હે પ્રભુ! હું તારી પાસે ઐશ્વર્ય કે મોક્ષની ઈચ્છા રાખતા નથી, પણ સર્વ પ્રાણીએના અંતમાં પેસીને તેઓની પીડા ભોગવવાની ઈચ્છા રાખું છું, કે જેથી હું દુઃખી થતાં પણ સર્વે પ્રાણીઓ દુઃખરહિત થાય.” આમ કહીને રાજાએ તરસથી મરવા જેવા થવા છતાં પેલા ચાંડાળને પીવાનું પાણી આપ્યું. પાણી આપતાંની સાથે જ પેલા ત્રણે અતિથિએ જે મૂળ દેવ હતા તેઓ દેવ રૂપ ધારણ કરી રાજા સામે ઊભા રહ્યા અને કહ્યું: “વરદાન માંગ.” પણ આત્મૌપમ્ય બુદ્ધિથી–સાચી કરૂણાવૃત્તિથી જ પ્રેરાઈને પરોપકાર કરનાર એ રાજાએ તેઓને માત્ર નમસ્કાર કર્યા અને કાંઈ પણ માંગ્યું નહિ. કરણ દાનેશ્વરી રોજ સવામણ સેનું દાન કરતો પરંતુ રાજા રતિદેવનું દાન કરૂણાવૃત્તિમાં તેના કરતાં પણ ચડે તેવું લેખાય. (૪૭)
હિવે સ્થળ વિભૂતિની સ ર્થકતા શામાં રહેલી છે તે ગ્રંથકાર નીચેના માં દર્શાવી કરૂણા ભાવનાનું સમર્થન કરે છે,
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧૭
करुणां विना सर्व निष्फलम् । ४८ ॥
किं द्रव्येण फलं न येन करुणापात्रस्य दुःखं हृतं । किं देहेन न योऽर्पितः क्षितितले प्रस्ताङ्गिनां रक्षणे ॥ किं शक्त्या न ययोद्धृताः करुणया दुःखार्दिताः प्राणिनः । किं बुद्ध्या न ययाङ्कितः शिवपथः कर्णौघविच्छित्तये ॥ કરૂણા વિના બધું નિષ્ફળ,
ભાવા- દ્રવ્યથી કરૂણા રાખવાલાયક માણસનું દુઃખ દૂર ન કર્યું તે દ્રવ્યનું ફળ શું ? જે દેહથી પૃથ્વી ઉપર ત્રાસ પામતા પ્રાણીએનું રક્ષણ ન કર્યું તે દેહનું ફળ શું ? જે શક્તિથી દુઃખી પ્રાણીએ ઉપર દયા લાવી તેમના ઉદ્દાર ન કર્યો તે શક્તિ શું કામની ? જે બુદ્ધિથી કર્મના સમૂહનું ઉચ્છેદન કરવાને મેાક્ષને માન એળપ્યો તે બુદ્ધિનુ પ્રયોજન શું ? કશું જ નહિ. (૪૮)
વિવેચન—દ્રવ્ય, દેહ, બુદ્ધિ કે શક્તિ જે કાંઇ આ જગતનાં મનુધ્યેાની વિભૂતિઓ છે તેને ઉપયેગ સ્વ અર્થે કરવા એ તે કીટકથી માંડીને હાથી પર્યંતના સર્વ વેાને સ્વભાવ જ છે; પરન્તુ તેનું સાચું સાય તે તેમાં જ રહેલું છે કે જ્યારે તેને ઉપયાગ અન્યને અર્થે જે તે વિભૂતિથી રહિત હાય અને જેને તેની સાચી આવશ્યકતા હાય તેને અર્થે—કરવામાં આવે. જેએ સાચા મનુષ્યેા છે, કિવા સેવાધર્મના તત્ત્વને માન્ય રાખનારા છે કિવા સાધુએ છે તે તેા પોતાની વિભૂતિને પોતા ઉપરાંત પરને અર્થે ખવામાં જ તે વિભૂતિનું સાક્ય માનનારા છે, પરન્તુ દુષ્ટ અને અનુજને તે જ વિભૂતિઓના ઉપયાગ ઊંધે માગે કરે છે.
विद्या विवादाय धनं मदाय शक्तिः परेषां परिपीडनाय । खलस्य साधोर्विपरीतमेतज् ज्ञानाय दानाय च रक्षणाय ||
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૮ અર્થાત–દુષ્ટ પુરૂષ વિદ્યાનો ઉપયોગ વિવાદ-વિતંડા કરવામાં કરે છે અને પુરૂષ જ્ઞાનપ્રાપ્તિમાં કે જ્ઞાનદાનમાં કરે છે, દુષ્ટ પુરૂષ ધનનો ઉપયોગ મન્મત્ત બનવામાં અને પુરૂષ દાન કરવામાં કરે છે; દુષ્ટ પુરૂષ શક્તિનો ઉપયોગ પારકાને પીડવામાં ત્યારે પુરૂષ પારકાનું રક્ષણ કરવામાં કરે છે. આ પ્રમાણે બેઉના માર્ગો પરસ્પર વિપરીત છે; પરન્તુ વિદ્યા, ધન કે શક્તિ જેવી વિભૂતિનો સદુપયોગ સંપુરૂષ કયારે થએલે માને છે તે એ શ્લોકમાંથી મળી આવે છે. સેવાધર્મને અંગીકાર કરનારની તે સર્વ વિભૂતિઓ સેવાને પાત્ર પ્રાણીઓના ઉપકારાર્થે જ હોવી જોઈએ.
દષ્ટાંત–કવ્ય, દેહ, શક્તિ અને બુદ્ધિ સર્વનો ઉપયોગ કરૂણા પાત્રને માટ કરવા માટેનું દૃષ્ટાંત બબના બાદશાહ સુલ્તાન ઇબ્રાહીમનું છે. તે ઉત્તરાવસ્થામાં ફકીરી હાલતમાં રહેલા અને આદમના નામથી ઓળખાતા. એક વખત તે અને એક દરવેશ એકઠા મુસાફરી કરતા હતા. એટલામાં રસ્તામાં દરવેશ માં થયો. તેની માવજત કરવામાં પિતા પાસે જે કાંઈ હતું તે તેમણે ખચી નાંખ્યું, છતાં એ કામમાં પિસાની વધારે જરૂર પડી ત્યારે પિતાનું એક ટકું હતું તે પણ વેચી નાંખ્યું. દરવેશ જરા સાજો થયે અને બન્ને આગળ ચાલ્યા, ત્યાં રસ્તામાં દરવેશ બિચારો થાકી ગયે, તે જોઈ એને પિતાને ખભે બેસાડીને તે ત્રણ મજલ સુધી લઈ ગયા, અને એ રીતે તેમણે પોતાના સર્વસ્વનું સાર્થક્ય થએલું માન્યું. (૪૮)
पुण्यवृक्षसेचनार्थ करुणा । ४९ ॥ साम्राज्यं सुयशः सुखं च सुहृदो विद्या विनीताः सुतास्तानीमानि फलानि पुण्यसुतरोःप्राप्तानि सद्यस्त्वया॥ सिञ्चैनं करुणाजलेन सततं चेद्रक्षितुं वाञ्छसि । नो चेच्छोषमुपैष्यति द्रुततरं सौख्यं च ते नक्ष्यति ॥
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૧૯
ભાવા
પુણ્યરૂપ વૃક્ષનું સિંચન કરવાને કરૂણાની જરૂર. ——સામ્રાજ્ય—સત્તા, યશ, સુખ, વિદ્યા, મિત્રા અને વિનીત પુત્રો, એમાંનું જે કંઇ હાલ પ્રાપ્ત થયું છે તે ખધુ પુણ્યરૂપ સુવૃક્ષનું ફળ છે. એ વૃક્ષનું નિરંતર રક્ષણ કરવાને ચ્છતા હે! તે એનુ કરૂણારૂપ પાણીથી સિંચન કર; નહિ તેા તે થાડા વખતમાં સુકાઇ જશે અને તારા સુખને અંત આવી જશે. (૪૯)
વિવેચન—પૂર્વે એક શ્લોકમાં ગ્રંથકારે કહ્યું છે કે—ત્રં તત્રાસિ જૈવતો વઢુતરૂં સજ્જ ચીયતે । અર્થાત્—તું બીજાને જે હમણાં આપીશ, તેના પુષ્કળ બદલો તને દૈવ-કુદરત તરફથી મળશે. તેથી ઉલટી રીતે ગ્રંથકાર આ શ્લોકમાં કહે છે કે મનુષ્યને અત્યારે જે કાંઇ સપત્તિ વૈભવ પ્રાપ્ત થયાં છે તે વાવવામાં આવેલા પુણ્યરૂપ વૃક્ષનાં જ મીઠાં ફળેા છે, તે એ વૃક્ષનું નિરંતર રક્ષણ કરવાને તેને કરૂણારૂપી જળનુ સિંચન કરતા રહેવું જોઇએ. નિહતા સ્વાભાવિક જ છે કે એ વૃક્ષ સુકાઇ જાય. પરાપકારથી પુણ્ય ઉપાર્જન થાય છે, અને મનુષ્યમાં દીનહીન થવા પ્રત્યે કરૂણા ન હોય તે તે પરોપકારને માગે વળવા ઇચ્છતા નથી. કહ્યું છે કે—
श्लोका प्रवक्ष्यामि यदुक्तं ग्रन्थकोटिभिः । परोपकारः पुण्याय पापाय परपीडनम् ॥
અર્થાત્-—કરાડા ગ્રંથમાં જે કાંઇ કહ્યું છે તેને સાર અર્ધ શ્લોકમાં એટલા જ કહું છું કે—પરાપકાર કરવે એ પુણ્યને માટે છે અને પરપીડનથી પાપ ઉપાર્જન થાય છે. પુનર્જન્મને માનનારા સધશાસ્ત્રોમાં એ જ કહેલું છે કે જગમાં એક મનુષ્ય પ્રાણીને સુખ-વૈભવ મળે છે અને બીજાને દુઃખ પ્રાપ્ત થાય છે, તેનુ ં કારણ એ છે કે સુખપ્રાપ્તિ કરનારે પોતાના પૂર્વ ભવમાં પુણ્ય કરેલું હોય છે અને દુઃખ પ્રાપ્ત કરનારે પાપ ઉપાર્જન કરેલું હાય છે.એ પુણ્ય અને પાપનાં બંધનાથી તે સુખ-દુઃખની પ્રાપ્તિ કરે છે. આ નિયમને સમજનાર મનુષ્યે પરેપકાર દ્વારા પુણ્ય ઉપાર્જન કરવું જ ઘટિત છે. (૪૯)
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૦
[ કરૂણાને પાત્ર જીવા કેવા હેાય તે વિષે નીચેના શ્લેાકમાં સ્ફુટતા કરવામાં આવે છે. ]
હળાપાત્રૉનિ। ૯૦ || ये दीना विकलाङ्गनो विधिहता दारिद्र्यरोगार्दितावृद्धा वा विधवा अनाथशिशवो ये केनचित्पीडिताः ॥ दुर्भिक्षे तृणधान्यदुर्लभतया सीदन्ति ये ये क्षुधा । ते सर्वे करुणास्पदं धनवतां वाञ्छन्ति साहाय्यकम् ॥
કરૂણાપાત્ર જીવે!.
ભાવા —જે માણસે! ગરીખ, અપંગ, દુર્ભાગી, દરદ્રી, રોગી અથવા વૃદ્ધ હોય, જે સ્ત્રીએ વિધવા હેય, જે બાળકેા અનાથ હાય અને જે કાઇના દબાણથી પીડાતા હાય, દુકાળના વખતમાં ખડ અને ધાન્ય ન મળવાથી જે ભૂખે મરતા હોય, તે બધાં જાનવરે અને માણસોને કરૂણાપાત્ર ગણી શકાય. તેવાએ ધનવાનની આર્થિક સહાય ઈચ્છે એ સ્વાભાવિક છે. ( ૫ )
વિવેચન—પૂર્વ કહેવામાં આવ્યું છે કે આપણા કરતાં જેએ માનસિક, આત્મિક, આર્થિક, શારીરિક ઈત્યાદિ પ્રકારની સંપત્તિમાં હીન હાય તેએ આપણાથી નાના ગણાય છે અને એવા નાના જીવા, પછી તેઓ મનુષ્ય હોય કે જંતુ હોય, તેાપણ તે કરૂણાને પાત્ર છે. અત્ર ગ્રંથકારે એ કથનને વિશેષ સ્ફુટ કરતાં જણાવ્યુ` છે કે જેઓ મનુષ્ય હાવા છતાં ગરીબ, પગ, દુર્ભાગા, રાગી, વૃદ્ઘ હાય, સ્ત્રી હોય તેા નિરાધાર વિધવા હાય, ખાળક હોય તેા અનાથ કિંવા પરપડિત હોય, પશુ હોય તે દુષ્કાળાદિને કારણે ભૂખ–તરસથી રીખાતાં હોય, એ બધાં કરૂણાને પાત્ર લેખાય છે. ધનવાનાએ તેઓને અવશ્ય સહાય કરવી ઘટારત છે. કરૂણાપાત્ર છવાનાં ઉદાહરણામાંના એક નાના ભાગ જ અત્ર દર્શાવવામાં આવ્યા છે. ધન એ કાંઇ રૂપિયા–આના–પાઈથી જ ગણાતું નથી. કાઇની પાસે માનસિક
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૨૧
ધન હોય છે અને કોઈની પાસે શારીરિક ધન હોય છે. કોઈ માનસિક ક્ષુધાથી પિડાતા જેવો હોય છે અને કોઈ આર્થિક ધનની તંગીથી ગરીબ હોય છે. જે જે મનુષ્ય કિવા પ્રાણી છે જે દિશાએ દીન હોય તે તે મનુષ્ય કિંવા પ્રાણીને તે તે દિશામાં સહાય કરવી, એ જ સાચી કરૂણા છે. ધનવાન પણ વૃદ્ધ હોય અને તેની સેવાર્થે કોઈ પુત્ર–પૌત્રાદિ ઉપલબ્ધ ન હોય તે તેને આર્થિક સહાયકની જરૂર હોતી નથી પરંતુ માનસિક અને શારીરિક સહાયકની જરૂર હોય છે. એવા દીન વૃદ્ધને આશ્વાસન વડે માનસિક સહાય કરનારો અને સેવા–શુશ્રષાવડે શારીરિક સહાય કરનાર મનુષ્ય સાચો કરૂણાશીલ મનુષ્ય લેખાય. એ જ રીતે અન્ય મનુષ્યો તથા પ્રાણીઓનું સમજવું. બીજી રીતે જોઈએ તે કઈ અનાથ બાળક હોય અને તેને ભણવાની આવશ્યકતા હોય. પિતાને કઈ ભણાવે એ હેતુથી તે ભિક્ષા માંગતા હોય, તો તેને પોતાને ઘેર રાખીને રોટલા ખવરાવી ચાકર બનાવવો તે ખરી કરૂણું નથી. તેની દીનતા ભણતર પૂરતી છે માટે તેને ભણતર પ્રાપ્ત કરાવી તેની દીનતા ટાળવી જોઈએ અને એ જ સાચી કરૂણા છે. (૫૦)
सप्तम परिच्छेद.
સેવાધર્મ: માધ્ય ભાવના. Tહવે ચોથી મધ્યસ્થ ભાવનાનું પ્રકરણ પ્રારંભાય છે. ]
માથરશ્ચમનાં ! ૧૨ છે. पापेभ्यः परिमोचनाय जगतश्चेत्ते मनोभावना । माध्यस्थ्यं परिशीलनीयमनिशं तस्यास्तदा सिद्धये ॥ माध्यस्थ्येन विना मनस्समतुला वैषम्यमापद्यते ।
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૨
वैषम्येण पतेत्स्वयं गुणगणाद्दूरेऽन्यमुक्तेः कथा ॥
માધ્યસ્થ્ય અથવા ઉપેક્ષા ભાવના,
ભાવા—જગતને પાપમાંથી છેડાવવાની જો તારી મનેાભાવના હાય તે! તે ભાવનાની સિદ્ઘિમાટે હમેશ મધ્યસ્થ ભાવનાના અભ્યાસ કરવાની જરૂર છે, કારણકે મધ્યસ્થપણા વિના મનની સમાન તુલા વિષમપણું પામે છે. વિષમપણું આવ્યું એટલે પોતે જ ગુણસમૂહથી પતન પામશે તે પછી બીજાને છેડાવવાની વાત જ કયાં રહી ? (૫૧)
વિવેચન—જ્યાંસુધી પ્રતિકૂળતા પ્રત્યે પણ મધ્યસ્થતા–નિઃસ્પૃહતા મનુષ્યમાં આવતી નથી, ત્યાંસુધી વસુધૈવ કુટુંબકમ્ ’ ની પરમપવિત્ર ભાવના તેનામાં ખીલી શકતી નથી. સામાન્ય સયેાગેામાં તે ઘણાખરા લેાકેા શાન્ત, મધ્યસ્થ અને ન્યાયની તુલાની પેઠે વૃત્તિએને સંયમમાં રાખીને વનારા હોય છે; પરન્તુ જ્યારે ભયાનક પ્રતિકૂળતા, વિરેાધ અને શત્રુતા સામે આવી જે ઊભી હાય, ત્યારે વૃત્તિને મધ્યસ્થ રાખવી એ કાંઇ જેવા તેવા સંયમ નથી. એ સયમને તે। મનુષ્યે કેળવવા જોઇએ. બુધ્ધે તેને ઉત્તમમાં ઉત્તમ મંગલ કહ્યું છેઃ—
6
फुलट्ठ लोकधम्मेहि चित्तं यस्स न कंपति । असोकं विरजं खेमं एतं मंगलमुत्तमम ॥
અર્થાત્—— લાભ અને હાનિ, યશ અને અપયશ, નિંદા અને સ્તુતિ, સુખ અને દુઃખ એ આઠ ) લોકસ્વભાવ સાથે સંબંધ થયા છતાં જેનું ચિત્ત ન કંપતાં શેકરહિત-નિર્મળ અને સુખરૂપ રહે છે, તેનું તે મૃત્ય ઉત્તમ મંગળ છે. સુખ અને દુ:ખમાં સમભાવ રાખવા એ જ સાચી મધ્યસ્થતા અથવા ઉપેક્ષા છે. મનુષ્યની આ મધ્યસ્થતાથી મનુષ્ય પાતે પાપકર્મથી મુક્ત થાય એ યુકત છે. પરન્તુ ગ્રંથકાર કહે છે કે—પામ્યઃ પરિમોન્સનાય નાતઃ–અર્થાત્ જગતને પાપમાંથી છેડાવવા માટે—તું માધ્યસ્થ્યનું પરિશીલન કર. એ કેવી રીતે ? ઉપર્ જણાવ્યું છે તેવી રીતે અને આગળ.
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૩
જણાવવામાં આવ્યું છે તેવી રીતે, આ ચારે ભાવના મનુષ્યના પોતાના કલ્યાણમાટે તે છે જ, પરન્તુ એક પણ તેવા મનુષ્યની ભાવનાથી અન્ય જીવાનું પણ કલ્યાણ સધાય છે. જ્યારે એક વૈરી, વિરેાધી, નિંદક પેાતાની સામે આવીને કટુ વચને કહે, ત્યારે મધ્યસ્થ વૃત્તિ રાખવાથી પોતાનું કલ્યાણ તેા થાય છે જ, પરન્તુ એ વૃત્તિથી વૈરમાં કે નિંદામાં નવી આહુતિ નહિ પડવાથી તેનું તુરત શમન થવા લાગે છે અને સામા માણસનું નવીન પાપબંધન પણ અટકે છે. તેથી ઉલટું મધ્યસ્થ વૃત્તિ નહિ રાખનાર પોતે પાપમધન કરે છે અને જગતના પાપબંધનના કારણીભૂત અને છે, અને તેથી ગ્રંથકાર કહે છે કે-મધ્યસ્થતા વિના મનની તુલા વિષમતા પામે છે અને તેથી પોતે જ પતન પામે છે એટલે બીજાને પાપમાંથી મુકત કરવાનું કેવી રીતે બને ? બલકે તે ખીન્દ્રનાં પાપને વૃદ્ધિંગત કરવાના સાધનરૂપ થાય છે. આ વિષે ભગવાન બુધ્ધે પોતાના શિષ્યાને એક દૃષ્ટાંત આપ્યું હતું તે નીચે આપેલું છે.
દૃષ્ટાંત—શ્રાવસ્તી નગરીમાં એક વૈદેહિકા નામની કુલીન સ્ત્રી રહેતી હતી. તે બહુ મીઠાખેાલી, નમ્ર અને ઘણી શાન્ત છે એવી તેની આખા શહેરમાં ખ્યાતિ હતી. તેને એક કાલી નામની ચતુર દાસી હતી. દાસીને એક વાર એવી શંકા થઇ આવીકે આ મારી શેઠાણી ખરેખરી શાન્ત વૃત્તિની છે કે હું વખતસર કામકાજ કરૂ છું તેથી તેને ગુસ્સે થવાનેા પ્રસંગ જ મળતા નથી ? આ શંકાના સમાધાનાથે તે એક દિવસ મેાડી ઉઠી, ત્યારે વૈદેહિકાએ તેને કહ્યું: “અરે કાલી ! આજ આટલું મે કેમ કર્યું? કાલી મેલી: “ ખાસાહેબ ! સહેજ વાર થઇ. કપાળ ઉપર કરચાલીએ ચડાવીને અને ભ્રમર ઉંચે ચડાવીને કહ્યું: દાસી કૈવી પાપી છે ? માડી ઉઠે છે એટલે શું ? ” કેટલાક દિવસ ગયા પછી કાલી કરીને થાડા વખત મેાડી ઉઠી. તે દિવસે તેની શેઠાણીએ તેને ઘણી ગાળા ભાંડી. વળી કેટલાક દિવસ ગયા પછી તે ફરીથી મેાડી ઉઠી, એટલે ભાઇસાહેબના મિજાજ ગયા. તેણે પાસે પડેલા લાખંડને સળીચે લઈને કાલીના માથામાં માર્યાં. કાલી ખૂમેા પાડતી અને ગભરાતી રસ્તા
વૈદેહિકાએ
“ આ
22
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૪ ઉપર દોડી ગઈ. લોકો એકઠા થઈ ગયા. કાલીના માથામાંથી લોહી નીકળતું હતું તેનું લોકોએ કારણ પૂછયું તે કાલીએ જણાવ્યું કેઃ “ તમે જેને શાંત સમજે છે, તે અમારાં બાઈસાહેબનું આ દુષ્ટ કૃત્ય છે.” આ ઉપરથી તે સાધ્વી દેખાતી સ્ત્રી ખરી સાવી નથી પણ ભારે કર છે, એમ માની લેકે તેની નિંદા કરવા લાગ્યાં. એ પ્રમાણે વિદેહિકાના મગજની તુલા વિષમ બનતાં કાલીની તુલા અને જનસમાજની તુલા પણ નિંદા આદિથી પાપ તરફ પતિત થવા લાગી. ભગવાન બુદ્ધ કહે છે કે“હે ભિક્ષુઓ ! જ્યાંસુધી કડવા શબ્દ સાંભળવાનો પ્રસંગ આવે નહિ, ત્યાંસુધી ઘણા શાન્ત દેખાય છે, પણ જ્યારે કડવા શબ્દનો પ્રહાર થાય છે ત્યારે માણસ ખરેખર શાંત છે કે નહિ તે જાણવાની તક મળે છે.” (૫૧) [ માયશ્યનું એક અંગ સહિષ્ણુતા છે. તે વિષે હવે કહેવામાં આવે છે.]
gિણુતા . ૧૨ .. सेवायां जनतोपकारकरणे धर्मस्य संचारणे । सत्यात्कृष्टसहिष्णुता मनसि तेऽवश्यं सदाऽपेक्षिता ॥ हन्युस्वां प्रतिपक्षिणस्तदपि नो कोपोविषादोऽथवा । नश्येन्नापि च धैर्यमल्पमपि चेत्ते कार्यसिद्धिस्तदा ॥
સહનશીલતા, ભાવાથી દેશની સેવા કરવી હોય, સમાજને ઉપકાર કરવો હોય કે ધર્મને સંચાર કર હોય તે ખરેખર ઊંચા પ્રકારની સહનશીલતા તારા મનમાં અવશ્ય રાખવી જોઈએ. તે એટલે સુધી કે કદાચ તારા પ્રતિપક્ષીઓ લાકડીથી તને મારે તો પણ કેધ કે ખેદ ન થવો જોઈએ તેમ જ ધીરજ જરી પણ ગુમાવવી ન જોઈએ. જે તેમ બની શકશે તો તે લીધેલા કાર્યની સિદ્ધિ થઈ શકશે. (પર)
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૨૫
વિવેચન—દેશસેવક, સમાજસેવક કે ધર્મસેવકનું કાર્ય કાંઇ સરલ નથી. મેવાધર્મ પરમારૃનો યોગિનામવ્યયમ્યઃ । અર્થાત્—યાગી જતાને પણ અગમ્ય થઈ પડે તેવા સેવાધર્મ અતિગહન છે. સેવાને ચેાગીએના ચેગની સાથે સરખાવવામાં જે હેતુ રહેલા છે, તે એ છે કે સેવામુદ્ધિવાળાએ યાગના જેવા ગુણા કેળવવા જોઇએ. ચિત્તની સમાધિ એ યાગનું બીજું નામ છે, તેમ સેવાધર્મ અંગીકાર કરનારને પણ ચિત્તની સમાધિ વિના ચાલી શકતું નથી. જે ચાર ભાવનાઓને ઉપદેશ ગ્રંથકારે કરેલા છે તે પણ ચિત્તની સમાધિ કેળવવાને માટેજ છે, સેવાધર્મીની સામે અનેક પ્રતિકૂળતાએ આવીને ઊભી રહે છે, તે વખતે તેણે મનની વિષમતા ટાળવી જોઇએ અને ચિત્તત્તિને સમતાલ રાખવી જોઇએઃ પરન્તુ તે પૂર્વે તેણે પ્રતિકૂળતાને સંપૂર્ણ રીતે સહન કરી લેવી જોઈ એ છે. જ્યાંસુધી તે એ પ્રતિકૂળતાને પચાવી નાંખીને મનને સંયમમાં રાખી શકતા નથી ત્યાંસુધી તે માધ્યસ્થ્ય કે ઉપેક્ષા ભાવનાને કેળવી શકતો નથી. આટલા માટે જ ગ્રંથકાર કહે છે કે પ્રતિપક્ષીએ લાકડીથી માર મારે તોપણ ક્રોધ કે ખેદ ન થાય એટલી બધી સહિષ્ણુતાની ભૂમિકા સુધી સેવાધર્મીએ પહોંચવું જોઇએ.
દૃષ્ટાંતનમૂનેદાર સહિષ્ણુતાને એક દાખલા હજરત અલીનેા છે. હજરત અલી કુફા શહેરની મસીદમાં સવારની નમાજ પઢી રહ્યા હતા. ઈબ્ને મુલજીમ જે પહેલાં લશ્કરમાં હતા અને દંગા પીસાદ કરી નાસી ગયા હતે તે છૂપી રીતે મસીદમાં આવ્યે અને જ્યારે તમામ લોકેા હજરત અલી સાથે નમાજ પઢવામાં રોકાયા ત્યારે તેણે ઝડપથી હજરત અલી ઉધર હુમલા કર્યો અને ઝેરનું પાણી ચઢાવેલી તલવાર વતી ત્રણ ધા કરી ના. લોકેાએ જલ્દીથી નમાજ પૂરી કરી. કેટલાક જણે હજરત અલીને ઉઠાડયા અને કેટલાક ખૂનીને પકડવા દોડયા, અને તેને પકડીને હજરતની રૂબરૂ આણ્યા. તે વખતે લેાકેા હજરત અલીને સારૂ શરબતને પ્યાલેા તૈયાર કરી તેમની પાસે લાવ્યા. તેમણે કહ્યું: “ એ શરબત પહેલાં મારા ખૂનીને આપેા કારણકે દોડવાથી તે હાંફી રહ્યો છે અને તરસ્યા જણાય છે.” (પર)
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૬
હિવે પાપી પ્રત્યે કેવી રીતે વર્તવું કે જેથી ચિત્તની સમાધિમ-૫ ન થાય તે વિષે ગ્રંથકાર નીચેનો શ્લોક કહે છે.].
પપિનામા ન ઉતરાર કરૂ I भूयांसोऽपि विरोधिनस्तनुभृतः स्युः पापकार्ये रताबोध्यास्ते मृदुनम्रबोधवचनैः सामाधुपायैत्रिभिः ॥ करत्वान्मृदुतां भजन्ति न च ते केनाऽप्युपायेन चेत् । कर्तव्यं तदुपेक्षणं न च तिरस्कारोऽथवा ताडनम् ॥
પાપીઓને પણ તિરસ્કાર ન કરે. ભાવાર્થ...આ જગતમાં ધર્મી કરતાં પાપી જનોની સંખ્યા વધારે છે એટલે તારે વિરોધ કરનારા અનેક પાપી જ પાપના કાર્યમાં મશગુલ થએલ તારા જોવામાં આવશે તેમને તિરસ્કાર કરવા કરતાં સામદામ આદિ ત્રણ ઉપાયોથી કે કોમળ અને નમ્ર બેધવચનોથી તેમને સમજાવવા. જે તેઓ કરપણાને લીધે કોઈ પણ ઉપાયે કોમળ ન બને તો તેમની ઉપેક્ષા કરવી એટણે તેનાં કર્યો તે ભોગવશે એમ ધારી તેનાથી દૂર થઈ જવું પણ તેમને તિરસ્કાર કે મારામારી ન કરવી. પ્રેમથી જે સમજાવટ થાય છે તે દેવ અથવા તિરસ્કારથી થતી નથી. (૫૩).
વિવેચન—“વેરનું ઓસડ વહાલ” એ એક સાદું પણ બહુ બોધક કહેવત છે. વૈરીને વશ કરવાની વિધિ વહાલમાં જ રહે છે, તેવી રીતે પાપીને નિષ્પાપી કરવાને વિધિ તિરસ્કારમાં નહિ પણ તેની પ્રત્યે દયા દર્શાવવામાં રહેલું છે. પાપી મનુષ્ય ધૃણાને પાત્ર નથી, પરંતુ તે પામર અને તત્ત્વદૃષ્ટિથી અનભિજ્ઞ હોઈ દયાને પાત્ર હોય છે. આવું દયાને પાત્ર જગત નાનું–સુનું નથી. પાપ કરનારે જગતનો ભાગ નિષ્પાપી ભાગ કરતાં ઘણો મેટો છે અને એવા જગતનો તિરસ્કાર કરીને વર્તવાથી પાપી જગત તેવું ને તેવું જ રહે છે અને પિતાથી એ દયાને પાત્ર જગતનું કશું કલ્યાણ થતું
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૨૯
નથી. પાપીઓનું કલ્યાણ કરવાના ખરા માર્ગ એ છે કે તેએની પ્રત્યે ધ્યાદિષ્ટ રાખીને તેમને વ્હાલપૂર્વક ખેલાવવા, તેમની વૃત્તિમાંથી ધીરે ધીરે પાપ નિર્મૂળ થાય એવા ઉપદેશ આપવા અથવા અન્ય કોઈ રીતે તેમને પાપી પ્રવૃત્તિથી મુક્ત થવાને માર્ગે ચડાવવા. ભાઇબલમાં કહ્યું છે કે: “ જો કાઇ તારે અપરાધ કરે તે તેને ટપકા દે, તે જો તે પસ્તાવા કરે તે તેને માફ કર. જો તે એક હાડામાં સાત વાર અપરાધ કરે ને સાતવાર તારી તરફ કરીને કહે કે હું પસ્તાવું છું, તે તેને માફ કર.” ક્ષમાત્તિને મેધ આપનારા બાઈબલનાં વાક્યામાં પાપીને તિરસ્કારી કાઢવાને નહિ પરન્તુ તેને સત્કારી તેની વૃત્તિને કેામળ બનાવવાને યત્ન કરવાના હેતુ રહેલા છે. આવા યત્નેામાં નિષ્ફળતા મળે તે માત્ર પાપીથી અસહકાર કરવા, પરન્તુ તિરસ્કાર દર્શાવવેા નહિ, કારણકે તિરસ્કાર પાપીને વધારે પાપી બનાવે છે.
આ
દૃષ્ટાંત—અર્જુન નામનેા એક માળી હતા તે રોજ એક યક્ષની પૂજા કરીને પોતાના ખગીચામાંથી ઉતરેલાં ફૂલ વેચવા જતા. એક વાર તે તથા તેની સ્ત્રી યક્ષની પૂજા કરતાં હતાં, એટલામાં યક્ષના મંદિરમાં સંતાઇ રહેલા ૬ દુષ્ટ પુરૂષોએ અર્જુનને બાંધી લીધા અને તેની સ્ત્રી સાથે કમ કરવા માંડયું. અર્જુનને વિચાર થયા કે હું વર્ષોથી યક્ષની પૂજા કરૂં છું છતાં આ વિપત્તિને વખતે તે મને કેમ મદદ કરતા નથી ? શું ખરેખર યક્ષ હશે ખરે ? આ વિચારની સાથે જ યક્ષનું અદ્ભુત ચૈતન્ય અર્જુનમાં આવ્યું અને તેણે દોરડાના અધ પાતાના અદ્ભુત મળથી તેાડી નાંખ્યા. પછી યક્ષની મૂર્તિના હાથમાં લોખડની ગદા હતી તે ઉંચકીને તેણે છ પુરૂષ અને સાતમી પેાતાની સ્ત્રી એ સાતને મારી નાંખ્યાં; તાપણુ તેને ક્રોધ શાંત થયા નિહ. રાજ એ પ્રમાણે તે જે કાઈ પાતાના હાથમાં આવે તે સાત મનુષ્યાને મારતા ત્યારે શાંત થતા. આ ઉપદ્રવથી કાઇ નગરની અહાર નીકળતું નહિ. એક વાર મહાવીર સ્વામી ગામની બહાર એક બગીચામાં ઉતર્યાં અને અર્જુન માળીના પંજામાં પડવાની બીકથી કાઈ તેમને વંદન કરવા ગયું નહિ, પરન્તુ સુદર્શન શેઠ ગયા. રસ્તામાં અર્જુન માળીએ
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૮
તેને જે અને તેને ગદા લઇ મારવા દોડ્યો, એટલે શેઠે સ્થિર રહી નમણૂણુંના પાઠ સ્મરી મૃત્યુ થાય તે યાજજીવન સુધીને સંથારો અને મૃત્યુ ન થાય તો સંથારે પારવાનો સંકલ્પ કર્યો. અને એ સદ્ધર્મશીલ પુરૂષના તેજથી તેના ઉપર ગદા ઉગામી શક્યો નહિ અને તેનામાં દાખલ થએવી યક્ષની શક્તિ એકદમ અદશ્ય થઈ જતાં ગદા હાથમાંથી પડી ગઈ. અર્જુનનું ગાંડપણ દૂર થતાં તેણે સુદર્શન શેઠને પૂછ્યું કે “તમે કયાં જાઓ છે ? ” સુદર્શને કહ્યું કે હું “વીર ભગવાન પાસે જઉં છું.” અજુને પણ શેઠની સાથે જવાની ઈચ્છા કરી અને શેઠે તેને ખુશીથી સાથે લીધો. વીર પ્રભુ અર્જુનના પાપોની વાત જાણતા હતા. તેણે પાંચ માસ અને ૧૩ દિવસમાં ૧૧૪૧ મનુષ્યોના પ્રાણ લીધા હતા. છતાં પ્રભુએ તેને તિરસ્કાર નહિ કરતાં તેની તરફ દયા દ્રષ્ટિથી જોયું, તેને બોધ આપે અને દુષ્કર્મથી છૂટવાને માર્ગ માત્ર સંયમ જ છે એ સમજાવ્યું. અર્જુનને હવે પિતાનાં પાપોનો બહુ પસ્તાવો થયો અને તેણે વીર પ્રભુ પાસે જ દીક્ષા લીધી. દીક્ષા લઈને છઠ છઠનાં પારણાં કરવાં અને રાજગૃહની આસપાસ રહી કોઈના પર ક્રોધ ન કરવો એવી પ્રતિજ્ઞા કરી. સાધુ તરીકેના જીવનમાં તેને બહુ હેરાન થવું પડ્યું. ઘણાઓને જીવતા મારી નાંખેલા, તેના પુત્રો, ભાઈએ વગેરે સગાંઓ તેને આહાર–પાણી પણ આપતા નહિ, તેની પ્રત્યે ધૂણું દર્શાવતા, તેને છૂટે પત્થરે મારતા, પરતુ અને ગ્રહણ કરેલ સમભાવ કોઈ વાર પણ ત્યા નહિ. બીજાઓની કનડગત થતી ત્યારે તે એમ જ ચિંતવતો કે મેં એમને ઘણું નુકસાન કર્યું છે, એ મને થોડા જ બદલે આપે છે. (૫૩).
[ પાપીને નાશ કરવો એ શું યુકત છે? આ પ્રશ્નનો ઉત્તર ગ્રંથકાર નીચેના શ્લોકમાં આપે છે.]
Tv9 નારાજ ન તુ પપિનાકૂ વક कार्य पापविनाशनं तदपि नो नाशेन पाप्यङ्गिनो। घाते पापिजनस्य हिंसकतया पापस्य वृद्धिर्भवेत् ॥
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૨૯
वस्त्रादेर्मलनाशनार्थमुचितं नो वस्त्रविच्छेदनं । किन्तूत्पाद्य जलेन तत्र मृदुतां वस्त्रान्मलोत्सर्जनम् ॥
પાપીના નાશને અદલે પાપના જ નાશ કરવા,
ભાવા —પાપના નાશ કરવા તે વાત બરાબર છે, પણ તે પાપી વેાને નાશ કરીને નહિ. પાપી જનેાના નાશથી પાપનાં ખીજને નાશ થતુ નથી અને પાપીના નારાથી પણ હિંસા તેા થવાની જ : હિંસા પાપરૂપ હાવાથી પાપની વૃદ્ધિ જ થવાની. લુગડાંના મેલને ફાડી નાંખવાં જોઇએ ? નહિ જ, કિન્તુ પાણીથી તેને મેલ દૂર કરવા જોઇએ. તેમ પાપીને પણ કામળ બનાવી તેનું પાપ દૂર કરાવવું જોઇએ. ( ૫૪ )
નાશ કરવાને શું લુગડાં લુગડાંને કામળ બનાવી
વિવેચન—પ્રથમ દૃષ્ટિએ જોતાં આ શ્લોકમાં ગ્રંથકાર એકાંત
અહિંસાવાદનું સમર્થન કરતા હોય તેવું જણાય છે; પરન્તુ વસ્તુતઃ તેમ નથી. પાપના નાશ કરવા અને પાપીના નાશ કરવા એ બેઉ કાર્યોં જુદાં છે, એ નિઃસશય છે અને એ બેઉ કાર્યોની વચ્ચે જ્યાં પસદગી કરવાની હાય ત્યાં પાપનો નાશ કરવા એ કમને જ પસંદગી આપવી જોઈએ એવું આ શ્લાકનું સાચું તાત્પ છે, અને આ તાત્પ જે વસ્ત્રનું ઉપમાન ગ્રહણ કરવામાં આવ્યું છે તે પરથી ફ્રુટ થાય છે.
गुरुं वा बालवृद्धौ वा ब्राह्मणं वा बहुश्रुतम् । आततायिनमायान्तं हन्यादेवाविचारयन् ॥
અર્થાત્ ગુરૂ હાય, વૃદ્ધ હોય અગર બાળક હોય કે વિદ્વાન્ બ્રાહ્મણુ હાય, પણ જો તે ‘ આતતાયી ’ અર્થાત્ અત્યાચારી કિવા નિર્દોષને રંજાડનારા દુષ્ટ હાય તેા તેને વિચાર કર્યાં વિના જ ઠાર કરવા. ગ્રંથકાર પાપને નાશ કરવાનું કહે છે પરન્તુ પાપીનેા અવિચારપૂર્વક નાશ કરીને પાપને નાશ કરવાની ના કહે છે. જ્યારે પાપના નાશ કરવા અને પાપીને નાશ કરવા એ બેઉ માર્ગો ખુલ્લા હોય ત્યારે પહેલા માર્ગો પસંદ કરવાનું તે કહે છે. વસ્ત્રમાં મેલ કિંવા ફાઈ દર્દીના ચેપ હોય તે તે મલીન વસ્ત્રને
૯
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૦
પાણીથી સુકોમળ બનાવીને જેવી રીતે તેમાંથી મેલ કિંવા ચેપને દૂર કરવામાં આવે છે, તેવી રીતે પાપીને પણ સામોપચારથી સુકોમળ બનાવીને તેનામાંથી પાપને નીચોવી નાંખવામાં આવવું જોઈએ. મનુ જેવી રીતે
આતતાયી ને અવિચારપૂર્વક ઠાર કરવાનું કહે છે તેવું તે ગીતામાં પણ કહેલું નથી. શ્રી કૃષ્ણ પહેલાં સામોપચારનો પૂરે યત્ન કરે છે એટલે કે પાપીને કોમળ બનાવીને તેનામાંથી પાપનો મેલ નીચોવી નાંખવા મથે છે, છતાં જ્યારે તેનામાંથી ચેપનો નાશ થતો નથી, ત્યારે એ પાપનો ચેપ ઉડીને બીજા નિર્દોષ મનુષ્યને પણ પાપનું દર્દ લાગુ પાડશે એવું વિચારી પાપીનો નાશ કરવા યુદ્ધ કરવાનું અર્જુનને કહે છે. જૈન ધર્મગ્રંથમાં કહ્યા મુજબ શ્રી શ્રેણીક મહારાજે અમારિ પડે વજડાવ્યો હતો અને ગુજરાતના રાજા કુમારપાળે પણ અમારિ ઘોષણા કરી હતી. તેમની આજ્ઞા અધર્મનું ઉચ્છેદન કરવાની હતી; અર્થાત જનસમાજમાંથી અધર્મને નીચેથી નાંખવાની તેમની પ્રતિજ્ઞા હતી, પરંતુ અધમીઓનો અવિચારપૂર્વક નાશ કરવાની પ્રતિજ્ઞા નહોતી : તે છતાં તે રાજાઓને અધર્મને નાશ કરવાને જ્યારે જ્યારે હિંસા અનિવાર્ય લાગી હતી ત્યારે ત્યારે તેમણે યુદ્ધાદિક કર્યા હતાં અને એકાંત અહિંસાવાદનો જ આશ્રય લઈને પાપને ચેપ ફેલાવા દીધો નહોતો. વસ્ત્રના દૃષ્ટાંત વડે ગ્રંથકાર પાપીને કમળ બનાવવાનો અને પાપને તેનામાંથી નીચવી નાંખવાનો ઉપદેશ કરે છે. એક વસ્ત્ર કે જેમાં ભયાનક દર્દીને ચેપ લાગ્યો હોય, સાધારણ જળ તે શું પણ તીવ્ર ઔષધયુક્ત જળથી એ વસ્ત્રને સુકોમળ બનાવ્યા છતાં તેમાંથી ચેપ દૂર થાય જ નહિ તે પછી આપણે તે વસ્ત્રને શું કરીએ ? અવશ્ય તે વસ્ત્રની ઉપેક્ષા જ કરીએ અને તે રીતે તેને કાંતે ઘરના એક ખૂણામાં પડયું રહેવા દઈએ અથવા તે ઘરની બહાર ફેંકી દઈએ: તે જ રીતે પાપીને તિરસ્કાર ન કરતાં દયાદષ્ટિથી તેને આદર કરવો એ માધ્યશ્મનો પ્રથમ વિધિ છે, તેને સુકોમળ બનાવી તેનામાંથી પાપનું વિરેચન કરવું એ બીજે વિધિ છે, તે સુકોમળ ન બને તો તેની ઉપેક્ષા કરવી–તેનાથી અસહકાર કરે તેને ત્યાગ કરવો એ ત્રીજો વિધિ છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૩૧
re
દૃષ્ટાંત—અંગુલિમાલ નામના એક લૂંટારાએ શ્રાવસ્તી નગરીની આસપાસનાં ગામડાંના લેાકેાને લૂંટી તેમની આંગળીઓ કાપી લઇને તેની માળા બનાવી પોતાનાં કંઠે ધારણ કરી નામ મેળવ્યું હતું. એક દિવસ મુદ્દે ભગવ!ન્ શ્રાવસ્તીમાંથી ભિક્ષા ગ્રહણ કરી જે દિશામાં અંગુલિમાલ હતા તે દિશામાં ગયા. વાટમાં ગેાવાળીયા અને ખેડૂતા મળ્યા તેમણે તેમને એ માર્ગે નહિ જવાને બહુ આગ્રહ કર્યો; પરન્તુ મુલ્યે તેમનું માન્યું નહિ. તેમને સીધા આગળ વધતા જોઇને અંગુલિમાલને ભારે આશ્ચર્ય થયું અને તેણે તેમને મારી નાંખવાના નિશ્ચય કર્યાં. તે પોતાની ઢાલ તલવાર લઇને વેગથી બુદ્ધ તરફ દોડયો, અને મેલ્યાઃ “ એ શ્રમણ ! ઊભા રહે.” મુલ્યે ઉત્તર આપ્યાઃ “ અંગુલિમાલ ! હું ઊભા છું અને તું પણ ઊભા રહે.’ આ કહેવું અંગુલિમાલ બરાબર સમજ્યું નહિ. તેણે કહ્યું: “હે શ્રમણ ! તું ચાલતે હાઈ ઊભા છું એમ કહે છે અને મને ઊભા હોવા છતાં ઊભા નથી એમ જણાવે છે તેને અર્થ શું! તું ઊભા હું કેવી રીતે અને હું ઊભા નથી કેવી રીતે ? મુલ્યે કહ્યું: અંગુલિમાલ ! પ્રાણી માત્ર વિષે પૂર્ણ દયા હાવાથી હું સ્થિર થયા છું અને પ્રાણીઓ વિષે તારામાં દયા નથી તેનું તું અસ્થિર—અસ્થિત છે.” આ વાક્યથી અંગુલિમાલના હૃદયમાં તત્કાળ મેષ ઉત્પન્ન થયા. તેણે પોતાની ઢાલ–તલ્વાર ફેંકી દીધી અને ખુદ્ઘના ચરણમાં પડવો. અંગુલિમાલના ઉપદ્રવથી ત્રાસેલા પુષ્કળ લોકેાએ પસેનિદ કાસલના રાજાના મહેલ પાસે જઇને અંગુલિમાલને શિક્ષા કરવા માટે અરજ કરી. આથી રાજા મેાટું સૈન્ય લઈ અંગુલિમાલને પકડવા નીકળ્યેા. વાટમાં તે મુદ્દના દર્શનાર્થે ગયા અને ત્યાં તેણે અંગુલિમાલના ક્રૂરતાભર્યાં ઉપદ્રવની વાત કહી. બુદ્ધે કહ્યું: જો . અંગુલિમાલ શીલવાન થાય તે તું તેને શું કરીશ ? ” રાજાએ કહ્યું: તેને નાશ નહિ કરતાં તેને નમસ્કાર કરીશ, તેનું રક્ષણ કરીશ અને તેને અન્નવસ્ત્ર આપીશ.” પછી મુષ્યે પોતાની પાસે જ બેઠેલા શ્રમણ અગુલિમાલની રાજાને એાળખાણ આપી અને રાજાએ તેના પાપને નાશ થએલા સમજી તેને નમસ્કાર કર્યાં. રાજા પાપીને નાશ કરવા જતા હતા, તે પહેલાં બુધ્ધે પાપીના પાપનો નાશ કરી બતાવી જગત્ને એધ આપ્યા. (૫૪)
66
“તે હું
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૨
[હવે ગ્રંથકાર સેવાધમી ના માધ્યસ્થ્યના વિજયનુ` કથન કરે છે.] शान्तिपूर्वक माध्यस्थ्येनैव विजयः । ५५ ॥
सामर्थ्येऽपि सहिष्णुता समुचिता सेवादिकार्ये ध्रुवं । दौयं यदि मन्यते तदपि नो सम्यक्स्वसत्त्वोदयात् ॥ शान्तिक्षान्तिसमाश्रयेण सततं माध्यस्थ्यभावाश्रये । जस्त्वत्प्रतिपक्षिणोऽप्यवनता धाष्टर्थे च पापाग्रहम् ॥
માધ્યસ્થ્ય ભાવથી જ વિજય થાય છે,
ભાવા —પોતામાં ગમે તેટલું સામર્થ્ય હોય તેાપણ સેવા આદિ કા બજાવવું હાય, ત્યારે તે સહિષ્ણુતા રાખવી તે જ ઉચિત છે. આવી સહિષ્ણુતાને દુર્લભતા માનવી એ ખરાબર નથી. સમ` માણસ સહિષ્ણુતા બતાવે એ તે આત્મિક બળના ઉદય જ ગણાય; એટલે તેને દુબળતાને બદલે સખળતા જ કહી શકાય. માટે શાન્તિ અને ક્ષમાની સાથે માધ્યસ્થ્ય ભાવના નિરંતર આશ્રય કરવાથી તારા પ્રતિપક્ષીએ પણ નમ્ર બનીને ધીરતા અને પાપના આગ્રહ છેડી દેશે.
વિવેચનપ્રાપ્તિમાનું મવેત્સાધુઃ એ ઉક્તિવડે જેવી રીતે સાધુત્વને હીણવામાં આવે છે, તેવી રીતે કેટલાકા સહિષ્ણુતાને નિળતા કહીને હીણે છે. પેાતાના પ્રતિપક્ષીના પ્રહારને ઝીલીને સામે પ્રત્યુત્તર નહિ આપનાર અથવાતા વિરાધના પ્રતિકાર નહિ કરનાર હમેશાં સહિષ્ણુતાના ગુણવાળા જ હાય છે, એમ માની લેવાનું નથીઃ કેટલાકામાં દુબળતા હાય છે તેથી તેઓ વિરાધના પ્રતિકાર કરી શકતા નથી. અને કેટલાકેા સહિ ગુતાના ગુણવાળા અને સુવિચારી હાય છે તેથી વિરાધના પ્રતિકાર કરી વેરને જન્મ થવા દેવાનું ષ્ટિ માનતા નથી. આવા દુળ અને સહિષ્ણુ માણસ કાંઈ એકસરખા હેાતા નથી. સહિષ્ણુ માણસ તે હાય છે કે જે સમર્થ હાવા છતાં મધ્યસ્થ ભાવથી પોતાના સત્ત્વનું દર્શન કરાવે છે, અને તેટલા માટે ગ્રંથકાર વસત્ત્વોદ્યાત્ એ શબ્દને ઉપયાગ કરે છે. આવા
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૩૩
મધ્યસ્થ ભાવથી પ્રતિપક્ષી પણ પોતાના પાપનેા આગ્રહ છેડી દેવાને પ્રેરાય એ સ્વાભાવિક છે.
દૃષ્ટાંત—આ વિષે જૈન ગ્રંથમાં એક કથાનક છે. અન્મિત્ર નામના શ્રાવકે સ્વદારાસ તૈાષરૂપ નિયમ ગ્રહણ કર્યો હતે, પરન્તુ તેના મોટા ભાઈ ની સ્ત્રી તેની ઉપર અસક્ત થઈ અને હાવભાવ-કટાક્ષપૂર્વક તેને ઉપસર્ગ કરવા લાગી; છતાં અન્મિત્ર તેના પર આસક્ત થયે। નહિ. તેણે પોતાના વ્રતના રક્ષણને અર્થે દીક્ષા ગ્રહણ કરી. તેના પર આસક્ત થએલી તેના મેટા ભાઈની વહુ મરીને કૂતરી થઈ. એકદા અહન્મિત્ર મુનિ વિહાર કરતાં તે કૃતરી હતી ત્યાં આવ્યા. તેને જોઈ ને તે કૂતરીએ તેને પતિની જેમ આલિંગન કર્યું. તે જોઈ લજ્જાથી મુનિ નાસી ગયા. તે કૂતરી પણ મરીને મોટા અરણ્યમાં વાંદરી થઈ. ભવિતવ્યતાના યાગથી
""
અરણ્યમાં તે મુનિ આવી ચડયા. તેને જોઈ તે તે વાંદરી પ્રથમની જ જેમ રાગથી તેને આલિંગન કરવા લાગી. તે જોઈ ખીજા સાધુ તે મુનિને વાનરીપતિ કહીને તેની મશ્કરી કરવા લાગ્યા. તે સાંભળીને મુનિ લજ્જાયુકત થઈ નાસી ગયા. તે વાંદરી મરીને યક્ષિણી થઈ.તે મુનિને જોઇને તેને જાતિસ્મરણ થયું, તેથી તેણે વિચાર્યુ કે “ આ મુનિની મે` ધણા ભવથી વાંછા કરી છે, પણ તે હજી મને ઇચ્છતા નથી, તેથી આજે તે! હું તેને આલિંગન કરૂં. એમ વિચારીને તેણે મુનિને આલિંગન કર્યું. તે જોઇને મુનિ ત્યાંથી નાઠા. માગમાં નદી ઓળંગવા માટે તે મુનેિ જળમાં પ્રવેશ કરતા હતા તેવામાં તે યક્ષિણીએ તે મુનિના એક પગ કાપી નાંખ્યા છતાં મુનિ તે સહન કરી રહ્યા. આ વખતે શાસનદેવીએ આવીને યક્ષિણીને તેના પૂર્વ ભવની વાત કરી, એટણે યક્ષિણીએ મુનિની ક્ષમા માંગી પરન્તુ મુનિ તે” તે પૂર્વે જ ક્ષમા આપી ચૂકયા હતા અને મધ્યસ્થ ભાવે રહી તેની પ્રત્યે જરા અનિષ્ટતાનું પણ ચિંતન તેમણે કર્યું નહતું. આ તેમની દુબળતા નહાતી પરન્તુ તેમને સત્ત્તાય—તેમની સમતા હતી. પછી શાસનદેવીએ મુનિને પગ સાજો કર્યાં. (૫૫)
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૪
अष्टम परिच्छेद.
સેવાધર્મ : બાળકેાની સેવા.
[ પૂર્વે સેવાધને મનુષ્યની તૃતીય અવસ્થાનાં કન્ય કમ તરીકે દર્શાવવામાં આન્યા છે. એ સેવાધર્મ આદરનાર મનુષ્યની સમીપે સેવાધની વિધવિધ દિશા રજી કર્યાં પહેલાં ગ્રંથકારે સેવાધર્મમાં દાખલ થવાની પ્રતિજ્ઞા કરનાર માટેના ઉચિત ગુણા વિષે વણ ન કર્યું` અને એ ગુણા કેળવવા માટેના માર્યાંનું નિદર્શન કર્યું, કે જે ગુણા વિના મનુષ્ય સેવાધર્મને યથાસ્થિત રીતે પાળી શકતા નથી. સેવાધર્મ ગ્રહણ કરવાને મ.ટે હૃદયક્ષેત્રને વિશુદ્ધ કરીને તેમાં કેવા રંગે! પૂરવા જોઇએ તે દર્શાવ્યા પછી હવે એ હૃદયક્ષેત્રને સેવાનાં કાર્યોમાં પ્રેરવા માટે ગ્રંથકાર એ કાર્યાને! અંગુલિનિર્દેશ કરે છે; તેમાં સૌથી પહેલાં મનુષ્યની સેવાના પ્રકારે દર્શાવી ઉત્તરેત્તર-ક્રમે ક્રમે એ સેવાપ્રકારના સૂચનમાં આગળ વધે છે. ]
અનુષ્યસેવા । ૯૬ ॥ निर्नाथाः पशवो यथा करुणया पश्वालये यत्नतो । रक्ष्यन्ते करुणालुभिर्भविजनैः कृत्वाऽपि भूरिव्ययम् ॥ निर्नाथा मनुजास्तथैव करुणा बुद्धया सुरक्ष्याः सदा । यत्सन्ति प्रथमेऽधिकारिण इमे बुद्धयादिवैशिष्टयतः ॥
મનુષ્યસેવા,
ભાવા દયાળુ ભાવિક લોકેા કરૂણામુદ્ધિથી પુષ્કળ ખર્ચ કરીને અનાથ પશુઓને જ્યારે બચાવે છે, ત્યારે તેવી જ કરૂણામુદ્ધિથી અનાથ મનુષ્યાનું સારી રીતે રક્ષણ કરવું જરૂરનું છે, કારણકે મનુષ્યા મુદ્ધિઆદિ ગુણાની વિશેષતાને લીધે પશુ કરતાં ડતાં છે એટલે તેમના પ્રથમ અધિકાર છે. (૫૬)
વિવેચન—ભગવાન બુધ્ધે જે ચાર મુખ્ય સત્યેા ગણાવ્યાં છે તેમાંનું સૌથી પહેલું ‘ દુ:ખ ’ નામનું સત્ય ગણાવ્યું છે. જન્મ, જરા, મરણ, અપ્રિય સાથે સમાગમ, પ્રિય વસ્તુના વિયેાગ અથવા ઈષ્ટ વસ્તુની અપ્રાપ્તિ એ
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૩૫
દુઃખને ઉપજાવાનાર છે, એવું એ સત્ય છે. આ પાંચ “ઉપાધિ સ્કંધ’ જગ
નાં સર્વ પ્રાણીને સમાન અસર કરે છે, એટલે કે એક નાનામાં નાના જંતુથી માંડીને પ્રાણુક મનુષ્યમાંની સર્વોપરિ વ્યક્તિ રાજરાજેશ્વર સુધી સર્વ કે ઈને એ ઉપાધિ ધથી “દુઃખ ” નામના સત્યનો સાક્ષાત્કાર થયા વિના રહેતો નથી. ભગવાન મહાવીરે અને બીજા અનેક ધર્મોપદેશકોએ આ જ સત્ય જગતને સમજાવ્યું છે. પરંતુ કેઈ ધર્માચાર્યો તેની ઉપર વિશેષ ભાર મૂકયો છે અને કોઈ એ ઓછો ભાર મૂકે છે. સર્વ ધર્મોમાં સેવાપરાયણતાનો બોધ પણ કરવામાં આવેલ છે અને દુઃખી તથા વિકલ પ્રાણીઓની સેવા કરવાનું ફરમાવવામાં આવ્યું છે. આ ઉપદેશને કેટલાક ધર્મોના અનુયાયીઓ કેવળ ભૂલી ગયા છે, કેટલાકો તેને અર્ધા–પર્ધી સંભારી રહ્યા છે અને કેટલાકે એ ઉપદેશને યથાર્થ રીતે નહિ અનુસરતાં અર્ધજ્ઞાનમિશ્રિત સેવા પાછળ પોતાની શક્તિનો વ્યય કરે છે. હિંદમાં અનેક સ્થળે પશુશાળાઓ, પાંજરાપોળ, કબૂતરખાનાં, ઢેરાંની ઇમ્પીતાલ, વગેરે સંસ્થાએ કેવળ મૂગાં પ્રાણીઓનાં દુઃખનું શમન કરવા માટે
સ્થાપવામાં આવી છે. આવી સંસ્થાઓનાં કામે ચલાવવામાં અને તે માટે દાન કરવામાં મુખ્યત્વે કરીને જૈન અને વેદધમીએ ભાગ લે છે, તેમાંએ
જ્યાં જ્યાં જૈન વસતી સારા પ્રમાણમાં હોય છે, ત્યાં ત્યાં આવી સંસ્થાઓ વધારે ધનવાન અને સારી સ્થિતિમાં ચાલતી હોય છે. પરંતુ એક બાજુએ ઝીણામાં ઝીણા જંતુ માટેની દયા અને બીજી બાજુએ ચારિત્ર્યની અસ્થિરતાથી–ધર્માચરણની શિથિલતાથી માનસિક અને વાચિક હિંસાનો સંસાર–વ્યવહારમાં અત્યંત ઉપયોગઃ એ બે પ્રકારની પરસ્પર વિરૂદ્ધતા જ્યારે જ્યારે કઈ જૈનમાં જોવામાં આવે છે ત્યારે ત્યારે તેને માટે એવી ભાષાનો ઉપયોગ લોકો કરે છે કે-“ એ તો નાનાને જીવાડનારે પણ મોટાને મારનારે શ્રાવક છે. ” જૈને નાનામાં નાના ગામમાં મૂગાં પ્રાણુઓ માટે ધર્માદાને ફાળો કરે, વેપાર ઉપર કર-વેરે નાખે, પરંતુ ગામનાં રોગી કે અનાથ-અશક્ત મનુષ્યોને માટે સ્વલ્પ પણ આધારની વ્યવસ્થા ન કરે, બલકે એ કર્તવ્યની ઉપેક્ષા કરે, ત્યારે ઉપર જણવ્યો તેવો આક્ષેપ કરવામાં આવે તેમાં નવાઈ નથી. પશુઓ કે
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૬
પક્ષીઓ મૂગાં પ્રાણીઓ છે, તેટલા માટે તે યાને પાત્ર છે. એ નિ:સંશય છે; પરન્તુ તે ઉપરથી ખેાલી–ચાલી શકનારા કિંવા પોતાની લાગણી દર્શાવી શકનારા મનુષ્યે ઉપેક્ષાને પાત્ર છે એમ ફલિત થતું નથી. દયા ઉપર જેટલા હક્ક મૃગાં પ્રાણીઓના છે, તેટલા જ હક્ક મનુષ્યાને પણ છે અને ગ્રંથકાર કહે છે તેમ, મનુષ્યામાં બુદ્ધિ આદિ વિશેષ ગુણા રહેલા છે અને એક મનુષ્ય પોતાના જીવન વડે સમગ્ર જનતાને અનેક પ્રકારે ઉપકાર કરી શકે છે, વળી મનુષ્યત્વ એ સર્વોપરિ અવતાર છે કારણકે મનુષ્યત્વમાંથી જીવ સીધા મેક્ષપ્રાપ્તિ કરી શકે છે. મનુષ્યની આ વિશેષતાને કારણે તેના સંરક્ષણ માટેના અધિકાર પહેલો:છે. આ ઉક્તિને આશય એવા નથી કે મનુષ્યા ઉપરજ દયા દર્શાવીને તેમનુ સંરક્ષણ કર્યું એટલે સેવાધીના ધર્મની પૂર્ણાહુતિ થઈ, પરન્તુ જેવી રીતે કાળુ મનુષ્યા અનાથ પશુએને માટે પાંજરાપાળા કે કધૃતરખાનાં જેવી સંસ્થાએ સ્થાપે છે, તેવી રીતે–તથૈવ અનાથ મનુષ્યા પ્રત્યે પણ સમાન કરૂણા દર્શાવીને તેમના રક્ષણ-પેષણાદિને માટે વ્યવસ્થા કરવી—સેવા બજાવવી એ સેવાધર્મીનું કતવ્ય છે. ‘ સર્વ ભૂતાનુકંપા ’માં એકલાં મૂગાં પ્રાણીએને જ સમાવેશ થતા નથી. જૈન ધર્મના સિદ્ધાન્તામાં પણ અનાથ મનુષ્યાની સેવા ઉપર જરાએ આછે ભાર મૂકવામાં આવ્યેા નથી અને આજે પણ જે ધનવાન કરૂણાળુ જૈને છે અને જેએ દાનધર્મીમાં ધનાદિના વ્યય કરે છે તેઓ મનુષ્યના હિતાર્થે તેના વ્યય કરવા ઉપર જરાએ એઠું લક્ષ આપતા નથી; પરન્તુ સામાન્ય રીતે જૈને મૂગાં પ્રાણીઓની ધ્યાને વિશેષ સમજનારી મનાય છે તેનુ કારણુ એ છે કે તે પશુશાળાએ અને પાંજરાપોળાની વ્યવસ્થા લગભગ સ સ્થળે કરી રહેલા હોય છે. પૂર્વ કાળમાં હાલના સમયની પેઠે અનાથમનુધ્યેાની સખ્યા માટી નહાતી, અને જે કાઇ અનાથ બાળકે હાય તેમનું પોષણ તે સમયના ધર્મપરાયણ જ્ઞાતિજને કે કુટુંબી જના કર્યાં કરતા અને તેમને ભણાવી—ગણાવી પોતાની પાંખે ઉડતા કરીને છૂટા મૂકતા. આ કારણથી અનાથાશ્રમે જેવી સંસ્થાએાની ભાગ્યે જ જરૂર પડતી. આ સયેનાગામાં સૌથી વધારે સાર્વજનિક ધ્યાને પાત્ર માત્ર પશુ-પક્ષીએ જ રહેતાં
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૭
અને તેથી તેમને માટે સંસ્થાઓ ઉઘાડવા તથા ચલાવવા જૈનોએ સારી પેઠે શ્રમ ઉઠાવેલે; પરંતુ હવે સમય બદલાયો છે. જોકે ગરીબ બન્યા છે; ધનવાન પણ સ્વજ્ઞાતિ, સ્વસમાજ કે સ્વકુટુંબ પ્રત્યેની ફરજો પ્રત્યે ઉપેક્ષાબુદ્ધિથી વર્તવા લાગ્યા છે અને તેથી અનાથ, અશક્ત તથા રોગી જનોની સંખ્યા વધી છે. અનાથાશ્રમે, બાળગૃહો, અશક્તાશ્રમે, વનિતાવિશ્રામ, વિધવાશ્રમો ઇત્યાદિ સંસ્થાઓ આ જમાનાએ ઉત્પન્ન કરી છે. વિલાયતમાં આપણા દેશ કરતાં સ્ત્રીઓને મજુરી કે નોકરી કરવા માટે વધારે પ્રમાણમાં ઘરની બહાર જવું પડે છે. બાળકવાળી સ્ત્રીઓ કે વિધવાઓ જ્યારે નોકરીપર જાય ત્યારે તેમનાં બાળકનું રક્ષણ કરનાર કેાઈ ઘેર હોતું નથી. આ કારણથી ગરીબ સ્ત્રીઓનાં બાળકને રોજ આઠ–દસ કલાક જાળવી રાખવા માટે “ નર્સરી ” જેવી સંસ્થાઓની ત્યાં જરૂર પડે છે. ત્યાં બાળકોને રાખી, નહવરાવી, ખવરાવી, રમાડી જાળવવામાં આવે છે; આવી સંસ્થાઓ માફકસરને દરે અને ધર્માદા સેવા પણ બજાવે છે. નોકરી પરથી પાછી કરતી વખતે માતા પિતાના બાળકને ઘેર લઈ જાય છે. જમાનાજ ઉપજાવી કાઢેલી શું આ એક નવી જરૂરીઆત નથી ? મુંબઈ, કલકતા કે અમદાવાદ જેવાં શહેરોમાં હવે જાહેર સુવાવડખાનું પણ એક મહાન ઉપકારક અને ધર્માદા ખાતું લેખાવા લાગ્યું છે. જૂના વખતમાં એવી સંસ્થાની જરૂર પડતી નહિ. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ જેમ સમય બદલાય છે, તેમ તેમ સમાજની જરૂરીઆત અને સમાજસેવા માટેની સંસ્થાઓની જરૂરીઆત પણ બદલાય છે, માટે તેમાં સમાજને અનુસરો ફેરફાર કરવામાં આવે જોઈએ. જૂના વખતમાં પાંજરાપોળો કે ધર્મશાળાઓ કે મુસાફરખાનાં ઉપયોગી ગણાતાં, માટે આ વખતમાં પણ તે જ ઉપયોગી ગણાય એમ ન સમજવું. તે ઉપરાંત બીજી સમયને અનુસરતી સંસ્થાઓ પણ જરૂરી જણાય તો તે પાછળ પણ સેવાધર્મીએ ધ્યાન આપવું જોઈએ. હાલને સમયે મનુષ્યસેવાની જરૂરીઆત પશુસેવાથી કોઈ પણ રીતે ઉતરતી નથી એવું દેશની દરિદ્રતા ઉપરથી માલુમ પડવા લાગ્યું છે. દરિદ્રતાને લીધે મનુષ્યોમાં રોગો પણ વધ્યા છે અને તેથી
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૮
રૂગ્ણાલયો અને દવાખાનાંઓની જરૂરીઆત પણ વધારે જણાવા લાગી છે. માટે દયાળુ જનોએ મૂગાં પ્રાણીઓને માટે જ દયાને સંકુચિત નહિ રાખતાં મનુષ્યો માટે પણ દયા ધારણ કરવી જોઈએ. (૫૬)
મનુષ્યસેવાનું પ્રતિપાદન કર્યા પછી હવે ગ્રંથકાર પ્રથમ બાળકોની સેવાનું સૂચન કરે છે. ]
अनाथबालसेवा । ५७॥ येषां नास्ति पिता न चापि जननी नोभौ न च भ्रातरोबालास्ते करुणालया विधिहता भ्राम्यन्त्यनाथा यतः॥ तेषां रक्षणहेतवे स्वविषये संस्थाप्य बालाश्रमं । साहाय्यं धनिकैर्जनैः समुचितं द्रव्येण कार्य स्वयम् ॥
અનાથ બાળકોની સેવા. - ભાવાર્થ-જે બાળકોનાં મા બાપ ભાઈઓ વગેરે કઈ પાળક ન હોય તેવા હતભાગ્ય કરૂણાપાત્ર બાળકોને નિરાધારપણાને લીધે જ્યાં ત્યાં ભટકવું પડે છે. તેમના રક્ષણ માટે શ્રીમંતોએ પિતપતાના દેશમાં બાલાશ્રમ સ્થાપીને તેમાં પિતાની શક્તિ પ્રમાણે ધનની સહાયતા કરવી જોઈએ. (૫૭)
વિવેચન–પૂર્વ કર્મનાં પાપના કેઈ ચગે કરીને કેટલાંક બાળકે નાની વયમાં જ અનાથ બને છે. આવાં અનાથ બાળકોનું રક્ષણ કરવું એ પ્રત્યેક નગરના “મહાજન” ની ફરજ પૂર્વે લેખાતી, પરંતુ એવાં મહાજને કાંઈક અંશે કર્તવ્યભ્રષ્ટ થયાં, કાંઈક અંશે મહાજનો ઉપરનાં બીજે કર્તવ્યના બોજા વધ્યા અને કાંઈક અંશે તેઓનું યોગ્ય દિશાએ ધ્યાન દેરનારા ઉપદેશક પ્રમાદમાં પડ્યા, તેથી આજે દેશમાં ભિખારીઓ વધ્યા છે અને ઉચ્ચ કુળનાં અનાથ બાળકે પણ વધ્યાં છે. આવાં બાળકેને પિતાના નગરનું ધન જાણીને તેમને મોટા કરી, ભણવી યોગ્ય ધંધે
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૩૯
ચડાવી દેવાની ફરજ જ્યારે મહાજને ભૂલ્યા, રાજાએ પણ ભૂલ્યા અને રાજરાજેશ્વર પણ ભૂલ્યા, ત્યારે શું એવાં અનાથ બાળકાને રખડી રઝળીને મરણ જ પામવું જોઇએ ? શું અહિંસાપ્રધાન અને યાધની ભૂમિ જેવા ભારત દેશમાં એવુ અને તે તેના ધર્મોને એક કલંક નથી ? આવાં બાળકોને માટે અનાથાશ્રમેા ઉધાડી, જનસમાજે તેમને નિભાવવાં જોઇએ. બાળક એ આશાભર્યા કુસુમે છે. તેમનામાં અભિનવ અદૃશ્ય રંગે રહેલા છે. એ રગામાંના કાઈ આખી દુનિયાને પ્રકાશથી રંગી નાંખનારા નીકળે એ પણ બનવાજોગ છે. એ અણખીલ્યાં કુમુમેા કરમાયા પહેલાં પાષણ–રક્ષણની હુક્માં રહે તેટલા માટે અનાથાશ્રમોની જાહેર સંસ્થાએ વિના હવે દેશને ચાલે તેમ નથી. મેાટી વયનાં દીન-અનાથ સ્ત્રી પુરૂષા તેા કેટલીક વાર પોતાની ઈહલોકની ભૂલા અને અપરાધાને લીધે દીનતા ભાગવતાં–દુ:ખી થતાં હાય છે. આવાં જતા યાને પાત્ર તેા છે જ, પરન્તુ બાળકેાની દીનતા તે। તેથી પણ વિશેષ યાને પાત્ર છે કારણકે તે દુર્ભાગી માતા–પિતાને પેટે અવતર્યા એ સિવાય તેમના બીજો કશા દોષ હોતા નથી. આપણા દેશનાં જ અનાથાશ્રમેાના ઇતિહાસ તપાસનારને માલૂમ પડશે કે એવી સંસ્થાએ કેટલાંએ ખાળકોને પતિત થતાં, મરતાં, દુરાચારી થતાં, ભિખારી બનતાં અટકાવ્યાં છે. અનેક ઢાંકેલાં રત્ને પણ તેમાંથી નીકળી આવ્યાં છે. (૧૭)
बालसेवाविषये साधारणजनकत्र्त्तव्यम् । ५८॥ सामान्यैरपि मानवैर्जनपदे पर्यटय पृष्ट्वा जनान् । शोध्या नाथविहीनदीन शिशवः संगृह्य तानाश्रमे ॥ रक्ष्या रक्षणपद्धतिश्च सुदृशा लोलुक्यतां नित्यशः । स्यात्तत्र स्खलना कथञ्चिदपि सा तन्नायकानुज्ञाप्यताम् માલસેવા પ્રત્યે સાધારણ માણસનું વ્ય.
ભાવાથ તથા વિવેચન—પૈસાથી મદદ કરવાની શક્તિ ન હેાય
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૦
>
તેવા માણસાએ દેશના જૂદા જૂદા ભાગેામાં ફરીને, તે તે ગામના લોકાને પૂછીને, ગરીખ અને અનાથ ખાળકાને શેાધીને, તેમને આશ્રમમાં લઇ જઇ રક્ષણ નીચે મૂકવા, આશ્રમને કાર્યક્રમ અને રક્ષણપદ્ધતિ હમેશ તપાસવી, તેમાં ખામી જણાય તા આશ્રમના આગેવાનાને તેની સૂચના આપવી. ધનવાના અનાથાશ્રમેાને નાણાં સબંધી મદદ કરી શકે પરંતુ જેએ ધનસંપત્તિથી તેવી મદદ ન કરી શકે તેએ આવાં કાર્યો કરીને પોતાની શારીરિક સંપત્તિથી, પોતાની વિદ્યાસંપત્તિથી, પેાતાની અવલોકનશક્તિથી, અને ખીજી શક્તિએથી પણ ખાળસેવા કરી શકે છે. · સેશ્યલ સર્વીસ લીગ ' નામની સસ્થાએ દેશના જૂદા જૂદા ભાગામાં સ્થપાઈ છે તેના સભ્યા બીજી અનેક રીતેા ઉપરાંત આ રીતે ખાલસેવા આજે પણ કરે છે. મુંબઇ, પૂના, કલત્તા, વગેરે મોટાં શહેરેમાં કેટલાંક નિરાધાર અને બાળકેા પ્રત્યેની પેાતાની ફરજ નહિ સમજનાર પતિત માબાપે પોતાનાં ખાળકાને રઝળતાં મૂકી દે છે તેમને શેાધીને એવાં આશ્રમેામાં પહેાંચાડી ઉપકારનું કાર્ય કરવું તે પણ ઉત્તમ પ્રકારની ખાલસેવા છે. કાઇ વાર વિધવાએ અથવા કુમારિકાઓના દુરાચારથી ઉત્પન્ન થતાં ખાળકા આવી રીતે રઝળતાં મૂકી દેવાતાં હેાય એવા બનાવા અને છે. દુરાચારના ફળરૂપ હેાવા છતાં એવાં બાળકા ધૃણાને પાત્ર નહિ પણ ધ્યાને પાત્ર લેખાવાં જોઇએ. સમાજના રીવાજોના ખાણથી એવી સ્ત્રીએ પોતાના અપરાધને અંતે બાળકાને રઝળતાં મૂકી દેવાના બીજા અપરાધા પણ કરે છે એ ખરૂં છે; પરન્તુ એવાં બાળકાને રક્ષણ આપવાથી દુરાચારને ઉત્તેજન મળે છે એવું જે કેટલાકા માને છે તે ભૂલ કરે છે. દુરાચારને અટકાવવાના ઉપાયે બીજા છે, પરન્તુ નિર્દોષ બાળકને બચાવ નહિ કરવાની પૃથા ગ્રહણ કરવાથી કાંઇ દુરાચાર અટકતા નથી. માટે બાળકોનું રક્ષણ તા હરકેાઈ અવસ્થામાં પણ કત્તવ્ય જ છે. અનાથાશ્રમના દાષાથી બાળકાની સેવામાં ક્ષતિ થતી હોય તે તે દોષા વ્યવસ્થાપકાની દૃષ્ટિમાં લાવીને સુધારા કરાવવા એ પણ એક પ્રકારની અનુભવસેવા લેખાય. (૫૮)
[હવે જૂદી જૂદી સ્થિતિની જૂદી જૂદી વ્યક્તિએ આ વિષયમાં કેવી સેવા ખજાવી શકે તેનું વિશેષતાથી ગ્રંથકાર નિરૂપણ કરે છે. ]
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૧.
મિમિત્ર શાળ વાર્બન લાદવ છે विद्वाश्चेत् पठनोद्यतान् सरलया रीत्या मुदा पाठय । शिल्पी चेदुचिताश्च शिक्षय कलानिष्कामवृत्त्याऽखिलाः॥ वक्ता चेदसि दर्शय प्रवचनैः सन्नीतिमार्ग सदा । वैद्यश्चेत्कुरु रोगनाशनकृते तेषां व्यवस्था शुभाम् ॥ वैश्यश्चेद् भव कार्यवाहकतया वस्तुव्यवस्थापकः । श्रीमांश्चेच्छिशयोग्यवस्त्रनिकरं देहि प्रसङ्गोत्सवे ॥ सामान्यो यदि शंसनेन जनतामध्येऽस्य सञ्चारणं। सेवामर्जय येन केनचिदपि त्वं स्वार्थवृत्तिं विना ॥
જૂદા જૂદા માણસોની જુદી જુદી સેવા. ભાવા–સેવાના ઉમેદવાર ! જે તે વિદ્વાન હો તો આશ્રમના વિદ્યાર્થીઓને જેમ સરલતા થાય તેવી રીતે અભ્યાસ કરાવ. જે તું શિલ્પીકારીગર હો તે બદલાની આશા રાખ્યા વિના કેવળ નિષ્કામવૃત્તિથી તેમને કળા શિખવ. જે તું વક્તા હો તો શાસ્ત્રીય વચનોથી તેમને સારી નીતિનો માર્ગ બતાવ. જે તું વૈદ્ય છે તે તેમનામાં રોગો ઉત્પન્ન ન થાય અથવા ઉત્પન્ન થએલ હોય તો તરત નષ્ટ થાય તેવી વ્યવસ્થા કર. જે તું વ્યાપારી હો તો આશ્રમના વહીવટ ઉપર દેખરેખ રાખીને વ્યવસ્થાપક થા. જો તું ધનવાન છે તે જ્યારે ઘેર લગ્નાદિ સરખા માંગલિક પ્રસંગ આવે ત્યારે અનાથ બાળકોને યોગ્ય વસ્ત્રાદિનું દાન આપ. જે તારી પાસે બીજું કંઈ પણ સાધન ન હોય તો છેવટે સારી ઉપકારી સંસ્થાઓના યથાર્થ ગુણોની લેકોને માહીતી આપીને જનસમાજમાં તેને સંચાર કર. ટુંકામાં કોઈ પણ રીતે સ્વાર્થવૃત્તિ રાખ્યા વિના સેવા બજાવવાને તત્પર થા. (૫૯-૬૦)
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૨
વિવેચનસેવાવૃત્તિ બહુ વ્યાપક હોય છે. પૂર્વ ક્ષેાકમાં દર્શાવ્યું છે કે જેઓ ધનવાન હાતા નથી તેએ પણ પેાતાની જૂદી જજૂદી જાતની શક્તિઆ વડે સમાજની સેવા બજાવી શકે છે. અત્ર ગ્રંથકારે થાડી વિશિષ્ટ શક્તિવાળા મનુષ્યા કેવી રીતે સેવા બજાવી શકે તેનાં દૃષ્ટાન્તા આપ્યાં છે. વિદ્વાન હોય તે પેાતાની વિદ્યાવડે વિદ્યાર્થીઓને ભણાવીને, કારીગર હાય તે વ્યાખ્યાને–ભાષણે વડે બાળકાને નીતિયુક્ત મેધ આપીને, વૈદ્ય હાય તે અનાથ વિદ્યાથી એને પોતાની કળાના શિક્ષણનું દાન કરીને, વક્તા હેાય તે તેમની રૂગ્ણાવસ્થામાં ઔષાધેાપચાર કરીને, વેપારી હોય તે સંસ્થાની વ્યવસ્થા વહીવટ કરીને, ધનવાન હોય તે પ્રસંગોચિત દ્રવ્ય પ્રદાન કરીને અને વિશેષ કાંઈ નહિ તેા એક રંક મનુષ્ય એવી સંસ્થા પ્રત્યે સમાજની સહાનુભૂતિ ઉત્પન્ન કરવાના ઉદ્યમ કરીને પણ સીધી કે આડકતરી રીતે ખાળકાની સેવા મજાવી શકે છે. Sisters of Merey–દયાની મ્હેનેાની એક સંસ્થા આપણા દેશમાં છે તેમાં અનેક સ્ત્રી સેવિકાએ હેાય છે. તેઓ ધન તે। આપી શકતી નથી પરંતુ રાગી જતેાની પરિચર્યાં કરીને, તેમને ધીરજ આપીને, તેમને સાક્ષાસનના મે શબ્દો કહીને પણ મહાન સેવા ખજાવે છે. ઈ. કેડ નામના અંગ્રેજ લેખક કહે છે કે- બીજાએના કલ્યાણનાં ખાસ કાર્યોં કરવાથી જ આપણે તેમને વધારે લાભ કરીએ છીએ એમ કાંઇ નથી; પણ આપણી હમેશની પ્રવૃત્તિમાં રહેલી સત્તિ તેના વલણથી પણ આપણે તેમને લાભ કરીએ છીએ.” તાત્પય એ છે કે રાયથી રંક સુધીને દરેક માણસ જો ધારે તે! જનતાની કાંઇ સેવા જરૂર ખજાવી શકે છે, અને એ સેવાની પાછળ તેની સવ્રુત્તિનું જેટલું પ્રમાણ હોય છે તેટલા આધ્યાત્મિક લાભ તેને થાય છે. સેવાનું માપ એ સવૃત્તિના પ્રમાણથી જ થાય છે. એક લાખ રૂપિયા સંસ્થાને આપીને ઉપકાર ધનવાનના હૃદયમાં જો સેવાભાવનાથી ભરેલી સત્તિ ન હોય અને એક કારીગર રેાજના પોતાના કાર્યમાંથી એકાદ કલાક બચાવીને અનાથાશ્રમના ગરીબ છેકરાઓને નેતરની ખુરસી ભરતાં શીખવવા આવતા હોય અને તેના એ કાર્યની પાછળ તેની સેવાભાવનારૂપી સત્તિ હાય, તેા પેલા
કરનાર
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૪૩
ધનવાન કરતાં એ કારીગરની સેવા ચઢીયાતા પ્રકારની લેખાય છે અને તેને આધ્યાત્મિક લાભ તે કારીગરને વિશેષ થાય છે; એટલે સૌ પાતપાતાની નાની–મેાટી સંપત્તિના પ્રમાણમાં જે કાંઇ સેવા બજાવે છે તે સેવાથી ઉપાર્જન થતું પુણ્ય તે તેની ભાવનાના બળ જેટલું જ હાય છે, અને એ દરેક પ્રકાદની સેવાની સમાજને જરૂર છે. (૫૯–૬ ૦)
नवम परिच्छेद.
સેવાધમ : વિદ્યાથીઆની સેવા.
પ્રામ્યસાહા । દૂર
यग्रामे शिशुशिक्षणाय न भवेच्छालादिकं साधनं । सेवास्थानमिदं वरं सुविदुषां विद्यार्थिशिक्षात्मकम् ॥ श्रीमन्तोऽपि च शक्नुवन्ति धनतः संस्थाप्य शालामिह। सेवापुण्यमुपार्जितुं च विततां कीर्ति जनाशीर्वचः ॥
ગામાડામાં શાળા.
ભાવા—જે ગામમાં બાળકેાને શીખવવાને નિશાળ વગેરે કઈ પણ સાધન ન હોય ત્યાં વિદ્વાનાએ વિદ્યાર્થીઓને પોતાની જાતે મફત શિક્ષણ આપવું અથવા શ્રીમાએ પૈસાની સહાય આપી શાળા સ્થાપવી અને શિક્ષણની ગોઠવણ કરવી તે પણ વિદ્વાન અને શ્રીમત બંનેને માટે સેવાનું સ્થાન છે. આવી સેવાથી પુણ્ય ઉપાર્જન થાય છે, કીતિ વિસ્તરે છે અને ગરીબ લોકોના આશીર્વાદ મળે છે એમ એકી સાથે ત્રણ લાભ મળે છે. (૧) વિવેચન—કહ્યું છે કે સર્વેષુ વનેષુ વિદ્યાવાન વિશિત-અર્થાત્ સ પ્રકારનાં દાનેામાં વિદ્યાદાન એ સર્વોપરિ દાન છે, કારણકે બીજી જે કાંઇ વસ્તુએનું દાન આપવામાં આવે છે, તે વસ્તુઓ કાળે કરીને વપરાઇ જાય છે
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૪
અને તે વપરાઈ ગયા પછી દાન ગ્રહણ કરનાર પાછા પહેલાંના જેવી જ દુ:સ્થિતિમાં આવી પડે છે; પરન્તુ વિદ્યાના સબંધમાં તેમ ખનતું નથી. તે તે व्यये कृते वर्धत एव नित्यं विद्याधनं सर्वधनप्रधानम् । જેમ જેમ વિદ્યાને વ્યય કરવામાં આવે છે, તેમ તેમ વિદ્યા વધતી જાય છે-એછી થતી જતી નથી, અને તેથી સર્વ પ્રકારનાં ધનમાં પણ વિદ્યાધન પ્રથમ પંકિતનું મનાય છે. એવા વિદ્યાધનનું દાન મનુષ્યના જીવનને સુધારનારૂં થાય છે, અને જે દાનથી મનુષ્ય જેવા ઉચ્ચ પ્રાણીનું જીવન સુધરે તે દાન સર્વોપરિ કેમ ન કહેવાય ? મેટાં નગરોમાં વિદ્યા ગ્રહણ કરવાનાં શાળારૂપી સાધતા હોય છે, પરન્તુ નાનાં ગામેામાં તેવાં સાધના હતાં નથી, લોકેા વિદ્યાના પૂરા લાભા પણ સમજતા નથી અને માત્ર ઉદરભરણને વ્યવસાય કરવા. તેમાં જ જીંદગીનું સા કય હાય તેમ સમજીને તેવા વ્યવસાયમાં જ જીવન પૂરૂં કરે છે. આવા પછાત અવસ્થામાં રહેલા લોકેાન વિદ્યાના લાભા સમજાવીને તેમને વિદ્યાદાન આપવું કે અપાવવું એ પરમ ઉપકારનું કાર્ય છે. આપણા દેશને માટે તે। વિદ્યાદાનનું કાર્ય અત્યંત આવશ્યક છે, કારણકે જયારે જાપાનમાં છ વર્ષની ઉમ્મર ઉપરાંતની વસતીને સેકડે ૯૫ ટકાં ભાગ વાંચી શકે છે, ત્યારે આપણા હિંદુસ્તાનમાં સેકડે ૯૫ ટકા ભાગ અભણ હ।ઈને વાંચી શકતા નથી ! જગતની પ્રજામાં જાપાન પ્રથમ પંક્તિમાં આવ્યું છે તેનું કારણ તેની કેળવણી છે અને હિંદ પછાત લેખાય છે તેનું કારણ તેનું અભપણું છે. સમસ્ત હિંદના અભણુપણાનું આટલું ભયાનક પ્રમાણ હિંદનાં ગામડાંની કેવળ અભણ દશા છે અને તેથી ગ્રામ્ય પ્રજાનેજ ભણાવવાના તેને વિદ્યાદાન આપવાના યત્ન કરવામાં આવવા જોઇએ. કાઈ પોતાની મેળે મફત શિક્ષણ આપીને, કાષ્ટ શાળાના ખર્ચ નિભાવવામાં ધનની સહાય આપીને અને કાઇ માત્ર વિદ્યાર્થીઓને ઉત્તેજન આપીને આ સેવા ઉત્તમ પ્રકારે ખજાવી શકે. (૧)
[હવે શૂદ્ર-પતિત લોકોને કેળવણી આપવાની આવશ્યક્તા દર્શાવવામાંઆવે છે.] ચશિક્ષળમૂ | દૂર शूद्राणामपि शिक्षणेन चरितं शुद्धं भवेन्नैतिकं ।
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૪૫
नश्येदुर्व्यसनोद्भवं च दुरितं दैन्यं च दूरीभवेत् ॥ सेवाक्षेत्रामिदं धनाढ्यविदुषोभव्यं विशालं ततस्ताभ्यां शूद्रकशिक्षणार्थमुचितः कार्यःप्रबन्धो वरः ॥
શુદ્ધ વર્ગને શિક્ષણ, ભાવાર્થ—શકોને પણ કેળવણી આપવાથી તેમની નીતિ રીતિમાં સુધારો થાય, મદિરાપાનાદિ વ્યસને દૂર થવાથી તેથી થતું પાપ અટકે, તેમની દીન અવસ્થા–દરિદ્રતા દૂર થાય, એટલે શદ્ર વર્ગને શિક્ષણ આપવું તે પણ વિદ્વાનો અને શ્રીમંતોને માટે વિશાલ અને ભવ્ય સેવાક્ષેત્ર છે; માટે વિદ્વાનો અને શ્રીમંતોએ શૂદ્રવર્ગને કેળવવા માટે ઉચિત પ્રબંધ કરવો જોઈએ. (૨)
વિવેચન–બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એમાંનો છેલ્લો શદ્ર વર્ણ પહેલા ત્રણ વર્ણોની સેવા માટે છે એવું મનુસ્મૃતિકારે જણાવ્યું છે. શકીની આવી સેવાના બદલામાં તેમનું માત્ર ભરણપોષણ જ એ ત્રણે વર્ષોએ કરવું એટલું પૂરતું નથી. ગામનાં કૂતરાં અને પશુઓનું પણ ભરણપોષણ સમાજે કરવું જોઈએ છે અને એ જ કક્ષામાં કોને મૂકીને તેમનું પોષણ કરવાનો ભાર સમાજે લેવો એ મનુષ્યોને પણ પશુઓની તુલનામાં મૂકવા બરાબર છે. બ્રાહ્મણનું પોષણ પણ ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રો મળીને કરે છે, તો બ્રાહ્મણે પિતાના જ્ઞાનનો વ્યય એ ત્રણે વર્ષો પ્રત્યે શું ન કરવો જોઈએ? શોનું ભરણપોષણ તેમની સેવાના બદલા તરીકે કરવાથી તો માત્ર ધનનો વિનિમય કર્યો ગણાય, પરંતુ શું સંસ્કૃતિને વિનિમય ન કરવો જોઈએ ? શું શદ્રો સંસ્કૃતિના અધિકારી નથી ? માત્ર પશુઓની પેઠે ભરણપોષણના જ અધિકારી છે? ગ્રંથકાર આવા પ્રશ્નોના જવાબમાં જણાવે છે કે–શદ્રોને–પતિત વર્ગોને પણ શિક્ષણ આપવું જોઈએ કે જેથી તેઓની નીતિ-રીતિમાં સુધારા થાય, તેઓ દુવ્યસનથી મુક્ત થાય અને દીનતાને પણ હઠાવી શકે. આ ઉપરથી જણાશે કે શકો પણ સંસ્કૃતિના અધિકારી છે અને જેવી રીતે
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૬
બ્રાહ્મણ વિદ્યાદિ ભણી શકે છે, તેવી રીતે શુદ્રને પણ વિદ્યા ભણવાને અધિકાર છે. બ્રાહ્મણના ધર્મગ્રંથે આ સંબંધે બહુ સાંકડી દૃષ્ટિ દર્શાવે છે. જેઓ જન્મથી શૂદ્ર છે તેઓ મરણ સુધી શુદ્ધ જ રહે છે અને તેઓને વેદમંત્રોના શ્રવણનો અધિકાર નથી! વસ્તુતઃ જન્મના નાચતે રાત્ર: સંરદ્ધિ કરે એટલે કે જન્મથી તે દરેક મનુષ્ય શુદ્ર જ જન્મે છે અને સંસ્કારથી દ્વિજ બને છે; પરંતુ જન્મથી જેઓ શુદ્ર જાતિમાં જન્મ્યા છે, તેમને તો કોઈ પણ રીતે ઉચે ચડવાને અધિકાર જ નથી–સિવાય કે જન્માતર: એવું કથન કરીને શકોની સંસ્કૃતિનો માર્ગ બહુ કુંઠિત કરી નાંખવામાં આવેલું જણાય છે. જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી વગેરે ધર્મોના ધર્મગ્રંથોમાં એવું સંકુચિત વિધાન નથી. એક ચાંડાલ પણ સંસ્કૃતિ પામીને બ્રહ્મને જાણવાનો અધિકાર પ્રાપ્ત કરી શકે છે એવું તેઓ કહે છે; પરંતુ આપણા દેશમાં બ્રાહ્મણ ધર્મના સિદ્ધાજો વ્યવહારમાં વધારે પ્રચલિત થઈ ગયા છે, કોની–પતિત વર્ગોની અંત્યજેની વધારે અવગણના એ વ્યવહારથી થતી લાગે છે અને તે જ કારણથી બીજા કોઈ વર્ગોને નહિ પણ શકોને કેળવવાની જ ખાસ ભલામણ કરવાની ગ્રંથકારને જરૂર સમજાઈ છે. શોને કેળવવા માટેનું ક્ષેત્ર ધનાડ્યો તથા વિદ્વાનોની સમીપે આવી રહેલું છે તે તરફ ગ્રંથકારે અંગુલિનિર્દેશ એટલા માટે જ કર્યો છે કે આપણું સમાજમાં શક્રોનું પણ એક મહત્ત્વનું સ્થાન છે અને એ વર્ગ જે અણકેળવાએલ રહે, તથા દેશના બીજા વર્ગો કેળવાયેલા બને તે દેશને પક્ષાઘાતનું અર્ધગવાયુનું દર્દ લાગુ પડે, એટલે કે તેના એક અંગમાં આગળ વધવાનું ચિતન્ય પ્રાપ્ત થાય અને બીજા અંગમાં એવું ચૈતન્ય ન હોવાથી તે પાછળ પડતું રહે; એવી દુઃખદ-વિષમ સ્થિતિમાં દેશની સર્વતેગામી પ્રગતિ કેવી રીતે થઈ શકે ? શોમાંએ અંત્યજે તો સર્વથી વધારે હણાયેલા રહ્યા છે, અને તેઓ અસ્પૃશ્ય હોવાથી કેવળ અભણ દશામાં છે. કેટલાક સ્વાથી જનો માને છે કે અત્યજોને ભણાવવામાં આવશે તે લેકેનો કચરો વાળનાર કે એવી હલકા પ્રકારની સેવા ઉઠાવનાર કોણ રહેશે ? શિક્ષ
થી-કેળવણથી કઈ મનુષ્યનું હિત થતું હોય છતાં તે હિત માત્ર પિતાના સ્વાર્થની ખાતર થતું અટકાવવું તે અધમાધમ સ્વાર્થલંપટતા કહેવાય. એવી
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૪૭
સ્વાર્થલંપટતા ગમે તેવા કર્મકાંડી બ્રાહ્મણને પણ પતિત બનાવનારી થયા, વિના રહે નહિ. માત્ર પિતાના આનંદને માટે પોપટને પાંજરામાં પૂરી રાખવા જેવી કરતા દર્શાવવી, તેવી જ આ પણ એક જાતની ક્રૂરતા છે. સમાજની દરેક વ્યક્તિને જ્ઞાન સંપાદન કરવાનો, સંસ્કારી થવાનો અને સમાજમાં તેમ જ, આધ્યાત્મિક શક્તિમાં ઉંચે ચડવાનો સમાન અધિકાર છે, અને તેટલા જ માટે આ ઉપદેશ અત્ર કરવામાં આવેલ છે.
દષ્ટાંત–ઉન્નતિ કરવાનો અધિકાર સર્વ કોઈને સમાન છે તે દર્શાવનારું એક દષ્ટાંત બૌદ્ધ ધર્મના એક ગ્રંથમાંથી ઉપલબ્ધ થાય છે. ભગવાન બુદ્ધ શ્રાવસ્તીમાં અનાથપિંડિકના આરામમાં રહેતા હતા તેવામાં એક દિવસ ભિક્ષા ગ્રહણ કરતા કરતા અગ્નિહોત્રી ભારદ્વાજ બ્રાહ્મણના બારણા આગળ આવી ભિક્ષા માટે ઊભા રહ્યા. ભારદ્વાજનો અગ્નિહોત્ર સળગતો હતો અને તેમાં તે આહુતિ નાંખતો હતો. બુદ્ધને જોતાં જ તે મેટેથી બૂમ પાડી બોલ્યાઃ “અરે શ્રમણ ! મુંડીયા ! ચાંડાલ ! ત્યાં જ ઊભા રહે!” બુધે પૂછયું: “હે બ્રાહ્મણ! તું ચાંડાલ કે ચાંડાલના ધર્મો જાણે છે ખરે કે?” બ્રાહ્મણ બોલ્યોઃ “મને એની કાંઈ જ ખબર નથી.” બુધે કહ્યું: “મનુષ્ય જન્મથી જ ચાંડાલ કે બ્રાહ્મણ પાકતો નથી; કર્મથી જ ચાંડાલ અને કર્મથી જ બ્રાહ્મણ થાય છે. માતંગ નામે પ્રસિદ્ધ ઋષિ શ્વપાક-કૂતરાંનું માંસ ખાનાર ચાંડાલનો પુત્ર હતું, પરંતુ તેની કીર્તિ એટલી પ્રસરી હતી કે મેટા મેટા બ્રાહ્મણ અને ક્ષત્રિય તેની સેવા કરતા. એમ કહેવાય છે કે દેહાવસાન પછી વિમાનમાં બેસી તે બ્રહ્મલોકમાં ગયે, પણ ત્યાં જતાં તેની જાતિ તેને આડે આવી નહિ. બીજી બાજુએ સારા કુળમાં જન્મેલા ઘણાએ બ્રાહ્મણને આપણે નાના પ્રકારનાં પાપ કરતા જોઈએ છીએ. માટે મનુષ્ય જન્મથી ચાંડાલ થતો નથી કે જન્મથી બ્રાહ્મણ થતું નથી; કર્મથી જ ચાંડાલ કે કર્મથી જ બ્રાહ્મણ થાય છે.” બુદ્ધનો આ ઉપદેશ સાંભળી ભારદ્વાજને સંતોષ થયો. તાત્પર્ય એ છે કે શકની શકતા કે અંત્યજની અસ્પૃશ્યતાને કારણે તેને શિક્ષણ આપતાં અટકવું એ પાપ છે અને એવા પછાત-હીણાચલા વર્ગોને કેળવીને સંસ્કારી બનાવવા એ મહાપુણ્યનું કાર્ય છે. (૬૨)
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૮
[ વિદ્યાદાનને અર્થે વિદ્યાનાં અને બીજાં ઉપકરણોની-સાધનની મદદ દીન જનને કરવાને ઉપદેશ નિગ્ન લેકમાં કરવામાં આવ્યો છે.]
હીનાનાં પુરતાદિત્તાદા દૂર ये दीनाः स्वसुतान्न रक्षितुमलं गेहे दरिद्रत्वतो । नैवाप्यर्पयितुं क्षमाः सुविदिते बालाश्रमे लज्जया ॥ तेभ्यो गुप्ततयाऽन्नपुस्तकपटान् देहि स्वयं दापया । न्येभ्यः पाठयितुं सुतान्निजगृहे यच्छक्नुयुस्ते सुखम् ॥
પુસ્તકાદિની સહાયતા. ભાવાર્થ-જે ગરીબ માણસે ગરીબાઈને લીધે પિતાની સંતતિનું રક્ષણ કરવાને કે તેને ભણાવવાને સમર્થ નથી, તેમજ વ્યવહારની મર્યાદા કે લાજને લીધે બાલાશ્રમ જેવી જાહેર સંસ્થામાં પણ પોતાનાં સંતાનોને અર્પણ કરવાને શક્તિમાન નથી, તેવા ગૃહસ્થોને કોઈ ન જાણે તેવી ગુપ્ત રીતે અન્ન વસ્ત્ર અને ભણવાનાં પુસ્તકોની મદદ પોતે કરવી અને બીજાની પાસે કરાવવી કે જેથી તેઓ પિતાનાં બાળકોને પિતાના ઘરમાં રાખીને સુખે સુખે ભણાવી શકે. (૩)
વિવેચન–વિદ્યાને પ્રચ્છન્નતં ધનમ્ કહેવામાં આવ્યું છે, અને વિદ્યાથી ગમે તે ધનહીન મનુષ્ય પણ ધનવાન બને છે, અને એક જ વાર દાન કરવામાં આવેલી વિવાથી મનુષ્યનું આખું જીવન સાંસારિક દૃષ્ટિએ સુખમાં પસાર થઈ શકે છે, તેથી વિદ્યાદાન મનુષ્યના જીવનપર્યત ઉપકારક બને છે. જેઓ ગરીબોને ધન આપીને સુખી કરી શકતા નથી, તેઓ વિદ્યાદાન કરીને તેમને સુખી કરી શકે છે એ પૂર્વે કહેવામાં આવ્યું છે, પરંતુ જેઓ પાસે દાન કરવા જેટલી વિદ્યાનો સંચય નથી અને જેઓની પાસે એટલું વિપુલ ધન નથી કે જેથી દીન-હીન જનોને જીવનપર્યત પાળી-પષી શકે, તેઓ કઈ રીતે દીન જનની સેવા કરી શકે ? આ પ્રશ્ન કરનારને આ શ્લોકમાં ઉત્તર આપવામાં આવ્યો છે કે તેવા જનોએ દીન જોનાં સંતાનોને
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૪૯
વિદ્યા ગ્રહણ કરવામાં ઉપયુક્ત થાય તેવાં ઉપકરણા–સાધનાનું દાન કરવું, એટલે કે પુસ્તકાદિ અર્પવાં. આ એક નાના પ્રકારનું વિદ્યાદાન છે અને તે સામાન્ય સ્થિતિનાં મનુષ્યા પણ કરી શકે છે. કેટલાંક દીન માબાપે પોતાની નાની વયનાં પુત્ર-પુત્રીઓને ધંધામાં જોડી, તે દ્વારા ધન કમાઇ પોતાનું પોષણ કરે છે. જે સમય વિદ્યાર્જન કરવાનેા છે, તે સમય એ રીતે ધન કમાવામાં ગાળવામાં આવે છે, તેથી તે પુત્ર-પુત્રીએ જ્યારે મેટી વયનાં થાય છે, ત્યારે માત્ર મજુરી કરીને જ પેટ ભરનારાં થાય છે અને વિદ્યાના અભાવથી અજ્ઞાન, વહેમી, કુમાર્ગગામી અને દુષ્ટાચરણ કરનારાં અને છે. આ રીતે તેમનું મનુષ્યજીવન અફળ જાય છે. આમાં કેટલીક વાર તેમનાં માબાપાને વાંક હોય છે, અને કેટલીક વાર તેમની સ્થિતિના પણ દોષ હોય છે. વિદ્યાનું મૂલ્ય નહિ સમજનારાં અને અજ્ઞાન માબાપે નાની વયનાં પુત્રપુત્રીઓને હરકેાઇ ધંધામાં જોડીને ધન કમાવા લાગે છે, ત્યારે તેઓ સમજતાં નથી કે એ વિદ્યાવિહીનતાથી પાતાનાં સંતાને ભવિષ્યમાં કેટલાં દુ:ખી થશે અથવા તેમનું ભાગ્ય કેવી સાંકડી મર્યાદામાં બંધાઈ જશે. આવાં માબાપને એધ આપીને તેમનાં સતાનેાને ભણવા માટે મેકલવાં એ સુના સેવકેાનું પ્રથમ કર્તવ્ય છે; પરન્તુ જેએ એટલાં દીન હેાય કે પોતાના ધંધાની ઘેાડી આવકમાંથી પોતાના ખચરવાળ કુટુંબનું પોષણ કરી શકે નહિ, તે વિદ્યાના લાભા સમજતા હોય તોપણ પોતાની દીન સ્થિતિને કારણે પોતાનાં નાની વયનાં સતાનોને ધંધામાં જોડીને તેમાંથી થતી કમાણી પેાતાને મદદ રૂપ માની લે છે અને એ રીતે પેાતાના નિર્વાહ કાંઇક સુખે ચલાવવા સમર્થ થાય છે. આવા દીન જતેને કેવી રીતે સહાય કરવી? નાની વયનાં સતાનેાની કમાણી જેટલી આર્થિક સહાય તેમને કરવામાં આવે અને તે ઉપરાંત તેમનાં સંતાનેાની કેળવણીના ખર્ચ જેટલી સહાય પણ કરવામાં આવે તો તે પોતાનાં સંતાનેાને ઘણી ખુશીથી ભણાવે છે. તેટલા માટે એવાં કુટુંને અન્નવસ્ત્રાદિની અને ખાળકોના અભ્યાસ માટે પુસ્તકાદિની સહાય કરવી એ પણ યાગ્ય છે. નાની વયનાં સતાનાને ધંધે નિહ વળગાડતાં કેળવણી આપવાની ફરજ માબાપોતે પાડવા
Page #159
--------------------------------------------------------------------------
________________
૧પ૦
માટે પાશ્ચાત્ય દેશમાં ફરજીયાત કેળવણના કાયદા કરવામાં આવ્યા છે અને આપણા દેશમાં જુદે જુદે ઠેકાણે એવા કાયદા થયા છે તથા થઈ રહ્યા છે.. માબાપના અજ્ઞાનને લીધે અભણ રહેતાં બાળકને કેળવણું આપવા માટે એવો કાયદો ઉપયોગી છે અને એથી માબાપને પિતાનાં બાળકને કેળવવાની ફરજ પડે એ સારું છે, પરંતુ જે માબાપે પિતાનાં બાળકને કેળવણી આપવા આર્થિક દષ્ટિએ સમર્થ નથી તેમની મુશ્કેલી તેથી હઠતી નથી. ફરજીઆત કેળવણુની સાથે તે મુફત કરવાથી–કેળવણીનું લવાજમ ન લેવા જેટલી રાહત માબાપોને મળે છે, પરંતુ વિદ્યાનાં ઉપકરણોનું ખર્ચ અને બાળકના ધંધાની કમાણી ખોવાથી તેમને જે ગુજરાન ચલાવવાની મુશ્કેલી પડે છે, તેને માર્ગ ફરજીઆત કેળવણીના કાયદાથી બિલકુલ થવા પામતો નથી. આ માર્ગે દીન કુટુંબને મદદગાર થવાનું કાર્ય સેવાધર્મમાં ઉત્સુક ધનવાન અને સામાન્ય સ્થિતિમાં મનુષ્યોએ ઉપાડી લેવું જોઈએ. તે ઉપરાંત જે માબાપ સંસાર-વ્યવહારમાં આબરૂદાર લેખાતાં હોય પરંતુ અંદરખાનેથી દીન-હીન હોય અને બાહ્યતઃ પિતાની દીન-હીનતા પ્રકટ કરતાં શરમાતાં હોય, તેમને ગુપ્ત મદદ કરવામાં આવે તે જ તેઓ પોતાનાં બાળકોને કેળવણી આપવા સમર્થ બની શકે; તેથી ગ્રંથકારે ઉપયુક્ત શ્લોકમાં એવાં કુટુંબને ગુપ્ત સહાય કરવાનું પણ સમર્થન કર્યું છે. ગુપ્તદાન બેવડું લાભકારક છે. તેથી દીન જનેને જોઈતી વસ્તુની સહાય મળે છે, અને વિશેષમાં પ્રકટ સહાય લેવામાં રહેલી અપકીર્તિના ભયમાંથી મુક્ત રહેવાને સ્વાત્મસંતોષ પણ તેમને પ્રાપ્ત થાય છે. ગુપ્ત દાન કરનાર કીર્તિની વાંચ્છના વિનાને રહીને જે નિર્લેપતા કેળવે છે તે પણ તેને કાંઈ નાનોસૂને આધ્યાત્મિક લાભ નથી. (૬૩) [હવે વિદ્યાર્થિગૃહની આવશ્યકતા દર્શાવવામાં આવે છે].
વિદ્યાર્થિગૃહ .
वाञ्छन्त्युत्तमशिक्षणं पुरवरे ग्रामस्थविद्यार्थिनो। नो चेत्पाकनिवासमन्दिरमिह स्यात्तत्र तदुर्दशा ॥
Page #160
--------------------------------------------------------------------------
________________
तेषां दुःखनिवारणाय धनिकैः केनापि सङ्घन वा । स्थाप्यः शिक्षणधर्मसाधनयुतो विद्यार्थिनामाश्रमः ॥
વિદ્યાથીગૃહ, ભાવાર્થ-ગામડાંના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ લેવું હોય ત્યારે ગામડાંમાં તેવી શાળા ન હોવાને લીધે શહેરમાં જવું પડે છે. ત્યાં જે તેમને રહેવાને અને ખાવા-પીવાને વિદ્યાર્થીગૃહ–બોડીંગ જેવા સ્થાનની સગવડ ન હોય તો વિદ્યાર્થીઓની દુર્દશા થાય છે. તેમની અગવડ દૂર કરવાને એકાદ શ્રીમંતે કે સંધ યા સમાજે મળીને વિદ્યાર્થીઓને માટે શિક્ષણ તથા ધર્મના સાધન સહિત છાત્રાશ્રમ સ્થાપવું જોઈએ. (૬૪)
વિવેચન–આજકાલ ઉંચી કેળવણીની સંસ્થાઓ મોટાં નગરમાં હોય છે. નાનાં ગામેની થેલી વસતીની વચ્ચે એવી સંસ્થાઓ વધારે ખર્ચાળ થઈ પડે તે કારણથી મોટાં નગરોમાં તે હેય એ ઠીક છે, પરંતુ નાનાં ગામોના જે વિદ્યાર્થીઓને ઉચી કેળવણી લેવી હોય તેઓને મોટાં નગરોમાં આવવામાં કેટલીક મુશ્કેલીઓ રહેલી હોય છે. તેઓ ગામડાંના મર્યાદિત વાતાવરણમાંથી નીકળીને નગરના વિસ્તૃત વાતાવરણમાં આવે છે, અને સારી-માઠી લાલચેની વચ્ચે મુકાય છે. રહેવા ખાવા, અભ્યાસ કરવા વગેરેની સગવડ તેમને કરી લેવી પડે છે અને એવી મુશ્કેલીઓની વચ્ચે તેઓ અભ્યાસ કરતા હોવાથી કેટલીક વાર નાસીપાસ થાય છે અથવાતો આડે માર્ગે ચડી જાય છે. એટલા માટે વિદ્યાર્થીઓની જરૂરીઆત પૂરી પાડવા તેમજ તેમને મેગ્ય દેખરેખ હેઠળ રાખી સદાચારી કરવા માટે વિદ્યાર્થીગૃહ જેવી સંસ્થાઓ મોટાં નગરમાં હોવી જોઈએ કે જ્યાં વિદ્યાર્થીઓ રહી શકે, ભજન કરી શકે અને અભ્યાસ કરી શકે. હાલમાં મેટી મેટી શાળાઓ અને કેલેજોની સાથે એવાં વિદ્યાર્થીગૃહો ઘણે ભાગે જેડવામાં આવેલાં હોય છે પરતું જિજ્ઞાસુ સર્વ વિદ્યાર્થીઓને તેમાં સ્થાન મળતું નથી ત્યારે એક કરતાં વધારે વિદ્યાર્થીગૃહોની આવશ્યકતા સમજાય છે. આ શ્લોકમાં ગ્રંથકારે વિદ્યાર્થીગૃહની એક વિશેષતાની પણ જરૂરીઆત
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫૨
દર્શાવી છે. ધર્મસાધનયુતઃ એ વિશેષણ વડે કહેવામાં આવ્યું છે કે વિદ્યાગૃહમાં ધનુ સાધન હોવું જોઇએ કે જેથી વિદ્યાર્થીએ સ્વધર્મશીલ રહે અને મેટાં નગરેમાં સ્વાભાવિક રીતે રહેલા માઠા વાતાવરણમાંથી મુક્ત રહેવા પામે. જે વિદ્યાર્થીગૃહમાં વિદ્યાર્થીઓને ખાટે માગે દોરાઈ જતા અટકાવવાની દેખરેખ હેાય છે, પરન્તુ તે સાથે તેમની ધર્મશીલતાને કેળવવાનાં સાધનો હેાતાં નથી, તે વિદ્યાર્થીગૃહે એક રીતે અપૂર્ણ સગવડવાળાં જ લેખાય. રેવ. મી. લેમીંગ પોતાના Suggestions for social usefulness નામના પુસ્તકમાં કહે છે કે: “દરેક કાલેજ અને વિદ્યાર્થીગૃહમાં મધુરતા અને પ્રકાશનું વાતાવરણ રહેવું જોઇએ. વસ્તુસ્થિતિ એવી ન હેાય તો તેમણે પોતાના આનંદી અને સભ્ય વર્તનથી એવી સ્થિતિ આણવા કાશીશ કરવી જોઇએ...જ્યાંસુધી વિદ્યાર્થી વ્યક્તિ રૂપે ઉચ્ચ અને સર્વોત્તમ જીવન ન ગાળે ત્યાંસુધી સામાન્ય વિદ્યાર્થીસમાજની ઉત્તમ સ્થિતિ થશે નહિ.” ઉચ્ચ અને સર્વોત્તમ જીવન ગાળવાની કેળવણીથી એક પણ વિદ્યાર્થી વંચિત ન રહેવા જોઇએ તે દર્શાવનારા જ એ શબ્દો છે. ધમ અને નીતિની કેળવણી જીવનની ઉચ્ચતા જુવાન વિદ્યર્થીઓમાં દાખલ કરવા માટે આવશ્યક હાવાથી જ ગ્રંથકારે વિદ્યાર્થીગૃહને ધર્મસાધનયુક્ત રાખવાની વાજઞી ભલામણ કરી છે. આ દૃષ્ટિથી જોતાં જૂદાં જૂદાં નગરેમાં જ્ઞાતિ કે કામવાર વિદ્યાર્થીગૃહા ધાર્મિક કેળવણી તથા ધાર્મિક સંસ્કૃતિની વિશેષતા સાથે સ્થપાય છે તે ઈષ્ટ જણાયા વિના રહેતાં નથી. (૬૪)
[એવાં છાત્રાલયાની વ્યવસ્થામાં પણ સેવાધી એ પેાતાની સેવાના લાભ આપી શકે છે તે હવે એ શ્લાકમાં દર્શાવવામાં આવે છે].
છાશ્રમવ્યવસ્થા | ૬ |
निर्नाथाश्रमवद् भवेदयमपि क्षेत्रं हि सेवार्थिनां । गन्तव्यं क्रमशो जनैस्त्रिचतुरैश्छात्राश्रमे नित्यशः ॥ तेषां भोजनपद्धतौ यदि भवेन्न्योन्यं निवासालये ।
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૧૩
तदूरे क्रियतां स्वयं हितधिया यद्वाऽधिपायोच्यताम् ॥
ન્યાયમુદ્રા વ્યવસ્થા | ૬૬ ॥
कुर्युस्ते न परस्परेण कलहं नो दुर्बलानादरं । वर्त्तेरन् स्वसहोदरा इव सदा योज्यं तथा नायकैः ॥ को दीनो धनिकश्च कः करुणया दृष्टया निरीक्ष्योऽत्र को । ज्ञात्वा सर्वमपक्षपातमतिभिः कार्या व्यवस्थाऽखिला ॥ છાત્રાશ્રમની વ્યવસ્થા.
ભાવા-અનાથાશ્રમની પેઠે છાત્રાશ્રમ પણ સેવાના ઉમેદવારે તે માટે સેવાનું ક્ષેત્ર છે. એ એ ચાર ચાર સેવાએિએ વારાફરતી હમેશ ત્યાં જવું જોઈએ. વિદ્યાર્થિ એની બેાજનાદિ વ્યવસ્થામાં કે રહેવાની વ્યવસ્થામાં કાઈ પણ પ્રકારથી ખામી હેાય તે તે હિતબુદ્ધિથી કાર્ય વાહકાને કહી દૂર કરવી, અથવાતા આગેવાનેાને સૂચના કરવી.(૬૫)
ન્યાયબુદ્ધિપૂર્વક વ્યવસ્થા,
વ્યવસ્થાપકાએ વિદ્યાથી ઓને માટે એવી વ્યવસ્થા કરવી જોઇએ કે જેથી તેઓ એક બીજાની સાથે ખિલકુલ કલહ ન કરે, બળવાન્ દુળને કનડગત ન કરે, તેઓ જાણે સગા ભાઈ હોય તેવી રીતે હંમેશાં વર્તે. વ્યવસ્થાપકાએ વિદ્યાર્થી એમાં ખરા ગરીબ કાણુ છે, પૈસાવાળા કાણ છે, વધારે કરૂણાદૃષ્ટિથી કેાની તરફ જોવું જોઇએ, ખરી મદદની કાને જરૂર છે, એ બધી હકીકત નિષ્પક્ષપાત મુદ્ધિથી જાણીને હરેક પ્રકારે વ્યવસ્થા કરવી જોઈએ. (૬)
વિવેચન—આ બેઉ ક્ષેાકેામાં વિદ્યાથી એની સેવા બજાવવાના એક વિશિષ્ટ માર્ગ તૃતીય અવસ્થામાં દાખલ થએલાં સ્ત્રી પુરૂષોને દર્શાવવામાં આવ્યેા છે. વિદ્યાથી એનાં આશ્રમે જેવાં કે હેાસ્ટેલા, મેડીંગ હાઉસેા, વગેરેની સુઘડ રીતે વ્યવસ્થા કરવી, વહીવટ ચલાવવા એ પણ એક પ્રકારની
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૪
સેવા છે કે જે તૃતીય અવસ્થામાં દાખલ થનારે કરવાગ્ય છે. હાલમાં કેટલીક જ્ઞાતિઓ તરફથી બોડીંગ હાઉસે ચલાવવામાં આવે છે, તેમના સુપરિન્ટેન્ડેન્ટ જેવી વ્યવસ્થા કરે છે, તેવી વ્યવસ્થા ઉપાડી લેવી અને માત્ર વિદ્યાર્થીઓને સુચરિત રાખવાનો, સુઘડ જીવન ગાળવાને પ્રબંધ કરવો તે કાંઈ નાની સેવા નથી. જુવાન વિદ્યાથી એ એક બીજાની સાથે રહે છે તેથી,
ત્યાં અનેક પ્રકારના કોયડા ઉત્પન્ન થાય છે. જુવાન લોહીમાં કાંઈ કાંઈ વિકારે અને વિચક્ષણતાઓ ભય હોય છે. જુદાં જુદાં કુટુંબમાં ઉછરેલા,
જૂદા જૂદા સંસ્કારવાળા અને જૂદી જૂદી નૈસર્ગિક વિશિષ્ટતાવાળા વિદ્યાથઓ જ્યારે એક બીજાના સમાગમમાં રહેવા લાગે છે, ત્યારે તેઓના પ્રકૃતિવૈચિત્ર્યથી અનેક પ્રકારના વિલક્ષણ પ્રસંગે ઉપસ્થિત થાય છે. તેવા બધા વિદ્યાર્થીઓને સાથે રાખીને તેમનામાં સવૃત્તિના, સુચરિત્રના, મનુધ્યત્વના ધર્મોના સંસ્કારનું બીજારોપણ કરવું એ આવશ્યક છે, અને એ કાર્ય માથે ઉપાડી લેનાર મનુષ્યત્વની સેવા કરે છે એટલું જ નહિ પરંતુ તે વિદ્યાર્થીઓના જીવનની સુધારણા કરવાનું મહત્પષ્ય ઉપાર્જન કરે છે. આટલા માટે જ ગ્રંથકાર સેવાધર્મીઓને જૂદી જૂદી સેવાઓ બજાવવાનું સૂચન કરે છે. વિદ્યાથીઓની ભોજન-નિવાસ વગેરે સંબંધી અડચણે દૂર કરવી, કોઈ ગરીબ વિદ્યાર્થીને પુસ્તકાદિની વ્યવસ્થા કરી આપવી, કોઈ ઉપદ્રવકારક કુછંદી વિદ્યાથીને શિખામણ આપીને કે ટપકે આપીને તેની તરફથી બીજા વિદ્યાર્થીઓને થતો ઉપદ્રવ દૂર કરવો, કોઈની વચ્ચેના કલહનું કારણ જાણુને તે શમાવવા તથા સર્વને ભાઇચારાથી વર્તાવવા યત્ન કર, કઈ કરૂણા પાત્ર–રોગી-દુઃખી વિદ્યાર્થી પ્રત્યે કરૂણાપૂર્વક ધ્યાન આપવું, કોઈને જરૂર પૂરતી મદદ કરવી : ઇત્યાદિ પ્રકારે સેવાધર્મ ઉપાડી લેવો એ વિદ્યાર્થી વર્ગની મોટી સેવા છે. રેવ. મી. ફલેમિંગ કહે છે કે “તમારે ખાતર, વિવાથી પ્રજાની સેવાને ખાતર, દેશને ખાતર, સ્વાશ્રય, સર્વ વાતનો વિચાર, સમાજમાં, સમાજના દરેક વિભાગમાં પરસ્પર પ્રીતિની પ્રબળ લાગણી ઉત્પન્ન કરવા અને પોષવા, તમારાથી બનતે પ્રયાસ કરે. આમ કરવાથી મધુરતા અને આનંદ વડે સામાજિક જીવન ઘડાતું જશે.” વિદ્યાર્થી વર્ગને સુચતિ
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૫૫
કરવા એ સામાજિક જીવનની ઉચ્ચ પ્રકારની ઘટના ખરાખર છે અને સેવાધર્મી એવી ઘટના કરવા પાછળ પોતાના જીવનનો વ્યય કરે તે પણ એક પ્રકારનો જીવનનો સદુપયેાગ છે.
દૃષ્ટાંત—આપણા દેશમાં સુરતનુંવનિતાવિશ્રામ, અમદાવાદનું વિનતાવિશ્રામ અને એવી જ બીજી સંસ્થાએ માત્ર સેવાધર્મ'ની ઉચ્ચ બુદ્ધિથી જ ચલાવાય છે. તેના વ્યવસ્થાપકેા તે સંસ્થાએ માટે જોઇતું નાણું માંગી—ભીખીને આણે છે, પરન્તુ પેાતાની વ્યવસ્થાશક્તિથી જ તે ઉત્તમ પ્રકારની સેવા બજાવે છે. દક્ષિણમાં પ્રો. કવેનું વિધવાશ્રમ પણ પ્રો. કવે માત્ર સેવામુદ્ધિથી જ ચલાવે છે અને તે સંસ્થાને માટે જોઇતું નાણું લોકે તરફથી મળી હે છે. હવે એ સંસ્થાની સાથે પ્રો. કવે એ સ્ત્રીનું વિદ્યાપીઠ પણ શરૂ કર્યું છે અને તે સુંદર કામ બજાવે છે. સ્વ. ઊીલા દીવેટીયા એ જ રીતે એક વાર મુંબઇના સેવાસદનની વ્યવસ્થા કરીને ઉત્તમ સેવા બજાવવા માટે જાણીતાં થયાં હતાં. તાત્પય એ છે કે આવા આશ્રમે અને વિદ્યાથી ગૃહાની વ્યવસ્થાદ્વારા બજાવાતી સેવાથી જનતા ઉપર મોટા ઉપકાર થઇ શકે છે અને જીવનની સફળતા કરવાના ઉચ્ચ હેતુ તેમાં રહેલા છે. ( ૬૫-૬૬ )
[આ બધી વ્યાવહારિક શિક્ષણની વાત થઈ; પરન્તુ વ્યાવહારિક શિક્ષણ એક્યું આપવાથી વિદ્યાર્થીઓનું સાચું' મનુષ્યત્વ વિકાસ પામતું નથી. ભતૃ રિ કહે છે કે સાપિ પ્રતિનિમયોષઃ પ્રવિત્તિ અર્થાત્-વિધા તા દિવસે દિવસે નીચે ઉતરતી જાય છે, પતિત થતી જાય છે, એટલે એકલી વિધાથી જન્મ્યાવહારિક શિક્ષણથી જ જીવાન માનું સાચુ` હિત નીપજતું નથી : માટે એ વિધા સાથે બીજી કાંઈક જોઇએ : શું જોઇએ ? ગ્રંથકાર કહે છે કે-વિધાની સાથે ધર્મોના રંગ હાવા જોઇએ, માટે વિદ્યાર્થી આને ધાર્મિક શિક્ષણ પણ આપવું જોઇએ : આ આવશ્યકતાનું હવે પ્રતિપાદન કરવામાં આવે છે. ]
धार्मिकशिक्षणेनैव विद्यासाफल्यम् | ६७ ॥
विद्या धार्मिकशिक्षणेन रहिता नो शोभते सर्वथा ।
Page #165
--------------------------------------------------------------------------
________________
પદ
वस्त्राभूषणभूषिताऽपि महिला शीलेन हीना यथा ॥ विद्यन्ते सकलाः कला न सफला धर्मेण युक्ता न चेदीनारः किमु मुद्रयैव लभते मूल्यं सुवर्ण विना ॥
ધાર્મિક શિક્ષણથી વિદ્યાની સફલતા. ભાવાર્થ–વસ્ત્ર અને આભૂષણથી સજજ થએલી સ્ત્રી જેમ શીલ વિના શોભતી નથી તેમ ધાર્મિક શિક્ષણ વિનાની એકલી વ્યાવહારિક વિદ્યા બિલકુલ શોભતી નથી. ભલે બધી કળાઓ આવડતી હોય પણ એક ધર્મકળા ન આવડતી હોય તે તે કળાએ નિષ્ફળ છે. બેટી મહોર ઉપર એકલી છાપ હોય પણ તેમાં જે સુવર્ણ આદિ ધાતુ ન હોય તો છાપ માત્રથી કોણ તેની કિસ્મત આપશે ? (૬૭)
વિવેચન--વ્યાવહારિક વિદ્યા યુવાનોને આપવાનો હેતુ એકલો ઉદર ભરવાનો નથી. અમુક વિદ્યા કે કળા શીખીને એક છોકરા સંસારમાં દાખલ થતાં તે સારી પેઠે કમાઈ ખાશે એવા એકલા હેતુથી છોકરાઓને કેળવનારાં માબાપે જીવનનો સાચે અર્થ સમજતાં નથી એમ કહેવું જોઈએ. વસ્તુતઃ વિદ્યા ગ્રહણ કરીને વિદ્યાથી સંસારમાં સુખે નિર્વાહ કરી શકે એટલું જ નહિ પણ તેના ચારિત્ર્યનું સંગઠન થાય, તે એક આદર્શ નાગરિક બને, તે સમાજનાં સંકષ્ટોનું હરણ કરનારે થઇને પિતાનું આત્મહિત સાધે એ પણ વિદ્યા ઉપાર્જન કરવાનો હેતુ છે. જે ઉદરભરણ માટે જ વિદ્યા ગ્રહણ કરવાની હોત તે લોકો પરસેવો ઉતારીને કમાણી કરી પેટ ભરવા તરફ વળત નહિ, પરંતુ પારકું ઘર ફાડીને–ગેડી મહેનતે સુખેથી ઉદરનિર્વાહ કરવાની વિદ્યા જ પોતાનાં બાળકોને શિખવત; પરન્તુ ઉદરભરણ કરવા ઉપરાંત બીજા હેતુઓ પણ જીવનમાં સાધવાના છે એવું દુનિયાના મોટા ભાગ સમજે છે અને તેથી જ વિધવિધ વિદ્યા કળાઓ ઉપરાંત નીતિ, ચારિત્ર્યસંગઠન ઇત્યાદિ સધાય તેવી કેળવણીથી પોતાનાં બાળકને અલંકૃત કરવાનું
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૫૭
માબાપે આવશ્યક માને છે. પરંતુ આ હેતુ સાધવાનાએ વિધવિધ માર્ગો છે. જગતના જુદા જુદા દેશોમાં નીતિનાં જુદાં જુદાં સ્વરૂપો માલૂમ પડે છે. કેટલાક કહે છે કે અંતરાત્માનો-
ચિત્તનો અવાજ એ જ નીતિનું નિર્મળ સ્વરૂપ છે, કેટલાક કહે છે કે જે કૃત્યથી વધારે પ્રાણુઓનું–સર્વ પ્રાણીઓનું હિત થાય તે જ સાચી અને વહેવારૂ નીતિ છે, અને કેટલાક કહે છે કે ધર્મમાં પ્રબોધી હોય તે જ નીતિ આદર્શ કહેવાય. આમાંથી કઈ નીતિ ગ્રહણ કરવી અને ક્યા સિદ્ધાંતને આધારે ઉછરતી પ્રજાનું ચારિત્ર્યસંગઠન કરવું એ મહત્ત્વનો પ્રશ્ન છે. પરંતુ અંતરાત્માનો અવાજ અથવા ચિત્તિ હમેશાં શુભ જ પ્રેરણા કરતી નથી. જૂના કાળમાં સ્પેનના લેકે પરધર્મીઓને જીવતા બાળી મૂકતા તેમાં તેઓ ખરેખર ચિત્તિના અવાજને અનુસરીને જ વર્તતા ! તે પછી એવો ચિત્તિનો અવાજ એ હમેશાં નીતિ કેમ હોઈ શકે અને તેવી જુદે જુદે સ્વરૂપે સ્વીકારાતી નીતિને અનુસરીને ઉછરતી પ્રજાનું ચારિત્ર્યસંગઠન કરવાનું કેમ કહી શકાય ? આ ગ્રંથકારે પણ પોતાના પ્રથમ ગ્રંથમાં “ચિવૃત્તિ ના સબંધમાં કહ્યું છે કેसंस्कारैरशुभैः कुबुद्धिजनकैः कर्माणुभिः सञ्चितैराक्रान्ता यदि चेतना मलहता व्याप्ता च जाडयेन वा ॥ चिवृत्तिस्फुरणा भवन्त्यपि भवेत्तेषां न धागोचरो । मन्दास्तेन मदोद्धताः प्रतिदिनं कर्तुं कुकृत्यं रताः ॥
અર્થાત–પૂર્વનાં સંચિત કર્મના કેટલાક એવા અશુભ સંસ્કારો હોય છે કે જેથી બુદ્ધિ દબાઈ જાય અને દુર્બુદ્ધિની પ્રબળતા થઈ જાય; તેવાં અશુભ કર્મોથી જેમની ચેતના દબાઈ ગઈ હોય અને તેની ચારે પાસ દુષ્ટ ચિંતનથી મલીનતા જામી ગઈ હોય અને જેમના અંતમાં ચારે તરફ જડતા પ્રસરી રહી હોય તે તેવા પુરૂષોના અંતપટમાં ચિત્તિની પુરણું થવા છતાં પણ તે ફુરણાની કોપ અને પ્રસાદરૂપ નિશાનીઓ તેમના જાણવામાં આવતી નથી, તેથી સુકાન વગરના વહાણની પેઠે આડીઅવળી ગતિ કરતાં
“ જુઓ “કર્તવ્ય કૌમુદી -પ્રથમ ગ્રંથ, લોક ૨૩.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૮
યાતા દુષ્કૃત્ય તરફ પગલાં ભરતાં તેમને કાઇ અટકાવનાર નથી, તેથી સ્વચ્છ ંદપણે ઉદ્દત થએલા તે મંદ પુરૂષા તેમની ખાદ્ય ઈચ્છા પ્રમાણે ગમે તે દુષ્કૃત્ય કરવામાં તત્પર થાય છે. જૂદા જૂદા સયાગામાં, સંસ્કારામાં, ખાદ્ય વસ્તુસ્થિતિમાં મનુષ્યા ઉછરે છે અને તેને અનુરૂપ તેની ચિત્તિ સ્વરૂપ પકડતી જાય છે, તેથી કાઇ પણ કાર્ય કરતાં તેની ચિવૃત્તિ જે કાંઈ અવાજ કરે છે તે અવાજ તેને ભલે શુભ દેખાતા હોય પરન્તુ જગતની સમાન્ય નીતિમાં તે શુભ હાતો નથી. એક ખ્રિસ્તી ધર્મગુરૂએ એક બીજા ધર્મગુરૂને એક વાર જવાબ આપ્યા હતા કે “તું તારા અંતરાત્માના અવાજ પ્રમાણે જ ભલે વ્રતો હાય, પરન્તુ તારે એટલી સંભાળ રાખવી જોઇએ કે તારા અંતરાત્મા કદાચ એક મૂખને અંતરાત્મા ન હોય.” આ કારણથી ચિદ્ઘત્તિના અવાજતેજ નીતિ તરીકે માનવાના સિદ્ધાન્ત સ્થાપવા એ યેાગ્ય નથી. ત્યારે જેથી ઘણા માણસાનું હિત થાય, ભલે તેથી ઘેાડાનું અહિત પણ થાય, તે નીતિ હાઈ શકે કે કેમ? જગતમાં ઘણા માણસા આ નીતિથી વવાનું પસંદ કરે છે, પરન્તુ ધણા માણસાનું શાશ્વત હિત થાય એવા મા જો અચળ માર્ગ ન હાય તો તે એક સિદ્ધાંત બની શકે નિહ. આજે થાડેા દગા કરવાથી એક મોટું સામ્રાજ્ય આપત્તિમાં પડતું ખેંચી જાય એવું બની શકે, પરન્તુ તેથી એ પ્રકારના દગા કરવા એજ સમાન્ય નીતિ હોઈ શકે નહિ, કારણકે એવા દગા કરવાની નીતિ જો સમાન્ય સિદ્ધાંત ખને, તો એવા જ દગા આચરતાં બીજા અનેક સામ્રાજ્યા ડૂબી પણ જાય. આજે જે પ્રકારની નીતિથી એક સામ્રાજ્ય આફતમાંથી ખચે છે તેજ નીતિથી કાલે ખીજાં સામ્રાજ્યેા ડૂબી જાય એવા સભવ જણાતો હોય તો એ કદાપિ નીતિને સિદ્ધાંત બની શકે નહિ. આખા વિશ્વને એકસરખા કલ્યાણકારક જે કાઇ સિદ્ધાંત હાય તેજ નીતિના સાચે। સિદ્ધાંત હાઇ શકે અને તેથી ઉપયેાગિતાવાદ અથવા Utilitarian View−થી અર્થાત્ માટી સંખ્યાનાં મનુષ્યાનું ભલું કરવાની નીતિ જગતને માટે કલ્યાણકારક નથી. અંતરાત્માના અવાજનેા આધાર કે ઉપયેાગિતાવાદને આધાર નીતિના સિદ્ધાંતની સ્થાપના માટે અચળ નથી, ત્યારે કયા અચળ આધાર ઉપર એ સિદ્ધાંતની સ્થાપના કરવી જોઇએ ? માત્ર
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૫૯
ધર્મને આધાર ઉપર. ધર્મના સિદ્ધાંત જ માત્ર શાશ્વત અને અચળ છે. જગત કલ્યાણકર નીતિ અને ધર્મ એ બેઉ શબ્દો પર્યાયવાચક બને છે અને જે વિદ્યાર્થીઓને નીતિમાન બનાવવા એ તેમના મનુષ્યત્વની, તેમની વિદ્યાની, તેમના જીવનની ખરી સફળતા છે, તે ધર્મશિક્ષણ વિનાની નીતિથી એ સફળતા સાધી શકાય તેમ નથી જ. આટલા માટે જમીસીસ બેસંટે કહ્યું છે કે -“Those of you who would have India great, those of you who would see her mighty, remember that the condition of national greatness is the teaching of religlon to the young.” અર્થાત-જેઓ હિંદુસ્તાનને મહાન બનેલ જેવા ઈચ્છતા હે, જેઓ તેને સામર્થ્યવાન થએલે જોવા માંગતા હે, તેઓ યાદ રાખજો કે રાષ્ટ્રીય મહત્તા પ્રાપ્ત કરવા માટેની મુખ્ય શરત જુવાનોને ધાર્મિક કેળવણું આપવાની જ છે.” (૬૭)
[ ધાર્મિક કેળવણીની આવશ્યક્તા દર્શાવ્યા પછી હવે ગ્રંથકાર ધાર્મિક કેળવણી કેવી આપવી જોઇએ તે વિષે કહે છે.]
कीदृशं धार्मिकशिक्षणम् ? । ६८ ॥ स्याच्छिष्टाभिजनोचितं सुचरितं विद्यार्थिनां सर्वदा। शुद्धं निर्व्यसनं स्वधर्मनिरतं नीत्याश्रितं चोन्नतम् ॥ श्रद्धा शुद्धतरा मतिश्च विमला ज्ञानं भवेत्तात्त्विकं । देयं शिक्षणमीदृशं स्वचरितौपम्येन सच्छिक्षकैः ॥
ઘાર્મિક શિક્ષણ કેવા પ્રકારનું? ભાવાર્થી—વિદ્યાર્થીઓનું ચારિત્ર્ય હમેશાં શિષ્ટ જનેને લાયક, વ્યસનરહિત, સ્વધર્મપરાયણતા સહિત, નીતિથી ભરપૂર અને ઉંચામાં ઉંચું બને, ધર્મશ્રદ્ધા અત્યંત શુદ્ધ રહે, બુદ્ધિ નિર્મળ થાય, તાત્ત્વિક જ્ઞાન થતું જાય તેવી રીતે શિક્ષકોએ પોતાના શુદ્ધ ચારિત્ર્યના દાખલાથી શિક્ષણ આપવું જોઈએ. (૬૮)
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૬૦ વિવેચન–પૂર્વ કલેકમાં જે હેતુપુરસર ધાર્મિક કેળવણીની હિમાયત કરવામાં આવી છે તે હેતુ આ લોકમાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. જુવાનોને ભવિષ્યના સારા નાગરિકો કરવા એ કેળવણીનો પરમ હેતુ છે અને તેટલા માટે શિષ્ટમિનનોતિં સુરતં અર્થાત–શિષ્ટ જનો–ઉત્તમ નાગરિકોને ઉચિત સચ્ચારિત્ર્યનું ગઠન થવા પામે તેટલા માટે વિદ્યાર્થીઓને કેળવણી આપવી જોઈએ. સચ્ચારિત્ર્યનો આ પરમ હેતુ દર્શાવ્યા બાદ ગ્રંથકાર એ હેતુ પાર પાડવાને કેળવણીના વિશિષ્ટ ગુણોનું સૂચન કરે છે કે-સચ્ચારિત્ર્ય ખીલે એટલે વિદ્યાર્થીઓનું ચારિત્ર્ય શુદ્ધ, નિવ્યસન, સ્વધર્મમાં પ્રેમયુક્ત, નીતિથી યુક્ત, ઉન્નત બને અને બુદ્ધિ નિર્મળ થાય, શ્રદ્ધા શુદ્ધ થવા પામે, તત્ત્વજ્ઞાન મળતું જાય, એવી કેળવણી સારા શિક્ષકો દ્વારા આપવામાં આવવી જોઈએ. સચ્ચારિત્ર્યની ખીલવણીનો પરમ હેતુ સાધવાને વિદ્યાર્થીઓને અપાતી સામાન્ય કેળવણીની સાથે આવા ગુણોવાળી વિશિષ્ટ કેળવણી અર્થાત ધાર્મિક કેળવણી પણ આપવી જોઈએ. પૂર્વે કહ્યું છે તેમ જ સાચી નીતિનું જ્ઞાન વિદ્યાર્થીઓને થાય નહિ, તો તેઓ સુચરિત બને નહિ અને સાચી નીતિને પાય-આધાર કેવળ ધર્મ જ હોવાથી ધાર્મિક કેળવણીથી યુક્ત બીજી કેળવણી અપાવી જોઈએ; અને ત્યારે જ વિદ્યાર્થી શિષ્ટ જન બને–સારો નાગરિક બને– સુચરિત શહેરી બને અને ઐહિક આમુમિક કલ્યાણ સાધી જનતાના કલ્યાણને પણ પથદર્શક બને. આ ધાર્મિક કેળવણી એવી હોવી જોઈએ કે જેથી જુવાન વિદ્યાર્થીઓનું ચારિત્ર વિશુદ્ધ બને–નહિ કે કોઈ પણ રીતે પિતાને જ લાભ સાધવા માટેની કુશળતાવાળું બની રહે, નિર્વ્યસન બને– નહિ કે જીવનને પતિત કરનારાં અનિષ્ટ વ્યસનોવાળું બને, સ્વધર્મપરાયણ બનેનહિ કે સ્વમતદાગ્રહી બને, નીતિના આશ્રયવાળું અને ઉન્નત બનેનહિ કે લોકોની વહેવારૂ–ચલવિચલ નીતિનો આધાર લઈને વાસ્તવિક રીતે પતિત બને, શુદ્ધ શ્રદ્ધાવાળું બને–નહિ કે ધર્મધ બનીને બીજાઓની પણ ઉપદેશવિશિષ્ટતાને તિરસ્કારી કાઢે, નિર્મળ બુદ્ધિવાળું બને-નહિ કે વિદ્યા વિવાર બને છે તેમ વિદ્યાનો ઉપયોગ કુમાર્ગ કરવા જેવી દુર્મતિવાળું બને અને છેવટે ચરિત્ર તત્ત્વગ્રાહી બને–તત્ત્વને છેડીને માત્ર ઔપચારિકતા
Page #170
--------------------------------------------------------------------------
________________
કે બાહ્ય વિશિષ્ટતાઓને ગ્રહણ કરવા જેવું અનુદાર ન બને અને જ્યારે એ ઈષ્ટ ગુણોથી યુક્ત ચરિત્ર બને તેવું શિક્ષણ વિદ્યાર્થીઓને મળે, ત્યારે જ એ સાચું ધાર્મિક શિક્ષણ કહેવાય. આટલા માટે જ મીસીસ બેસંટ ધાર્મિક કેળવણીના સંબંધમાં કહે છે કે-“વિદ્યાથીઓને ધાર્મિક બનતાં શીખ, પરંતુ સ્વમતના કદાગ્રહી બનાવશે નહિ. તેમને શુદ્ધ શ્રદ્ધાવાળા બનાવે, પરતુ ધર્માંધ બનાવશે નહિ. તેમને સ્વધર્મનિરત બનાવજે, પરંતુ તેમના બીજા દેશબંધુઓના ધર્મોને ઉતારી પાડતાં કે ધિક્કારી કાઢતાં શિખવશે નહિ. ધર્મને એક બીજાની વચ્ચે ઐક્યસંધાન કરનારું બળ બનાવો, પરંતુ તેમનામાં ભિન્નભાવ વધારવાનું સાધન ધર્મને બનાવશો નહિ. ધર્મને પ્રજામાં રાષ્ટ્રીયત્વ પેદા કરનાર બનાવો પરંતુ પ્રજાને ભાંગી ભૂકો કરી નાંખે તેના સાધનરૂપ ધર્મને બનાવશે નહિ. ધર્મને શિષ્ટ સગુણનું સ્તન્ય પાન કરાવનારી માતા બતાવો, અને નીતિનું પિષણ આપનારી પરિચારિકા તથા શિક્ષણ આપનાર ગુરૂ બનાવ.” જે ધાર્મિક કેળવણીથી આ હેતુઓ સધાય તો જ તે ઈષ્ટ ફળ આપનારી લેખાય. આવું શિક્ષણ આપવા માટે ગ્રંથકારે સુચરિત્રશાલી શિક્ષકોની પણ યોગ્ય રીતે આવશ્યકતા બતાવી છે. (૧૮)
[હવે ધાર્મિક શિક્ષણને અર્થે ધાર્મિક શાળાઓની આવશ્યક્તા દર્શાવવામાં આવે છે.)
धार्मिकशालास्थापना । ६९ ॥ तस्माद्धार्मिकशिक्षणोच्छयकृते विद्यार्थिवर्गेऽमले। सेवातत्परमण्डलेन सुहृदा स्थाप्याः सुशालाः पुनः॥ अत्रोदारधिया परार्थधनिभिः सेवा विधेया श्रिया । देयं शिक्षणमुत्तमं स्वयमलं सेवार्थिभिः शिक्षकैः॥
ધાર્મિક શાળાઓની સ્થાપના. ભાવાર્થ–તેટલા માટે સેવાના ઉમેદવાર મંડળે કે એક વ્યક્તિએ નિર્મલ વિદ્યાર્થીવર્ગમાં ધાર્મિક શિક્ષણની ઉન્નતિ થાય તેવી ધાર્મિક શાળા
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬ર
સ્થાપવી, એવી શાળાઓ સ્થાપવામાં પૈસાની જરૂર પડે તો તેને પહોંચી વળવાને ઉદાર અને પરોપકારી શ્રીમંતોએ લક્ષ્મીથી સેવા બજાવવી અને શિક્ષકોએ સેવાબુદ્ધિ રાખી નિષ્કામ વૃત્તિએ પોતાની જાતે સારા પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ. (૬૯)
વિવેચન—કેટલાક પ્રકારની વ્યાવહારિક વિદ્યાઓનું શિક્ષણ મેળવવા માટે હાલના જમાનામાં ધન ખર્ચવું પડે છે. પૂર્વે તો દરેક પ્રકારની વિદ્યા, હુનર કે કળા ગુરૂ હમેશાં શિષ્યને નિષ્કામ વૃત્તિથી શીખવતો. તે એમ સમજતો કે એ રીતે જનતાની સેવા જ પોતે કરે છે અને જનતા કે રાજા એવા ગુરૂના ઉદરભરણ માટે આજીવિકા પૂરતું ધાન્યાદિ આપતો. આજકાલ એવો ગુરૂભાવ જવલ્લે જ રહેલો દૃષ્ટિગોચર થાય છે અને તેથી ધન આપીને વિદ્યા શીખવાની જરૂર પડે છે. વૈદ્ય વિદ્યા, એજીનીયરીંગ, વણુટકામ, રંગકામ, ઇત્યાદિ હુન્નર શીખવા માટેની સરકારી શાળાઓમાં પણ લવાજમો રાખેલાં છે, પરંતુ ધાર્મિક શિક્ષણને માટે તેમ થઈ શકે તેમ નથી; તેમ જ એ શિક્ષણ આપવા માટે લવાજમ રાખવું એ ઉચિત પણ નથી. સામાન્ય જનતા વ્યાવહારિક કેળવણીનું જેટલું મૂલ્ય સમજે છે તેટલું મૂલ્ય તે ધાર્મિક કેળવણુનું સમજતી નથી એ આપણાં દેશનું દુર્ભાગ્ય છે. આ અજ્ઞાનને કારણે જ એક પિતા પિતાના પુત્રને ઈલેકટ્રીશીયન બનાવવા માટે જર્મની મેકલીને ૧૦ હજાર રૂપિયા ખર્ચાશે પરંતુ ધાર્નિક કેળવણી મુફત મળશે તો પણ તે મેળવવા માટે એક પિતા પુત્રને તેવી શાળામાં મોકલવાની કાળજી નહિ રાખે! બીજી રીતે જોઈએ તો ધાર્મિક કેળવણું એ ચારિત્ર્યની ખીલવણી માટે છે અને ચારિત્ર્ય એ મુક્તિનું ભાથું છે, અને મક્તિના ભાથારૂપ ધાર્મિક કેળવણીનું મૂલ્ય લઈને તેનું વેચાણ કરવું એ ઘટિત નથી. પ્રત્યેક મનુષ્ય પ્રાણીને હુન્નર, વિદ્યા કે કળા ભલે જૂનાધિક પ્રમાણમાં પ્રાપ્ત થાય, પરંતુ મુક્તિનું ભાથું બાંધવાની તક તો તેમને કે રકને એકસરખી રીતે મળવી જોઈએ અને તેટલા માટે ધામિક કેળવણીનું દાન વિનામૂલ્ય જ થવું ઘટે. આટલા માટે જ ગ્રંથકાર ધાર્મિક કેળવણી માટે ધાર્મિક શાળા સ્થાપવાની હિમાયત કરે છે અને તે સાથે તેવી શાળા
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૬૩
સેવાતત્પર મંડળને હસ્તે સહૃદય વ્યક્તિને હાથે સ્થપાવી જોઇએ એમ પણ તે સુચન કરે છે. ધનની આવશ્યકતા તો પ્રત્યેક કાર્ય માં રહે છે. સેવામુદ્ધિવાળા શિક્ષક મળે, તોપણ તેની આવિકા પૂરતું ધન તેને જોઇએ છે. તેટલા માટે ધનની જરૂર પડે તો પરાપકારી શ્રીમંતોએ જ તે પૂરી પાડવી એ તેમની ફરજ છે. શિક્ષકે સેવામુદ્ધિવાળા હાવા જોઇએ તે પૂર્વે પણ કહેવામાં આવ્યું છે. આવી શાળાઓની સ્થાપના વિના સ` કાઈ બાળક કે બાલિકા સુધી ધા`િક કેળવણીને પહોંચાડવાનું અશક્ય થઈ પડે છે. વ્યાવહારિક કેળવણી માટેની શાળાઓમાં નીતિની કેળવણી આપવાની ખાખત ઉપર ભાર મુકાય છે, પરન્તુ ધર્મના પાયા વિનાનું નીતિનુ શિક્ષણ વિદ્યાર્થીના જીવન સાથે એતપ્રેાત થતું નહિ હાવાથી જૂદુધશિક્ષણ અપાવાની જરૂરીઆત રહે છે અને તેટલાજ માટે જૂદી ધામિક શાળાઓની હિમાયત અત્ર કરવામાં આવી છે કે જ્યાં વિદ્યાર્થીઓને રાજ થાઅે વખત ધર્મો તથા ધર્મ સાથે સંકળાયલી અચલ નીતિનું શિક્ષણ મળવા પામે. (૯)
[ હવે ધાર્મિક કેળવણી માટેની અભિરુચિ વિદ્યાર્થી એમાં તેમ જ તેમનાં માબાપેામાં ઉત્પન્ન કરવાની આવશ્યકતા નિમ્ન શ્લાકમાં સૂચવવામાં આવે છે.] धर्मशिक्षणाभिरुचिसम्पादनम् । ७० ॥
तत्तद्धर्मपरायणाः सुगृहिणः सर्वेऽपि विद्याकृते । प्रेष्येयुस्तनु जान्निजान् प्रतिदिनं काले यथानिश्चिते ॥ न स्यात्कारणमन्तरैक दिवसः शून्यो यथा पत्रके छात्रे तत्पितरौ तथाविधरुचिं सम्पादयेतामुभौ ॥
ધાર્મિક શિક્ષણની અભિરૂચિ ઉત્પન્ન કરવી. ભાવા —પાતપેાતાના ધર્મમાં પરાયણ એવા સર્વ ગૃહસ્થા પોતાનાં બાળકાને દરરોજ નિયમિત વખતે શિક્ષણ લેવાને શાળામાં મેાકલે તે એટલે સુધી કે હાજરીપત્રકમાં ખાસ કારણ સિવાય એક દિવસ પણ શૂન્યમાં ન પડે અર્થાત્ એક દિવસની પણ ગેરહાજરી ન ગણાય તેવા પ્રકારની રૂચિ ખળકામાં અને તેમનાં માબાપોમાં યત્નથી ઉત્પન્ન કરવી. (૭૦ )
Page #173
--------------------------------------------------------------------------
________________
વિવેચન બલ્ય વયથી વિદ્યાર્થીઓ ધર્મશિક્ષણમાં રસ લેવા લાગે તેમ કરવું આવશ્યક છે, કારણકે એ અવસ્થાથી જ ધર્મના સંસ્કારનાં બીજ રોપવાં જોઈએ અને તે માટે ધાર્મિક શિક્ષણની શાળામાં વિદ્યાર્થીઓ બરાબર હાજરી આપે અને માબાપે પોતાનાં સંતાનોને ધાર્મિક કેળવણી લેવા શાળાઓમાં મોકલવાની કાળજી રાખે તે ઉપર ગ્રંથકારે સારી પેઠે ભાર મૂકે છે. પરંતુ ધાર્મિક શિક્ષણ બહુધા રસોત્પાદક હોતું નથી.. વિનામૂલ્ય અપાતા ધાર્મિક શિક્ષણ માટેની શાળાઓ બહુ અંશે ખાલી જેવી હોય છે અને વ્યાવહારિક કેળવણી લવાજમ લઈને આપવામાં આવે છે તોપણ તે ભરાએલી રહે છે તે ઉપરથી પણ આપણે વસ્તુસ્થિતિ સમજી શકીએ છીએ. આમ બનાવાનું કારણ શું? પૂર્વે કહ્યું છે તેમ ધાર્મિક કેળવણની આવશ્યકતા અને તેનું મૂલ્ય ભેડાં જ માબાપ સમજે છે અને તેથી તેઓ તે માટે પૂરતી કાળજી રાખતા નથી. વિદ્યાર્થીઓની અભિરૂચિ પણ આ કેળવણું પ્રત્યે ઓછી જ જોવામાં આવે છે. આ બેઉ કારણથી વિદ્યાર્થીઓની અને તેમનાં માબાપની ઉભયની અભિરૂચિ ધાર્મિક કેળવણી પ્રત્યે નીપજાવવાનું વાજબી સૂચન આ શ્લોકમાં ગ્રંથકાર કરે છે.. આ અભિરૂષિને કેવા યત્નપૂર્વક કેળવવી એ મહત્ત્વને પ્રશ્ન છે. ધાર્મિક શિક્ષણ રસભરિત હોવું જોઈએ. વિદ્યાર્થીઓની ઉછરતી મગજશક્તિ ચેમેરથી નવા પ્રકાશ તરફ આકર્ષાતી હોય છે, તે વખતે તેમને શુષ્ક લાગે તેવું ધાર્મિક શિક્ષણ આપવામાં આવે તે ઈષ્ટ નથી. આપણા દેશમાં જ્યાં જ્યાં શુષ્ક લાગે તેવું ધર્માશિક્ષણ આપવાના યત્નો થયા છે, ત્યાં ત્યાં તેને સફળતા મળી નથી. આ કારણથી ધર્મશિક્ષણને પણ રસભરિત બનાવવું જોઈએ. શુષ્ક ધર્માશિક્ષણ આપવાથી બાળકો એવું શિક્ષણ અણમાનતે મને પણ ગ્રહણ તે કરે છે પરંતુ તેવું શિક્ષણ વાંસનળીમાં મારેલી ફૂંક જેમ એક બાજુએથી દાખલ થઈ બીજી બાજુએ સીધી પસાર થઈ જાય છે તેમ જરાએ અસર કર્યા વિના પસાર થઈ જાય છે અને ચારિત્ર્ય ઉપર તેની અસર નીવડતી નથી. માટે ધર્મશિક્ષણને માટે એવો યત્ન કરવો જોઈએ કે જેથી વિદ્યાર્થીઓ હશે હશે એવું શિક્ષણ ગ્રહણ
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૬૫ કરવાને ધાર્મિક શિક્ષણની શાળામાં જાય અને તેમની હોંશ જોઇને આનંદિત થતાં માબાપ પણ સ્વાભાવિક રીતે તેમને તેમાં ઉત્તેજન આપવાને પ્રેરાય. વાર્તાઓ, કવિતાઓ, ચિત્રપટે ઇત્યાદિ દ્વારા ધર્મનું તથા નીતિનું શિક્ષણ આપવાના પ્રયાસે જગતમાં થઈ રહ્યા છે તે ધાર્મિક શિક્ષણને શુષ્ક ન રહેવા દેતાં રસભરિત કરવાના જ પ્રયત્નો છે. ગ્રંથકાર આવા પ્રયત્નો દરેક ધર્મ વાળાને કરવાનું કહે છે અને પોતપોતાના ધર્માના સંસ્કારો પોતપોતાનાં સંતાનોમાં દાખલ કરવાને પ્રત્યેક માબાપને ભલામણ કરે છે. દરેક ધર્મના સિદ્ધાંતનું તાત્ત્વિક અન્વેષણ કરનાર અમુક જ ધર્મ માટે આગ્રહ દર્શાવતો નથી, તે જ પ્રકારની ઉદારતા આ કથનમાં પ્રતીત થાય છે. રેવ. ફલેમિંગ પણ કહે છે કેઃ “તમારા પિતાના ધર્મ તરફ દૃષ્ટિ ફેર, તેનાથી તમારા દેશની ઉન્નતિ થાય છે કે કેમ તેની તપાસ કરે. તે કાંઈ કામ કરે છે કે નહિ તેની તજવીજ કરે. જે કાંઈ પરિણામ આવવાં જોઈએ તે તેનાથી આવે છે કે નહિ તેની તપાસ કરે.” બસ, ધમ-ધાર્મિક કેળવણીનો આવો જ હેતુ છે અને તે હેતુ પાર પાડવાના યત્ન આદરવાનું એક ક્ષેત્ર પણ સેવાધર્મીઓને માટે ખુલ્લું છે. (૭૦ )
[ ધાર્મિક શિક્ષણની પૂરી સફળતા કયારે થઈ કહેવાય તે હવે ગ્રંથકાર દર્શાવે છે.]
કુળિri વિના રિક્ષાચ એ ૭૨ In किं तद्धामिकशिक्षणेन न यतो विद्यार्थिनां जीवनं । ના ધર્મપરા દતાનિવ સરિતા किं चिन्तामणिना यतो विनिहता नैकाऽपिचिन्ता हृदो। दारिद्रयं दलितं न येन दुरितं तत्कल्पवृक्षण किम् ॥
સારું પરિણામ ન આવે તો શિક્ષણની નિષ્ફળતા.
ભાવાર્થ-જે શિક્ષણથી વિદ્યાર્થીઓનું જીવન ધર્મપરાયણ, દઢ શ્રદ્ધાયુક્ત અને સાત્ત્વિક ગુણવાળું ન બને તે શિક્ષણ જ શા કામનું ?
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૬
જેનાથી મનની એક પણ ચિંતા મટી નહીં તે ચિંતામણિ શાને ? જેનાથી દારિઘ્ર અને તેને લગતું પાપ નષ્ટ ન થયું તે કલ્પવૃક્ષને શું કરવું? ( ૭૧ ) વિવેચન—આ શ્લોકમાં ગ્રંથકારે ધાર્મિક કેળવણીની સફળતા તથા નિષ્ફળતાનો વિચાર કરેલા છે. આજકાલ જૂદીજૂદી કામા અને સંપ્રદાયામાં ધાર્મિક કેળવણી આપવાની જે રીતિ પદ્ધતિ પ્રચલિત છે તેના ગુણદોષનુ નિરૂપણ કરવામાં આ શ્લોકમાંનુ કથન મદદગાર થાય તેવું છે. બ્રાહ્મણેા પેાતાનાં બાળકાને સંધ્યા—ગાયત્રી આદિશીખવે, જૈનો સામાયિકાદિ શીખવે, જરથેાસ્તીએ અવતા માઢે કરાવે કે ઈસલામીએ કુરાન વાંચતા અને તેનો પાઠ કરતાં શીખવે, તેથી ધાર્મિક કેળવણીની સમાપ્તિ થતી નથી કિવા પોપટની પેઠે એવા પાઠ કરવાથી ધાર્મિક કેળવણીનો ખરો હેતુ જે ચારિત્ર્યસુધારણા કરવાનો છે તે પાર પડતો નથી. ગ્રંથકાર કહે છે તેમ જે શિક્ષણથી વિદ્યાર્થીઓનું જીવન ધ પરાયણ, શ્રદ્ધાળુ તથા સાત્ત્વિક ગુણે પેત અને તેજ શિક્ષણ ષ્ટિ પરિણામદાયક નીવડયું લેખાય. હાલની વેદ પાઠશાળાઓ, જૈન શિક્ષણશાળાએ કે ઇસલાની મદ્રસાએ શુ' ચારિત્ર્ય સુધરે એ જ દૃષ્ટિથી ધાર્મિક શિક્ષણ આપે છે ખરાં ? આ કસોટીથી દરેક ધાર્મિક શિક્ષણની સંસ્થાઓને કસી જોવી જોઈએ. જો એ કસોટીમાં તે સફળ ન થાય તો પછી તે સંસ્થા કે તેમાંનું શિક્ષણ પૂરૂં કા સાધક લેખાય નહિ માત્ર વિદ્યાર્થીએ એટલું સમજતા થાય કે પોતાનાં માતાપિતાના ધર્મનું શિક્ષણ પોતે મેળેવ્યું છે અને પોતાને જીવનપર્યંત એ જ ધર્મને વળગી રહેવાનુ છે; પરન્તુ ધમ ધારણ કરવાનો હેતુ તે સમજે નહિ અને તે સમજણને આધારે તેનું ચારિત્ર્ય ઘડાય નહિ, તો પછી તેની એ ઉપલક સમજણુ શા કામની ? જે રત્ન પાસે હૈય છતાં ચિંતા દૂર થાય નહિ, તે રત્ન ચિંતામણિ રત્ન છે એમ કેાણ કહી જે ધાર્મિક શિક્ષણથી ચારિત્ર્ય ઉપર ધર્મનો રંગ એસે નહિ તે શિક્ષણ પણ શા કામનું ?
મનની
શકે ?
રેવ. ફ્લેમિંગ પણ
ધાર્મિક શિક્ષણનું મૂલ્ય આ પ્રકારની કસોટીથી જ આંકે છે. તે કહે છે કે
'
વૈજ્ઞાનિક દૃષ્ટિએ કાઈ પણ નથી. તેથી દેશનો ઉદય થઈ શકે
વિચાર માનવા કે ન માનવા એ કાંઈ પ્રશ્ન એમ છે ? હું તે ધારણ કરૂ તો તેનું કાંઈ
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૬૭ ફળ છે કે કેમ? એ દષ્ટિથી પ્રત્યેક વિચારની કસોટી કરવી જોઈએ. તેટલું જ મહત્ત્વનો પ્રશ્ન મનુષ્યને એ થાય છે કે અમુક મારો ધર્મ છે તો તે ધર્મના અનુયાયીઓને જે કાંઈ કરવાનું તે મેં કેટલું કર્યું છે? કોઈ માણસનું ધાર્મિક જીવન તેનાં કાર્યોમાં સ્પષ્ટ રીતે માલૂમ પડી ન આવે તો તે જીવન ચૈતન્યમય અગર ખરૂં જીવન હોઈ શકે નહિ. માત્ર બુદ્ધિમાન લોકોની એક જાતિ ઉત્પન્ન કરવી એ જ કેળવણનો હેતુ હોવો જોઈએ નહિ. સમાજના અંગભૂત તરીકે લોકોમાં કર્તવ્યબુદ્ધિ, જવાબદારીની લાગણી ઉત્પન્ન થાય એ પણ તેનો હેતુ છે. આ રીતે ધાર્મિક શિક્ષણનું તત્ત્વ સમજીને એવા શિક્ષણનો પ્રબંધ કરવામાં આવે તો જ તે ઈષ્ટફળદાયક નીવડે.
દૃષ્ટાંત–એક વેદવિદ્યા પારંગત બ્રાહ્મણ હતો. તેણે બાર વર્ષ સુધી કાશીમાં રહી અભ્યાસ કર્યો હતો. વેદધર્મી પંડિતોને તે માટી મેટી સભાઓમાં વિવાદ કરી હરાવતો. આત્મા અને શરીરની ફીલસુફી વિષે વિવાદ કરવામાં તે એક લેખાતો હતો અને તેને મોટી મોટી પાઠશાળાઓ તરફથી ઉપાધિઓ પ્રાપ્ત થઈ હતી. એ બ્રાહ્મણ ચારે દિશાએ ધર્મશાસ્ત્રીઓમાં દિગ્વિજય કરીને પિતાને ગામ આવ્યો. ગામના રાજાએ જાણ્યું કે એ વિદ્વાન બ્રાહ્મણ વિદ્યાઓ ભણીને આવ્યો છે તો તે ધર્મ કે જાણે છે તેની પરીક્ષા કરવી. તેણે ગામના ચારે દરવાનને અમુક સૂચનાઓ આપી રાખી. બ્રાહ્મણ દરવાજે આવ્યો એટલે દરવાને તેને રોક્યો અને પૂછયું કે તમે બીજા દરવાનોની પરવાનગીપત્ર બતાવશે તો જઈ શકશે. બ્રાહ્મણ પાસે પરવાનગીપત્ર નહેતું. દરવાને કહ્યું કે તો પછી અહીંનું પરવાનગીપત્ર તમને ત્યારે જ મળશે કે જ્યારે તમે મદ્યપાન કરવાની હા કહેશે. બ્રાહ્મણે વિચાર્યું કે કાનનીગન્મમમિત્ર સ્વરિ જરીયરી એવું વિદ્વાનોએ કહ્યું છે આ તો જન્મભૂમિનું નગર છે એટલે સાક્ષાત સ્વર્ગ છે. સ્વર્ગના દરવાજામાં દાખલ થવા માટે મદ્યપાન કરવું પડે તોપણ ફીકર નથી. શાસ્ત્રમાં પણ પધાર્થે સુરત તિ એમ તે કહ્યું છે. એમ વિચારી ત્યાં મદ્યપાન સ્વીકારી પરવાનગીપત્ર મેળવ્યું. એ જ રીતે બીજે દરવાજે માંસભક્ષણ કરવાની માગણું થઈ. માસમક્ષને ઢોષો ન મ ર ર મૈથુને એવું શાસ્ત્રવચનનું સ્મરણ થતાં બ્રાહ્મણે માંસ
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૮
ભક્ષણ કરીને પરવાનગીપત્ર મેળવ્યું. ત્રીજે દરવાજે ઘત રમવાની માંગણી કરવામાં આવી, તે પણ જન્મભૂમિરૂપી સ્વર્ગમાં જવાને બ્રાહ્મણે સ્વીકારી! ચેાથે દરવાજે તો એક સુંદરી તેનો સત્કાર કરવા માટે તૈયાર જ ઊભી હતી. ન ચામિન સંસારે વચદશો રમ્યમવરમ્ આ સંસારમાં કમલનયના સ્ત્રીએથી બીજું કાંઈ વધારે સુંદર નથી અને એવી સ્ત્રીની પ્રાપ્તિ થાય તે જીવનની ધન્યતા છે એમ માની બ્રાહ્મણ મહારાજ એ વેશ્યાના સદનમાં ગયા. રાજા ત્યાં હાજર હતો અને તેણે પૂછ્યું: “ હે વિપ્ર ! કાશી જઇને જે વિદ્યા ભણી આવ્યે તે વિદ્યા છતાં તને મદ્ય, અને વેશ્યાસમાગમ કરવાની બુદ્ધિ ઉત્પન્ન થઈ, તો તું શીખી આવ્યા ? બ્રાહ્મણે કહ્યું કે મેં જે જે કર્મો કર્યા છે તેને માટે મારી પાસે શાસ્ત્રનો આધાર છે. રાજાએ કહ્યું કે તારા જેવાને શૂળીએ ચડાવવા એવા આધાર અમારા રાજ્યધર્મનાં શાસ્ત્રોમાં પણ છે.’’ એમ કહીને બ્રાહ્મણને ધ્યાથી રાજાએ શૂળીએ તો ન ચડાવ્યા પણ નગરની બહાર કાઢી મૂકયા. તાત્પર્ય એ છે કે જેધમશાસ્ત્રના શિક્ષણ છતાં ચારિત્ર્ય ઉપર સારી અસર થતી નથી તે શિક્ષણ આ બ્રાહ્મણના વિદ્યાજ્ઞાન પેઠે કેવળ નિષ્ફળ છે. (૭૧)
માંસ, શુ એ જ
[નીચેના શ્લેાકમાં શિક્ષણના પરીક્ષણની આવશ્યકતા દર્શાવેલી છે.] પરીક્ષોપાયને હર ॥
सप्ताहं प्रति मासमेकमथवाऽवश्यं परीक्षा सकृद् । ग्राह्या तत्र परीक्षकैर्नियमतः पृष्ट्वाऽर्थशुद्धयादिकम् ॥ बाला येऽत्र भवेयुरुन्नतऩयोत्तीर्णाः सदाऽऽगन्तुकास्तेषां देयमुपायनं समुचितं प्रोत्साहनार्थं पुनः ॥
॥
દ્યુત
પરીક્ષા તથા ઇનામ.
ભાવા તથા વિવેચન—અઠવાડીએ અઠવાડીએ કે મહીને મહીને એક વાર પરીક્ષકેાએ વિદ્યાર્થીઓની ધાર્મિક પરીક્ષા જરૂર લેવી જોઇએ તેમાં
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૬૯
શબ્દા ભાવા શુદ્ધ ઉચ્ચાર તાપ વગેરેની તપાસ કરવી જોઈ એ. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉંચે નબરે પાસ થાય અને જેમની સરેરાશ સારી હાજરી રહેતી હાય તેમનો અને ખીજાઓના ઉત્સાહ વધે માટે તેમને ઉચિત ઇનામેા આપવાં જોઇએ. શિક્ષણના પરીક્ષણ વિના તેનું સંગીનપણું સમજાતું નથી, તેટલા માટે પરીક્ષાની ક્રમિક પદ્ધતિએ કામ લેવામાં આવવું જોઈ એ અને વિદ્યાર્થી ઉચ્ચ શ્રેણીનું મૂલ્ય સમજતાં શીખે તેમ જ તેનો અભ્યાસનો ઉત્સાહ વધે તેટલા માટે તેને પરિતાષિક આપવાની પ્રચલિત રૂઢિનું સમન આ શ્લોકમાં કરવામાં આવેલું છે. (૭૨)
[ હવે ધાર્મિક શિક્ષણ વિદ્યાર્થિઓને આપવા માટે કેવાં પુસ્તકો જોઇએ તેનું કથન કરવામાં આવે છે. ]
धार्मिकशिक्षणपुस्तकमाला | ७३ ॥
रम्या नीतिकथा महात्मचरितान्याचारगर्भाणि वा । तत्त्वं यत्र सयुक्तिकं सरलया रीत्या निबद्धं भवेत् ॥ भाव्यं तादृशपुस्तकैरभिनवैः सद्धर्मशिक्षोचितै । निर्मेयानि च तानि पण्डितवरैः सेवार्थिभिः सेवकैः ॥
ધાર્મિક શિક્ષણ માટેનાં પુસ્તકો,
ભાવા —જેમાં નીતિની નાની નાની રમણીય કથાઓ હાય, આચારગર્ભિત મહાત્મા પુરૂષાનાં ચરિત્રા હાય, ધર્મના સિદ્ધાંતા અને તત્ત્વ યુક્તિપૂર્વક સરલ રીતિએ લખાયેલ હોય, તેવા પ્રકારનાં ધાર્મિક શિક્ષણનાં નવીન પુસ્તકા હેાવાની પ્રથમ જરૂર છે. તેવાં પુસ્તકા તૈયાર ન હેાય તા સેવાના ઉમેદવાર લેખા અને પિતાએ બાળકેાને રસ પડે તેવી રીતિમાં લખી તૈયાર કરવાં જોઈ એ. (૭૩)
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૭૦
વિવેચન—પૂર્વે જેવા ધશિક્ષણની હિમાયત કરી છે, તેવા ધર્મ
શિક્ષણ માટેનાં ઉપકરણા કેવાં હાવાં જોઇએ અને જે તે ઉપલબ્ધ ન હોય તા તે તૈયાર કરવાં જોઇએ એવું સૂચન આ શ્ર્લાકમાં કરવામાં આવ્યું છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય ઉપર સારી અસર થાય તેવું ધાર્મિક સાહિત્ય હોવું જોઇએ અને તેટલા માટે નીતિવિષયક કથાઓ, મહાપુરૂષોનાં ચરિત્રા, ધર્મના સિદ્ધાંતા અને તત્ત્વા ઇત્યાદિનો મેષ વિદ્યાર્થીવર્ગને થાય તેવી ધાર્મિક શિક્ષણની પુસ્તકમાળા હાવી જોઇએ. જે આવાં પુસ્તકે અસ્તિત્વ ધરાવતાં ન હેાય, તેા તેવાં પુસ્તકે સેવાધર્મી પંડિતાએ અને લેખકેાએ તૈયાર કરી ઉછરતી પ્રજા ઉપર ઉપકાર કરવા જોઇએ. વિદ્યાર્થી અવસ્થામાં જે ધર્મ અને નીતિના સિદ્ધાન્તાની છાપ પાડી શકાય છે તે મેાટી ઉમરનાં મનુષ્યા ઉપર પાડી શકાતી નથી અને તેટલા માટે જ જેના વાચન વડે બાળકાને રસ સાથે બેધ મળે તેવાં ધર્માંનીતિશિક્ષણનાં પુસ્તકાની સમાજને જરૂર છે. પરન્તુ એટલું ભૂલવું જોઇતું નથી કે ધર્મ અને નીતિનું શિક્ષણ ખીજા વ્યાવહારિક શિક્ષણની સાથે સાથે જવું જોઇએ, અને એક શિક્ષણ એકસરખાં ઉપયાગી તથા ક્રૂરયાત હોવાં જોઇએ. ધાર્મિક શિક્ષણને મરજીયાત રાખવામાં આવે કિંવા તેવું શિક્ષણ ઘેર આપવાની યેાજના કરવામાં આવે અથવા પ્રસંગેાપાત તેવું શિક્ષણ વિદ્યાર્થીએ ને મળે એવી ગાઠવણ કરવામાં આવે, તથી ધાર્મિક શિક્ષણનો હેતુ પાર પડતો નથી. વ્યા વહારિક કેળવણીના અભ્યાસક્રમની સાથે જ અને તેના જેટલે જ ફરજીઆત ધાર્મિક શિક્ષણનો અભ્યાસક્રમ રાખવામાં આવે તો જ તેથી ધારેલા હેતુ પાર પડે; નહિતો જે કાંઇ મરજીયાત કે પ્રસગેાપાત રાખવામાં આવે છે તેનો લાભ તો ભાગ્યે જ લેવાય છે; તેટલા માટે ધાર્મિક શિક્ષણની ક્રમબદ્ પુસ્તકમાળા રચી, તેનો નિયમિત અને ફરજીયાત અભ્યાસ કરાવવામાં આવવે જોઈ એ. શ્રી કાલેલકર આ બાબતના સંબંધમાં કહે છેઃ “ શિક્ષણશાસ્ત્રના નિયમ પ્રમાણે પ્રથમ વાર્તા, પછી વર્ણન, તે પછી ઇતિહાસ, તે પછી તત્ત્વજ્ઞાન, તત્ત્વજ્ઞાન પછી બીજા ધર્માં સાથે તુલના અને આખરે ધર્મસ ંશાધનઃ આવા ક્રમ રાખવા જોઇએ. ધાર્મિક શિક્ષણમાં ફતેહ મેળવવાની ખરી ચાવી એ છે કે વિદ્યાર્થીની અંદર પ્રેમાલતા, વિનય અને આદરભાવ જાગૃત થાયઃ ધાર્મિક
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૭૬ શિક્ષણ દીધું અને આદરભાવનો લેપ કર્યો, તો પછી શિક્ષણ દીધું ન દીધા બરાબર છે.” (૭૩)
दशम परिच्छेद.
રોસેes कश्चिन्नास्त्युपचारको निजगृहे यस्याऽर्ति रोगोद्भवे। स्यावृद्धस्तरुणोऽपि वा स वृषलो वैश्यो द्विजःक्षत्रियः॥ मत्वा तं निजबान्धवं सुमनसा सेवा विधेया स्वयं । पथ्यान्नौषधदानमिष्टवचनाऽभ्यऽऽसनाऽभ्यन्नैः॥
રેગી જનની સેવા. ભાવાથ–જેના પોતાના ઘરમાં રેગ કે દુઃખના વખતમાં કોઈ , પણ સારવાર કરનાર ન હોય તે રોગી કે દુ:ખી માણસ ચાહે તો વૃદ્ધ હોય કે તરૂણ હોય, બ્રાહ્મણ હોય કે શક હેય, ક્ષત્રિય હોય કે વૈશ્ય હોય, ગમે તે હોય તો પણ તેને પોતાનો બંધુ ગણને ખરી લાગણીથી પોતાની જાતે પથ્ય ખોરાક અને યોગ્ય ઓસડ આપીને, રોગીને શાંતિ થાય તેવાં મીઠાં વચનો બોલીને, અમુક વખત તેની પાસે બેસીને કે તેલ વગેરેનું મર્દન કરીને રોગીની સેવા બજાવવી જોઈએ. (૭૪)
વિવેચનસેવાધર્મ અંગીકાર કરનારને માટે એક વિશેષ ક્ષેત્ર રોગી જનોની સેવા કરવાનું છે. આ જગતમાં અનેક પ્રકારનાં દુઃખ તથા જરૂરીઆતોવાળાં મનુષ્યો રહેલાં છે, તેમનાં દુઃખોનો નાશ કરવો અને તેમની જરૂરીઆતો તેમને સંપડાવી તેમનું હિત કરવું તે તેમની સેવા કરવા બરાબર જ છે. આ સેવા અત્યંત મૂલ્યવતી છે. કોઈ માનસિક વ્યાધિથી પીડાય છે, કોઈ શારીરિક વ્યાધિથી પીડાય છે, કોઈ ધનની જરૂરીઆતવાળા હોય છે, કોઈ વિદ્યાની જરૂરીઆતવાળા હોય છે, એવા મનુષ્યોના વ્યાધિનું
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૭ર
નિવારણ કરી તેમની જરૂરીઆત પૂરી પાડવી એ સેવા અત્યંત મૂલ્યવતી છે. રોગી જનને આશીર્વાદ એ અત્યંત પવિત્ર મનાય છે, કારણકે તેના રોગનિવારણમાં જે કાંઈ સહાય કરવામાં આવી હોય છે, તે સહાય તેમની જીંદગી બચાવવા માટે ઉપયોગી થઈ પડતી હોવાથી તેમને જીવિતદાન મળ્યું તે માને છે અને જીવિતદાન એ મોટામાં મોટું દાન છે. રોગી જનોની સેવાને અર્થે શ્રીમંતો રૂગ્ણાલય–દવાખાનાં સ્થાપે છે કે જ્યાં રોગીઓની મફત સેવા કરવામાં આવે છે. એવાં કાર્યો તો શ્રીમતિ કરી શકે, પરંતુ રોગી જનોની સેવા કરીને સામાન્ય સ્થિતિના કે ગરીબ મનુષ્યો પણ મોટો ઉપકાર કરી શકે છે. કેટલીક વાર કોઈ એકલા અટૂલા રોગીને કોઈ ખોરાક તૈયાર કરી આપવા, તેની બરદાસ્ત કરવા કે તેને ઔષધાદિક લાવી આપવા માટે માણસ હોતું નથી. એવા રેગીની તેટલા પૂરતી જરૂરીઆત પૂરી પાડવાને તેને રાંધી આપવું. દવા લાવી આપવી કે તેની પથારી સુધારી–સાફ કરી આપવી એ પણ પરમ સેવાનું કાર્ય છે. મરકી જેવા મહામારીના વખતમાં વસતી ગામ છોડી જાય છે, તે વખતે ગરીબો પોતાનાં ઘર છોડવાની સ્થિતિ ધરાવતાં નથી અને તેથી કેટલીક વાર તેવાં માણસો દર્દાનો ભંગ થઈ પડે છે. એવાં દર્દીઓની માવજત કરવાને માણસો હોતાં નથી અથવાતો જે પડોશીઓ હોય છે, તેપણ ચેપવાળા દર્દથી ઘેરાએલા માણસની સેવા કરતાં તેઓ બીહે છે. આવા વખતમાં રોગીની સેવા કરવા માટે તત્પર થવું તેના જેવું ઉપકારનું કાર્ય ભાગ્યે જ બીજું કોઈ હશે. પરિચારક કે સેવકને અભાવે એવા વખતમાં કેટલાક દર્દીઓ ભૂખ્યા-તરસ્યા બિછાનામાં મરણ પામે છે અને તેમના મરણની ખબર પણ કોઈને હોતી નથી ! આ પ્રકારના દર્દીઓની સેવા ગરીબમાં ગરીબ માણસ પણ કરી શકે છે.
કેટલીક વાર દર્દીઓને આશ્વાસનની પણ મોટી જરૂર હોય છે. કેટલાક હલકી કેમના મનુષ્યો ઉંચી કેમવાળાએથી દબાયેલા, હણાયેલા અને ભુલાયેલા હોય છે અને તેઓ જ્યારે માંદા પડે છે ત્યારે વૈદ્યો, ડાકતરો કે દવાખાનાંઓ તેમની પૂરી દરકાર રાખતાં નથી; તેવાં મનુષ્યોને સેવાની પૂરી
_કાકા
ડી
છે
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૭૩
જરૂર હોય છે અને સેવાધર્માએ તેની જાત કે કેમનો વિચાર કર્યા વિના જ તેની સેવા કરવી યુક્ત છે.
દુષ્ટાન્ત–જોસફ ડેમીયન નામનો જુવાન બેલ્જયમની એક કોલેજમાં અભ્યાસ કરીને ધર્મગુરૂનું પદ મેળવી ચૂકયો હતો. તેને દક્ષિણ સમુદ્રમાંના ટાપુઓમાં ધર્મપ્રચારક તરીકે જવાની આજ્ઞા થઈ દક્ષિણ સમુદ્રમાં જંગલી ટાપુઓમાં જવાનું એટલે કાળા પાણીની સજા સમજવી. પણ તે આ કામગીરીની વાત સાંભળીને ખૂબ આનંદ પામે. તે નાચતો-કૂદતો અને ખુશ થતો ટાપુઓમાં ગયે. ત્યાં તેણે ૩૩ વર્ષની ઉમર થતાં સુધી ધર્મપ્રચારનું કાર્ય બજાવ્યું. એક વાર ત્યાંના પાદરીને તેણે એમ કહેતાં સાંભળ્યો કે “અરેરે! મોલોકેઈનાં બિચારાં પતીયાં લોકો પાસે મોકલવા મારી પાસે અત્યારે કઈ પણ માણસ નથી. એ બિચારા દુઃખી છો એ ભયંકર રોગમાં સપડાઈ જઈ સડે છે.” આ સાંભળીને ડેમીયને માંગણી કરી કે “મને ત્યાં મોકલો.” ડેમીયન ત્યાં ગયો. તે એ સડતાં અને દુઃખી લોકોને ખરા જીગરથી ચાહવા લાગ્યો અને તેણે તેમને રહેણી કરણીમાં સુધાર્યા. ૧૬ વર્ષ સુધી એણે એ થતીમાં લોકોમાં નિવાસ કર્યો. તેમને માટે તેણે ઘર બંધાવી આપ્યાં. સારું પાણી પૂરું પાડયું. તેણે તેમના ભયંકર જખમોને પાટા બાંધ્યા, તેઓના મરણપ્રસંગે આશ્વાસન આપ્યું અને મરણ થતાં તેમને માટે કરે પણ ખોદી આપી. આખરે ડેમીયન પોતે પતના ચેપી રોગનો ભોગ થઈ પડયો. ડાકટરે તેને ચેતવણી આપી; પણ તેણે કહ્યું કે “આ ટાપુ છોડી જવાથી મારો રોગ મટી જાય, એમ કોઈ કહે તોપણ મારા પતીયા ભાઈઓનો ત્યાગ નહિ કરું.” છેવટે તે મૃત્યુને બિછાને પડ્યો. એક પાદરીએ તેને કહ્યું: “ગુરૂ! મને આપ આપનો ઝભ્ભો આપતા જશે ?”ડેમીયને કહ્યું: “ભલે લેજે, પણ એ પતના રેગથી નેર્યો ભરેલો છે.” પરન્તુ એ રોગી લોકોના સાચા સેવકનો પતથી ભરેલો ઝભ્ભો સ્વીકારતાં તેના શિષ્યને અપૂર્વ આનંદ થયો. (૭૪)
[વ્યક્તિગત આરોગ્યરક્ષણની સેવા બજાવવા વિષે કહીને હવે ગ્રંથકાર સમષ્ટિના આરોગ્યરક્ષણમાં સેવાધમ કેવી રીતે મદદગાર બની શકે તે વિષે જણાવે છે.]
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૭૪
आरोग्यरक्षा । ७५ ॥
जायन्तेऽशुचिवस्तुवृद्धि करणे क्षुद्रा भृशं जन्तवो । नन्त्या रोग्यमिमे मनुष्यवसतौ कुर्वन्ति रोगोद्भवम् ॥ बोध्या अज्ञजनास्तथा हितधिया स्वारोग्यरक्षाकृते । ग्रामादौ न मलादिकच्चरभरं विस्तारयेयुर्यथा આરોગ્યરક્ષણ.
ભાવા—ગામના લોકેા જે પેાતાના ઘર આગળ કે લત્તામાં ગંદી વસ્તુએ નાંખીને ગંદકી વધારે તે તેથા ડાંસ મચ્છર વગેરે અનેક જાતના ક્ષુદ્ર જંતુઓ ઉત્પન્ન થઈ ને હવા અગાડે છે, એટલું જ નહિ પણ તે માણસની વસતીમાં માણસાનુ આરેાગ્ય બગાડી રેગેને ફેલાવે છે; માટે સેવાના ઉમેદવારેએ ગામના અજ્ઞાન લેાકેાને તેમના આરેાગ્યનું રક્ષણ કરવા માટે હિતબુદ્ધિથી એવી રીતે સમજાવવા જોઈ એ કે જેથી તેએ ફરી વાર ગામની વચમાં વસતીવિભાગમાં મળ કચરે વગેરે નાંખી ગંદકી વધારે નહીં. (૭૫).
વિવેચન—આપણા દેશના લોકોમાં નાગરિક તરીકેના પેાતાના ધર્મોનું જ્ઞાન બહુ એધુ હોય છે અને તત્સમધી જ્ઞાન ધરાવનારાઓમાં પણ જ્ઞાન કરતાં અજ્ઞાન વિશેષ હેાય છે. કેટલુંક અજ્ઞાન તે વંશપર પરાથી ચાલ્યું આવે છે અને રૂઢીનાં બંધનોને લીધે એ અજ્ઞાન ટકાવી રાખવું પડે છે! દાખલા તરીકે જ્ઞાતિના જમણવારેાની ગંદી રીત. આરોગ્યરક્ષણના નિયમે સમજનારાઓ એ રીવાજમાં સુધારા કરવાની અને અનાજનો બગાડેા થતા અટકાવવાની જરૂર જુએ છે ખરા, પરન્તુ ચાલતી આવતી રૂઢીને કારણે તેમાં કશે। માટે। ફેરફાર કરવાની હિંમત તે ધરી શકતા નથી. તે ઉપરાંત ઘરનાં આંગણાંમાં ગંદકી કરવાની, પાણી ઢાળવાની, પ્રમાદવશતાથી ગંદકી વધા૨ે જવાની ઈત્યાદિ અનેક પ્રકારની માડી અને કેવળ અનિષ્ટ દેવાથી લોકેા અસ્વચ્છ તથા અનારેગ્યુભર્યો
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૯૫
વાતાવરણમાં ઉછરતા રહે છે. તેથી અનેક પ્રકારના જંતુઓ પેદા થાય છે અને રોગનો ઉપદ્રવ થાય છે. આ પ્રકારની ગંદકી કરવા માટે મેટાં શહેરેશમાં લોકો મ્યુનિસિપાલીટી તરફથી કરવામાં આવતી દંડની સજા વેઠે છે ખરા, છતાં તેમની ટેવા સુધરતી નથી. આ રીતે તેવા ગંદા લોકો જેમ પોતાની જાતને હાનિકારક નીવડે છે, તેમ પોતાનાં પડેાશીઓને પણ હાનિકારક નીવડે છે ખલકે નાગરિક તરીકેની પોતાની ફરજો નહિ સમજનારા એવા ઘણા લોકોનો સમુદાય આખા નગરના આરોગ્યને અગાવામાં સાધનભૂત અને છે! આવા લોકોની દેવા સુધારવાને યત્ન કરવા એ મેાટી સેવા છે. રેવ. ફ્લેમિંગ આ સંબધમાં એવું કહે છે કેઃ “દેશની આરેાગ્યને લગતી સ્થિતિ માટે સરકાર જેટલી જવાબદાર છે, તેટલા જ લોકો પણ જવાબદાર છે. આ બાબતમાં જે કાંઇ પ્રયત્ન કરવામાં આવે, તેમાં મદદ કરવાનું સામાન્ય લોકોના દિલમાં ઠસાવી શકાય નહિ, તો સરકારની ગમે તેવી સહાયતા પણ નિષ્ફળ જાય...જ્યાંસુધી સામાન્ય લોકો આ બાબતમાં સુસ્ત રહેશે, બેદરકાર રહેશે, જ્યાંસુધી ગટર અને મેારીનો ઉપયાગ જાજરૂ તરીકે થશે, જ્યાંસુધી ધરમાંથી કચરા કાઢી બીજા લોકોના ધર આગળ નાંખવામાં આવશે, જ્યાંસુધી સાર્વજનિક તળાવ લોકોજ ખગાડશે, ત્યાંસુધી કુટુંબનાં પ્રિયજન, કુટુંબનો નિભાવ કરનારના જીવને જોખમ રહેશે.” પોતે એક વ્યક્તિ હોવા છતાં સાર્વજનિક આરેાગ્યમાં કેટલા અગત્યનો હિસ્સા આપી શકે તેની સમજ લોકોમાં હેાતી નથી, તેથી જ લાકો આરોગ્યરક્ષણના સંબંધમાં અનેક પ્રકારના અપરાધો કરે છે. સાર્વજનિક કામેામાં તો લોકો બેદરકાર જ રહે છે. ગામડાંમાં સાર્વજનિક કૂવાએ અને કૂવાની આસપાસની જગ્યાએ બહુ જ કીચડવાળી, મચ્છર અને ડાંસથી ઉભરાતી હાય છે. લેાકેા ગમે તેવાં વાસણ કૂવામાંથી પાણી કાઢવા માટે ઉતારે છે, કૂવાની આસપાસ બેડાં માંજે છે, ઢારે પણ ત્યાંજ આવીને પાણી પીએ અને આસપાસ બધે કાદવ તથા ગંદકી જામે છે, અને કેટલેક ઠેકાણે પાણી પણ વાસ મારે છે. સૌ પાતપેાતાનું કામ કરીને ચાલ્યાં જાય છે પણ પાછળથી પાણી બગડતાં અને રોગના જંતુ પાણીમાં દાખલ થતાં લાકને અને ગામનાં ઢારને કેવી આપદા વેઠવી પડે છે તેનો વિચાર
Page #185
--------------------------------------------------------------------------
________________
{૭}
કાઈ કરતું નથી. લકાને આવા વિચાર કરતાં શિખવવું જોઇએ છે અને સેવાધમી એએ એ કામ ઉપાડી લેવું જોઈએ છે. કેટલીક વાર આવું શિક્ષણ મ્હાંથી આપવા ઉપરાંત પોતાની જાતે કાર્ય કરીને પણ આપવું જેઇએ છે, અને તેની અસર લેાકેા ઉપર અદ્ભુત થાય છે. (૭૫)
[રાગીઓને રોગમુક્ત કરવાને રાચાયની આવશ્યકતા હવે દર્શાવવામાં આવે છે.]
તૈચાયઃ ।૯૬ ॥
ग्रामे वा नगरे न यत्र सुलभं रोगोपचारौषधं । संस्थाप्यः करुणाधियाऽत्र वसतौ रोग्यालयः श्रीमता ॥ वयावृत्त्यविधानतो गदवतां तस्य व्यवस्थाऽऽदितः । सामान्यैरपि सज्जनैः सुचिरितैः सेवा विधेया शुभा ॥
રેગી માટે આશ્રમ-ઔષધાલય,
ભાવા —ગામમાં કે શહેરમાં જ્યાં રેગનો ઉપચાર કરવાનાં સાધનો— વૈદ કે દવાઓ વગેરે સહેલાઈથી ન મળી શકતાં હેાય ત્યાં શ્રીમતાએ રાગીઓ ઉપર કરૂણા બુદ્ધિ લાવીને રોગીઆશ્રમ કે ઔષધાલય સ્થાપવાં જોઇએ. સારા ચારિત્ર્યવાળા સામાન્ય લોકોએ કે સજ્જનોએ પણ તેવા આશ્રમની વ્યવસ્થામાં ભાગ લઇને કે રોગીઓની સારવાર કરીને ઉત્તમ પ્રકારની સેવા બજાવવી જોઇએ. ( ૭૬ )
વિવેચન—પૂર્વે રેગીસેવા ખજાવવા સધીને સૂચન કરવામાં આવેલું છે, તેથી જૂદા જ પ્રકારનું સૂચન આ શ્લોકમાં ગ્રંથકારે કરેલું છે. ગરીબ રાગીને જ્યારે ઔષધની, માવજતની, સાધનોની વગેરે સગવડ હેાતી નથી, ત્યારે તેને હાસ્પીટલ અથવા રૂગ્ણાલયનો લાભ લેવાની જરૂર પડે છે. ધનવાનો તો ધન ખર્ચીને પાતાને ઘર આંગણે બધી સગવડ મેળવી શકે છે, પરન્તુ ગરીબે તેવી સગવડ મેળવી શકતા નથી. ધનવાનોને
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૭૭ રોગમુક્ત થવાને આ સૃષ્ટિમાં અધિકાર છે અને શું ગરીબ રોગથી રિબાઈ રિબાઈને મરવા માટે સરજાએલા છે? નહિ જ. એવા ગરીબો માટે ધનવાનોએ રૂગ્ણાલયો સ્થાપવાં જોઈએ અને સામાન્ય સ્થિતિના સેવાધમીઓએ પોતાની સેવા એવા રૂગ્ણાલયનાં દર્દીઓને સમર્પવી જોઈએ. અજ્ઞાનને કારણે માવજત વિના ઘેર સબડતા ગરીબ દર્દીઓને જાહેર રૂગ્ણાલય અથવા હોસ્પીટલમાં પહોંચાડી, અધિકારીઓને યોગ્ય ભલામણ કરી, તેમને સારવાર કે જરૂરીઆતો પૂરી પાડી તેમનો આશીર્વાદ લેવો એ મહત્પષ્યનું કાય છે. કેટલીક વાર ગરીબ માબાપ પોતાનાં રોગી બાળકોની સારવાર ઘર આંગણે ઘરગથ્થુ દવાથી કે કોઈ ઓળખીતા વૈદ્યની પાસેથી માંગી આણેલાં પડીકાંથી કરે છે, પરંતુ બાળકોનો રોગ કપરો હોય છે અને તેને વહાડકાપની કે બીજી મોટી જરૂર હોય છે. આવી બાબતમાં સેવાધર્મીએ સલાહકારનું કામ કરીને માબાપને સંતોષ આપવા પૂરતો ખુલાસો કરી તેને જોઈતી તબીબી મદદ અપાવવી એ પરમ સેવાનું કાર્ય છે. જગતમાં દુઃખ અને દર્દી અનાદિ કાળથી ચાલ્યાં આવે છે, પરંતુ એ દુઃખ દર્દી ઓછાં કરવામાં જે કોઈ આંગળી ચલાવવા જેટલી પણ સેવા કરે છે, તે સમસ્ત જનતાની જ સેવા કરે છે. (૭૬) [હવે અપંગેની સેવા વિષે કહેવામાં આવે છે.]
વિદ્યાવિહા! ૭૭ येऽन्धाः पामरपङ्गुमूकबधिरा दुःख परं भुञ्जते । तेषां शिल्पकलादिशिक्षणपदं विद्यालय स्थापयेत्॥ ये योग्या न च शिक्षणे हितकरे ये रक्तपित्तादितास्तेषां रक्षणहेतवे सुहृदयैः स्थाप्यो निवासालयः॥
અપંગોની સેવા, ભાવાર્થ-જે માણસો આંધળા પાંગળા મુંગા બહેરા અને વિકલ પામર હોઈને દુઃખ ભોગવતા હોય તેમને શિલ્પકળા આદિનું શિક્ષણ મળે
૧૨
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૮
તેવાં વિદ્યાલય સ્થાપવાં જોઈએ. જે અપંગે બુદ્ધિની મંદતાને લીધે કે બીજા કારણને લીધે હિતકર શિક્ષણ લેવાને યોગ્ય ન હોય તે અને જેઓ રક્તપિત્ત જેવા રોગથી પીડાતા હોય તેમના રક્ષણ માટે ઉદાર ગૃહસ્થોએ તેમને રહેવાયેગ્ય નિવાસાશ્રમ સ્થાપવાં જોઈએ. (૭૭)
વિવેચન-મનુષ્ય પાંચે ઈનિા સમૂહવડે પિતાના દેહનો બધે વ્યાપાર યથાસ્થિત રીતે ચલાવે છે. તેમાંની એકાદ ઈંદ્રિય પણ જે ન્યૂન હોય તો તે અપંગ અથવા વિકલાંગ લેખાય છે. એવાં અપંગ મનુષ્યની સ્થિતિ બહુ દયાજનક હોય છે. તેઓ પિતાનો દેહવ્યાપાર બીજા મનુષ્યની તે ઈદ્રિયની મદદ વિના ચલાવી શકતા નથી અને જે તેવી મદદ તેને મળતી નથી, તે તેઓ અત્યંત પીડાય છે. એક આંધળો માણસ બીજા દેખતાની મદદ વિના ડગલું પણ ભરવાને અસમર્થ હોય છે. બહેરો માણસ ઈશારત વડે જ સમજી શકે છે અને મૂગે માણસ ઈશારત વડે બોલી શકે છે. પાંગળાને બીજે માણસ ઉંચકીને લઈ જાય તો જ એકથી બીજે સ્થળે જઈ શકે છે. આવાં જે અપંગ મનુષ્ય છે, જેઓ રક્તપિત્ત જેવા દર્દથી પોતાના અંગે પાંગને એક પછી એક ગુમાવતા રહીને છેવટે અપંગ બની જાય છે, તેવાઓની સેવા બજાવી શકાય એ રીતે કામ લેવાની મોટી જરૂર છે. આવાં અપંગ મનુષ્ય સામાન્ય રીતે પોતાનું ગુજરાન કમાઈ શકવાને અસમર્થ હોય છે. પાંગળે માણસ કોઈની નોકરી કરવા જઈ શકતો નપી, આંધળો માણસ દેખી શકતો નથી, મૂગો માણસ સાંભળી શકતો નથી, ટૂંઠ માણસ પિતાના હાથ ચલાવી શકતો નથીઆવાં અપંગ મનુષ્યો શું કામ કરી શકે કે તેમને કોણ નોકરીમાં રાખે ? આ કારણથી તેમની બીજી ઇન્દ્રિયોનો વિકાસ કરવામાં આવે અને તે ઇકિયે દ્વારા કામ કરાવવામાં આવે, તો તેઓ કાંઈક ધન પેદા કરી શકે અને એ રીતે પિતાનો નિર્વાહ ચલાવી શકે. આ કારણથી આંધળાઓ માટે અંધશાળા, બહેરા મુંગા માટે ખાસ શાળા, અપંગો માટે અશક્તાશ્રમ, રક્તપિત્તીયાં માટેનાં ખાસ ઔષધાલય વગેરે સંસ્થાઓ આપણા દેશમાં છૂટક છૂટક સ્થપાએલી છે, પરંતુ દેશનાં બધાં અપગેને માટે એ આશ્રમે પૂરતાં નથી. આવાં આશ્રમોમાં અપંગેની
Page #188
--------------------------------------------------------------------------
________________
૧e જે ઈદિ સારી હોય છે તે દ્વારા કામ કરવાનું તેમને શિખવવામાં આવે છે. દાખલા તરીકે આંધળાએ પિતાની ખાસ લિપિથી વાંચતાં લખતાં, વાદિત્ર બજાવતાં અને ગાતાં શીખે છે; બહેરા મૂગાં સીવણ કામ, શિલ્પકામ, ભરવા–ગુંથવાનું કામ, ચિત્રકામ વગેરે શીખે છે; પાંગળા હાથથી નાના સાંચાઓ ચલાવીને અને હૂંઠાઓ પગથી તેવા સાંચા ચલાવીને કામ કરે છે અને એ રીતે ગુજરાન પેદા કરે છે. આવાં અપંગેને આળસુ બેસાડી રાખીને તેમને ખાવા આપવા કરતાં તેમને કામ કરતાં શીખવીને તેમને ગુજરાન કમાતાં શીખવવું એ વધારે હિતાવહ છે, કારણકે કામ મનુષ્યને જીવનનો આનંદ આપે છે અને સુસ્તી એ મનુષ્યના જીવનને નીરસ-શુષ્ક બનાવે છે. વળી સુસ્ત મનુષ્ય દિવસે દિવસે જડ બનતા જાય છે, તેથી ઉલટું કામ કરીને નિર્વાહ ચલાવતા મનુષ્યોનાં મન શરીર પ્રફુલ્લિત રહે છે. આ કારણથી ગ્રંથકારે માત્ર એકાંત દયાથી તેવાં અપંગેનું પિષણ કરવાની હિમાયત નહિ કરતાં તેમને જનસમાજને ઉપયોગી બનાવવા માટે જુદી જુદી વિદ્યાકળા શિખવનાર વિદ્યાલયો સ્થાપવાની યથોચિત હિમાયત કરી છે. અપંગોની સેવા ધનવાનો આશ્રમની સ્થાપના દ્વારા કરી શકે છે, તેમજ સામાન્ય મનુષ્ય એવી સંસ્થાએ ની વ્યવસ્થા વગેરે દ્વારા કરી શકે છે. હિંદમાં સ્થપાએલી આંધળાં, બહેરાં, મૂગાં, વગેરે માટેની કેટલીક શાળાઓ એવાં સ્ત્રી પુરૂષોને હસ્તે સ્થપાઈ છે કે જેઓ ધનવાન નહિ હોવાથી ધન આપી શક્યાં નથી, પરંતુ માત્ર જાતિસેવા જ અર્પી શક્યાં છે અને તેમની જાતિસેવા આગળ હજારો રૂપિયાના ઢગલા થવાથી તે સંસ્થાઓ આજે સારી રીતે ચાલી રહેલી છે. (૭૭) [હવે અપંગોની સેવાનું આધ્યામિક ફળ દર્શાવવામાં આવે છે.]
अपाङ्गसेवाफलम् । ७८॥ सम्पूर्णाऽवयवेन्द्रियाणि बहुला सम्पच्चिरं जीवनं । यच्चारोग्यसुखं बलं च विपुलं प्राप्तं त्वया साम्प्रतम् ॥ जानीहि त्वमपाङ्गिनां करुणया सेवा कृता या पुरा। तस्या एव फलानि तानि कुरु तत्तामेव पुण्यप्रदाम् ॥
Page #189
--------------------------------------------------------------------------
________________
અપંગેની સેવાનું ફળ, ભાવાથ– હે માનવ ! આ વખતે જે શરીરનાં બધાં અવયવો સંપૂર્ણ સુઘડ અને સુંદર મળ્યાં છે, પુષ્કળ સંપત્તિ, લાંબું જીવન–આયુષ્ય, તનદુરસ્તીનું સુખ અને શરીર અને મનનું વિપુલ બળ જે પ્રાપ્ત થયું છે તે બધું આગળના જન્માત્રમાં જે અપંગોની કરૂણાબુદ્ધિથી સેવા બજાવી છે તેનું જ ફળ છે એમ તું તારા મનમાં ખાત્રીથી માનજે. ફરી તેવાં સુખની ઈચ્છા હોય તો પુણ્યપ્રદાયિની તે જ અપંગ સેવા અહીં બજાવ. (૭૮)
વિવેચન—જેઓ પ્રારબ્ધ કર્મને અને પુનર્જન્મને માને છે તેઓ આ શ્લોકમાં કરવામાં આવેલા કથનનું રહસ્ય તત્કાળ સમજી શકશે. અનેક ભક કાર્યો પૂર્વ ભવમાં કરવાથી જીવ મનુષ્યદેહને પામે છે, તેટલા માટે જ જૈનશાસ્ત્રમાં કુછદો માણસો હો એમ કહેવામાં આવ્યું છે. મનુષ્યદેહ મળવા ઉપરાંત પાંચે પરિપૂર્ણ ઈ દિ મળે તે તો ગત ભવનાં પરમ પુણ્યકાર્યોને જ અવલંબીને હોય એ સમજી શકાય તેવું છે. જેવાં સારાં માઠાં કર્મો જીવ કરે છે તેના પ્રમાણમાં તે જીવ ઉંચા-નીચે ચડે છે–ઉતરે છે; એટલે પાંચ પરિપૂર્ણ ઇોિ પ્રાપ્ત કરનાર મનુષ્યના જીવે પૂર્વે તદનુરૂપ સત્કર્મો કરેલાં હોય એ નિઃસંશય છે. ગ્રંથકાર કહે છે કે આગલા જન્મજન્માંતરમાં જે અપની કરૂણાબુદ્ધિથી સેવા બજાવી હોય તેના જ ફળરૂપે પાંચે પરિપૂર્ણ ઈદ્રિયોની પ્રાપ્તિ મનુષ્યને થાય છે એવું સમજીને અપંગેની સેવા બજાવવામાં મનુષ્ય ઉઘુક્ત થવું જોઈએ.
દષ્ટાંત-વિપાક સૂત્રમાં આપેલી એકાઈ રાઠેડની કથા અત્ર પ્રાસંગિક થઈ પડશે. વર્ધમાન નામના ગામનો માલીક એકકાઈ રાઠોડ હતું. તે બહુ દુષ્ટ હતા. ખેડૂતો પાસેથી તે બહુ આકરી મહેસૂલ લેતો, લાંચ લેતો, કેને ડરાવતો, તેમને મારતો-કૂટતો, લોકોનાં અંગોપાંગ છેદીને તેમને ત્રાસ આપતો, રસ્તે જતા માણસોને લૂટી લેતો અને એ રીતે બહુ દુષ્ટ જીવન ગાળતો.એક વખત તેને શરીરમાં એક સાથે ૧૬ મહારોગ ઉત્પન્ન થયા. અનેક વૈદ્યોને બોલાવીને તેણે ઔષધોપચાર કર્યો પરંતુ રોગ મટયા નહિ. ૨૫ વર્ષ સુધી એ પ્રમાણે રોગનું કષ્ટ વિઠતો તે મરણ પામ્યો અને પહેલી નરકમાં
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૮૧ લાંબું આયુષ્ય ભોગવીને મૃગાવતી રાણીના ઉદરમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયેરાણુને તે ઉત્પન્ન થતાં જ બહુ કષ્ટ થવા લાગ્યું અને બીજી બાજુએ રાજાની પ્રીતિ તેના ઉપરથી ઉતરી ગઈ પિતાના ઉદરમાંના ગર્ભને અપશુકનીયાળ માનીને તેણે એ ગર્ભનું પતન કરવાને અનેક પ્રકારનાં ઔષધો ખાધાં પરનું ગર્ભ પડ્યો નહિ. એ ગર્ભ જો તે જન્માંધ, અંગોપાંગહીન, બહેરે, મૂગો અને અનેક પ્રકારની ખામીઓવાળો જભ્યો. તેને ઈકિનાં છિદ્ર માત્ર હતાં પરંતુ પ્રકટ ઇકિયો નહોતી. તેના શરીરમાંથી બહુ દુર્ગધની નીકળતી હોવાથી તેને ભયરામાં રાખવામાં આવ્યો. તેને જે આહાર ખવરાવવામાં આવતો તે તેના ઉદરમાં જતાં જ તેનું લેહી, પરૂ વગેરે બની જતું અને તેનું તુરત વમન થઈ જતું. એ લોહી રૂધિરનો આહાર કરતો તે પુત્ર ૨૬ વર્ષ સુધી જીવ્યો! પૂર્વ જન્મમાં તેણે જે અપકૃત્યો કરેલાં તેના જ ફળ રૂપે તેનું આ અંગોપાંગહીન અને ઈકિયહીન જીવન ભોગવીને પુનઃ તે નરકમાં ગયો અને એ રીતે અનેક નરકમાં ભ્ર. તેથી ઉલટું અંગોપાંગહીન અને ઈકિયહીન જીવોની સેવા કરનારને સર્વાગ પરિપૂર્ણતા પ્રાપ્ત થાય છે. (૭૮)
– <– एकादश परिच्छेद.
સેવાધર્મ: નિરૂદ્યમી જનોની સેવા. [ હવે સેવાધર્મની એક બીજી શાખા-નિરૂઘમી જનની સેવાનું નિદર્શન કરવામાં આવે છે.]
___ निरुद्यमितात्मकरोगस्य निवारणम् । ७९ ॥ श्रीमन्तोऽपि निरुद्यमा यदि तदा दीना भवन्ति क्रमात् । सामान्यस्य तु का कथा व्यवहृतौ रोगस्ततोऽयं महान॥ दारिद्रयोपहता बुभुक्षिततया कुर्वन्ति पापं न किं। रोगस्याऽस्य निवारणे सुकृतिभिर्यत्नो विधेयस्ततः ॥
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૨
નિરૂદ્યમીપણા રૂપી રોગનું નિવારણ,
ભાવા
—શ્રીમંતો પણ જો તદ્દન નિશ્ચમી અને તે ક્રમે ક્રમે દીન અવસ્થાને પામે છે તે પછી સામાન્ય માણસની તે શું વાત કરવી! ખરેખર, નિરૂદ્યમીપણું એ વ્યવહારની ખાતમાં મ્હોટા રેગ છે. માણસ જ્યારે દરિદ્ર અને છે ત્યારે ભૂખને વશે શું શું પાપ નથી કરતો ? અર્થાત્ ન કરવાનું કામ કરે છે તેથી પાપની વૃદ્ધિ થાય છે, માટે સમાજમાંથી નિરૂદ્યમીપણાના રોગનું નિવારણ કરવાને પુણ્યશાળી માણસાએ પ્રયત્ન કરવેશ જોઈ એ. (૭૯)
વિવેચન—મનુષ્યના શરીરમાં જેમ અનેક પ્રકારના રેગેશ ઉત્પન્ન થાય છે, તેમજ સમાજરૂપી શરીરમાં પણ રેગાનું અસ્તિત્વ હોય છે. નિરૂઘૂમીપણું એ પણ સમાજને એક રોગ છે. સમાજને કેટલેાક ભાગ જેવી રીતે આળસુ હેાય છે, ભિખારી અવસ્થા ગાળે છે, ચારી જેવા ધંધા કરે છે, તેવી રીતે તેમાંના કેટલેક ભાગ નિશ્વમી પણ હેાય છે. કેટલાકા પોતાની પ્રકૃતિને અનુસરીને આળસુ-નિરૂદ્યમી રહે છે, તે કેટલાકો વ્યવસાયને અભાવે નિરૂદ્યમી રહે છે. જેએ ખરેખર પરિશ્રમ કરીને પેટ ભરવાની જિજ્ઞાસાવાળા હેાય છે પરન્તુ જેમને કામધંધા મળી શકતા નથી તેઓને વસ્તુતઃ ઉદાર અને સેવાધર્મી મનુષ્યાની સેવાની જરૂર હેાય છે. જ્યારે તેઓ લાંબે વખત કામ-ધંધા મેળવી શકતા નથી, ત્યારે તે કરજદાર હાલતમાં આવી પડે છે અથવાતા નિરૂપાયે ભિખારી અનીને સમાજને ખેાજા રૂપ થઈ પડે છે. આવા મનુષ્યાને ભીખ આપીને તેમનું થાડા દહાડા પેટ ભરવું તે બેંકે ઉપકારનું કાય છે, તેાપણ તે કરતાં તેમને ધંધે ચડાવવા, તેમને કામ લાવી આપવું એ પરમ ઉપકારનું કાર્ય છે અને તેથી જેએ સુન ધ્યાધી મનુષ્યા છે તેએ તે નિરૂદ્યમી મનુષ્યાને ઉદ્યમી બના– વવા દ્વારા જ પેાતાની ધ્યાનું દર્શન કરાવે છે. ભિખારીપણાને ઉત્તેજન આપવાથી તેના મનુષ્યત્વની હાનિ થાય છે. લાં વખત ભીખ માંગવાથી મનુષ્ય બેશરમ બને છે, આળસુ ખને છે, અને શ્રમ કરીને ધન કમાવાની તેની વૃત્તિ ક્ષીણ થઇ જાય છે. તેથી ઉલટું નિદ્યમીને ઉદ્યમી બનાવવાથી તેના
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૮૩
મનુષ્યત્વને આપણે ખીલવીએ છીએ. નિશ્ચમિતાથી મનુષ્ય ભિખારી અને ત્યાંસુધી તે થાડી જ હાનિ થાય છે, પરન્તુ નિરૂઘૂમી મનુષ્ય જ્યારે ભૂખે મરવા લાગે છે, ત્યારે તે અધીરા બનીને નીતિને ત્યાગ કરવા તરફ દેારાય છે. વુમુક્ષિતઃ નિ કરોતિ પાપં લૉળાના નિા મવન્તિ અર્થાત્ ભૂખ્યા માણસ કયું પાપ કરતા નથી? તેવા મનુષ્યા ધ્યાહીન બનીને પાપ કરવામાં ઉદ્યુક્ત બને છે. એક નિરૂદ્યમીપણાને રાગ જ એવા છે કે જે સમાજમાં ચેરી, વ્યભિચાર, નિર્દયતા, કપટ, વિશ્વાસઘાત વગેરે અનેક દુર્ગુણને ફેલાવે છે; માટે એવા દુર્ગુણાની ઉત્પત્તિ અટકાવવા માટે જે કાર્યાં આવશ્યક છે. તેમાંનું એક નિરૂદ્યમીપણાને દૂર કરવાનું છે. શ્રીમ તે જેવી રીતે નિશ્ચમી મનુષ્યાને ધંધે લગાડવામાં મદદ કરી શકે તેવી જ રીતે સેવાધર્મી સામાન્ય સ્થિતિનાં મનુષ્યા પણ દીન—નિરૂદ્યમી જનેાને ધંધા શેધી આપવા દ્વારા પુણ્ય ઉપાર્જન કરી શકે છે. સ્માઇલ્સ કહે છે કે— The truest philanthrophists are those who endeavour to prevent misery, dependence and destitution, and especially those who diligently help the poor to help themselves. અર્થાત્-જેએ દુ:ખ, પરવશતા અને લ!ચારી ગરીબાઇ અટકાવવાને યત્ન કરે છે અને મુખ્યત્વે કરીને જેએ ગરીબ લોકને સ્વાશ્રયી કરવામાં આગ્રહપૂર્વક સહાયતા આપે છે, તે ખરેખરા પરદુઃખભંજક છે. એ પ્રમાણે નિદ્યની જનેને ઉદ્યમી બનવામાં મદદ કરવી તે તેમને સ્વાશ્રયી બનાવવા બરાબર છે. એક ગ્રંથકારે એવા હિસા કાઢવો છે કે અમેરિકામાં વેશ્યાવૃત્તિ કરનારી સ્ત્રીઓમાંથી અર્ધી કરતાં વધારે સ્ત્રીએ કેવળ ગરીમાઈ અથવા નિરૂદ્યમીપણાને લીધે એ માગે ચડેલી હેાય છે. એ જ રીતે એક નિર્દ્યમીપણાના રોગ સમાજમાં ખીજા અનેક નૈતિક રેગાને જન્મ આપતા હેાવાથી તે અટકાવવા અથવા જેમ અને તેમ એછે. કરવા યત્ન કરવા એ સેવાધમી મનુષ્યનાં કબ્યામાંનુ એક કવ્યું છે. દુકાળના વખતમાં લોકા વધારે પ્રમાણમાં નિશ્વમી ખની જાય છે, અને તેમાંના માટા ભાગના મનુષ્યા ભિખારી બને છે; પરન્તુ
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૪
એવા વખતમાં સાચા ધ્યાળુ મનુષ્યા કેવળ વૃદ્ધો તથા અપગાને જ ભિક્ષા આપીને જેઓ શરીરે સશક્ત હોય છે તેમને કામધંધા પૂરો પાડવા પાછળ જ પોતાના ધનના વ્યય કરવાનું વાજબી માને છે અને એ જ તેમની દયાળુતાની સાકતા પણ છે. ( ૯ )
[હવે પછીના ક્ષેાકમાં નિરુદ્યમીપણાનાં કારણોની તપાસ લઈને ગ્રંથકાર તેનું નિવારણ કરવાને માર્ગ સૂચવે છે.]
હ
निरुद्यमिताकारणानां निवृत्तिः ॥ ८० ॥ ईहन्ते बहुलं धनं च सहसा द्यूतेन केचित्परे । देवाराधन मन्त्र तन्त्रविधिना स्वर्णादिसिद्ध्याऽपरे ॥ ते सर्वेऽप्यलसा निरुद्यमतया नश्यन्ति दारिद्रयतो । बोध्यास्ते हि भवेयुरुद्यमपरास्त्यक्त्वा निरुक्तभ्रमम् ॥ નિરૂદ્યમીપણાનાં કારણાની નિવૃત્તિ,
ભાવા—કેટલાએક લેાકેા જુગાર કે સટ્ટામાં એકદમ લાખા રૂપીયા મેળવવા ઇચ્છે છે, કેાઇ વળી દેવદેવીને પ્રસન્ન કરી ધન મેળવવા ચાહે છે, કાઇ મંત્ર તંત્રની સાધનાથી તે કાઈ સુવર્ણસિદ્ધિ અને જડીબુટ્ટીથી ધનવાન્ થવાના પ્રયત્ન કરે છે : આવા ભામામાં ભરમાઈ જઈને માણસે આળસુ અને નિશ્ચમી અને છે તેનુ પરિણામ એ આવે છે કે તેમની પાસે કંઈ હાય છે તે પણ ચાલ્યું જાય છે અને આખર દરિદ્રપણાથી નાશ પામે છે; માટે ઉપદેશકે એ એવા ભ્રમવાળાએને સમજાવવા જોઇએ કે જેથી તેઓ ભ્રમ છેાડી ઉદ્યમપરાયણ અને. (૮૦)
વિવેચન—ઉદ્યમ વિનાના મનુષ્યા અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરે છે કારણકે દરિદ્રતાથી ઘેરાવાને લીધે તે વખતે તેમની માનસિક સ્થિતિ નિ`ળ ખની ગઈ હેાય છે. આ સંકલ્પ વિકલ્પ કરતાં તેએ ધન કમાવાની ચિત્રવિચિત્ર યુક્તિએ શેાધે છે અને એ યુક્તિએને અમલ કરતાં તે પાપ-પુણ્ય, વાજબી—ગેરવાજબી કે ન્યાય અન્યાય એમાંનું કશું જોતા
Page #194
--------------------------------------------------------------------------
________________
નથી. તેઓ પિતાના ભાગ્યના ચમત્કાર ઉપર શ્રદ્ધા રાખવા જેટલા નિર્બળ મનના બને છે અને પછી ભાગ્યનો ચમત્કાર જેવાને કાંઈ કાંઈ ખેલ ખેલે છે. જુગાર, સટ્ટો, વગેરે માર્ગે જનારા મનુષ્યો પિતાના ભાગ્ય ઉપર જ આધાર રાખનારા હોય છે અને એક વાર જુગાર-સટ્ટાના દાવ ખેલતાં જે લાભ થાય છે તો તેઓ ઉદ્યમ ઉપરની શ્રદ્ધા છોડીને કેવળ ભાગ્યવાદી જ બની જાય છે! તેઓ એમ માની લે છે કે આપણું ભાગ્યમાં ઉદ્યમ નહોતે. તેથી ઉઘમ મળ્યો નહિ, પરંતુ ધન તે ભાગ્યમાં લખાએલું જ હતું, એટલે ઉદ્યમ કર્યા વિના માત્ર જુગાર કે સટ્ટાનો દાવ નાંખવાથી પણ ધન મળી આવ્યું ! આવી માન્યતા મનુષ્યના મગજમાં એક વાર પેસી જાય છે, પછી તે જલ્દી દૂર થઈ શકતી નથી. તે એક પછી એક દાવ નાંખતો જાય છે, કાંઈક પ્રાપ્ત કરે છે, કાંઈ ગુમાવે છે અને પછી તેનું માનસિક વાતાવરણ ઉદ્યમથી વિમુખ બનીને કેવળ જુગાર ઉપર શ્રદ્ધા ધરાવનારું જ બની જાય છે. નિરૂદ્યમી મનુષ્યો જે ભાગ્યવાદી બનીને જુગાર–સટ્ટામાં પડતા નથી, તો તેઓ દેવ-દેવીઓની ઉપાસનાદ્વારા ધનપ્રાપ્તિ કરવાની વાંછના રાખવા લાગે છે ! કેટલાકે એમ સમજે છે કે જે દેવ-દેવી પ્રસન્ન થાય છે. તેઓ હરકોઈ રીતે ધન લાવી આપે છે, એટલે પછી તેઓ મંત્ર-યંત્રની સાધના કરવા પાછળ, જડી બુટ્ટીથી સુવર્ણસિદ્ધિ કરવા પાછળ અને જાદુઈ રીતે ધનવાન બનવાના યોની પાછળ પડે છે. જ્યાં લોભીયા હોય છે ત્યાં ધૂતારા ભૂખે મરતા નથી, મંત્ર-યંત્ર સાધનારા અને કીમીયા વડે સુવર્ણસિદ્ધિ કરી આપવાની વાતો કરનારા ધૂતારાઓ જગતમાં અનેક હોય છે અને તેઓ એવા નિરૂદ્યમી માણસોને લલચાવીને તેમને ખાડામાં પાડવા યત્ન કરે છે. આ રીતના ભામા પાછળ ભરમાઈ જનારાઓ આળસ અને નિરૂઘમમાં પિતાની પાસે રહેલું થોડું દ્રવ્ય ગુમાવી બેસે છે અને વિશેષમાં પેલા ધૂતારાઓ તેમની પાસેનું રહ્યું–સહ્યું સર્વસ્વ ધૂતી જાય છે. આ પ્રમાણે ઉત્તરોત્તર નિરૂદ્યમિતા વધે છે તેટલા માટે જુગાર, સટ્ટો, મંત્રચંત્રાદિના પ્રયોગો, કીમી, વગેરે પાછળ પડનારાઓને તે માર્ગે જતા અટકાવીને સદુઘમમાં જોડાવા ઉપદેશ આપવો તે પણ જનતાની મહાન
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૬ સેવા છે. આ પ્રકારે નિરૂઘમી બનીને ખરાબ થએલા જુગારીઓ, સટેરીયા અને જાદૂઈ પ્રયોગોઠારા ધનપ્રાપ્તિ કરવા ઈચ્છનારાની દુઃસ્થિતિનાં પુષ્કળ દષ્ટાંત આ જગતમાંથી પ્રાપ્ત થઈ શકે તેમ છે. (૮૦) [ નિરૂધમી મનુષ્યોને માટે ઉત્તમ મદદ કઈ? તે વિષે હવે ગ્રંથકાર કહે છે.]
निरुद्यमानामुद्यमपदारोपणम् । ८१॥ येषां नास्ति सदुद्यमो न च धनं निर्वाहयोग्यं गृहे। याचन्ते गृहिणोऽपि ते विधिहता दातुः सकाशे धनम्॥ नेभ्यो देहि धनं यतः पुनरपि स्यात्तादृशी तदशा। किन्तद्योगपरायणाश्च कुरु तान् यन्निवहेयुः स्वयम् ॥
નિરૂદ્યમીઓને ઉદ્યમે લગાડવા. ભાવાર્થ તથા વિવેચન—જેના ઘરમાં નિર્વાહ પૂરતું ધન નથી તેમ કઈ સારે ઉદ્યમ પણ નથી, તેવા માણસે કુટુંબી હોવા છતાં દુર્દેવને વશે કઈ વખત દાતારની પાસે ધનની ભીખ માંગવા નીકળે છે; આવી સ્થિતિમાં દાતાર જે ધન આપે તો તેથી તેના થોડા સંકટનું નિવારણ થાય છે પણ તે લાંબા વખતનું નહીં. તે નિરૂદ્યમી માણસ મળેલ મદદ થોડા જ વખતમાં બેઠા બેઠા ખાઇ જાય છે એટલે પાછી એની એ દશા આવે છે, માટે એવા માણસોને પૈસાની મદદ આપવા કરતાં ઉદ્યમપરાયણ બનાવવા જોઈએ કે જેથી તે ઉદ્યમ કરીને પિતાની મેળે નિર્વાહ કરી લે. ધનની ભિક્ષા આપવા કરતાં કામની ભિક્ષા આપવાથી ગરીબ મનુષ્યનું કેટલું હિત થાય છે, તે પૂર્વે જણાવવામાં આવ્યું છે. અન્નદાનને એક ઉત્તમ પ્રકારનું દાન લેખવામાં આવેલું છે પરંતુ વિવેકબુદ્ધિપૂર્વક એ દાન, આપવામાં આવવું જોઈએ. જેઓ અન્નપ્રાપ્તિ માટે ધન કમાવાને અશકત હોય તેમને અન્નદાન આપવું એ ઠીક છે, કારણકે જો તેઓને અન્ન ન મળે તો તેઓ ભૂખે મરવાનો સંભવ છે, પરંતુ જેઓની શરીરશક્તિ ધન કમાવા જેવી હોય છે તેમને અન્નદાન વડે પોષવા એ તો આળસ અને
Page #196
--------------------------------------------------------------------------
________________
દુર્ગણોને ઉત્તેજન આપવા બરાબર છે. આપણા દેશમાં ગામ ગામ ભટકતા વેરાગી બાવાની સંખ્યા ઘણી મોટી છે તેનું કારણ અવિચારપૂર્વક આપવામાં આવતા અન્નદાનનું છે. આ કારણથી આપણા દેશની કેટલીક ગુન્હો કરનારી જાતો બાવાઓના વેશ લઈ અન્નક્ષેત્રમાંથી મફતનું સદાવ્રત લઈ ગામેગામ ભટકે છે અને લાગ પડયે ચોરીનો ધંધો કરે છે. યુરોપના દેશમાં સશક્ત માણસો ભીખ માંગી શકતા નથી, પરંતુ તેઓ કામ-ધંધાની ભીખ માંગે છે. તે દેશમાં જે સશક્ત માણસ ભીખ માંગે તો તે ગુન્હેગાર થાય છે અને તેને જેલમાં પૂરી ત્યાં તેની પાસે કામ કરાવી ખાવાનું આપવામાં આવે છે; માટે નિરૂદ્યમી સશક્ત મનુષ્યને ધંધે આપ પણ અન્નવસ્ત્રની ભીખ બનતાંસુધી ન આપવી, તે જ ઉભય પક્ષને-દાતાને તેમજ ગ્રહિતાને હિતકારક છે. ઉદ્યમી મનુષ્ય સમાજ પરનો બોજો ઉતારનારા છે, જ્યારે નિરૂદ્યમી અને હમેશના ભિખારીઓ સમાજપરનો બોજો વધારનારા છે.(૮૧) [ હવે ગ્રંથકાર ખેડૂત વર્ગની સેવા તરફ સેવાધર્મીઓનું લક્ષ ખેંચે છે. ]
કૃષિારવા ૮૨ | ये कुर्वन्ति परिश्रमेण सततं कृष्यादिकार्य निजं । धान्यं जीवनसाधनं जनपदे संपूरयन्ति स्वयम् ॥ तेषामाक्रमणं भवेद्यदि नृपाद् व्यापारिवर्गात्पुनारक्ष्यास्तेऽपठितास्तदा कृषिकराःसेवार्थिभिःसज्जनः ॥
ખેડતોની સેવા. ભાવાર્થ–જે ખેડુતો ટાઢમાં તડકામાં અને વરસાદમાં સખ્ત શારીરિક પરિશ્રમ લઇને ખેતીનું કામ કરે છે અને માણસના જીવનનું સાધન ધાન્ય નિપજાવીને આખા દેશને પૂરું પાડે છે, તે ખેડુતોના ઉપર લોભી રાજા કે વ્યાપારી વર્ગ તરફથી અયુક્ત દબાણ થાય તો સેવાભિલાષી સજજનોએ અભણ ખેડુતોને પડખે રહી તેમનું રક્ષણ કરવું જોઈએ. (૮૨)
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૮
વિવેચન–હિંદુસ્તાન એ કૃષિપ્રધાન દેશ છે અને ખેતી ઉપર સીધી કે આડકતરી રીતે સંબંધ ધરાવનાર પ્રજાવર્ગ સેંકડે ૮૦ ટકા જેટલું છે. આ વર્ગને ધંધે પરંપરાથી ખેતી કરવાનું જ હોવાથી તેઓ મોટે ભાગે અભણ હોય છે, સરળ હોય છે અને તાબેદાર વૃત્તિના હોય છે. તેમની એ સ્થિતિને લાભ ઘણું વાર લેવામાં આવતા નજરે પડે છે. વેપારીઓ તેમને અભણ જેઈને ઠગે છે, તેમની સરળતા દ્વારા પિતાને સ્વાર્થ સાધે છે અને રાજા તથા રાજકર્મચારીઓ તેમની તાબેદાર વૃત્તિનો લાભ લઈ તેમના ગજા કરતાં વધારે મહેસૂલ લે છે, તેમની પાસે વેઠ કરાવે છે, વગર પૈસે તેમને માલ લઈ લે છે અને એવી અનેક રીતે આજકાલ ખેડૂતો બીજાઓને હાથે ઠગાઈ રહેલા છે. તેઓમાં જે થોડું પણ ભણતર હોય તે તેઓ વેપારીઓને હાથે હિસાબની ગણત્રી વગેરેમાં ઠગાય નહિ, તેટલા માટે ખાસ કરીને તેઓમાં વિદ્યાનો ફેલાવો થાય તેમ કરવું એ સેવાધર્મની પહેલી ફરજ છે. લેભી રાજા કે રાજકર્મચારીઓ દ્વારા તેમને થતો અન્યાય દૂર કરવાને ખેડુતોને તેમના હકકે સમજાવવા જોઈએ, રાજાની પાસેથી ન્યાય મેળવતાં તેમને શિખવવું જોઈએ, તેમની વતી રાજા અને રાજકર્મચારીઓ પાસેથી ન્યાય મેળવવા યત્ન કરવો જોઈએ : એ બધા ધર્મો સેવાધર્મના છે. હકકેની સમજ વિનાના, વિદ્યારૂપી પ્રકાશ આપનારી આંખ વિનાના ખેડૂતો એક રીતે જગતના વ્યવહારમાં અપંગની દશા જ ભોગવતા હોય છે. તેમને એ દશામાં મદદ કરવી એ ખેડૂતની સેવા બજાવવા બરાબર છે, એટલું જ નહિ પરંતુ એ સમગ્ર જનતાની પણ સેવા બજાવવા બરાબર છે. ખેડૂતને “જગતના તાત’ને નામે ઓળખાવવામાં આવે છે, કારણકે ટાઢ-તડકામાં કે વરસાદમાં ખેતરમાં કામ કરવાનો જે અસાધારણ પરિશ્રમ તે ઉઠાવે છે તેના ફળરૂપે ધાન્ય પાકે છે અને એ ધાન્યવડે જનતાનું, પશુઓનું તથા પક્ષીઓનું પિષણ થાય છે. આ માટે કોઈ પણ દેશના ખેડૂત વર્ગ જે આબાદ હોય છે તો તે દેશ કાપિ ગરીબ બનતો નથી, પરંતુ જે દેશને ખેડૂત વર્ગ વેપારીઓ અને રાજસત્તાનો ભંગ થઈ પડે છે તે દેશ ગરીબીમાં જ રહે છે. આ માટે જ ગોલ્ડસ્મીથે ખરું કહ્યું છે –
Page #198
--------------------------------------------------------------------------
________________
But the bold peasantry, their country's pride, If once destroyed, can never be supplied.
અર્થાત–ધીરજવાળા ખેડૂત વર્ગ જે એક દેશના અભિમાનરૂપ છે, તેને જે એક વાર નાશ થયો તો તે પુનઃ પ્રાપ્ત થઈ શકતો નથી. આ માટે જ ખેડૂત વર્ગનું યથોચિત રક્ષણ કરવું તે સેવાધર્મીઓની પવિત્ર ફરજ છે.
દૃષ્ટાંત–રશિયાના ઝાર છેલ્લા નિકોલાના વખતમાં મોટી રાજ્યક્રાન્તિ થઈ તેનું કારણ ખેડૂત વર્ગની રાજ્ય તરફથી કરવામાં આવેલી દુર્દશા જ છે. વર્ષોથી રશિયામાં ત્યાંનો અમીર વર્ગ અને રાજકર્મચારી વર્ગ ખેડૂત વર્ગ ઉપર જુલમ કરી રહ્યો હતો. મોટા જમીનદારે અને ઉમરાવો ખેડૂતો પાસે ફરજીયાત ખેતી કરાવતા, તેનો બદલે તેઓ પૂરો આપતા નહિ અને ખેડૂત વર્ગ હમેશાં દબાએલે, ગરીબ અને ગુલામની માફક રહેતો. જે કોઈ ખેડૂત માથું ઉચકતો તો જમીનદાર રાજ્યમાં ફરીયાદ કરતો અને રાજ્યમાં તો અમીર, ઉમરાવો ને ધનવાન જ ફાવતા, એટલે ખેડૂતોની વધારે દુર્દશા થતી. આવી રીતે સેંકડો વર્ષો સુધી રશિયાની ખેડૂત પ્રજા દબાએલી જ રહી. ખેડૂત વર્ગની સેવા માટે કેટલાક રશિયન સ્ત્રી પુરૂષ દેશભક્તો નીકળ્યા અને તેમણે ખેડૂતોનાં મંડળો સ્થાપી તેમના હકકે તેમને સમજાવવા માંડ્યા, તો રાજ્ય તે દેશભક્તોને રાજદ્રોહી ઠરાવી સીરિયાના જંગલી પ્રદેશમાં દેશપાર કર્યો અને કેટલાકને ફાંસીએ ચડાવ્યા. પરંતુ છેવટે રશિયાની રાજસત્તાનો પાપનો ઘડો ભરાઈ ચૂકયો. યુરોપીયન વિગ્રહમાં રશિયાની હાર ઉપર હાર થવા લાગી, એટલે ખેડૂતો ઉપર વધારે ત્રાસ ગુજારવા લાગ્યો અને છેવટે ખેડૂતોએ જ બળ ઉઠાવી, ઝારને પદભ્રષ્ટ કર્યો. ખેડૂતોના આગેવાને મોટા દેશભક્તો બન્યા અને તેમણે રાજકુટુંબનો ઘાત કર્યો, કેટલાક અમીરઉમરાવોને પણ ઠાર કર્યા અને કેટલાક નાસી છૂટ્યા. આજે રશિયામાંથી રાજસત્તા કેવળ નાબૂદ થઈ છે, પ્રજાસત્તાક રાજ્યની સ્થાપના થઈ છે, ખેડૂતો ઉપર જુલમ દૂર થયો છે અને રશિયાના ઇતિહાસમાં કદાપિ નહિ થએલી એવી રાજ્યક્રાતિને પરિણામે પુનઃ રશિયા આબાદ થવા લાગ્યું છે. એ જ ખેડૂત વર્ગને પરમ સેવક લેનીન રશિયાના રાજ્ય પ્રમુખ થઈ મોટી
Page #199
--------------------------------------------------------------------------
________________
કીર્તિ સાથે મરણ પામ્યો છે. રશિયાની પ્રજા આજે લેનીનની કબરને અત્યંત માનની દૃષ્ટિથી જુએ છે. (૮૨) [ હવે મજૂર વર્ગની સેવાનું સેવાઓને સૂચન કરવામાં આવે છે. ]
સેવા ૮રૂ येऽनादृत्य शरीरसंस्कृतिविधि यन्त्रालयादिस्थले। कार्य कर्मकराः श्रमेण महता कुर्वन्ति रात्रिन्दिवम्। तेषां स्यात् स्वकुटुम्बपोषणमलं तावद्भुति दापयनात्यन्ताक्रमणं श्रमाधिकतया रक्ष्यास्तथा तेऽखिलाः॥
મજૂરની સેવા. ભાવાર્થ...જે મજૂરે મીલ-જન જેવા કારખાનામાં શરીરની પણ દરકાર ન કરતાં રાત દિવસ જીવને જોખમે પણ ઘણા પરિશ્રમ લઈ કામ બજાવે છે, તેમના પિતાના કુટુંબનું બરાબર પોષણ થાય તેટલી રોજી ન મળતી હોય તો તેમને અપાવવી જોઈએ અને હદ ઉપરાંત શરીરને ધકકો લાગે તેટલો શ્રમ કરવો પડતો હોય તો તેનાથી પણ તેમનું રક્ષણ કરવું જોઈએ. (૮૩)
વિવેચન—હિંદુસ્તાનમાં યંત્રકળાનો વિશેષ પ્રચાર થતાં મજૂરોનો પ્રવાહ ગામડાંઓમાંથી નીકળીને શહેરનાં કારખાના તરફ આકર્ષવા લાગ્યો છે. આજના મજૂરો પહેલાં ગામડાંના ખેડૂતો અને ખેતરમાં કામ કરનારા મજૂરે હતા, અને ત્યાં તેઓ સખ્ત મજૂરી કરતા, પરનું તે મજૂરી એચ્છિક હતી અને ખુલ્લી હવા તથા અજવાળામાં તેમને કામ કરવાનું હતું. એથી તેમનાં શરીર અને મન તંદુરસ્ત રહેતાં.. આજે કારખાનામાં કામ કરારા મજૂરોનાં જીવન પરવશ તથા યંત્રવત્ બની જવા પામ્યાં છે. * તેઓને રે દસ કલાક કારખાનાંમાં ગોંધાઈ રહેવું પડે છે. ' કારખાનાંઓમાં મોટે ભાગે છૂટથી હરવા-ફરવાની સંકડાશ હેય છે અને
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૯૧
ખેતરેનાં હવા અજવાળાના પ્રમાણમાં ત્યાંનાં હવા અજવાળાં ઓછાં તથા ગંદાં હોય છે. તેઓને સ્વેચ્છા પ્રમાણે નહિ પરંતુ નિયમ પ્રમાણે કામ કરવું પડે છે અને જે નિયમમાં રહેવામાં ન આવે તે તેઓના વેતનમાં ઘટાડે થતું હોવાથી, કેટલીક વાર મન તથા શરીરની ઉપરવટ થઈને તેમને કારખાનામાં ગંધાઈ રહેવું પડે છે. આવા સંયોગોમાં કામ કરનારાઓને શારીરિક હાનિ બહુ ઓછી થાય તેટલા માટે સરકારે કાયદા વડે કેટલાક નિયમ કર્યા છે, જેવા કે અમુક કલાકથી વધારે વખત મજૂરો પાસેથી કામ લેવું નહિ, અમુક વયથી નાની વયના છોકરાઓને કારખાનામાં રાખવા નહિ, અમુક વખતને અંતરે તેમને આરામ આપવો, અમુક દિવસેને અંતરે તેમને રજા આપવી. હવા-અજવાળાને માટે કારખાનામાં અમુક પ્રકારની ગોઠવણે રાખવી વગેરે. પરંતુ જ્યારે જીવનમાં સ્વાભાવિકતા મટીને કૃત્રિમતા દાખલ થાય છે, જ્યારે સ્વૈચ્છિક મજૂરીને સ્થાને યંત્રવત નિયમિત મજૂરી કરવી પડે છે, જ્યારે સંકડાશમાં શરીરને પૂરું હરવાફરવાનું સ્થાન મળતું નથી, જ્યારે ધૂમાડાથી અને યંત્રોના ઘસારાથી દૂષિત થતી હવામાં લાંબા વખત સુધી રહેવાનું પ્રાપ્ત થાય છે, ત્યારે અનેક શારીરિક અને માનસિક સંકટોમાં મનુષ્ય આવી પડે છે. આજકાલ ગામડાંનાં ખેતરમાં કામ કરનાર ખેડૂતો અને તેમના મજૂરો કરતાં કારખાનાંઓના મજૂર શારીરિક સંપત્તિમાં નબળા જોવામાં આવે છે, તેમનાં બાળકો ફિકકા અને કુટુંબ નિસ્તેજ જણાય છે, કૌટુંબિક જીવન અશાન્ત જોવામાં આવે છે, તે બધું દુર્ભાગ્ય કારખાનાંઓની યંત્રવતજિંદગીમાંથી જ મજૂરાની સામે આવીને ઊભું રહે છે. જમાને યંત્રોનો ચાલે છે, તેથી યંત્રનાં કારખાનાં વિના મનુષ્યોને ચાલે તેમ જણાતું નથી એટલે કારખાનાં તે રાખવાં જ પડશે પરંતુ કારખાનાંઓમાં કામ કરતા મજૂરોનાં જીવન સારાં રહે તે માટે યત્ન કરવો, તેમને પૂરેપૂરી રોજી મળે તેમ કરવું, તેમનાં શરીરને ઘસારે એ છે પડે તેવી વ્યવસ્થા કરવી, તેમને તેમના હક્કો કારખાનાઓના માલીકો પાસેથી મળે તે માટે લડત કરવી એ બધાં સેવાધમઓનાં કર્તવ્ય થઈ પડ્યાં છે. ઈગ્લાંડ અને અમેરિકા જેવા દેશો કે જ્યાં સંખ્યાબંધ કારખાનાઓ આવેલાં
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૯૨
છે, ત્યાં તે કેવળ મજૂરોની જ સેવા માટે મેટાં મડળેા સ્થપાયાં છે, મજૂર વર્ગોના પ્રતિનિધિઓને રાજકાય માં મેાટા હિસ્સા મળે છે અને એવાં મંડળેા દ્વારા મજૂરા પોતાની ફરિયાદા દૂર કરી પોતાના હક્કો તથા ન્યાય મેળવી શકે છે. હિંદુસ્તાનમાં પણ સંખ્યાબંધ કારખાનાં સ્થપાયાં હાવાથી અને મારા પરદેશાના મજૂરા કરતાં પ્રમાણમાં ઓછાં કૈયવાયલા હાવાથી મજૂરાની સેવાં કરનારા મડળાની મેાટા પ્રમાણમાં જરૂર છે. (૮૩)
[પૂર્વે` કહેવામાં આવ્યું છે કે મજૂરોનાં જીવન સ્વાભાવિક મટીને કૃત્રિમ બન્યાં છે અને એ કૃત્રિમતાને લીધે તેમનામાં અનેક દેબેએ પણ પ્રવેશ કર્યો છે. આવા દોષના નિવારણ અર્થે મજૂરીને સર્તનનું શિક્ષણ આપવાની હવે આવશ્યતા દર્શાવવામાં આવે છે.]
મેહરસ,ત્તનશિક્ષળમૂ |૮૪ ॥
ते कर्मकरा निवृत्तिसमये सप्ताहसप्ताह । व्याख्यानेन च शिक्षया बुधवरैर्योध्यास्तथा बोध कैः ।। कुर्युर्नैव परस्परेण कलहं नैवापि सार्द्ध पर
oh
ंतादिव्यसनं व्ययं च विफलं पानं सुरायास्तथा ॥
મજૂરાને સનનું શિક્ષણ,
ભાવા—આ મજૂરાને અઠવાડિયે અઠવાડિયે જ્યારે નિવૃત્તિને સમય મળે ત્યારે વિદ્વાન ઉપદેશકાએ વ્યાખ્યાન આપીને કે શિક્ષણ આપીને એવી રીતે તેમને કેળવવા જોઇએ કે તેઓ પરસ્પર કે બીજા કાઇની સાથે કલહ—તાફાન ન કરે, ભુગાર આદિ વ્યસન ન સેવે અને મદિરાપાન કરી નિષ્ફળ ખર્ચથી ઉડાઉ ન બને. (૮૪)
વિવેચન—મનુષ્યના જીવનની કૃત્રિમતાની સાથે તેનામાં અનેક દાષા પણ આવે છે. મજૂરીના સંબંધમાં કૃત્રિમતાની એટલી વિશેષતા હાય છે કે તેમાં ભણતર આખું ય છે, જ્ઞાન ઓછું હાય છે, સત્સંગના પ્રભાવ તેમના પર આ પડયો હાય છે, સ્વાર્થી ધમ ગુરૂઆ અને વ્યસનીએના
Page #202
--------------------------------------------------------------------------
________________
સમાગમમાં તેઓ વિશેષ આવે છે અને તેને પરિણામે તેમના જીવનમાં અનેક દે દાખલ થાય છે. કારખાનાની સખત મજૂરી, કૌટુંબિક જીવનને અસંતોષ, હલકા સંસ્કાર વગેરે કારણેથી મદ્યપાનાદિ વડે કૃત્રિમ આનંદ લેવાની ટેવ તેમનામાં દાખલ થતાં વાર લાગતી નથી. એક ગામડાને ખેડૂત કે જે શહેરમાં આવીને મીલ, જીન કે કારખાનાનો મજૂર બન્યા હોય છે, તે ચેડા વખતમાં જ વ્યસની તથા દુરાચારી બને છે. આવા અજ્ઞાન, અભણ અને સરળ સ્વભાવના મનુષ્યોને કૃત્રિમ જીવનના દોષોમાં ફસાતા બચાવવા માટે તેમને ઉપદેશ કે શિક્ષણ આપીને સંસ્કારી બનાવવાની જરૂર છે. મજૂરોને સામાન્ય શિક્ષણ આપવા માટે કેટલેક સ્થળે એવા સમાજે રાત્રિશાળાઓ કાઢે છે, કેટલેક સ્થળે ભણેલા મજૂરોને માટે લાયબ્રેરી સ્થાપવામાં આવી હોય છે કે જેથી રજાના કે નિવૃત્તિના દિવસો મજૂરે જુગાર રમવામાં કે દારૂ પીને ધીંગામસ્તીમાં ન ગાળતાં સારાં પુસ્તક કિવા વર્તમાનપત્રો વાંચવામાં પસાર કરે. આવા યત્નોથી કેટલાક મજૂરનાં જીવન સુધરી ગયાનાં દૃષ્ટાંત પણ મળી શકે છે, માટે મજૂરોમાં સંસ્કારી જીવન ગાળવાની ઈચ્છા ઉત્પન્ન કરવી એ સેવાધર્મીઓની ફરજ છે અને તે કાર્ય શિક્ષણ તથા ઉપદેશ વડે જ પાર પડી શકે છે. શ્રી. કાલેલકર સત્ય જ કહે છે કે - “મજૂર વર્ગમાં સંસ્કારી જીવન ગાળવાની મહત્ત્વાકાંક્ષા જે દિવસે પેદા થશે, તે જ દિવસે તેઓ બધી જાતની કેળવણું હસ્તગત કરી શકશે, એટલું જ નહિ પણ એક જ જમાનાની અંદર પિતાનો સવાલ પિતાના જ હાથમાં લેવા જેટલી હોશિયારી એમનામાં આવી જશે.” પરંતુ મજૂરોને સંસ્કારી બનાવવાનો પ્રશ્ન પૂરતા જોરથી ઉપાડી લેવામાં આવ્યો નથી. સેવાધર્મીઓની એ ન્યૂનતા છે, તેને જ પરિણામે આજે સમાજને એ વિભાગ પતિત થતો જતો અનુભવાય છે. (૮૪).
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૪
द्वादश परिच्छेद.
સેવાધમ : વિધવાઓની સેવા.
[આ સંસારની વિધવા એ પણ જગત્માં એક દુ:ખી મનુષ્યપ્રાણી લેખાય છે અને તેથી તેની સેવા બજાવવાનું કથન આ પરિચ્છેદમાં 'થકાર કરે છે. ] વિધવાસેવા ૫૮૬ ॥
यसकोsपि न विद्यते निजकुले पोष्योऽथवा पोषकस्तादृश्यो विधवाश्रमे हि विधवा अर्हन्ति संरक्षणम् ॥ कर्त्तव्यं विधवोचितं च सरलां निर्वाहयोग्यां कलां । सेवां धार्मिकतत्त्वबोधसहितां तत्राऽर्थतः शिक्षयेत् ॥
વિધવાએની સેવા.
ભાવા
જે વિધવાઓના પોતાના કુટુંબમાં કોઇ પોષણ કરવા યોગ્ય નથી તેમ કાઇ પોષક પણ નથી અર્થાત્ જેને સંતતિ નથી. તેમ વડીલ પણ નથી, તેવી વિધવાએ વિધવાશ્રમમાં સુરક્ષિત થવી બેઇએ. આ આશ્રમમાં વિધવાઓનુ ઉચિત કવ્ય, ઘર બેઠાં તેમને નિર્વાહ થાય તેવી સરળ કળા, ધાર્મિક તત્ત્વજ્ઞાનના શિક્ષણની સાથે સેવાધર્મ પણ તેમને શિખવવા જોઈ એ. ( ૮૫)
વિવેચન—આ સંસારમાં વૈધવ્ય એ એક માટી આત્તરૂપ લેખાય છે, અને ખાસ કરીને જ્યારે એક સ્ત્રી ઉપર વૈધવ્ય તેની યુવાવસ્થામાં હલ્લા કરે છે, ત્યારે તો તેની આપત્તિને પાર જરહેતો નથી. એ જ વૈધવ્યને કારણે ઘણી સ્ત્રીએ પોતાના સ્ત્રીત્વથી કંટાળે છે અલકે સ્ત્રીત્વની નિદા કરે છે. વસ્તુતઃ સંસારમાં જેટલી મહત્તા પુરૂષની છે તેટલી જ મહત્તા ગત: વોષો યથા યાત્તથા।
=
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૯૫
સ્ત્રીની છે. પુરૂષનું વૈધુય પુરૂષને હમેશાં કષ્ટદાતા થતું નથી. પુરૂષ અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી શકે છે, પરન્તુ ઉચ્ચ વર્ણોની વિધવાએ ખીજો પતિ કરી શકતી નથી એટલે તેને મરણુસુધી વૈધવ્ય પાળવું પડે છે. ઉપલક દૃષ્ટિથી જોતાં પુરૂષના વૈય તથા સ્ત્રીના વૈધવ્યના આવા નિયમેામાં સમાજના પક્ષપાત થએલા દેખાય છે, પરન્તુ સ્ત્રી સંતતિના ખળ-વીય-ગુણાદિને ગમાં પોષનારૂં ભાજન છે અને એ ભાજનની પવિત્રતા ઉપર સંતતિના ઉચ્ચ ગુણાદિને મેટ આધાર રહેલા છે, એટલે સ્ત્રીને પવિત્ર સયમી અને પતિવ્રતા રહેવાનું સૂચન પૂર્વાચાર્યોએ કરેલું છે. અલબત્ત, સમાજ બહુરૂપી રાક્ષસ જેવા હાય છે, એટલે સ્ત્રીના સ્ત્રીત્વની ઉચ્ચતા ટકાવવાને જે સયમાદિના નિયમેા કરાએલા છે તે નિયમાનું સ્ત્રીએ પાસે પાલન કરાવવામાં ખુલ્મ પણ ચલાવવામાં આવેલા છે અને કેટલાક તે! જુલ્મી નિયમે જ વિધવાએ માટ ઘડાઇ ગયા છે, એટલે એ ફરજીયાત નિયમેાથી સ્ત્રીએ ઘણી વાર ત્રાસી જઇને અનેક પ્રકારના અનથ કરી શ્રીવૃદ્ધિ: યાવદા એ ઉક્તિનું ભાન કરાવી રહી છે; પરન્તુ મરણસુધી વૈધવ્ય પાળવાના નિયમ રચવામાં પૂર્વાચાર્યોએ ભાવી ભરતસંતાનેાના ઉચ્ચ ગુણાદના જ એક હેતુ ધરાવ્યા હતા એ વિષે શંકા નથી. તે સાથે એટલું પણ કહેવું જોઇએ કે પૂર્વાચાર્યોંએ જેવા નિયમે સ્ત્રીઓ માટે કરેલા છે તેવાજ નિયમે! પુરૂષો માટે પણ કર્યાં છે; પરન્તુ પુરૂષ એ સમાજને ચક્રવર્તી છે અને સામાજિક નિયમેાનું પાલન કરવાના અધિકાર તેણે વિશેષ હાથ કર્યો છે, એટલે પોતાના વના પતન પ્રત્યે તેણે આંખમીચામણાં કરીને સ્ત્રીવર્ગ પાસે તેને માટેના સામાજિક નિયમે પળાવવામાં સખ્તાઈથી કામ લીધું છે. આ જ કારણે કેટલેક સ્થળે વિધવાઓ ઉપર જુલ્મ ગુજરતા જોવામાં આવે છે અને ગ્રંથકારને વિધવાઓની સેવા બજાવવાના સંબંધમાં ખાસ પ્રકરણ લખવું પડયું છે તેનું કારણ પણ સમાજમાં વિધવાએની થઇ પડેલી દીનહીન અવસ્થા છે. સ્ત્રીજાતિ પ્રત્યે આદરબુદ્ધિ રાખવાનાં જે કથના શાસ્ત્રીય ગ્રંથામાં કરવામાં આવેલાં છે તે કથનાને આજે કાઈ ન ગણકારતું નથી! આ કારણે સતતિહીન વિધવાએની દશા સમાજમાં અત્યંત દુ:ખપૂર્ણ છે, અને ખાળ
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૬
સંતતિવાળી વિધવાઓ પણ સમાજમાં સામાન્ય રીતે દુઃખ ભાગવતી હાય છે. વિધવાઓ પ્રત્યેના પેાતાના ધર્માંનું જ્ઞાન સમાજમાં થાડા જ ધર્મભારૂઓને હાય છે તેથી મેાટા ભાગની વિધવાએ અસંતુષ્ટ અવસ્થામાં જ પોતાના આયુષ્યને કાળ ગાળે છે. પરન્તુ જે વિધવાએ સંતતિરહિત હાય છે અને જેનું પોષણ કરનાર પણ કાઇ હેાતું નથી તેનું શું ? તેવી સ્ત્રી પિતૃગૃહે રહીને કાળ નિ`મન કરે અને તેના પિતા તેને પાષક અને, પરન્તુ એવી જોગવાઈ પણ ન હેાય તેવી અનેક વિધવાએ સમાજમાં હોય છે. આવી સ્ત્રીઓને માટે ગ્રંથકાર વિધવાશ્રમની સંસ્થાની આવશ્યકતા તાવે છે. વિધવાશ્રમમાં વિધવાએને તેમનાં કબ્યકર્મીનું શિક્ષણ આપવું જોઈ એ. ભરત, ગુથણુ, સીવણ, આલેખન જેવી સરળ કળાએનું શિક્ષણ પણ જો તેમને ત્યાં આપવામાં આવે તે તે તેમને માટે ઉપકારક થઈ પડે, કારણકે એ કળાએને આશ્રય લઈને તેઓ પોતાના નિર્વાહ ચલાવી શકે. કેટલીક વાર આવી અનાશ્રિત સ્ત્રીએ! ઉદનિમિત્તે અનેક પ્રકારનાં દુષ્ટ કર્મો કરવા તરફ પ્રેરાય છે અથવાતા તેના વિધવાધર્મ તે ન છાજે તેવી નાકરી–ચાકરી કરવાની તેને ફરજ પડે છે. જો ઉપર જણાવ્યું તેવાં વિધવાશ્રમે કાઢવામાં આવે, ત્યાં ઉપર જણાવ્યું તેવી કળાઓનું શિક્ષણ, તે ઉપરાંત ધાર્મિ`ક શિક્ષણ, સેવાધર્મનું શિક્ષણ ઇત્યાદિ વિધવાઓને આપવાને પ્રબંધ કરવામાં આવે તે વિધવાએની એ એક ઉચ્ચ પ્રકારની સેવા છે. આપણા દેશમાં કેવળ વિધવાશ્રમેાની સંખ્યા નાની છે, પરન્તુ વનિતાવિશ્રામ, સેવાસદન, અનાથાશ્રમ, અશકતાશ્રમ ઈત્યાદિ સંસ્થા છે અને તેમાં માટે ભાગે વિધવાએ જ આશ્રય લઈ રહી હેાય છે. હજી વિધવાશ્રમેાની મોટી સંખ્યાની દેશને જરૂર છે. (૮૫)
[જે વિધવા સંતતિવાળી અને નિરાધાર હાય છે, તેમને પ્રત્યેના સમાજનો ધર્મ કેવા છે? ગ્રંથકાર નિચેના મ્લાકમાં તે દર્શાવી આપે છે.] વિષયાડડઝોવિધાઇવ: ૧૮૬૫
पुत्रादिप्रतिबन्धतो निजगृहं त्यक्तुं न सन्ति क्षमाया दैन्यान्निजसन्ततेरपि गृहे कर्तुं न रक्षामलम् ॥
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૭ तासां कोऽपि कुले भवेद्यदि धनी तेन व्यवस्थाप्यतां। नोचेन्मण्डलसज्जनःसमुचितःकार्यः प्रबन्धःस्वयम् ॥
વિધવાઓની આજીવિકાને પ્રબંધ. ભાવાર્થ-જે વિધવાઓને પોતાની સંતતિનો પ્રતિબંધ હોય તે ઘર છડી આશ્રમમાં જઈ શકે નહિ અને ઘરમાં પણ ગરીબાઈને લીધે પોતાની સંતતિનું બરાબર પિોષણ કરી શકે નહિ, તેવી વિધવાઓના કુટુંબીઓમાં જે કોઈ ધનવાન હોય તો તેણે પોતાના કુલની વિધવાઓના રક્ષણ માટે વ્યવસ્થા કરવી જોઈએ. તેવો કોઈ ન હોય તો સમાજ કે મંડળના સભ્યોએ તેમને માટે ઉચિત પ્રબંધ કરવો જોઈએ. (૮૬). * વિવેચન–આજકાલ તો સંતતિ વિનાની વિધવાઓને ઉદરપોષણને અર્થે ઘરની બહાર મજૂરી કરવા જવું પડે છે અને તેમના જીવનનો ઉચ્ચ આદર્શ નાશ પામે છે; પરંતુ સ્ત્રી જાતિને ઘરઆંગણે જ ઉદરનિર્વાહનું સાધન શોધવું એ જ તેની સ્થિતિને માટે હિતકારક છે. પતિવ્રત ધર્મો સંબંધી આવી ઉચ્ચ ભાવના પાશ્ચાત્ય દેશોની સ્ત્રીઓમાં નહિ હોવાથી એ દેશની સ્ત્રીઓ તો બાળકોને લઈને અથવાતો બાળકોને “નર્સરી ” માં મૂકીને મીલો કે કારખાનાંઓમાં મજૂરી કરવામાં સંકોચતી નથી, પરંતુ એવું જીવન આર્ય સ્ત્રીઓ ઈષ્ટ લેખતી નથી તેમ જ વિદ્વાન એવા જીવનની ભલામણ કરતા નથી. પરદેશમાં અને હિંદુસ્તાનમાં પણ જે સ્ત્રીઓ મીલ કે કારખાનાંઓમાં ઉદરનિર્વાહાથે મજૂરી કરવા જાય છે, તે સ્ત્રીઓની નીતિનું તથા તેમના ધર્મનું પાલન થતું નથી અથવા તો તેમના નીતિધર્મ ભયમાં આવી પડ્યા વિના રહેતા નથી. આ કારણથી જ મહાત્મા ગાંધીજી સ્ત્રીવર્ગને માટે તો ખાસ કરીને સૂતર કાંતવા જેવા ગૃહ-ઉદ્યોગની ભલામણ કરે છે અને સ્ત્રીઓને કારખાનાંઓમાં મોકલવી કે જવા દેવી તેને સમાજનું મોટું પાપ લેખે છે. સંતતિને કારણે વિધવાઓ કારખાનાંઓમાં મજૂરી કરવાની જ જાય, એટલું જ નહિ પરંતુ તેઓ વિધવાશ્રમોમાં પણ ન જઈ શકે એ પણ બનવાજોગ છે. આવી સ્ત્રીઓને ગૃહોદ્યોગ ન આવડે કિંવા ગૃહોદ્યોગ
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૮ કરવાને સમય ન મેળવી શકે, તે તેવી સ્ત્રીઓને માટે નિર્વાહની વ્યવસ્થા તેના પતિના કુટુંબીઓએ-પિતરાઈઓએ કરવી જોઈએ અને એવી જોગવાઈ પણ ન હોય તો એવી વિધવાઓને નિર્વાહભાર સમાજે ઉપાડી લેવો જોઈએ; પરંતુ વિધવાઓને નિરાશ્રિત રહેવા દેવી ન જોઈએ. આ તો કેવળ સ્વાભાવિક નિયમ છે, છતાં ગ્રંથકારને તે માટે ખાસ સૂચન શા માટે કરવું પડયું ? તે સૂચનનું કારણ એ છે કે સમાજ આજે વિધવાઓ પ્રત્યેનો સાચે ધર્મ ભૂલતે જાય છે. પિતરાઈઓ અને કુટુંબીઓને વિશાળ સમુદાય ધરાવનારી વિધવાઓ પણ પિષકને અભાવે કારખાનાંઓમાં મજૂરી કરવા જાય છે, કિંવા પિષણને અર્થે હલકાં કાર્યો કરે છે, તેનું કારણ વિધવાઓનાં વડીલો કહેવાતાં કુટુંબીઓની વિધવાઓ પ્રત્યેની ઉપેક્ષાવૃત્તિ જ છે.
દૃષ્ટાંત–એક બ્રાહ્મણપુત્રી ૧૮ વર્ષની વયે વિધવા થઈ, તે સમયે તેને માત્ર બે વર્ષની વયની એક બાળકી હતી. તેને સાસુ-સસરે કે બીજું કોઈ હતું નહિ એટલે તેને ભાર, તેના પતિના કાકા ઉપર પડ્યો. થોડા દિવસ તે તેણે કાકાજીને ઘેર કાડ્યા. વૈધવ્ય ધર્મના પાલનની ક્રિયા જેવી કે કેશવપન, નીરસ આહાર, ભૂમિશયાદિ તે યથાર્થ કરતી હતી. છતાં ધીમે ધીમે તે કાકાજીના ઘરમાં અળખામણું થવા લાગી. પછી તે પિતૃગૃહે ગઈ ભાઈ અને ભોજાઈએ તેને બે વર્ષ પોતાને ત્યાં રાખી, પરંતુ પછી તેને જણાયું કે પિતે ભાઈ-ભોજાઈને બોજારૂપ થતી હતી. તે પિતાના કાકાજીને ઘેર પાછી ફરી. ગ્રામ્ય સંસ્કારોમાં ઉછરેલી હોઈને તે રાંધવું–દળવું–ખાંડવું ને મજુરી કરવી એ સિવાય બીજે કશે ગૃહદ્યોગ જાણતી ન હતી. તે એવું કામ કરીને કાકાને ત્યાં રહેવા લાગી પરન્તુ ઘરનાં માણસોની ઇતરાજીથી તે ત્યાં ટકી શકી નહિ. પિતાને ઘેર તે જૂદી રહી અને જે કાંઈ થોડું-ઘણું ઘરેણું હતું તે વેચીને તેમાંથી પોતાનો નિર્વાહ કરવા લાગી. એવામાં તેને એક વણક કુટુંબમાં રાંધવાની નોકરી મળી, અને નોકરીથી તે સુખી થઈ. ખાવા પીવા અને વસ્ત્રો માટેની તેની ચિંતા ટળી ગઈ અને વર્ષે દહાડે પચાસેક રૂપિયા તે બચાવવા લાગી. પરંતુ ત્યાં તેને શિરે બીજો ભય આવી પડ્યો. એક રાત્રે એ વણિકના યુવાન પુત્રે તે બાળા ઉપર
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૯૯
બળાત્કાર ગુજાર્યોં અને ખીજે જ દિવસે તે ત્યાંની નેાકરી છેાડીને પેાતાને ઘેર આવી. પેાતા ઉપર ગુજરેલી આફત કાને કહીને નકામી ફજેતી કરવામાં તેણે કાંઈ સાર જોયેા નહિ, પરન્તુ એ આફતનું ફળ નજીક દેખાવા લાગ્યું. તે ગર્ભવતી થઈ અને મુંઝાવા લાગી. ગર્ભપાત કરવાના વિચાર તેને સન્મ્યા પરન્તુ એ પાપ કેવી રીતે થાય તે તે જાણતી નહિ હોવાથી પાપ કરતાં ખચી. તે એક રાત્રે ગુપ્ત રીતે નીકળીને અમદાવાદના અનાથાશ્રમમાં પહેાંચી અને ત્યાં રહી તેણે એક પુત્રીને જન્મ આપ્યા. ત્યાંથી નીકળીને હવે ક્યાં જવું તેને તેને વિચાર થયેા. સસરાના ગામમાં જઇને તે મ્હાં તાવી શકે તેમ નહેાતું એટલે પોતાના ભાઇ પાસે ગઈ; પરન્તુ અપકીર્તિના ભયથી ભાઇએ તુરત તેને કાઢી મેલી અને તેને પચીસ રૂપિયા ખાનગી રીતે આપીને કહ્યું કે તું ખીજે ગમે ત્યાં જા પણ મારે ઘેર હું નહિ રાખુ! તે પાછી અમદાવાદમાં આવીને રહી, તેનેા ભાઈ તેને મહિને પાંચ રૂપિયા મેાકલતા, પરંતુ એકાદ વર્ષ પછી તેની આર્થિક સ્થિતિ બગડતાં તેણે તે મેકલવાનું અધ કર્યું. ત્યારપછી તેણે રસાઈની નાકરીએ બહુ સ્થળે કરી, પરન્તુ બધે સ્થળે તેની પવિત્રતા ઉપર જ હલ્લા થતા રહ્યો, એટલે પછી એ જીવનથી કંટાળીને તે એક જુવાનના ઉપવસ્ત્ર–ઉપપત્ની તરીકે રહી પેટ ભરવા લાગી ! સમાજ ! પાપી જીવનને માટે શું તું જવાબદાર નથી ? (૮૬)
આ
[વિધવા માટેના નિયમેા તથા મર્યાદા કેવાં અને કેટલા પ્રમાણમાં રહેવાં ોઇએ તે હવે દર્શાવવામાં આવે છે.]
विधवानां नियमन मर्यादा । ८७ ॥
स्वातन्त्र्यान्न भवेयुरुद्धततरा नाचारहीना यथा । तावन्नेसृजनैश्च तन्नियमनं कार्ये यदावश्यकम् । याः सत्यो विधवाः स्वभावसरलाः स्वीयैर्जनैर्निर्दयैः पीडयन्ते किल पीडनात्सपदि ता मोच्याः स्वयंसेवकैः ॥
Page #209
--------------------------------------------------------------------------
________________
૨૦૦ વિધવાઓ પરના અંકુશની મર્યાદા ભાવાર્થ-વિધવાઓ એકદમ સ્વતંત્ર બની ઉદ્ધત-સ્વછંદી ન થાય તેમજ આચારહીન ન બની જાય તેટલા માટે તે તે કુટુંબના નાયકએ કે સમાજના નાયકોએ જરૂર જેટલું દબાણ તેના ઉપર રાખવું જોઈએ, ને વિધવાઓ સ્વભાવે સરલ અને પવિત્ર હોય કે જેથી પોતાની મેળે સદાચારપરાયણ રહી શકે તેને કેટલાએક નિર્દય કુટુંબી જનો રક્ષણના બહાના હેઠળ અયોગ્ય દબાણ કરી પીડા ઉપજાવે, તો સેવાના ઉમેદવારોએ તેવી પવિત્ર વિધવાઓને અયોગ્ય દબાણના જુલમમાંથી છોડાવવી જોઈએ. (૮૭)
વિવેચન–માનવ ધર્મશાસ્ત્રમાં સ્ત્રીને સ્વાતંત્ર્ય ન આપવા વિષે એમ કહેવામાં આવ્યું છે કે
बाल्ये पितुर्वशे तिष्ठेत्पाणिग्राहस्य यौवने । पुत्राणां भर्तरि प्रेते न भजेत्स्त्री स्वतंत्रताम् ॥
અર્થાત–સ્ત્રીએ બાળપણમાં માતાપિતાને, યુવાવસ્થામાં પતિને અને પતિ મરણ પામે તો પુત્રોને વશ રહેવું, પણ ક્યારેય સ્વતંત્રપણે રહેવું નહિ.
પરંતુ આવાં કથનોનો પુરૂષ સમાજે બહુ ગેરલાભ લીધો હોય એવું આજકાલ સમાજમાં વિધવા સ્ત્રીઓની સ્થિતિ જોતાં માલુમ પડે છે. સ્વભાવથી સ્ત્રી જાતિ પુરૂષજાતિ કરતાં તનબળમાં તથા મનબળમાં ઉતરતી હોય છે, તેથી તેઓ સ્વતંત્રપણે રહે તો કપટી જનોથી ભોળવાઈને ભ્રષ્ટ થાય એવો ભય રહે છે, તે કારણે સ્ત્રીઓને કોઈ પણ અવસ્થામાં સ્વતંત્ર ન રહેવા દેવાનું કથન કરવામાં આવ્યું હોય એ સમજી શકાય તેવું છે, પરંતુ આ કથનની એથે રહીને સ્ત્રીઓને અત્યંત દાબમાં રાખી તેમને પશુવત જીવન ગાળનારી બનાવી મૂકવી તે કઈ રીતે ઈષ્ટ નથી. આ કારણથી ગ્રંથકાર વિધવાઓના સ્વાતંત્ર્ય વિષયમાંએ નિયમન-મર્યાદા સૂચવે છે કેવિધવાઓ ઉદ્ધત ન બને એટલો દાબ તેમની ઉપર કુટુંબનાયકોએ રાખ, પરંતુ પવિત્ર અને સદાચારી વિધવાઓને ગેરવાજબી રીતે કુટુંબી જનો પડે છે તે તો કેવળ અનુચિત છે બલકે તે એક પ્રકારનું હિંસક કાર્ય છે. આવી અત્યંત પીડા અને અત્યાચારને વશ થએલી વિધવાઓ, નાસી ગયાના તથા તેઓએ આત્મઘાત કરવાના દાખલા પણ સમાજમાં બન્યા કરે છે. રક્ષણના બહાના હેઠળ પશુની પેઠે સાંકળે બાંધવા જેટલી સખ્તાઈ કેટલીક વિધવાઓ
Page #210
--------------------------------------------------------------------------
________________
૨૦૧ પ્રત્યે ગુજરતી જોઈને જ આ કથન કરવામાં આવ્યું જણાય છે. જે વખતે મનુએ “મનુસ્મૃતિ” માં સમાજના નિયમો લખ્યા ત્યારે સમાજનો પુરૂષ વર્ગ સ્વધર્મને સારી પેઠે સમજનારે હશે એટલે તેણે આ નિયમન-મર્યાદા આપી જણાઈ નથી, પરંતુ તેની જરૂર જણાતાં તે મર્યાદા અત્ર દર્શાવવામાં આવી છે અને આધુનિક સમયની તે આવશ્યકતા છે. આવી વિધવાઓને તેવાં કુટુંબોમાંથી છોડાવીને સુરક્ષિત સ્થાને રાખવી તે કસાઈવાડેથી ગાય છોડાવવા બરાબર છે એવું કહેવાય છે અને એ ધર્મ સેવાધર્મી સ્વયંસેવકોને બજાવવા ગ્રંથકાર સૂચન કરે છે. (૮૭) છેિવટે ગ્રંથકાર વિધવાશ્રમ સ્થાપવાના ધર્મ પ્રત્યે ધનવાનોનું ધ્યાન દોરે છે].
विधवाऽऽश्रमस्थापना । ८८ ॥ नार्यो यत्र च शिक्षिकाःसुपठिताः सन्ति व्यवस्थापिका। स्ता एवं प्रविशन्ति नैव पुरुषा एकाकिनो यत्र वा॥ तादृक्षो विधवाश्रमो धनिवरैः सेवाप्रकृष्टाशयैरेकैकः प्रतिपत्तने समुचिते वा स्थापनीयः स्थले॥
વિધવાશ્રમની સ્થાપના. - ભાવાર્થ તથા વિવેચન-સેવાના ઉત્કૃષ્ટ આશયવાળા શ્રીમંતોએ દરેક શહેરમાં કે બીજે ઉચિત સ્થળે એકેક એવો વિધવાશ્રમ સ્થાપવા જોઈએ કે જેની અંદર ભણેલી સ્ત્રીઓ શિક્ષક તરીકે કામ કરતી હોય અને વ્યવસ્થા કરનાર પણ મુખ્યત્વે સ્ત્રીઓ જ હોય. એકલા પુરૂષોનો તે તેમાં પ્રવેશ પણ ન હોય. વિધવાશ્રમની વિપુલતા નહિ હોવાને કારણે જેટલી વિધવાઓને આશ્રમમાં સ્થાન મળવું જોઈએ તે મળી શકતું નથી. આ કારણથી વિધવાશ્રમોની સ્થાપના ધનિક પુરૂષોએ કરવી આવશ્યક છે. આવાં આશ્રમોની વ્યવસ્થા બહુધા સેવાધર્મિણી સ્ત્રીઓને હસ્તક મૂકવામાં આવવી જોઈએ અને જો એવી સ્ત્રીઓ શિક્ષકના, વ્યવસ્થાના, ગૃહદ્યોગની કેળવણી માટેના કાર્ય માટે ન મળે તે પુરૂષોની સેવાનો લાભ લેવામાં ભલે આવે, પરંતુ પુરુષા અશ્ચિનઃ અર્થાત–એવા કાર્યમાં એકલા પુરૂષોને તો યોજવામાં ન જ
Page #211
--------------------------------------------------------------------------
________________
२०२
આવવા જોઈએ, કારણકે તેથી કોઈ વાર અનિષ્ટ પ્રસંગે ઉપસ્થિત થવાને भय २९ छे. (८८)
त्रयोदश परिच्छेद.
સેવાધર્મ: વૃદ્ધ જનની સેવા. [હવે વૃદ્ધ સ્ત્રી પુરૂની સેવાનું પ્રકરણ પ્રારંભાય છે.]
वृद्धसेवा । ८९ । ९० ॥ येषामस्ति गृहे न कोऽपि तरुणः पुत्रप्रपौत्रादिको । न स्यात् पुत्रवधून चापि दुहिता नैवापि कौटुम्बिकः ॥ ते वृद्धाः पुरुषाः स्त्रियश्च करुणादृष्टया विलोक्या यतस्तेषां चित्तमनाश्रितं त्वहरहो दुःखेन दग्धं भवेत् ॥ केचिद्यष्टिवशाः सुदृष्टिविकलाः केचिच्च खटावशाः। केचिजर्जरिता जराप्रहरणे रोगाऽरिणा मर्दिताः॥ सर्वे ते सुखकामिनः सुकृतिनां साहाय्यमिच्छन्ति वै । देयं तज्जरतां दयाहृदयैः सेवार्थिभिः सज्जनैः॥
वृद्धानी सेवा ભાવાર્થજે વૃદ્ધોના ઘરમાં કોઈ પણ તરૂણ પુત્ર કે પ્રપૌત્ર ન હોય તેમજ દીકરાની વહુ કે પિતાની દીકરી પણ ન હોય, કુટુંબમાં પણ કોઈ સેવા કરનાર ન હોય, તેવા વૃદ્ધ પુરૂષ કે સ્ત્રીઓ કરૂણાદષ્ટિએ જોવાયોગ્ય
Page #212
--------------------------------------------------------------------------
________________
છે કેમકે તે બાપડા નિરાધાર હોવાથી તેમનું ચિત્ત રાત દિવસ દુઃખથી બળતું હોય છે તેથી તેમને આશ્વાસનની અને સહાયની પુરતી જરૂર છે. કેટલાએક વૃદ્ધ જનો બિચારા લાકડીના ટેકા વિના જરા પણ ચાલી શકતા નથી, કેટલાએક આંખે અખમ બની ગયા હોય છે તો કેટલાએક વળી ખાટલાને જ વશ થઈ ગયેલા દેખાય છે. કેટલાએક જરાના પ્રહારથી જર્જરિત થયેલા જણાય છે તો કેટલાએક વળી રોગ રૂપ શત્રુથી પીડાતા જોવામાં આવે છે. આ બધાને ઈચ્છા સુખની હોય છે તેથી આવી દુર્દશામાં તેઓ પુણ્યશાળી જીવોની સહાય વાંછે છે; માટે દયાળુ સેવાના ઉમેદવાર સજ્જનોએ વૃદ્ધ સ્ત્રી પુરૂષોને તન મનથી જોઈતી સહાય આપવી. (૮૯-૯૦)
વિવેચન–સુભાષિતકારે વૃદ્ધાવસ્થાને બાલ્યાવસ્થા રૂપે વર્ણવતાં કહ્યું છે કે
वदनं दशनविहीनं वाचो न परिस्फुटा गता शक्तिः । अव्यक्तेन्द्रियशक्तिः पुनरपि बाल्यं कृतं जरया ॥
અર્થાત-મહોં દાંત વિનાનું બને છે, વાચા ફુટ થતી નથી, શક્તિ, જતી રહે છે, ઈયિની શક્તિ ક્ષીણ બને છે; એ રીતે વૃદ્ધાવસ્થાથી બીજું બાળપણ આવે છે. આ પ્રમાણે વૃદ્ધાવસ્થામાં મનુષ્યની બધી શક્તિઓ બાલ્યતાને પામે છે ખરી, પરંતુ જ્યારે બાળક ઉપર કુટુંબી જનોની દયા –માયા હોય છે, ત્યારે વૃદ્ધ બાળક ઉપર કુટુંબી જનો કંટાળો તથા તિરસ્કારની દૃષ્ટિથી જોતા થાય છે! આમ બનવાનું કારણ શું ? બાળક ઉપર માતા-પિતા આશાની દૃષ્ટિથી જોતાં હોવાથી તેની પ્રત્યે તેમનું મમત્વ સ્કરે છે અને વૃદ્ધ વડીલ ઉપર જુવાન પુત્ર કે પુત્રવધૂઓ આશાતુરતા રાખી શકતાં નથી, એટલે પછી તેના ત્વરિત મૃત્યુની રાહ જોઈને બોજાથી મુકત થવાની જ તેઓ રાહ જોઈ રહ્યાં હોય છે ! આ જ કારણથી કહ્યું છે કેवाक्यं नाद्रियते च बान्धजनैर्भार्या न शुश्रूषते । हा कष्टं पुरुषस्य जीर्णवयसः पुत्रोऽप्यमित्रायते ।
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૪
અર્થાત્—વૃદ્ધ પુરૂષનાં વાકયાને તેના આંધવા સાંભળતા નથી, સ્ત્રી તેની સેવા કરતી નથી અને પુત્ર પણ અમિત્ર શત્રુ રૂપ બની જાય છે. વૃદ્ધ પુરૂષનું એ કાંઈ નાનુ સુનુંકષ્ટ છે? જ્યારે કુટુંબીજનોથી ભરપૂર ગૃહેામાં પણ વૃદ્ધોની આવી દશા થાય છે, ત્યારે જે વૃદ્ધો સ્ત્રી, પુત્ર, પૌત્રાદિથી હીન હાય કિંવા જેના ગૃહમાં સેવા ચાકરી કરવા માટે કાઈ પણ મનુષ્ય ન હેાય તેવા શ્રૃહોની દુદર્શોને પાર જ શે! રહે ? વૃદ્ધાવસ્થા એ એક દેહના રોગ છે. દુળ જીવનશક્તિ ઉપર જરા વહેલે હલ્લા કરે છે અને સખળ જીવનશક્તિ ઉપર મેાડે! હલ્લા કરે છે. આજ કારણથી કેટલાક ૫૦-૬૦ વર્ષની વયે સશક્ત અને કેટલાક કેવળ અશક્ત હોય છે. કાઇ ચાલી શકતા નથી, કાઇ સાંભળી શકતા નથી, કાઈ દેખી શકતા નથી તેા કાઈ ખાટલાવશ રહે છે. તેમાં વળી જો કાઇ તીવ્ર હૃદ ઉભરાય, તેા તેએની સ્થિતિ બહુ દયાજનક થઇ પડે છે. આ કારણથી જેવી સેવા દુ:ખી–દર્દીઓની કે અગેાપાંગહીન અનાથ અશક્તાની ખજાવવા માટે યેાજના કરવામાં આવે તેવી જ સેવા વૃદ્ધોની પણ બજાવવાની યેાજના કરવામાં આવવી જેઇએ. ઘણા દુર્ભાગી વૃદ્દો આપ્તજનહીન હાઇને દુઃખમાં સેવા–શુશ્રૂષા વિના બિછાનામાં મરણશરણ થએલા માલૂમ પડે છે. આ સ્થિતિ અત્યંત યાજનક છે. માંદાં અને ખાડાં ઢાર માટે પશુશાળાએ કે પાંજરાપોળ નિભાવનારા દયાળુ જતાએ આવાં ખેડાં મનુષ્યાની સૌથી પહેલાં ખખ્ખર લેવી એ જ ઘટારત છે. (૮૯-૯૦)
[નીચેના એ શ્લેાકામાં વૃદ્ધોના તનમનની સેવા કરવાના પ્રકારે દર્શાવવામાં આવ્યા છે.
વૃદ્ધસેવાપ્રહાર: / ૬૩ ॥
स्थातव्यं सुभगैर्निवृत्तिसमये तेषां समीपे सदा । प्रष्टव्यं कुशलादिकं सुवचनैर्दातव्यमा श्वासनम् ॥ शय्यादेश्व निरीक्षणं नियमतो वस्त्रव्यवस्थापनं ।
Page #214
--------------------------------------------------------------------------
________________
૨૫
वाच्यं धार्मिकपुस्तकंरसयुतं शार्थमेषां पुरः॥
वृद्धानामानुकूल्यसम्पादनम् । ९२ ॥ चिन्तैषां यदि भाति काऽपि हृदये युक्त्या द्रुतं तां हरेद्रोगः कोऽपि भवेत्तदा तु भिषजां योग्यौषधं योजयेत्॥ वैषम्यं प्रकृतौ भवेद् यदि तदा सद्बोधविज्ञापनैः । क्रोधद्वेषविषादलोभहरणात साम्यं च सम्पादयेत् ।।
કેવી રીતે વૃદ્ધસેવા કરવી? ભાવાથ–નિરાધાર અને પીડિત વૃદ્ધાની પાસે ભાગ્યશાળી સજજનોએ નિવૃત્તિને વખતે બેસવું જોઈએ, તેમને મીઠાં વચનોથી ખેમકુશળના સમાચાર પૂછવા, દુઃખમાં દિલાસો આપ, તેમના ખાટલા પથારી વગેરેનું નિરીક્ષણ કરવું, વસ્ત્રો આઘાપાછાં થઈ ગયાં હોય તો બરાબર નિયમસર રાખવાં, તેમને સમજાય અને રસ પડે તેવાં ધર્મનાં પુસ્તકો ઐહિક અને પારલૌકિક શાન્તિને માટે તેમની આગળ વાંચવાં. (૯૧)
વૃદ્ધોની અનુકૂળતા સાચવવી, વૃદ્ધોના મનમાં કોઈ પણ જાતની ચિંતા રહેતી હોય તે તે જાણી લઈ કોઈ પણ યુક્તિથી જલ્દી દૂર કરવી, જે તેમના શરીરમાં કઈ ને કઈ રેગ રહ્યા કરતો હોય તે સારા વૈદ્યની માતગ્ય દવાને બંદોબસ્ત કરે, જે પ્રકૃતિમાં કોઈ પણ વિષમતા ઉપજી હોય તે સદુબોધ અને સમજાવટથી તેમને સમજાવી કરી ક્રોધ દ્વેષ ખેદ લેભ વગેરે દેષને હરાવી પ્રકૃતિનું સામ્ય-સમતોલપણું સ્થાપવું જોઈએ. (૯૨)
વિવેચન –દેહ અને મનના દુઃખથી આવૃત્ત થએલા નિરાધાર વૃદ્ધોની સેવાને હેતુ તેમને સમતાપૂર્વક મરવા દેવાને છે અર્થાત તેમનું સમાધિમરણ થાય એટલો જ છે. આ હેતુ સિદ્ધ કરવાને જે પ્રકારની ન્યૂનતાથી વૃદ્ધી કષ્ટ ભોગવતા હોય તે પ્રકારની તેમની ન્યૂનતા દૂર કરવાની
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૬ આવશ્યકતા રહે છે. આ વખતે તેમને આશ્વાસનની પૂરી જરૂર હોય છે. પિતાની સેવાચાકરી માટે કોઈ આપ્ત જનોની ઉપસ્થિતિ નહિ હોવાથી તેમના તન કરતાં વધારે કષ્ટ તો તેમના મનને ભોગવવું પડે છે, તેથી તેમને આપ્તજનોની ખામી વૃદ્ધાવસ્થામાં ન જણાય તેમ કરવું આવશ્યક છે. પ્રસંગોપાત તેમની પાસે જઈ તેમના કુશળવર્તમાન પૂછવા, તેમને મૃદુતાપૂર્વક આશ્વાસન આપવું, તેમને દવા-બારાક—શા વગેરેની ન્યૂનતા હોય કે અવ્યવસ્થા હોય તો તે દૂર કરવી, વસ્ત્રો મેલાં હોય કે ન હોય તો તે ધોઈસુધારી લાવી આપવાં, તેમની કાંઈ માનસિક ચિંતા હોય તો તે યુક્તિપૂર્વક દૂર કરવી, દર્દની પીડા હોય તો ઔષધોપચારની વ્યવસ્થા કરવી, અવસ્થા તથા દર્દને કારણે સ્વભાવમાં કાંઈ વિકૃતિ ઉત્પન્ન થઈ હોય તો ઉપદેશ વડે પુનઃ સમતા આણવા યત્ન કરે, વગેરે કામો દ્વારા અશક્ત અને રોગી વૃદ્ધોની સેવા ઉત્તમ પ્રકારે બજાવી શકાય છે. કેટલીક વાર કોઈ વૃદ્ધો કોઈ પ્રબળ સાંસારિક વાસનાઓથી બંધાઈ રહે છે અને અત્યંત મન કષ્ટમાં કાળ વહન કરે છે. આવા માનસિક ઉપદ્રવને કારણે તેનું સમાધિમરણ થતું નથી પરંતુ આતં–રોદ્ર ધ્યાનમાં તેના જીવનના દિવસો લંબાય છે અને તે અત્યંત કષ્ટ વેલ્યા કરે છે. એ વખતે જે તેની વાસના જાણી લઈને તેને સાચો સંતોષ ઉપજાવવામાં આવે તો તે શાન્ત ચિત્તે મરણ પામે છે, પરંતુ તેમ ન બનવા પામ્યું હોય તો તે અશાનિતમાં જ મરણ પામે છે અને દુર્ગતિને ઉપાજી અધિક ભવભ્રમણ કરે છે. મનુષ્યનું મૃત્યુ સુધારવું તેના જેવી અન્ય કોઈ કલ્યાણકારી સેવા નથી, અને મૃત્યુ સુધારવા માટે વૃદ્ધોને દર્દીઓને આશ્વાસન આપવું કિંવા તેમની ચિંતાઓનાં કારણોને નાબુદ કરવાં એ પરમ પુણ્યનું કાર્ય છે. જેઓ શાંત ચિત્તે, સંતોષપૂર્વક, વાસનારહિતપણે મરણ પામે છે તેમને મરણ દુઃખરૂપ લાગતું નથી, પરંતુ મરણ સમયે હર્ષની ઊર્મિ આવે છે. શ્રી. રત્નકરંડ શ્રાવકાચાર ગ્રંથમાં કહ્યું છે કે –
ની હેવા િ નૂતનં ગાયતે : . स मृत्युः किं न मोदाय सतां सातोत्यितिर्यथा ॥
Page #216
--------------------------------------------------------------------------
________________
૨૦૭
અર્થાત–મૃત્યુના પ્રતાપથી છણું થઈ ગયેલ હાદિક સર્વ છૂટી જઈ નવીન દેહાદિક પ્રાપ્ત થવાથી પુરુષ મૃત્યુને એક પ્રકારની સાતાનો ઉદય માને છે અને તેથી જ્ઞાની પુરુષને મૃત્યુ એ એક હર્ષને અર્થે જ છે. પરંતુ મૃત્યુસમયે આ હર્ષ નિરાધાર ગરીબ વૃદ્ધોને પ્રાપ્ત થાય તેટલા માટે તેમની ન્યૂનતાઓ તથા વિષમતાઓને અંત આણવા સેવાધર્મીઓએ ઉદ્યક્ત થવું જોઈએ.
દષ્ટાંત–સોમશર્મા નામના એક વૃદ્ધ વિપ્રને પિતાની ઉત્તરાવસ્થામાં બે બાળક થયાં. એક પુત્ર તથા એક પુત્રી. પુત્રીના જન્મ પછી તત્કાળ તેની માતાનું મૃત્યુ થયું, એટલે તેમશમાં પોતાનાં બાળકોનું મહાકષ્ટથી પાલનપોષણ કરવા લાગ્યો. પુત્ર પાંચ વર્ષની વયને અને પુત્રી ત્રણ વર્ષની વયની થઇ, એટલામાં વૃદ્ધાવસ્થાને કારણે સોમશર્મા માં થયો અને પથારીવશ રહેવા લાગ્યો. વૃદ્ધ બ્રાહ્મણ અને નાનાં બાળકે ઉપરની દયાથી પ્રેરાઈને તેનાં પડોશી તેની સેવા-સુશ્રુષા કરવા લાગ્યાં. બ્રાહ્મણનો મંદવાડ બહુ લંબાય, ખોરાક બંધ થવા લાગ્યો, તથાપિ તે વ્યાકુળતાપૂર્વક દર્દી ભોગવતો જ રહ્યો. તેના બે મિત્રો એક ધનદત્ત નામે વણિક હતો અને એક શૂરસિંહ નામે રાજપૂત હતો; તે પણ રોજ તેની ખબર કાઢવા આવતા. બેઉ જણ તેને પિતાની શક્તિ પ્રમાણે મદદ કરતા અને તેને આશ્વાસન આપતા, પરંતુ વિપ્રની વ્યાકુળતા શમતી જણાતી નહિ. એકદા બેઉ મિત્રાએ સોમશર્માને એકાન્તમાં પૂછ્યું: “મિત્ર ! તને કાંઈ માનસિક ચિંતા છે ?” સોમશમીએ આંખમાં આંસુ સાથે કહ્યું: “મિત્રો ! હું એક દરિદ્ર બ્રાહ્મણ છું. આ બેઉ બાળકે નાનાં છે. મને એ ચિંતા થાય છે કે આ પુત્રની ખબર રાખી તેને ભણાવશે તથા સારે માર્ગે ચડાવશે કોણ અને આ પુત્રીને મેટી કરી તેનું કન્યાદાન આપશે કોણ? મારી આ ચિતાને કારણે હું વ્યાકુળ રહું છું. તમે મારા મિત્ર છે, પરન્તુ તમે એવા ધનવાનું નથી કે હું આ બાબત તમારી પાસે યાચના કરું.” મિત્રની આ ચિંતાઓ જાણીને ધનદત્ત બોલ્યાઃ “મિત્ર! તું ચિંતા કરીશ નહિ. હું ધનવાન નથી, પરંતુ હું જે વેપાર કરું છું તેમાંથી એ ભાગ હું તારી પુત્રીને લેખીને હવેથી
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૮
વેપાર કરીશ અને તેના તે ભાગમાંથી તેનું પાષણ કરીશ તથા કન્યાદાન ઇશ. કદાચિત્ વેપારમાંથી કન્યાદાન માટે બેઇતું દ્રવ્ય ઉપલબ્ધ નહિ થાય તેા મારી પુત્રીના કન્યાદાન માટે જે દ્રવ્ય હું ખર્ચી શકીશ, તેમાંનું અ તારી પુત્રી માટે અને અર્ધું મારી પુત્રી માટે ખર્ચીને ચલાવીશ.” શૂરસિંહ ઘણા જ ગરીખ રજપૂત હતા, છતાં થોડી વાર વિચાર કરીને તે ખેલ્યા
66
મિત્ર ! હું ગરીબ તો છું, પરન્તુ એક પ્રસંગે મેં રાજાજીની અનન્ય સેવા કરેલી તે બદલ રાજાજી મને ઇનામ આપવાના છે; એ ઇનામમાં હું રાજાજી પાસેથી તારા પુત્રના ભણતર તથા નિર્વાહની વ્યવસ્થા જ માંગી લઇશ, માટે તું નિશ્ચંત થા. આવું આશ્વાસન મળતાં સે!મશમાં શાન્તિથી મરણ પામ્યા અને મિત્રાએ એ રીતે એ વૃદ્ધ વિપ્રની સાચી સેવા બજાવી. (૯૨) [હવે સમાધિમરણની વિશેષ સ્પષ્ટતા કરવામાં આવે છે.] वृद्धानां समाधिमरणसम्पादनम् | ९३ ॥
यद्येषां मरणं विभाति निकटे दुःसाध्य रोगोद्भवात्प्रत्याख्यानसमाधिभावजननैराराधनां कारयेत् ॥ चित्तं शान्तिपरायणं भगवतो ध्याने निमग्नं भवेत्स्यादेषां हि यथा समाधिमरणं यत्नं विदध्यात्तथा ॥ છેલ્લી અવસ્થામાં સમાધિ રહે તેમ કરવું,
ભાવા—જો અસાધ્ય રોગ ઉત્પન્ન થવાથી વૃદ્ધોની આખર અવસ્થા નજીક આવેલી જણાતી હાય, તે તેમને પાપનાં તમામ કાર્યોનાં પચ્ચખાણ કરાવવાં, ખરાખર સમાધિભાવ રહે તેવી રીતે ધર્મની આરાધના કરાવવી, તેમનું ચિત્ત મંદવાડમાં પણ શાંત રહી ભગવાનનું ધ્યાન કરવામાં એકરસ થઇ જાય અને મૃત્યુ આવે તે પણ હાય વાય ન કરતાં તે સમાધિમરણે મરે તેવા પ્રયત્ન કરવા. (૯૩) વિવેચન—સમાધિ એટલે શું ? ચિત્તવૃત્તિની વિષમતાને ત્યાગ અને સમતાની સ્થાપના એટલે સમાધિ. આ સમાધિને સિદ્ધ કરવા માટે
ܕܕ
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૦૯
વડે
કેટલાક યેાગી જતેા ખાદ્યોપચાર આદરે છે અને અનેક પ્રક્રિયા મનેત્તિ ઉપર કાબૂ મેળવે છે એટલે તેમને સમાધિના લાભ થાય છે. સાચા નાની જનને મનોવૃત્ત ઉપર કાબૂ મેળવવાનું સુલભ હેાય છે અને તેએ સહજ સમાધિને પ્રાપ્ત કરી શકે છે. જ્ઞાન અને અભ્યાસ વડે સમાધિયુક્ત મન બની શકે છે. પરન્તુ એ તે યાગના એક વિષય છે. જેએ આખુ જીવન સંસારમાં રહીને ગાળે છે, જેણે કામ ક્રેાધ–લેાભાદિના અનેક પ્રસંગે અનુભવ્યા હાય છે, જેણે અનેક પાપે પણ આર્યો હાય છે, એ મનુષ્ય મરણસમયે સમાધિ-ચિત્તવૃત્તિની સમતા આપોઆપ કેમ સાધી શકે ? આ કાય દુઃશકય છે, પરન્તુ અશક્ય નથી. જેણે જ્ઞાન તથા ચેાગાભ્યાસ વડે સહજ સમાધિ પ્રાપ્ત કરી છે, ચિત્તની સમતાને સ્થાપિત કરી છે, તેને તો મૃત્યુસમયની સમાધિ પણ સુલભ છે, પરન્તુ બહુધા જનતાને એવી સમાધિના અભ્યાસ હાતા નથી અને જેવું જીવન ગાળ્યું હેાય છે, તેવું જ મરણ તેઓનુ` થાય છે. આવા મનુષ્યાનું મરણ સુધારવું, એ પણ એક મહત્ત્વની સેવા છે–તેના આત્માનું કલ્યાણ કરનારી સેવા છે. સંસારના વિવિધ પ્રપચમય પ્રસંગે!માંથી પસાર થનાર મનુષ્ય જ્યારે મરણકાંઠે આવી પહોંચે છે, ત્યારે તે ભયભીત–આકુળ વ્યાકુળ બની જાય છે અને એવી વિષમ ભાવનામાં થએલું તેનું મરણ તેના અન્ય ભવને પણ બગાડવાના નિમિત્તરૂપ બને છે. તે હલકી ક્રેડિટના દેવની સ્થિતિમાં જન્મે છે અને ત્યાં પણ અપવિત્ર વાસનાઓથી ઘેરાઈ રહીને પેાતાના આત્માનું અકલ્યાણ સાધે છે. કહ્યું છેકે – સંસારાસહચિત્તાનાં મૃત્યુમ તિમવેટ્ટાક્–અર્થાત્—જે વાનું ચિત્ત સંસારના પદાર્થોમાં આસક્ત છે તેને મૃત્યુનું પ્રાપ્ત થવું એ ભીતિ ઉત્પન્ન કરનારૂં છે. આ ભીતિથી જ મૃત્યુસમયે ઘણાં મનુષ્યા વ્યાકુળખની ગએલા જોવામાં આવે છે. જેએ ન્યૂનાધિક અંશે જ્ઞાન-વૈરાગ્યથી વિભૂષિત હાય છે, તે જ એ સમયે મૃત્યુથી દૈહિક પીડા ભાગવવાને સમયે પોતાના મનની સમતા જાળવી શકે છે અને મૃત્યુથી ભય પામવાને બદલે, નવા દેહ ધારણ કરી કર્મીની નિર્જરા કરવાના પ્રસંગ નજીક આવતા જાણીને, આનંદપામે છે. મેવાયતે પુન: સો વિજ્ઞાનવૈરા યવાસનામ્ અર્થાત—જ્ઞાન અને વૈરાગ્યથી જે વાસિત છે તેને
૧૪
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૧૦ મૃત્યુની પ્રાપ્તિ એક હર્ષનું નિમિત્ત છે. આ ઉપરથી સમજી શકાશે કે ઉત્તમ મૃત્યુ તો એ જ છે કે જે પોતાની મેળે જ પ્રાપ્ત કરેલી સમાધિપૂર્વક મરણ પામે અને એવું સમાધિમરણ જ્ઞાન, તપ, સદાચાર, વ્રતપાલનાદિ વડે ઉત્તમ ચારિત્ર્ય સંસારમાં પાળનારને જ પ્રાપ્ત થાય છે. પરંતુ જેઓ એટલા શક્તિમાન નથી અને મૃત્યુસમયે ભીતિ, વ્યાકુળતા, ચિંતા, ઈત્યાદિને ભોગ થઈ પડે છે તેમને માટે શું કરવું ? ગ્રંથકાર કહે છે કે–તેવા મનુષ્યોનું ચિત્ત શાન્ત રહી, ભગવાનનું ધ્યાન કરવામાં લીન બની જાય અને મૃત્યુ આવે તોપણ ભીતિ વ્યાકુળતા પ્રાપ્ત ન થાય, ટૂંકામાં તેનું સમાધિમરણ થાય એવો પ્રયત્ન સેવાધમીઓએ કરવો જોઈએ. દદની ચિંતાને નિવૃત્ત કરવાનો યત્ન કરવો, તેના અજ્ઞાનને હઠાવી તેને તત્કાળ બને તેટલા પ્રમાણમાં જ્ઞાન–વૈરાગ્યવાસિત કરો, તેને આશ્વાસન આપવું, તેની ભીતિને નાબુદ કરી મૃત્યુમાં પણ હર્ષ પામવા જેવી સમજણ આપવી, ઈત્યાદિ યત્નો કરવાથી કેટલાક સુસંસ્કારી દર્દીઓનો મરણને કાળ સુધરી જાય છે અને મૃત્યુસમયની ભાવના ઉંચી રહેવાથી તેમનો પુનર્જન્મ અધમ કટિમાં થતું અટકે છે. જૈન ધર્મમાં આવા મરણને સમાધિમરણ, પંડિત ભરણ અથવા સકામ મરણ કહે છે. ઉત્તરાધ્યયન સૂત્રના પાંચમા અધ્યયનમાં કહ્યું છે કે– સંતિ મરતે સત્રતા વસુયા–અર્થાત–બહુશ્રત અને શીલવંત પુરૂષો મરણ કાળે ભય પામતા નથી એટલે કે તેઓનું સમાધિમરણ–સકામ મરણ થાય છે. સ્કંધક નામના એક જૈન મુનિ તપ અને સંયમ વડે અત્યંત દૈહિક પીડા વેઠતા હતા, છતાં બહુશ્રુત હતા. સંયમ અને વૈરાગ્યથી વાસિત હતા, તેથી તેમની પીડાની અસર તેમના મન પર થતી નહિ અને મૃત્યુકાળે કેવળ હાડકાં અને ચામડીથી વેષ્ટિત દેહ રહ્યો હેવા છતાં તે હર્ષપૂર્વક સમાધિમરણને પામ્યા હતા. સમાધિમરણનું આવું મહત્ત્વ સમજીને સંસારાતપ્ત જનોને મૃત્યુસમયે સમતા-સમાધિને બની શકે એટલે લાભ આપવા યત્નો કરવા અને તેમનું મરણ સુધારવું એ પરમ સેવાનું કાર્ય છે. (૭)
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૧૧ चतुर्दश परिच्छेद.
સેવાધર્મ : પશુસેવા [ હવે સેવાધમીઓને પશુસેવા તરફ દોરતાં ગ્રંથકાર પ્રથમ પશુઓના રક્ષણની આવશ્યક્તા દર્શાવે છે. ]
પશુરક્ષામ્ ! ૨૪ यस्या दुग्धघृतादिना नरतनुः पोपुष्यते सर्वथा । वाणिज्यं कृषिकर्मभारवहनं यज्जातिमालम्बते॥ सा रक्ष्या पशुजातिरुत्तमजनैः कर्त्तव्यसेवाधिया । हिंसातो बलितोऽतिभारभरणात्क्रौर्याद भृशं ताडनात॥
પશુઓનું રક્ષણ, ભાવાર્થ—જેનાં દૂધ અને ઘીથી સર્વ પ્રકારે માણસ જાતનું શરીર પોષાય છે, જે જાતિને ગાડી ગાડામાં જેડી વ્યાપારનું કામકાજ કરવામાં આવે છે, જેની ગરદન ઉપર ધૂસરું નાંખી ખેતીનું તમામ કામ કરાય છે, જેની પીઠ ઉપર ભાર વહેવામાં આવે છે, તે પશજાતિનું ઉત્તમ પુરૂષોએ કર્તવ્ય અને સેવાબુદ્ધિવડે હિંસામાંથી, બલિદાનમાંથી, અતિભાર ભરવામાંથી અને ક્રર માણસો નિર્દયપણે માર મારે તેનાથી રક્ષણ કરવું જોઈએ. (૯૪).
વિવેચન આ સંસારમાં કીડીથી કુંજર સુધીને પ્રત્યેક જીવ ઉપયોગી તો છે જ, પરંતુ જેઓ ઉપયોગિતાની ધૂળ દૃષ્ટિથી જોનારા છે, તેઓ કેટલાક ક્ષુલ્લક જીવોને નિરૂપયોગી માને છે. છતાં પશુઓને તે તેઓ અત્યંત ઉપયોગી માન્યા વિના રહેતા નથી. લગભગ સર્વ પ્રકારનાં જીવતાં પશુઓને મનુષ્યોએ એક યા બીજા પ્રકારે પિતાના ઉપયોગમાં લીધાં છે, અને તેઓની સેવા–ઉપયોગ વડે મનુષ્યો પિતાનું સાંસારિક આર્થિક હિત સાધે છે. ગાયો અને ભેંસ જેવાં પશુઓના દૂધને ઉપયોગમાં લઈ મનુષ્યો પિતાના દેહનું ઉત્તમ પ્રકારે પિોષણ કરે છે. વળી બળદ અને પાડા જેવાં પશુઓને ગાડી–ગાડામાં જેડી, ખેતી કરવાના કામમાં લઈ અને અન્ય પ્રકારે તેમને
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૧૨ ઉપયોગ કરી મનુષ્યો તેમની સેવાનો લાભ લે છે, ગાય-ભેંસ અને બળદ–પાડા ઉપરાંત બીજા અનેક જાનવરે મનુષ્યોની સેવા બજાવવામાં કામ આવે છે. ઘેટાં, બકરાં, ઘેડાં, ગધેડાં, ખચ્ચર, કૂતરા, ઈત્યાદિ અનેક પશુઓ એક યા બીજી રીતે જગતમાં ઉપયોગી થઈ પડ્યાં છે. આ મૂગાં પ્રાણુઓ આટલાં ઉપયોગી હોવા છતાં મનુષ્ય તેમની ઉપેક્ષા કરે, હિંસા કરે, તેમના ગજા ઉપરાંત તેમની પાસે મજૂરી કરાવે, કિંવા તેમને નિર્દયપણે મારે તે મનુષ્યોની કૃતઘતા જ કહેવાય. માંસાહારીઓ આવાં પશુઓને માંસ માટે ઘાત કરે છે, યજ્ઞયાગાદિ કરનાર કે મલીન દેવોની માનતા રાખનાર તેમને બલિદાન નિમિત્તે ઘાત કરે છે, તેમની શક્તિ કરતાં વધારે કામ કરાવનાર તેમને ગાડામાં જેડી પ્રમાણ કરતાં વધારે ભાર ભરે છે અને તે ઉપર લોખંડની આરવાળી લાકડી તેમના શરીરમાં ઘાંચી તેમને ત્રાસ ઉપજાવી ઉતાવળે કામ કરાવે છે. આ બધી નિર્દયતાને પરિણામે આજે આપણા દેશનાં પશુઓની સંખ્યા ઘટી છે અને મનુષ્યનું જીવન મેંદું તથા મુશ્કેલીભર્યું થઈ પડયું છે.
મુંબઈ ઈલાકામાં એટલું દૂધ રોજ ઉત્પન્ન થાય છે કે તેથી દરેક મનુષ્યને સરાસરી બે દૂધ પણ મળે નહિ. છતાં રોજ ૨-૪ કે ૬ શેર દૂધ ખાનારા હોય છે, એટલે એ વધારે દૂધ ખાનારાઓ અનેક ગરીબોના ભાગનું અર્ધઅર્થે શેર દૂધ ઝુંટવી લઈને પોતે ખાઈ જાય છે એમ સમજવું ! હિંદુઓ પરંપરાથી ગોદાનનું માહામ્ય સમજતા રહ્યા છે, પરન્તુ એ ગૌદાન હવે માત્ર નામનું જ રહ્યું છે અને મોટાં શહેરોમાં તે કૂતરાં તથા ઘડા રાખનાર હિંદુઓ પિતાને ઘેર ગાય રાખવાની ફરજ વિચારતા નથી! પશુઓ જેવી રીતે મનુષ્યની સેવા બજાવે છે તેવી રીતે મનુષ્યોએ પણ પશુઓની સેવા બજાવવી જોઈએ, પરસ્પર ઉપયોગી થઈ કૃતજ્ઞતા દર્શાવવી જોઈએ; પરન્તુ એ પશુસેવા આજે ઘણે દરજે ભુલાઈ છે. આજે તે પશુઓને અભયદાન દેવામાં જ ખરી પશુસેવા સમાઈ રહેલી છે. તેમની ધર્મ કે અન્ય નિમિત્ત થતી હિંસા બંધ કરીને તથા તેમના ગજા જેટલી સેવા જ તેમની પાસેથી લઈને તેમને અભયદાન આપવું જોઈએ. “પંચતંત્ર'માં
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૧૩
न गोप्रदानं न महीप्रदानं नान्नप्रदानं हि तथा प्रधानम् । यथा वदन्तीह बुधाः प्रधानं सर्वप्रदानेष्वभयप्रदानम् ॥
અર્થાત્—વિદ્વાને સંપૂર્ણ દાનામાં જેવુ... અભયદાનને ઉત્તમ માને છે, તેવું ગૌદાન, પૃથ્વીદાન અને અન્નદાનને-કાઇને પણ પ્રધાન માનતા નથી. પશુઓને—મૂગાં પ્રાણીએાને અભયદાન ત્યારે જ મળે કે જ્યારે ઉપર જણાવ્યું છે તે રીતે તેમના ઉપર અત્યાચાર થતા અટકે અને મનુષ્યા સમજે કે પોતાની સેવા બજાવનાર પશુએ પ્રત્યે તેમણે કૃતઘ્ર નહિ પણ કૃતન થવુ ોઇએ. (૯૪)
[ પશુરક્ષણ સબંધે સામાન્ય થન કરીને હવે ગ્રંથકાર વિસ્તારે કરીને પશુએના રક્ષણ માટેના માગેર્ગો દર્શાવે છે. તેમાં સૌથી પહેલાં પશુહિસાને પ્રતિબંધ કરવા માટે કયે માગે કામ લેવું તે સૂચવવામાં આવે છે.]
पशुपतििवधप्रतिबन्धः । ९५ ॥
हन्यन्ते पशुपक्षिणश्च बहुशो मांसास्थिमेदाऽजिने । तस्य स्यादुपयोजनं प्रतिदिनं न्यूनं तथा बोधयेत् ॥ देवा नो पशुमांसभक्षणपरा इत्येवमावेद्य तान् । भ्रान्तान् युक्ति पुरस्सरं बलिविधेः कार्ये निरोधो द्रुतम् ॥ પશુપક્ષીની હિંસાના પ્રતિઅધ.
ભાવા —ઘણે ભાગે માંસ, હાડકાં, ચરબી અને ચામડાંને માટે પશુ અને પક્ષીઓનેા ધાત કરવામાં આવે છે, તેથી ઉપરની વસ્તુઓને વપરાશ દરરોજ ઘટવા માંડે તેવા ઉપદેશ લેાકેાને કરવા જોઇએ; કેટલાએક અલિ માટે પશુઓને ઘાત કરે છે, તેવા ભ્રાંત મનુષ્યાને “દેવતા આપણા કરતાં ઉંચા છે, તે કદી પણ પશુના માંસનું ભક્ષણ ન કરે” ઈત્યાદિ યુક્તિપૂર્ણાંક સમજાવીને બલિદાનવિધિની જલ્દીથી અટકાયત કરાવવી જોઇએ. (૯૧) વિવેચન—પશુઓની હિંસાના જે માર્ગો તથા કારણેા છે, તેને જો અવરોધ કરવામાં આવે તે પશુઓનું રક્ષણ થાય; ત્યારે એ હિંસાના
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૧૪
માર્ગો તથા કારણેા કયાં છે ? પશુઓના સ્થૂળ શરીરના પ્રત્યેક ભાગ મનુ-ધ્યના ઉપયાગમાં આવે છે, એટલે કે તેનું માંસ, ચામડાં, હાડકાં, રૂધિર, ચરખી એ બધા પદાર્થોના મનુષ્યા ઉપયાગ કરે છે, તેથી એ નિમિત્તે પશુઓની હિંસા થાય છે. માંસાહારીએ પશુઓના માંસનું ભક્ષણ કરે છે, તેમનાં ચામડાં જોડા, કેાસ, પટા, ચેપડાનાં પૂઠાં, પાકીટ, થેલા, વગેરે પ્રકારની વસ્તુએ મનાવવાના ઉપયાગમાં આવે છે, રૂધિરને સૂકવી તેના ગટ્ટા બનાવવામાં આવે છે અને તે ગડ્ડા ચાહનાં ખેતરેામાં ખાતર તરીકે વપરાય છે, હાડકાંની કેટલીક વસ્તુઓ બને છે જેવી કે ચપ્પાના હાથા, રમકડાં વગેરે અને તે ઉપરાંત ખાતરમાં પણ તેને ઉપયાગ થાય છે, ચરખી સાંચાએમાં તેલને બદલે અને સાંચાના કાપડને ખેળ ચડાવવાના ઉપયાગમાં આવે છેઃ આવી રીતે પ્રત્યેક વસ્તુ ઉપયેાગમાં આવતી હાવાથી પશુઓને ધાત થવા પામે છે. જો મરેલાં પશુઓની આ વસ્તુએ ઉપયેાગમાં લેવાતી હોય તે એક માત્ર અપવિત્રતા સિવાય બીજી કશી હાનિ થતી નથી, પરન્તુ માંસ અને રૂધિર માટે તે જીવતાં પશુએને જ ધાત કરવામાં આવે છે. કુદરતી મેાતે મરતાં પશુએની સંખ્યાથી ચામડાં, હાડકાંના વેપારીઓની ભૂખ ભાગતી નહિ હાવાથી આ હિંસામાં તેએ પણ હિત ધરાવે છે ઃ આ કારણથી જીવતાં પશુઓના ઘાત એ થવાનો યત્ન કરવા તે પશુરક્ષણનું પવિત્ર કાર્ય ખજાવવા ખરાખર છે. માંસાહાર એ જીવતા પશુના ધાતનું મુખ્ય કારણ છે અને તે અટકાવવા માટે પણ ખરેખરેા યત્ન કરવામાં આવવે જોઇએ. જોકે માંસાહાર કેાઈ પણ દેશમાં તદ્દન બંધ થાય તે શક્ય નથી, તેપણ તેનું પ્રમાણ એછું થાય, જનતાને ઉપયાગી જાનવરો ઓછાં કપાય કે ન કપાય, લેાકેાને ઘી, દૂધ માત્ર નામનાં જ મળે છે, માનસિક શારીરિક શક્તિમાં ન્યૂનતા આવતી જાય છે એ અડચણ દૂર થાય, ખેતી જેવા ઉદ્યોગા સુધરે અને પરિણામે આજે દેશના માટા ભાગનાં મનુષ્યાને નિયમિત રીતે રોજ બે ટંક ખાવાનું મળતું નથી એ દુર્દશા દૂર થવા પામે, તેટલા માટે તે લેાકેાને માંસાહાર છેડાવવા માટે યત્ન કરવા એ દેશના કલ્યાણને જ મા` છે. યજ્ઞોમાં પશુઓના ભાગ પ્રાચીન કાળમાં
તેથી તેમની
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૧૫
જેટલે અપાત તેટલે હવે અપાતું નથી, પરંતુ દેવ-દેવીઓના ભોગ નિમિત્તે પશુઓને મારીને તેમના માંસનું ભક્ષણ કરવાનો અને એ રીતે માંસાહારની બુભૂક્ષાને તૃપ્ત કરવાનો માર્ગ અજ્ઞાન લેકે મોટા પ્રમાણમાં પકડી બેઠા છે, તે બધાને ધર્મનિમિત્તે પશુવધ કરતાં યુક્તિપૂર્વક અટકાવવા જોઈએ. કેટલાકે એમ સમજે છે કે આવી હિંસા કરનારાઓને શામ-દામ-દંડ-ભેદાદિ હરકોઈ યુકિતથી તેમ કરતાં અટકાવવા એ ઠીક છે, પરંતુ “શામ” સિવાયની બીજી યુક્તિઓ ચિરકાળનું પરિણામ લાવી આપતી નથી, તેટલા માટે હિંસકોને સમજૂતી જ આપવી જોઈએ કે દેવો પશુઓનું બલિદાન માંગે તેવા દુષ્ટ અને હિંસક હોતા નથી; તેઓ મનુષ્યથી ઘણું ઉંચી કોટિએ વિરાજતા જીવો છે, માટે તેમને નિમિત્તે હિંસા કરવી એ કેવળ નિરર્થક છે તેમજ અનર્થકારક છે. (૯૫).
[ પશુઓના રક્ષણને અર્થે કેવા નિયમો રાજ્યમાં ઘડવામાં આવવા જોઈએ તે વિષે હવે સૂચન કરવામાં આવે છે.]
પશુરક્ષાનાનિ ૨૬ ૨૭. भारं नाधिकमंशतोऽपि बिभृयाल्लोभेन गन्व्यादिके । वृद्ध वा वृषभादिकं हतबलं कश्चिन्न संवाहयेत् ॥ दौर्बल्ये गदसंभवे पशुपती रक्षेत् पशुं यत्नतोभाव्यं तादृशशासनैर्नरपते राज्ये हितार्थ पशोः॥ न स्युस्तादृशशासनानि विषये यस्मिन् दयाऽभावतस्तत्रोत्पाद्य दयाबलं दृढतरं नव्यानि निर्मापयेत् ॥ पाल्यन्ते न च तानि सन्स्यपि जनै राज्याऽव्यवस्थादित स्तेषामादरपूर्वपालनविधौ कुर्यात् प्रयत्नं शुभम् ॥
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૬
પશુરક્ષાના કાયદા.
ભાવાથ–સારા રાજાના રાજ્યમાં પશુના રક્ષણ માટે એવા પ્રકારના કાયદા હોવા જ જોઈએ કે કોઈ પણ ગાડીવાળો ભાડાના લેભે એક અંશ માત્ર પણ મર્યાદાથી વધારે ભાર ભરે નહિ, વૃદ્ધ અથવા દુર્બળ બળદ આદિ કોઈ પણ પશુને ગાડીમાં જેડે નહિ, પશુ જ્યારે દુર્બળ થઈ જાય કે રોગી બની જાય ત્યારે તેને માલિક રખડતાં ન મૂકે પરંતુ પોતાને ઘેર રાખીને યોગ્ય સારવાર કરે. જે દેશમાં તેવી દયાને અભાવે કદાચ ઉપર જણાવેલા પશુરક્ષણના કાયદા બંધાયા ન હોય, તો તે દેશમાં મજબૂત રીતે દયાનું બળ ઉત્પન્ન કરીને રાજ્ય તરફથી નવા કાયદા બંધાવવા જોઈએ. કદાચ કાયદા બંધાએલા હોય, પણ રાજ્યની દેખરેખને અભાવે તે કાયદાઓ લોકો તરફથી પાળવામાં આવતા ન હોય તો રાજાને કે પ્રજાને જાગૃત કરી આદરપૂર્વક તે કાયદાનું પાલન થાય તેવો શુભ પ્રયત્ન કરવો જોઈએ. (૯૬–૯૭)
વિવેચન-એક બાજુએ જોકે કેટલાક લોકો પોતાનાં પશુઓની હિંસા ખોરાક માટે કે વેપારની બીજી જણસ માટે કરે છે, તો પણ બીજી બાજુએ પશુઓની રક્ષા કરવાની અને તેઓ ઉપર દયાળુતા દર્શાવવાની આવશ્યકતા પણ બતાવે છે. દયા મનુષ્યના હદયનો જ પરમ ગુણ છે, જગતના બીજા કોઈ પ્રાણુમાં તે નથી. જે મનુષ્યમાં એ એક જ ગુણન હોય તો જંગલી પશુ અને મનુધ્યમાં કાંઈ જ તફાવત લેખાય નહિ. અંગ્રેજ કેમ માંસાહારી છે, છતાં તે જીવતાં પશુઓ ઉપર દયા રાખવાના સિદ્ધાંતને સ્વીકારે છે. ઈંગ્લાંડમાં અને દુનિયાના બીજા દેશોમાં પણ પશુરક્ષણને લગતા કાયદા છે અને પશુઓ ઉપર ઘાતકીપણું ન ગુજરે તે માટે સંભાળ લેવામાં આવે છે. મહારાણી વિકટોરિયાએ કહ્યું છે કે-“સખાવતમાં અને દયાના પ્રદેશમાં પ્રભુનાં મૂગાં અને અશરણ પ્રાણુઓનો સમાવેશ જે સુધારામાં નથી તે સુધારે પૂરો નથી.” એક અંગ્રેજ લેખક કહે છે: “માણસમાં છોકરું અને તેથી ઉતરતા જગતમાં જાનવર દયાને પાત્ર છે. જેઓ તેમના હક્કની અવગણના કરે છે, તેમને
Page #226
--------------------------------------------------------------------------
________________
.
૨૧૭
પિતાના સંબંધમાં ન્યાય અગર દયાની આશા રાખવાનો હકક નથી.” આ પ્રમાણે જાનવરે ઉપર દયાભાવથી વર્તવાનું તે માંસાહારીઓ તેમજ માંસભક્ષણ નહિ કરનારાઓ પણ સ્વીકારે છે. જાનવરોને ધંધા નિમિત્તે અનેક પ્રકારનો ત્રાસ લેાકો તરફથી ગુજારવામાં આવે છે. ભાડાનાં ગાડાંમાં હદ ઉપરાંત ભાર ભરવાથી ઘડા કે બળદને તે ખેંચતાં અતિશ્રમ વેઠવો પડે છે, તેમને ઉતાવળે ચલાવવા માટે સાદી કે આરવાળી લાકડી, ચાબુકના ફટકા મારવામાં આવે છે, તેમને ભૂખ્યાં, તરસ્યાં રાખી જરા પણ આરામ વિના તેમની પાસેથી કામ લેવામાં આવે છે, કલકત્તામાં કેટલાક દુષ્ટ ગાયના ગુહ્યાંગમાં ધાતુની નળી દાખલ કરી કુંક મારે છે, એટલે ગાય પોતાનું દૂધ ચોરી નહિ લેતાં છોડી દે છે અને એ પ્રમાણે દૂધ માટે ત્રાસ ગુજારે છે. કેટલાક પાઠાં પડેલા બળદ, ઘેડા કે ગધેડાં ઉપર ભાર ભરવામાં આવે છે અને તેથી એ પશુઓને બહુ ત્રાસ વેઠવો પડે છે અને જ્યારે એ પાઠાં લોહીયાળ અને ઉઘાડાં હોય છે ત્યારે તે ઉપર માખીઓ અને બીજા જીવડાં બણબણાટ કરી મૂકી તેને ચટકા ભરી પીડે છે. કેટલાક દુષ્ટ લોકો ઘરડાં કે મરણકાંઠે આવેલાં પશુઓને ખવરાવવું ન પડે એવા સ્વાર્થથી રસ્તામાં રઝળતાં મૂકી દે છે. આવો જ ત્રાસ ઘણી વાર પક્ષીઓ ઉપર પણ ગુજરતે દેખાય છે. આ બધે ત્રાસ પશુ–પંખી પર નગુજરે તે માટે સુધરેલા દેશમાં કાયદા કરવામાં આવ્યા છે અને આપણા દેશમાં પણ તે માટે કાયદે છે, પરંતુ એ કાયદાનો અમલ લેક કરતા નથી અને તેનો અમલ કરાવવા સરકારે જે કાળજી રાખવી જોઈએ તે તે રાખતી નથી. આથી
જ્યારે કોઈ પશુરક્ષક મંડળ કે કોઈ જીવદયા મંડળ કિવા કોઈ પરગજુ સસ્થા એ કાયદાનો ભંગ કરનારને ન્યાયની કચેરીમાં દોરે છે અને તેણે કરેલો ગુના સાક્ષીઓ દ્વારા સાબીત કરી તેમને શિક્ષા કરાવે છે, ત્યારે જ કાંઈક થાય અસર છેઃ પરંતુ આ રીતે ન્યાય મેળવવાનું કામ ઘણું કંટાળાભરેલું હોવાથી સમાજસેવકો પણ એ દિશાએ બહુ ધ્યાન આપી શકતા નથી. પરિણામે પશુઓ ઉપર ગુજરતું ઘાતકીપણું ચાલુ જ રહ્યા કરે છે. હિંદમાં તો અતિપ્રાચીન કાળમાં પણ પશુરક્ષાના સુંદર કાયદાઓ
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૮ હતા. રાજા અશોકે જે શિલાલેખોમાં પિતાની આજ્ઞાએ કરાવી હતી તેમાંની એક આજ્ઞા એવી હતી કે-“દેવપ્રિય પ્રિયદર્શી રાજાના સઘળા મુલકેમાં તથા પાસેના દેશમાં જેવા કે ચળ, પાંડ્યદેશ, સત્યપુત્ર, કેરલપુત્ર, તામ્રપણું (લંકા) માં તથા ગ્રીક રાજા એન્ટીઓકસ તથા તેના સામંત રાજાઓના મુલકમાં-દરેક સ્થળે મનુષ્યના સુખના તેમજ પ્રાણીઓના સુખના ઉપાયો દેવપ્રિય પ્રિયદર્શી મહારાજા તરફથી યોજવામાં આવ્યા છે. મનુષ્ય તથા પશુઓને ઉપયોગી જે જે ઔષધિઓ જે જે સ્થાને નથી. તે તે ઓપધિઓ મંગાવીને તે તે સ્થાને રોપાવી છે. તેમજ ફળ મૂળ જે સ્થળે નથી તે સ્થળે મંગાવીને રોપેલાં છે. મનુષ્યો તથા પશુઓના ઉપયોગ સારૂ માર્ગમાં વૃક્ષો વવરાવ્યાં છે અને કુવા ખોદાવરાવ્યા છે.” સમયને અનુકૂળ થાય તેવો કાયદો આપણા દેશમાં હોવા છતાં પશુઓ ઉપર ઘાતકીપણું તે ગુજરે છે જ. એક રીપેર્ટ ઉપરથી જણાય છે કે મુંબઈમાં ઘુંટણ ભાગેલે, લંગડે, નબળા પડી ગએલ, ડામેલે, છેલાયેલી છાતીનો, છેલાયેલા પગને, છેલાયેલા શરીરનો, પાડું પડેલું, વગેરે પ્રકારે ત્રાસ ભોગવતા ઘોડાઓ ઉપરની નિર્દયતા માટે ૭૪૭ માણસો ઉપર એક વર્ષમાં કામ ચલાવવામાં આવ્યું હતું. બળદો ઉપરની નિર્દયતા માટે ૯૬ ૩૫ માણસ ઉપર કામ ચલાવવામાં આવ્યું હતું. બે વર્ષમાં ૧૦૪૬૨ કેસમાં સજા થઈ હતી. છતાં આજે એવું જ ઘાતકીપણું ચાલુ છે. આ કારણથી પશુરક્ષણને માટે ગ્રંથકાર ઉપરના બે લોકમાં મુખ્યત્વે કરીને બે સૂચના કરે છે. એક સૂચના એ છે કે જે જે સ્થળે પશુરક્ષણને લગતા ઉપર જણાવ્યું તેવા કાયદા કે નિયમન ન હોય તે તે સ્થળે તેવા કાયદા પશુરક્ષાપરાયણ સેવક કરાવવા જોઈએ અને બીજી સૂચના એ છે કે જ્યાં કાયદા હોય પણ તેને અમલ રાજ્ય તરફથી બરાબર ન થતો હોય ત્યાં પ્રજાને જાગૃત કરીને એવા કાયદાનું પાલન કરાવવું જોઈએ. અનુભવ ઉપરથી માલૂમ પડે છે કે જ્યાંસુધી પશુઓના નિર્દય માલકો પાસે સતત રીતે પશુરક્ષાના કાયદાઓનું પાલન કરાવવામાં ન આવે અને તે માટે પૂરી જાગૃતિ બતાવવામાં ન આવે ત્યાં સુધી મનુષ્યની સ્વાર્થપરાયણતા દુષ્ટ ને દુષ્ટ જ રહે છે, માટે તેવા માણસોને સતત યતન વડે સુધારવાની ફરજ પાડવામાં આવવી જોઇએ. ૯૬-૯૭)
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૧૯
[ હવે ખાલ અને વૃદ્ધ પશુના સબંધમાં ગ્રંથકાર વિશિષ્ટ સૂચના કરે છે. ] पशुपोतवद्ध पशुरक्षणम् । ९८ ।।
नो यावत्तृणभक्षकाः क्षितितले पोताः पशूनां स्वयं । तावत्ते निजमातुरेव पयसा पोष्याः पशुस्वामिभिः ॥ विक्रय्यो न विघातकाय विगते स्वार्थेऽपि देयं तृणमित्थं शासनपद्धतिं नृपगुरुद्वारा च निर्मापयेत् ॥ લવારાં અને વૃદ્ધ પશુઓનું રક્ષણ,
ભાવા-વાછરડા પાડા લવારડાં વગેરે પશુઓનાં બચ્ચાં જ્યાંસુધી જમીન ઉપર પોતાની મેળે ધાસ ખાતાં ન થાય, ત્યાંસુધી તે બચ્ચાંને પશુએના માલેકાએ તે બચ્ચાંની માનું દૂધ છૂટથી પીવા દઇને પોષવાં જોઇએ અર્થાત્ તેમને તેમની માથી છૂટાં ન કરવાં જોઇએ. જ્યારે કામ કરીને પશુએ વૃદ્ધ થાય એટલે નકામાં થાય ત્યારે તેના માલેકે તેમને ચારેપાણી ન આપતાં રખડતાં ન મૂકે અને કસાઈ વગેરેને ત્યાં મારવા માટે વેચી ન નાંખે તેવા દાબસ્ત રાજ્યની મારફત કે તેમના ગુરૂની મારફત કાયદાઓ ઘડાવી કરાવવા જોઇએ. (૯૮)
વિવેચન—અત્યારસુધી લેાકેાપયેાગી જાનવરોના રક્ષણની વાત થઇ; પરન્તુ જે જાનવરે તત્કાળ ઉપયાગી ન લાગતાં હાય, અથવા જે કેવળ નિરૂપયેાગી થઇ ગયાં હોય, તેએનું શું ? સ્વાર્થા માલેકા આવાં નિરૂપયેાગી જાનવરેનું પોષણ કરવા ઇચ્છતા નથી, કારણકે તેના પોષણ પાછળ કરવામાં આવતું ખર્ચ તેમને વ્યર્થ દેખાય છે—અનુત્પાદક દેખાય છે. એક જડ સચા કે જે સારી રીતે ચાલીને કામ આપે છે, તેને માટે તા દરેક મનુષ્ય ખર્ચ કરે છે, તેમાં તેલ પૂરે છે, તેને સાફ રાખે છે, તેને માટે બળતણ ખાળી તેમાં શક્તિ ભરે છે, પરન્તુ જે સાંચા કામ આપવાની શક્તિથી હીન થઈ ગયા હૈાય છે, જે ધસાઈ પીસાઇને નકામા થઇ ગયા હાય છે, તેની પાછળ કાણુ ખર્ચ કરે ? આવીજ દૃષ્ટિના માલેકે
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૨૦ પિતાનાં જાનવરને પણ પૈસા પેદા કરવા માટે એક જડ સંચે માને છે
અને જ્યાં સુધી તે અંગે કામ આપે છે, ત્યાં સુધી તેને ખવરાવવામાં કે તેનું રક્ષણ કરવામાં સાર્થકતા સમજે છે! આવી સ્થૂળ દષ્ટિને પ્રાણ “મનુષ્ય કહેવાવાને લાયક નથી. જે મનુષ્ય લેખંડ કે લાકડાના જડ સંચાની તુલનામાં જ જીવંત પ્રાણીને મૂકે છે અને બેઉની સરખામણી કરે છે તે મનુષ્યને પણ જડ જ કહેવો જોઈએ. આવી દષ્ટિને માલેકે કેવાં આચરણ કરે છે ? તેઓ બાળ પશુઓને રખડતાં મૂકી દે છે અને વૃદ્ધ પશુઓને પોતાને ઘેરથી બહાર હાંકી કાઢે છે ! બકરાં રાખનારા રબારીએ બકરી દૂધ દેતી હોવાથી તેનું મૂલ્ય નર બકરાઓ કરતાં વધારે સમજે છે, તેથી વગડામાં વીઆયલી બકરીઓનાં નર બાળકોને તેઓ જંગલમાં જ્યાં ત્યાં મૂકી દઈને ચાલ્યા જાય છે ! આ બકરાઓ માત્ર દૂધ પીને જ જીવી શકે તેવાં હોય છે એટલે તેઓ વગડામાં ભૂખે મરી જાય છે અથવા તો કોઈ વગડાઉ પ્રાણીને ભક્ષ બને છે. તેવી જ રીતે વૃદ્ધ બળદ, ગાય કે ભેંસ કે જે કશા કામનાં રહ્યાં હોતાં નથી તેમને પણ નિર્દય માલેકે કાં તે ઘેરથી હાંકી મેલે છે અથવા કસાઈઓને વેચાતાં આપે છે. આવા સ્વાધ મનુષ્યો પશુઓના પાલક થવાને લાયક જ હોતા નથી, અને તેથી તેમને ભાનમાં લાવવા યત્ન કરે જોઈએ. આ યત્ન કેવી રીતે કરે ? પહેલો યત્ન મનુષ્ય તરીકેની તેમની માયા–દયા ઉશ્કેરીને તેમને સાચા ભાનમાં આણવાનો છે અને એ ચન જે નિષ્ફળ નીવડે છે તે જે ધર્મગુરૂઓને તેમના ઉપર કાબૂ હોય તે ધર્મગુરૂઓ પાસે રાવ લઈ જઈને તેમની દ્વારા તેમને તેમની ફરજે સમજાવવી જોઈએ. જ્યાં સુધી પશુઓનાં બચ્ચાં પોતાની મેળે હરીફરીને ઘાસ વગેરે પદાર્થોનું ભક્ષણ કરતાં ન થાય, ત્યાં સુધી તેમને તેમની માતાના દૂધનું પિષણ મળવું જોઈએ અને નિરૂપયેગી થએલાં વૃદ્ધ પશુઓને તેમના કુદરતી મરણ સમયસુધી યોગ્ય રક્ષણ તથા પિોષણ માલેક તરફથી મળવું જોઈએ, તેઓને રખડતાં મૂકવામાં કે કસાઈઓને વેચાતાં આપી દેવામાં આવવા ન જોઈએ, એ હેતુપૂર્વક આ બધા યત્નો કરવામાં આવવા જોઈએ. આવા યત્નો પણ પૂરા સફળ નીવડતા નથી અને તેથી દયાળુ જન પાંજરા
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૨૧
પળે બાંધી અશક્ત તથા બાળપશુ ઓને ત્યાં લાવી તેમનું પોષણ કરે છે. આ યોજના અનુકંપાની દૃષ્ટિએ સારી છે, પરંતુ લુચ્ચા માલેકે ને તેથી તેમની સ્વાર્થદૃષ્ટિમાં ઉત્તેજન પણ મળે છે. પશુ વૃદ્ધ થતાં તેને પાંજરાપોળમાં મૂકવાથી પિતાની ફરજમાંથી મુક્તિ મળે છે એવું સમજનારા અર્ધદયાળુ માલેકે તેમને કસાઈને વેચવાનું પાપ તે કરતા નથી, પણ પશુના જીવનપર્યત તેનું રક્ષણ કરવાની પોતાની ફરજ પૂરી બજાવતા નથી અને એ રીતે દોષભાગી તે અવશ્ય બને છે. એ જ રીતે લવારાં કે પશુઓનાં બચ્ચાંને વગડામાં રખડતાં મૂકી દેનારા રબારીઓ સમજે છે કે પાંજરાપોળના. કે મહાજનના માણસો તેવાં બચ્ચાંને સંભાળીને લઈ જશે એટલે તેઓ પિતાની ફરજ બજાવવામાં શિથિલ બને છે. આ કારણથી પાંજરાપોળની યોજનાની સાથે ધર્મમંડળ કે રાજ્ય તરફનો એવો કાયદો હોવાની જરૂર છે કે જેથી પશુઓ પ્રત્યેની પોતાની ફરજ નહિ બજાવનારા નિર્દય માલેકે શિક્ષાને પાત્ર બને અને તેઓ સાન–ભાનમાં આવે. આટલા માટે જ ગ્રંથકાર રૂલ્ય રાસનપદ્ધતિ નૃવારા ૨ નિર્માપતુ એ શબ્દોમાં કહે છે કે રાજા કે ધર્મગુરૂદ્વારા કોઈ કાયદાની યોજના પણ કરવામાં આવવી જોઈએ. પિતા, વૃદ્ધ થતાં અને કમાણી કરવાને નાલાયક થતાં જુવાન પુત્ર તેને ઘાત કરી નાંખે કિંવા ઘર બહાર હાંકી કાઢે તે જેટલું અન્યાયયુક્ત છે તેટલું જ અન્યાયયુકત પશુ વૃદ્ધ થતાં તેને હાંકી કાઢવાનું કે કસાઇને આપી દેવાનું છે. વૃદ્ધ માતાપિતા પુત્ર પાસેથી પિષણ રક્ષણ માંગી શકે છે, પરન્તુ વૃદ્ધ પશુઓ તો માંગી શકતાં નથી કારણકે તેમને મનુષ્ય જેવી વાણી હોતી નથી. પુત્ર ન ગાંઠે તે વૃદ્ધ માતાપિતા રાજા પાસે જઈ કે ન્યાયની કચેરીમાં જઈ ફરીયાદ કરે છે અને કાયદેસર રીતે પિષણ મેળવી શકે છે. આજે પશુઓ તરફથી ફરીયાદ કરનાર કોણ છે ? માત્ર પશુસેવાનો ધર્મ જેમણે અંગીકાર કર્યો છે તેવા મનુષ્ય જ આજે એવા પશુઓના વકીલો છે. આ સ્થૂળ દૃષ્ટિની દુનીયામાં બાળ તથા વૃદ્ધ પશુઓ માટેના રાજ્ય તથા ધર્મ તરફના કાયદા કઈ જ સ્થળે હોય છે; બહુધા એવા પશુઓને અન્યાય જ મળે છે. મુંબઈ જેવા શહેરમાં આવાં નિરૂપયોગી લેખાતાં પશુઓનો મેટા.
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૨
પ્રમાણમાં ધાત થાય છે. કાઈ કાઈ સ્થળે વાછરડાં અને નાની વયની ગાચેાને કસાઇખાને જતી અટકાવવાના કાયદા છે. એવાં પશુએ વધારે ઉપયેાગી થઇ પડે તેવાં હોય છે, એટલે સ્વાદષ્ટિવાળું જગત્ એવા કાયદા કરે, પરન્તુ વૃદ્ધે પશુએના બેલી તેા દયાળુ જતાજ છે. મૂગાં પ્રાણીએની આ સેવાં બજાવનારાએ!ની માટી સંખ્યાની આર્યાવર્તીને જરૂર છે. (૯૮)
[દ્ધ કે ખાળ પશુએ કાયદેસર રીતે પેાતાના માલેક પાસેથી પાષણ મેળવી ન શકે અને કેવળ તેમની દયાવૃત્તિ ઉપર જ પશુઓના છત્રનનેા આધાર રહે, ત્યાંસુધી બાળ, અશક્ત, અપંગ અને વૃદ્ધ નિરાધાર નધણીયાતાં પશુઆને માટે પાંજરાપેાળ જેવી સંસ્થાની આવશ્યકતા રહેરો અને રહે છે; પશુસેવા પ્રકરણના અંતમાં હવે ગ્રંથકાર તે વિષે વિવેચન કરે છે.]
पश्वालयव्यवस्था । ९९ ॥
वृद्धा दुर्बलरोगिणः क्षतहता निर्नार्थका व्यङ्गका । निःशक्ताः पशवो बुभुक्षिततरा नेयाः सुपश्वालये ॥ भैषज्येन च रोगिणां क्षतवतां कुर्यात् स्वयं सेवनमन्येषामपि रक्षणाय तनुयात्तत्र व्यवस्थां वराम् ॥ પાંજરાપાળની વ્યવસ્થા,
ભાવા—જે પશુએ વૃદ્ધ, દુળ, રોગી કે જખમી થઈ ગયાં હાય, ધણી વગરનાં રખડતાં હાય, કે અંગ ઉપાંગ છેદાઈ ગયાં હાય, અશક્ત બની ગયાં હોય, ભૂખે મરતાં હોય, તે તેવાં પશુઓને દયાળુ માણુસાએ પાંજરાપોળ જેવી સંસ્થામાં પહોંચાડવાં જોઇએ. ત્યાં જે પશુએ રેગી કે જખમી હાય તેની દવા અને સારવાર કરવી જોઇએ, ખીજાં પશુએનુ પણ બરાબર રીતે ત્યાં રક્ષણ થાય તેવી ઉત્તમ વ્યવથા કરાવવી જેઇએ. (૯૯)
વિવેચન—જે ગરીબ ધંધાદારીએ અને તેમનાં કુટુંમેના જીવનને આધાર પોતાનાં પશુઓ દ્વારા થતી કમાણી ઉપર રહેલા હેાય છે, જેએ પશુએ પ્રત્યેની ફરજ સમજવા છતાં પૂરી અનુકંપાવાળા હોતા નથી, કિ`વા જેએ
Page #232
--------------------------------------------------------------------------
________________
રર૩
કેવળ દયાહીન હોઈને નિરૂપયોગી પશુઓને કસાઈઓને ત્યાં મોકલી દેવા અચકાય તેવા હોતા નથી, તેઓનાં વૃદ્ધ, દુર્બળ કે રોગી પશુઓને આશ્રય આપી તેમનું પિષણ કરવા માટે પાંજરાપોળ જેવી ધર્માદા સંસ્થાની આવશ્યકતા રહે છે. જે આવી સંસ્થા નથી હોતી તે ઉપર જણાવ્યું તેવા લેક પોતાનાં પશુઓને વધારે પીડા ઉપજાવનારા બને છે અને બિચારાં મૂગાં પ્રાણુઓ વધારે હેરાન થાય છે. એવી વ્યવસ્થાને અભાવે લોકે પતાનાં ઢેરને કસાઈવાડે જવા દે છે અથવા તેમને રખડતાં મૂકી દે છે. આ કારણથી પશુસેવાનો ધર્મ સમજનારાઓ પાંજરાપોળને એક આવશ્યક સંસ્થા માને છે. આપણા દેશની પાંજરાપોળની યોજનાને પાશ્ચાત્ય દેશે. ઉપયોગી માનતા નથી, પરંતુ તેઓની અને આપણા દેશની દૃષ્ટિમાં વિશાળ તફાવત રહેલો છે. તેઓ જાનવરોને સ્થૂળ ઉપયોગિતાની દૃષ્ટિથી જોનારા છે અને આપણે દેશ ઉપયોગિતાને ગૌણ માની ગામવસર્વમતેષ ના સિદ્ધાન્તને દૃષ્ટિ સમીપે રાખી વર્તનાર છે. આમ હોવા છતાં પાંજરાપોળની વ્યવસ્થામાં રહેલા દોષો સુધારવાની જરૂર છે એટલું તે સ્વીકારવું જોઈએ. પાંજરાપોળમાં મોટે ભાગે રોગી, જખમી, અશક્ત અને દુર્બળ પશુઓ હોય છે અને જ્યાં તેની સંખ્યા મોટી હોય છે, ત્યાં તેમની યોગ્ય સેવા થતી નથી. કેટલીક વાર એવાં પશુઓને નીરવામાં આવતો ચાર સશકત પશુઓ ખાઈ જાય છે અને દુર્બળ પશુઓ ભૂખે મરે છે. આ સ્થળે ગંદકી પણ વિશેષ હોય છે. તેથી ઉલટું જે પાશ્ચાત્ય દેશની પશુઓની ઈસ્પીતાળો આપણે જોઈએ તે આપણું પાંજરાપોળો કેવી હોવી જોઈએ તેનું આપણને પૂરું ભાન થાય. એવી ઇસ્પીતાળામાં માત્ર સ્વાર્થદષ્ટિ કે ઉપયોગિતાવાદનું પ્રાધાન્ય હોય છે, પરંતુ આપણું દેશની અનુકંપાદષ્ટિથી તે આપણે તેમના કરતાં વધારે મેટી, સુઘડ અને વ્યવસ્થાવાળી પાંજરાપોળ ઊભી કરી શકીએ. ગ્રંથકાર પણ વ્યવસ્થા વરન્ એ બે શબ્દો વડે પાંજરાપોળની ઉપયોગિતા વધારવા પ્રત્યે જ પશુસેવાધર્મીઓનું લક્ષ દોરે છે. આપણું પાંજરાપોળને સામાન્ય વ્યવસ્થાદેષ જાણતા હોવાથી જ આ પ્રાસંગિક સૂચન કરવામાં આવેલું છે. જે અનુકંપાશીલ સજજનો પાંજરાપોળની વ્ય
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૨૪
સ્થા કરવામાં જોડાએલા છે તેઓ મૂગાં પશુઓને આશીર્વાદ ગ્રહણ કરે તેવી રીતે સ્વધર્મ બજાવે, તે તેઓ આપણી પાંજરાપેળાને પાશ્ચાત્ય દેશોને માટે પણ આદર્શ રૂપ બનાવી દે. (૯)
पंचदश परिच्छेद.
સેવાધમ : જ્ઞાતિની સેવા.
[જ્ઞાતિ એ એક સામાજિક સ`સ્થા છે, એટલે જ્ઞાતિસેવા એ એક સમાજસેવાને જ પ્રકાર છે, પરન્તુ સમાજમાં જ્ઞાતિની સંસ્થાનું અતિત્વ કેવળ જૂદી કક્ષાનું હોવાથી જ અત્ર તેવી સંસ્થાનું પૃથક્ નિરૂપણ કરવામાં આવેલું છે. સૌથી પહેલાં જ્ઞાતિસેવાનું સામાન્ય નિરૂપણ કરતાં જ્ઞાતિની ઉપયોગિતા-તેના સખળતારૂપી ગુણ અને નિ`ળતારૂપી અવગુણુનુ કથન ગ્રંથકાર કરે છે અને એ રીતે જ્ઞાતિરૂપ સંસ્થાનું ઉપકારકપણુ` કેવી રીતનું છે તે દર્શાવે છે. ] ज्ञातिसत्काऽऽन्तरभेदपरिहारः | १०० ||
तुल्याचारकुटुम्बसंहतितया ज्ञातिः समारभ्यते । विस्तीर्णा हि यथा यथा भवति सा तस्या बलं स्यात्तथा।। सा भेदैर्यदि खण्डिता बहुविधेः क्लेशावहा स्यात्तदा । तस्मादान्तरभेदखेदहरणे यत्तो विधेयः परः ॥
જ્ઞાતિની સેવા.
ભાવા —સરખા આચારવાળા અને સરખા રીતિરવાજવાળા કુટુંબના જોડાણથી જ્ઞાતિની રચના થાય છે. તે કુટુબેને સમૂહ જેટલે મોટા હોય અર્થાત્ જ્ઞાતિ જેટલી વિશાળ હોય તેટલે અંશે તે જ્ઞાતિનું ખળ વધારે ગણાય. બળવાન જ્ઞાતિ પેાતાનું અને પરનું રક્ષણ કરી શકે છે પણ જ્યારે એક વિશાળ જ્ઞાતિમાં નાના નાના વિભાગ પડવા માંડે છે એટલે જ્ઞાતિ ખંડિત થાય છે, ત્યારે તેનું બળ તૂટવાથી તેને અનેક પ્રકારના ક્લેશમાં
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૫
ઉતરવું પડે છે, માટે સજ્જનાએ જ્ઞાતિના આંતર્ભેદ–પેટાવિભાગને દૂર કરવાના ઉત્કૃષ્ટ પ્રયત્ન કરવા જોઈએ. (૧૦૦)
વિવેચન—જ્ઞાતિ એટલે શું ? સામાન્ય રીતે જ્ઞાતિ એ એક એવા સમુદાય છે કે જેણે પોતાની સંસ્કૃતિને અમુક આદર્શ સ્વીકાર્યો હાય છે અને એ આદને લક્ષ્યબિંદુ માનીને તેના સંરક્ષણ માટે અમુક પ્રકારના સામાજિક આચારેની મર્યાદા બાંધી હેાય છે. ખાદ્યતઃ આપણને એવું જ સમજાય છે કે જે કુટુએ સમાન આચારેને અને રીતિરવાજોને સ્વીકાર્યા હાય છે, તે એક જ્ઞાતિ છે. પૂર્વે આ જ્ઞાતિબંધારણ વર્ણીશ્રમ ધર્મને અનુસરીને થએલું હતું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વાઁ હતા અને ચારે પોતાના વર્ણાશ્રમના ધર્મો બજાવતા સંસારમાં વિચરતા; પરન્તુ એક જ વર્ણનાં જૂદાં જૂદાં ટોળાં ખંધાવા લાગ્યાં, જૂદે જાદે સ્થળે રહેવા લાગ્યાં, જૂદી જૂદી સ્થળ-કાળાદિની અસરે તેમના ઉપર થવા લાગી, તેમ તેમ જૂદા જૂદા સમુદાયા તરીકે તેએ એળખાવા લાગ્યાં. વર્ણાશ્રમધર્મની મૂળ સંસ્કૃતિ જાળવવાની સાથે પોતાના ટોળા કે સમુદાયની વિશિષ્ટ સંસ્કૃતિ જાળવવાના મેહ અને અભિમાન જેમ જેમ આવતું ગયું, તેમ તેમ તે સમુદાયા જ્ઞાતિરૂપ બની ગયા અને તેનાં જેમ જેમ નાનાં ટોળાં તથા તડ પડતાં ગયાં તેમ તેમ પેટાજ્ઞાતિએ તથા તેમનાં બંધારણ ઠરાવા લાગ્યાં. પોતાની આદભૂત પ્રાચીન સંસ્કૃતિ જાળવી રાખવાના જ પ્રયત્નમાં આ પ્રમાણે જ્ઞાતિએ બધાઈ અને તેએ પાતાની વિશિષ્ટતા જાળવવા લાગી.
આ જ્ઞાતિના આચારાદિના નિયમે જ્ઞાતિજનેને અનેક રીતે ઉપકારક થઈ પડયા. સંસ્કૃતિને ધ્વંસ કરે તેવું કાઇનું પણ પતિત આચરણ દોષને પાત્ર લેખાવાથી તેવા પતિત આચરણમાં પડતા અનેક લોકેા અટકતા, સંસ્કૃતિની આસપાસ એકત્ર મળનારી અનેક વ્યક્તિએની પોતાની વિશિષ્ટતા જાળવવાને પરાયા હુમલામાંથી પોતાના સમુદાયનું રક્ષણ કરતા, સમુદાયની અંદરના તેાાનીએ કે ખડખારેને સમુદાયમાંથી ખહિષ્કૃત કરીને પણ પાતાની સંસ્કૃતિની શુદ્ધતા જાળવવા મથતા અને સમુદાયનું ખળ તેને એ મથનમાં ઉપર્યુક્ત થઇ પડતું. આ પ્રમાણે જ્ઞાતિરૂપી સંસ્થા વ્યક્તિએના ચારિત્ર્યને
Page #235
--------------------------------------------------------------------------
________________
પતિત થતું અટકાવવામાં સાધનભૂત બનતી અને એ જ તેને ઉપકારક અંશ છે. આ ઉપકારતા જે જ્ઞાતિમાં ટકાવી રાખવામાં આવે તો તે સંસ્થા સમાજનું નમૂનેદાર હિત કરે એવી તેનામાં શક્તિ રહેલી છે. પાશ્ચાત્ય દેશોમાં જેકે જ્ઞાતિ નામની કોઈ સંસ્થા નથી, પરંતુ સમાજનાં જુદાં જુદાં ટેળાં પિતાની પ્રાચીન અને આદર્શાભૂત સંસ્કૃતિ જાળવી રાખવાને હમેશાં મર્થન કરતાં જ હોય છે અને તે ટોળાં એ જ્ઞાતિઓનાં જુદાં સ્વરૂપ જ છે. આ પ્રમાણે જ્ઞાતિનાં બંધનો ઉપકારક છે, છતાં કેટલાક તેને છિન્નભિન્ન કરી નાંખવાની હિમાયત કરે છે તેનું કારણ શું ? કારણ એ છે કે આજે એ જ્ઞાતિની સંસ્થાનું સ્વરૂપ બગડી ગયું છે અને તેને ફરીથી સુધારી નહિ શકાય એવું જે અધીરા જનો માની રહ્યા છે તેઓ તેનો વિવંસ કરવાની હિમાયત કરે છે. આ જ્ઞાતિ સંસ્થામાં અનેક પ્રકારના બગાડા પેઠા છે. પહેલો બગાડે તે એ જ છે કે મૂળ ચાર વર્ષોના અનેક પેટા પડી ગયા છે, અનેક જ્ઞાતિઓ બની ગઈ છે અને અનેક તડાં પડી ગયાં છે. જ્ઞાતિનું જે બળ પૂર્વે હતું તે આજે રહ્યું નથી કારણકે સમુદાય નાના હોવાથી કોઈ એકકસ સમુદાયની અંદર રહેવાની ગરજ જ કેટલાકને હોતી નથી ! એક વિશાળ જ્ઞાતિમાં સ્વસંરક્ષણ કરવાની જે શક્તિ રહેલી હોય છે તે શક્તિ એક નાના તડમાં હોતી નથી. જે પોતાના સમુદાયનું રક્ષણ કરી શકે નહિ, તે સમુદાયની વ્યક્તિએ સ્વચ્છેદી, ચારિત્ર્યહીન અને દુષ્ટ બને, પરિણામે તેની પ્રાચીન સંસ્કૃતિ, તેની વિશિષ્ટતાએ, તેની ઉંચી ખાસીયત વગેરે નાશ પામે તેમાં શી નવાઈ ? એક મદ્રાસ ઇલાકામાં ૫૮૪ ન્યાત બ્રાહ્મણોની છે અને ર૩૦૦ ઉપરાંત ન્યાત બ્રાહ્મણેતરની છે. એવી જ હિંદના દરેક પ્રાંતમાં હજારે ન્યા છે અને એક જાતની સેંકડે પેટાન્યા છે. વળી એક પ્રાંતની એક ન્યાતના વણકો કે બ્રાહ્મણો બીજા પ્રાંતની તે જ ન્યાતના વણીક કે બ્રાહ્મણો સાથે રેટીએટી વહેવાર રાખતા નથી. એટલે પછી હિંદમાં નાની નાની હજારે ન્યાતમાં તેનું બળ વહેંચાઈ જાય તેમાં નવાઈ નથી. આવી રીતે બહુ નાનાં તડ કે ગોળને પરિણામે કેટલીક ન્યાતો તો સદંતર નાબુદ થઈ જવાનો સંભવ છે. આવા બહુ નાના વિભાગો પડી જવાને પરિણામે
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૨૭
જ જ્ઞાતિરૂપ સંસ્થા કેટલાકેાને અળખામણી થઈ પડી છે. જનતાના સારા ચારિત્ર્ય, આચાર અને ઉચ્ચ સંસ્કૃતિના ટકાવ માટે આ પેટાભેદો દૂર થવાની જરૂર છે અને તેટલા માટે જ્ઞાતિની પહેલી સેવા તો એ જ છે કે ચેાગ્ય યત્નાથી એ પેટાભેદો વચ્ચેનું અંતર દૂર કરવું અને નાના નાના સમુદાયનું સંગઠન કરવું. જે સંસારસુધારકા જ્ઞાતિને વિધ્વંસ કરવાની હિમાયત કરે છે તેએના કરતાં જેએનાતિના વિભાગેાને એકત્ર કરી તેમનું અળ વધારવાને કે નિયમેાને સુધારવાને મથન કરે છે તેએ વધારે સારા સંસારસુધારકા ને છે. મહાત્મા ગાંધીજી પણ કહે છે કે “ સારામાં સારે ઉપાય તો એજ છે કે નાની નાની જ્ઞાતિઓનાં મહાજન એકઠાં મળી એક જ્ઞાતિ ની જાય અને આ માટે સધ ખીજા સધેાની સાથે મળી છેવટે ચાર વણુમાંના એકમાં સ્થાન લે.” (૧૦૦)
[હવે જ્ઞાતિને સુવ્યવસ્થિત રીતે ચલાવવાને કેવા જાને નાયકપદ-પટેલ પદ્મવી અપાવવી જોઇએ તે વિષે ગ્રંથકાર કહે છે. ]
ज्ञातिनायकव्यवस्था । १०१ ॥
नेतृत्वं न कुलक्रमागतमलं किन्तूत्तमैः सद्गुणैरन्यायं यदि तन्वतेऽल्पमपि ये किं तैः फलं नायकैः ॥ स्वार्थ साधयितुं मनागपि परानिष्टं वितन्वन्ति ये । तन्नेतृत्वविवर्त्तनेन जनतासेवा समापद्यते ॥
જ્ઞાતિના નેતાઓની વ્યવસ્થા,
ભાવા—કાઇ પણ પ્રકારનું નાયકપણું કુલપરંપરાથી વારસા તરીકે મળતુ ન હેાવું જોઇએ, કિન્તુ ઉત્તમ સદ્ગુણાને અનુસાર લાયકી મુજબ મળવુ જોઈએ, અર્થાત્ નાયકને છાજે તેવા ગુણા હાય તે જ તે નાયક. જે નાયક થઇને જરા પણ પક્ષપાત કરે કે કાઇને અન્યાય આપે તેને નાયક બનાવવાનું શું પ્રયેાજન ! જે નાયકા પેાતાને સ્વાર્થ સાધુ
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૮
અનિષ્ટ કરે તેવા માણસને નાયક
નાકેાના પાસેથી નાયકપણું બનાવવાથી પણ એક પ્રકારે
વાને ઘેાડું પણ ખીજાનું છિનવી લઈ ખીજા લાયક સમાજની સેવા બજાવાય છે. (૧૦૧)
વિવેચન—જેવી રીતે એક લશ્કરને સેનાપતિની, ટાળાને નાયકની, રાજ્યને રાજાની અને સ્ટીમરને કેપ્ટનની જરૂર હેાય છે, તેવી રીતે જ્ઞાતિને એક નાયકની જરૂર હોય છે. આ નાયકને જ્ઞાતિને પટેલ કે શેર કહેવામાં આવે છે. પૂર્વે કાઈ પણ દેશમાં રાજા એક આવશ્યક વ્યક્તિ જ લેખાતી અને રાજા વિના કાઇ પણ દેશનું રાજ્ય ચાલી શકે નહિ એમ મનાતું, પરન્તુ આજે રાજા વિના અનેક દેશેશનાં રાજ્યેા સુવ્યવસ્થિત રીતે ચાલે છે. છેલ્લી યુરેાપીય લડાઈમાં જ કેટલાક દેશેાના રાજાએ પદભ્રષ્ટ થઈ ગયા છે અને ત્યાં પ્રજાસત્તાક રાજ્યેા સ્થપાયાં છે. પ્રજાએ ચુંટેલા પ્રતિનિધિઓની સંસ્થા કે જેને સામાન્ય રીતે ‘ પાર્લામેન્ટ 'તે નામે ઓળખવામાં આવે છે એ સંસ્થા દેશને વહીવટ ચલાવે છે અને એ સંસ્થાના સભ્યાએ જ એક સર્વેૉંપરિ પ્રમુખ ચુટત્યો હેાય છે જે આખા દેશને વડે લેખાય છે. આ પ્રમાણે કુલ–ક્રમાગત રાજપદવી દૂર થઈને ચુંટણીને ધેારણે દેશના સર્વોપરિ પ્રમુખા ચુટાવાનેા ક્રમ ચાલુ થયા છે અને આ ક્રમ એક વ્યતિનિયંત્રિત રાજ્ય કરતાં વધારે સારા લેખાયા છેઃ આ પ્રમાણે સર્વોપરિ રાજા ગયા અને અનેક વ્યક્તિઓની સર્વોપરિ રાજસભા બની. એ જ રીતે જ્ઞાતિમાં એક સર્વોપરિ પટેલની પદવી હવે લોકપ્રિય રહી નથી. જે કારણથી રાજાનું રાજત્વ અપ્રિય બન્યું છે, એ જ કારણથી જ્ઞાતિના પટેલની પટેલાઈ પણ અળખામણી બની છે. રાજા પેાતાની ફરજો ચૂકવા લાગ્યા અને જુલ્મી થયા એટલે તેને પ્રજાએ દૂર ફેંકી દીધા, એ જ રીતે અન્યાયી અને જુલ્મી પટેલેાની સત્તા પણ હવે જ્ઞાતિમાંથી એછી થઈ ગઈ છે. વંશપર પરાથી રાજાને પુત્ર રાજા જ અને અને પટેલનેા પુત્ર પટેલ અને એ રીવાજના આ ગેરલાભા છે. આ કારણથી જેવી રીતે પ્રજાસત્તાક રાજ્યને પ્રમુખ પ્રજામતથી યેાગ્યતાનુસારે ચુટાય છે, તેવી રીતે જ્ઞાતિના પટેલ વંશપરંપરાથી નહિ પણ યાગ્યતાને અનુસરીને ચુંટાવા જોઇએ. પ્રજાને પુત્રવત્ પાળનારા રાજા
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૨૯
એના વખતમાં આવા નિયમની જરૂર નહોતી કારણકે તે વખતે જ્ઞાતિના, પટેલે પણ સમજતા કે પોતે જેવો જ્ઞાતિનો ઉપરી છે, તેવો જ જ્ઞાતિનો સેવક છે અને પિતે આત્મભોગ આપીને જ્ઞાતિનું કલ્યાણ થાય તેવી રીતે જ્ઞાતિરૂપી નાવને ચલાવવાનું છે, જ્ઞાતિજનોને યોગ્ય મર્યાદામાં રાખી તેની ઉચ્ચ સંસ્કૃતિ જાળવી રાખવાની છે અને જ્ઞાતિહિતાર્થે અનેક યોજનાઓ તન-મન–ધનથી કરવાની છે. પરંતુ આજે જ્ઞાતિના પટેલની તેવી ભાવનાઓ મોટે ભાગે નષ્ટ થઈ છે. તે એમ જ સમજે છે કે જેમ પ્રજા ઉપર રાજ્ય ચલાવવા માટે રાજા છે, તેવી રીતે જ્ઞાતિજનોને પિતાના મનસ્વી હુકમોથી રંજાડવા કે દબાવવા કે પોતાના ખાનગી સ્વાર્થી સાધવા માટે પિતાની પટેલાઈ અથવા શેઠાઈ છે! “શેઠ” એ શબ્દ “શ્રેષ્ઠ માંથી બનેલો છે. માણસ પિતાના ગુણો વડે જ શ્રેષ્ઠ લેખાય છે અને ગુણ ગ્રહણ કરનાર માણસ શ્રેષ્ઠ બની શકે છે. શ્રેષ્ઠતા વંશપરંપરા ઉતરે છે એવો કાંઈ નિયમ નથી, એટલે શેઠાઈ વંશપરંપરાની હોય એ એક જ્ઞાતિનો સડો છે. શ્રેષ્ઠતા ગુણાનુસારિણી હોવી જોઈએ અને તેથી જ્ઞાતિજનોના મતને અનુસરીને શ્રેષ્ઠ કોણ છે તેને નિર્ણય કરી શેઠાઈ તેને સોંપવી જોઈએ. પાશ્ચાત્ય દેશના રાજત્વમાં જેમ બહુમતવાદનું ધોરણ ચાલે છે, તેમ જ્ઞાતિઓમાં પણ બહુમતવાદ–Democracy હોવાની જરૂર છે. આ પ્રમાણે આ લેકમાં ગ્રંથકારે જ્ઞાતિના બંધારણમાં બહુમતવાદની આવશ્યક્તાનું સૂચન કરેલું છે. પટેલોને અન્યાયો દૂર કરવાનું સાધન જ અત્યારે એ છે. કોઈ પણ જ્ઞાતિમાં એક શ્રેષ્ઠ ગુણોવાળા માણસને નાયક કે પ્રમુખપદ આપવું, અપાવવું કિંવા તેને લગતી કોઈ યોજના કરવી તે પણ જ્ઞાતિની મોટી સેવા બજાવવા બરાબર છે. જે જ્ઞાતિનો નાયક થઈને જ્ઞાતિનું હિત આચરે છે તે તે. સાચે સેવાધર્મો છે જ, પરંતુ જે યોગ્ય માણસને નાયક બનાવે છે તેની સેવા પણ ઓછી ગણનાને પાત્ર નથી. મતદારોની યોગ્યતા નક્કી કરી, મંડળો સ્થાપી કે એવી લાંબી રીતે પટેલ કે શેઠ ચુંટવાની પદ્ધતિ જ્ઞાતિ
માં ચાલુ થતાં હજી વાર થશે, પરંતુ તે પહેલાં બનતાંસુધી સર્વાનુમતે યોગ્યતાનુસારે પટેલે કે નાયકોને પસંદ કરી તેમને નાયકપદે સ્થાપવાની,
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૩૦
વંશપર પરાનું ધારણ રદ કરી ગુણાનુસારી પટેલનું ધેારણ ચાલુ કરવાની તે તાત્કાલિક જરૂર છે. (૧૦૧)
[હવે જ્ઞાતિમાં ચાલતી દુષ્ટ પ્રથાઓ પ્રત્યે ત્રૈષકાર નાયકપ જ્ઞાતિસેવાનુ લક્ષ દેશરે છે. ]
જ્ઞાતિજSTRIT: ૧૦૨ || कन्याविक्रयपुत्रविक्रययुगं ज्ञातिं कलङ्कायते । दुष्टा बालविवाहपद्धतिरपि ज्ञातेर्महदूषणम् ॥ एतदूषणवर्जनाय यदि ते निद्रापरा नायकास्तन्निद्राहरणेन सज्जनवरैः सेवा विधेया नृणाम् ॥ જ્ઞાતિના લકનો પરિહાર,
ભાવા—જે જ્ઞાતિમાં કન્યાને આપ કન્યાને પૈસા વતી વેચતા હાય કે વરના બાપ પૈસા લઇને પોતાના પુત્રને પરણાવતા હોય, અર્થાત્– કન્યાવિક્રય કે વરવિક્રય થતા હેાય તે તે અને રીવાજો તે જ્ઞાતિને કલકત મનાવે છે. જે જ્ઞાતિમાં માલવિવાહની પદ્ધતિ ચાલે છે એટલે નાની ઉમરમાંજ દીકરા દીકરીને પરણાવી દે છે તે પતિ પણ જ્ઞાતિનું એક દૂષણ છે. ઉપર જણાવેલાં ત્રણ દૂષણા દૂર કરવાને જ્ઞાતિના નાયકાએ જાગૃત થઈ કટિબદ્ધ થવું જોઇએ. કદાચ નાયકે ઉંધમાં પડવા હોય તેા સેવાના ઉમેદવારેએ તે નાયકાની ઉંઘ ઉડાડી, તેમને જાગૃત કરી, નાતિના મનુષ્યેાની સેવા બજાવવી જોઇએ. (૧૦૨)
વિવેચન—પૂર્વે જણાવવામાં આવ્યું છે કે જ્ઞાતિરૂપી સંસ્થાનું ધડતર તેા શુભ હેતુથી પ્રાચીન કાળમાંથી થયું હતું પરન્તુ તેમાં કાળક્રમે કરીને અનેક પ્રકારના દેાષા આવી વસવા લાગ્યા. આ દાષા જ્યારે વ્યક્તિગત હાય છે, ત્યારે તેને દૂર કરવાના યત્ન જ્ઞાતિના અગ્રેસરાએ કરવા જોઇએ. જ્ઞાતિની સંસ્કૃતિ ઉચ્ચ પ્રકારની રહે તે માટે જ જ્ઞાતિનું અંધન છે અને જ્ઞાતિના નિયમે છે. વ્યક્તિગત દેષા માલૂમ પડતાં અને તેને જ્ઞાતિમાં
Page #240
--------------------------------------------------------------------------
________________
૩૧
પ્રચાર થતા જણાતાં જ તેને દૂર કરવાને અગ્રેસરોએ એકદમ કાયદા ઘડી, તેનેા ભંગ કરનારને વાજીદડ ઠરાવી તે દોષ ઉપર અટકાવ મૂકવા જોઇએ. પરન્તુ આવી ફરજ બજાવવામાં અગ્રેસરે શિથિલ બનવાને પરિણામે આજકાલ જૂદી જૂદી જ્ઞાતિએમાં અનેક પ્રકારના દેાષા ઘર કરી રહ્યા છે અને એ દાષા કાળક્રમે કુરૂઢીનું રૂપ ધારણ કરે છે. આવી અનેક કુર્તીએ સમાજમાં પેસી ગએલી જોવામાં આવે છે અને એ પુરૂઢીઓની માઠી અસરા જ્ઞાતિ ઉપર થવા પામી છે. અનુદાર મન અને દુષ્ટ બુદ્ધિ, નખળાં મળકે અને ગરીબાઈ, ઇત્યાદિ કેટલીક વસ્તુસ્થિતિ તે ન્યાતની કુરૂઢીઓને જ આભારી હાય છે. પુત્રીને પૈસા લઇને પરણાવનાર-વેચનાર કન્યાવિક્રયકાર હમેશાં અનુદાર–સાંકડા વિચારને અને દુષ્ટ હાય છે. પાતાના પુત્રને પરણાવીને સામા પૈસા માંગતા હેાય તેએ જ્ઞાતિમાં પુત્રીનાં માતા–પિતા ઉપર ગરીબાઇનું સંકટ સેલનારા થઈ પડે એ ખુલ્લું છે. જેએ પાતાનાં પુત્રપુત્રીઓને નાની વયમાં પરણાવતા હોય તેએ પેાતાનાં પુત્ર-પુત્રીએનાં શરીરના બાંધા નબળા પાડનારા, તેમને રેગી–નિખળ સંતતિના મામાપ બનાવનારા અને અધ્યાયુષી બનાવનારા થઈ પડે અને એ રીતે પોતાને હાથે જ પોતાની સંતતિનું નખ્ખાદ વાળે તેમાં શું આશ્રય છે? ખાળલગ્નો જે જ્ઞાતિમાં બહુ થતાં હાય છે, ત્યાં ટુંકાં આયુષ્ય, અલ્યાયુષી સ ંતતિ, ઓછી કેળવણી, રેગિષ્ઠતા, વૈધવ્ય, વંધ્યત્વ ઇત્યાદિ દોષા ઉભરાઇ નીકળેલા માલૂમ પડે તે પણ ખુલ્લું છે. ટૂંકામાં આ દોષો જ્ઞાતિનું અકલ્યાણ કરનારા છે અને તે દૂર થાય તેા જ્ઞાતિનું હિત સાધવાના માર્ગ ખુલ્લા થાય છે. કન્યાવિક્રય અને વવિક્રય દ્વારા મેળવેલું ધન દુષ્ટતાથી ભરેલું છે, તે કારણથી એ ધન જેની પાસે હોય છે તે બહુધા નિરૂઘની જ હેાય છે. કન્યાવિક્રયથી ગૃહલગ્ન તથા કજોડાના બનાવા પણ બનવા પામે છે. પારસી કામમાં વવિક્રય પુષ્કળ હાવાથી મેાટી વયની પુષ્કળ કુમારિકાએ પરણી શકતી નથી અને કેટલીકને તે ગરીખાતે કારણે જ જીવનપર્યંત કુંવારી સ્થિતિમાં રહેવું પડે છે. આ પ્રમાણે વવિક્રય અને કન્યાવિક્રય એ એ કુરૂઢીએ જ એવી છે કે જે જ્ઞાતિમાં ખીજા પણ અનેક પ્રકારના દોષોને દાખલ કરે છે. બાળલગ્નનાં માઠાં ફળે તે આજે
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૩૨
અનેક જ્ઞાતિએ ભાગવતી નજરે પડે છે. ક્ષય જેવા મોટા રાગે! જુવાન છેાકરાએ અને છોકરીઓમાં પ્રસરે છે, દુળ અને રેગિષ્ઠ સંતાને! ઉત્પન્ન થાય છે, વૈતીયા જેવાં શરીરનાં યુવાને અને યુવતીએ જ્યાં ત્યાં નજરે પડે છે, અકાળે મૃત્યુ, વૃદ્ધાવસ્થા, રેગિષ્ઠતા વગેરે પ્રાપ્ત થાય છે. જે કે:મ સ્ત્રીએાનાં પુનઃલગ્નો કરતી નથી અને બાળલગ્નો ઉપર અટકાવ મૂકતી નથી, તે કામમાં વિધવાએ! અને વિધુરેસની સંખ્યા વધતી જ જાય છે અને ધીમે ધીમે ન્યાત ઘસાતી જાય છે. આ બધાં માઠાં પરિણામે જે જ્ઞાતિ ભાગવતી હાય, તે જ્ઞાતિમાં કુશ્તીએ દૂર કરવા માટે મથન કરનાર સેવાધર્મી જોની માટી અગત્ય હોય છે. એ રૂઢીઓ દૂર કરવાનું કામ એ જ્ઞાતિને સંજીવની ઔષધિ ખવરાવ્યા ખરાખર છે. જે જ્ઞાતિના મનુષ્યા કે અગ્રેસરે ઉંઘમાં પડવા હાય છે કિંવા જેએ અજ્ઞાનવશતઃ સારૂં શું કે ખરાબ શું તે સમજતા નથી તે જ્ઞાતિમાંજ મેાટે ભાગે કુરૂઢીઓ ફેલાએલી હાય છે, એટલે જ્ઞાતિસેવકનું કાર્ય જરા અટપટું છે. તેની પહેલી ફરજ આગેવાને અને જ્ઞાતિજનેને જાગૃત કરવાની છે. કુઢીઓના લાંખા વખતના સહવાસથી કેટલીક વાર જ્ઞાતિજનેની ગુલામી મનેાદશા બની ગઈ હેાય છે એટલે તે સુધારાએની સામે પણ થાય છે, તેપણ જ્ઞાતિહિતચિંતકે ધીરજથી કુરૂઢીઓને દૂર કરવા યત્ન સેવવા આવશ્યક છે. (૧૦૨)
[ જ્ઞાતિના કલંકરૂપ કુરૂઢીઓને પરિહાર કરવાનું સૂચવ્યા માદ ગ્રંથકાર ખીજા કેટલાક કુરીવાજો-કઢીઓને જ્ઞાતિમાંથી બહિષ્કાર કરવાનું જ્ઞાતિસેવકાને સૂચવે છે. ]
कुरूढिपरिहरणम् । १० 11
विक्रीयापि सुतां गृहं बहुधनैः कार्ये हि लग्नोत्सवो | देयं ज्ञातिजनाय मिष्टमशनं मृत्युप्रसङ्गे ध्रुवम् ॥
गुरूढिबलं करोति जनताहासं धनादिक्षतेस्तद्दूरीकरणे जनैः सुकृतिभिः कार्यः प्रयत्नो वरः ॥
Page #242
--------------------------------------------------------------------------
________________
કુરૂઢીઓ દૂર કરવી. ભાવાર્થ—કેટલીક જ્ઞાતિમાં લગ્નપ્રસંગે તે કેટલી જ્ઞાતિઓમાં મૃત્યુપ્રસંગે પિતાની પાસે પૈસા ન હોય તે દીકરીને વેચી કે ઘરબાર વેચીને પણ મોટા વરા કરવા, જ્ઞાતિને મિષ્ટ ભોજન દેવું, મોટી જાને જોડાવવી અને એ રીતે હજારે કે લાખો રૂપિયાને ધુમાડો કરવામાં આવે છે. આવા પ્રકારની કુરૂઢીઓ એકંદર રીતે ધનનો નાશ કરી સમાજને ગરીબ બનાવે છે અને સામાન્ય માણસોને કરજના દબાણથી પાયમાલ કરી નાખે છે, તેથી તેવી કુરૂઢીઓના મૂળને ઉખેડવા માટે સેવાના ઉમેદવાર સજ્જનોએ ઉત્તમ પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ. (૧૦૩)
- વિવેચન આ શ્લોકમાં ગ્રંથકાર જ્ઞાતિના કલંકરૂપ બીજી કેટલીક કુરૂઢીઓનો ઉલ્લેખ કરે છે, જેવી કે લગ્ન–પ્રસંગે કિંવા મૃત્યુ-પ્રસંગે મોટા જમણવાર કરવા, મટી જાને જોડવી, ખર્ચાળ વરઘોડા ચડાવવા ઈત્યાદિ. એક સાધનસંપન્ન વ્યક્તિ પોતાને ઘેર આવેલા કોઈ વિશિષ્ટ પ્રસંગે પોતાના ગજા પ્રમાણે ખર્ચ કરે તે કાંઈ અનર્થકારક નથી, પરંતુ દેખાદેખીથી કિંવા અન્ય કોઈ રીતે એવાં ખર્ચા કરવાની રૂઢી જ પ્રચલિત થઈ જાય છે, ત્યારે તેમાંથી અનેક અનર્થો જન્મ પામે છે. પ્રત્યેક વ્યક્તિમાં મહત્ત્વાકાંક્ષા તે જૂનાધિક અંશે હોય છે જ, અને જ્યારે એ આકાંક્ષા બહુ તીવ્ર બની જાય છે પરંતુ મહત્તા પ્રાપ્ત કરવાનાં પૂરતાં સાધનો હોતાં નથી, ત્યારે સ્વભાવની નિર્બળતાથી કેટલાક મનુષ્યો દંભ કરવા લાગે છે, એટલે કે તમાચો મારીને મહીં લાલ રાખવાનો યત્ન કરે છે! પિતાની ખાનદાની, પિતાની સાધનસંપન્નતા કિંવા પોતાનું કુળવાનપણું બતાવવાને સાધનસંપન્ન
વ્યકિતઓનાં જેવાં બાહ્યાચરણ તે કરે છે અને એ રીતે ન્યાતમાં દેખાદેખીનાં ખર્ચો પ્રચલિત થતાં કુરતી પડી જાય છે. અમુક શ્રીમંત મનુષ્ય લગ્નપ્રસંગે મોટો જમણવાર કર્યો કે ભભકાદાર વરઘોડો ચડાવ્યો તો પોતે પણ કરજ કરીને તેમ કરી ખાનદાનમાં ખપવું એવું મિથ્યાભિમાન જ્યારે સાધનહીન મનુષ્યોમાં પણ દાખલ થાય છે, ત્યારે અનર્થની પરંપરા ચાલુ થાય છે. તે
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૩૪
કરજ કરે છે, ઘરબાર વેચે છે, કન્યાવિક્ય પણ કરે છે અને તેવાં જ બીજાં પાપ આચરી શ્રીમંતની હરીફાઈ કરવા મથે છે અને એક ન્યાતમાં જ્યારે સંખ્યાબંધ અવિચારી વ્યક્તિએ આવી મૂર્ખાઈ કરે છે ત્યારે પછી એ કુરતી જ્ઞાતિનું પારાવાર અહિત કરનારી થઈ પડે છે. આ કારણથી ન્યાતના વિચારશીલ અગ્રેસર હવે એવા નિયમો કરવા લાગ્યા છે કે જેથી ગરીબ અને તવંગરો લગ્નાદિ પ્રસંગે મર્યાદિત જ ખર્ચ કરી શકે અને કોઈ સાધનહીન મનુષ્યને મિથ્યાભિમાનમાં ખેંચાઈ ગજા ઉપરાંત ખર્ચ કરવાની લાલચ થવા પામે નહિ. આવા નિયમોમાં એવી મર્યાદા બાંધવામાં આવી હોય છે કે જેથી સામાન્ય અને ગરીબ સ્થિતિના માણસે પણ નિયમ પ્રમાણેનું ખર્ચ કરી શકે. જે ન્યાતમાં ખર્ચાળ કરઢીઓ ચાલતી હોય છે તે ન્યાતમાં ધીમે ધીમે ધનને નાશ થતો જાય છે અને ગરીબાઈ પ્રસરતી જાય છે. એવી જ્ઞાતિના માણસે વધારે કરજદાર બનતા જાય છે અને પરિણામે ધ્વંસ પામતા જાય છે. આ કારણથી એવા ખોટા રીવાજો કે જે જ્ઞાતિએ સ્વીકારેલા ન હોય પણ દેખાદેખીથી ચાલતા હોય તેને દૂર કરવા જ્ઞાતિસેવકે સાચી દિશામાં યત્ન કરવો જોઈએ.
દષ્ટાન્ત–એક નગરની બ્રાહ્મણ જ્ઞાતિ વર્ષમાં ૬ મહિના લાડુ જમતી! એટલે કે જ્ઞાતિ વિશાળ હોવાથી કોઈ ને કોઈ પિતાને ત્યાં લગ્ન કે મરણપ્રસંગે આખી ન્યાતને લાડુ જમાડતો. આથી એ ન્યાતના માણસે દર વર્ષે પિતાને ૬ માસ ઘેર જમવું પડશે અને ૬ માસ પારકે ઘેર ખાવાનું મળશે એવી જ માન્યતાવાળા બની ગયા હતા ! ન્યાતના સામાન્ય મનુષ્યની કમાણી હમેશાં સામાન્ય ખોરાક ખાવા પૂરતી જ હોય છે–ન્યાતની દરેક વ્યકિત વર્ષમાં છ માસ લાડુ જમે એટલી કમાણી કરી શકતી નથી. જમાડનાર એક વ્યક્તિ ખર્ચ કરે છે અને બીજા બધા મુફત જમે છે એવી સાંકડી દષ્ટિવાળાઓને એ લાડુ મુફતના જણાય છે પરંતુ દરેક વ્યક્તિને ત્યાં એવા એવા પ્રસંગે આવે છે જ અને તે વખતે પિતે જમેલા બધા લાડ કી નાંખવા પડે છે-મોટું ખર્ચ કરીને બધા જ્ઞાતિજનોને લાડુ જમાડવા પડે છે! આ રીતે વિચારતાં સમજી શકાશે કે દરેક માણસ પોતાના
Page #244
--------------------------------------------------------------------------
________________
૩૫
ધરને ખર્ચે જ લાડુ જમે છે અને રાજના સામાન્ય ખારાકને બદલે ત્રીજે દિવસે મિષ્ટાન્ન જમનાર જ્ઞાતિજન પરિણામે ગરીબ અને કરજદાર અને તેમાં નવાઈ નથી. આજે એ નગરની બ્રાહ્મણજ્ઞાતિ પહેલાં કરતાં બહુ ગરીબ અની ગઈ છે, અનેક શ્રીમંત ધાની રયાસત પણ નાશ પામી ગઈ છે અને પરિણામે લાડુ જમવા–જમાડવાનું એઠું કરી નાંખવું પડયુ છે. પહેલાં આછા જમણવાર કરનાર ન્યાતના કરજદાર મનાતા, પણ આજે એવી કરજદારીને કેાઈ ગણકારતું નથી ! પરન્તુ જમણવારની મર્યાદા બાંધવાનું કે ઐચ્છિક ઠરાવવાનું એ જ્ઞાતિને હજી સુજ્યું નથી ! આવી જ્ઞાતિઓમાં ઇષ્ટ સુધારા કરાવવા તે જ્ઞાતિના પુનરૂદ્ઘાર કરવા બરાબર છે. (૧૦૩)
[હવે વૃલગ્નના પરિહાર કરવા તરફ જ્ઞાતિસેવનુ લક્ષ દેરવામાં આવે છે.] वृद्धलग्नादिपद्धतिविवर्जनम् | १०४ ॥ अन्याय्यं हि यथा स्त्रियाः पतियुगं पुंसस्तथा स्त्रीयुगं । तादृक्कारणमन्तरा परिणयो वृद्धस्य पुंसस्तथा ॥ एवं सत्यपि वृद्धलग्नतरुणीयुग्मादिंलग्न प्रथा । यत्रैतद्विनिवर्त्तनेन विबुधैः सेवा विधेया तयोः ॥ વૃદ્ધલગ્નાદિ પદ્ધતિનો પરિહાર,
ભાવા—જેમ એક સ્ત્રીને એ પતિ કરવા તે અન્યાય્ય છે, તેમ મેાટા કારણ વિના એક પતિએ એ સ્ત્રી પરણવી તે પણ તુલનાદષ્ટિએ અન્યાય્ય છે, તેમ જ વૃદ્ધ અવસ્થામાં—એટલે આધેડ ઉમરે પુરૂષે લગ્ન કરવાં તે પણ અનુચિત છે; તેમ છતાં કાઈ નાતિમાં એકથી વધારે સ્ત્રી પરણવાને અને વૃલગ્નને રીવાજ હાય ! તે રીવાજ નાબુદ કરીને સુજ્ઞ જતેાએ
તેમની સેવા બજાવવી. (૧૦૪)
વિવેચન—ગૃહલગ્નના રીવાજ, એક ઉપરાંત બીજી સ્ત્રી પરણવી,
એ બધી પણ કુરૂઢીઓ જ છે. એક સ્ત્રી એક શકતી નથી એ ન્યાયે તે એક પુરૂષ એક સ્ત્રી
ઉપરાંત બીજો જીવતી છતાં
પતિ કરી ખીજી સ્ત્રી
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૬
પરણે એ ખુલ્લે અન્યાય છે, પરંતુ તે વિના પણ બીજા અનેક પ્રકારે એ રીવાજમાં દોષ રહેલો છે. બે સ્ત્રીઓના પતિના ગૃહમાં હમેશાં કલહકંકાસ ચાલ્યા જ કરે છે, કારણકે સપત્નીભાવ–શક્યપણું સ્ત્રીઓની સ્વાભાવિક અસૂયાવૃત્તિને ઉશ્કેરે છે અને સુલેહ શાંતિ એવા કુટુંબને ત્યાગ કરે છે. સંસારમાં અનેક સ્થળે જોવામાં આવે છે કે જ્યાં શક્યોનો ખાર રાત દહાડે ઉછળતો જ રહે છે, ત્યાં પતિને ધંધે કરવામાં કે ધર્મ ધ્યાન કરવામાં અનેક પ્રકારના અંતરાયો ઉપસ્થિત થયા વિના રહેતા જ નથી. પરિણામે એવા કુટુંબમાંથી લક્ષ્મીને નાશ થાય છે અને કલહકંકાસવાળા ઘરમાંથી લક્ષ્મી પગ કરીને ચાલી જાય છે એવી લોકકથની સાચી પડે છે. શેક્યના ખારનાં માઠાં ફળ પતિને વિશેષ પ્રમાણમાં વેઠવા પડે છે. કોઈ વાર એવા બનાવના કેસ કેટે ચડે છે. કોઈ વાર અસૂયાવૃત્તિ વિષપ્રયોગ દ્વારા એકાદ વ્યક્તિનું કાટલું કાઢી નાંખવા ઉશ્કેરાય છે અને એવા અનેક અનર્થો થાય છે. વૃદ્ધલગ્નથી જે કજોડાં થાય છે તેથી પણ અનેક પ્રકારના અનર્થી નીપજે છે. કોઈ પણ સ્ત્રી વૃદ્ધ પતિને પસંદ કરતી નથી, છતાં પતિને પ્રભુએ આપેલા દેવરૂપે સમજીને કેટલીક સ્ત્રીઓ પિતાનું મન મનાવે છે, છતાં પિતાને અકાળે વૈધવ્ય પ્રાપ્ત થશે એ ભય તો તેના ચિત્તમાંથી દૂર થતો જ નથી. આવી સ્ત્રીઓને પિતાનું જીવન કંટાળારૂપ લાગે છે અને કેટલીક મૂર્ખ સ્ત્રીઓ આડે માર્ગે દોરાવા લલચાઈ જાય છે. કેટલીક વાર વૃદ્ધ પુરૂષો પોતાના કુળાભિમાનમાં દોરાઈને લગ્ન કરવા તૈયાર થાય છે, પરંતુ એક નવયુવાન બાલિકાને ભવ બગાડવામાં પોતે કેટલો મોટો દોષ કરી રહ્યો છે તેનું જે તેને ભાન થાય તો તેનું કુલાભિમાન વિરમી ગયા વિના રહે નહિ. આ દીધું વિચાર કરનારા થોડા જ હોય છે અને તેથી વૃદ્ધલગ્ન થયા જ કરે છે. વૃદ્ધ પુરૂષને પિતાની પુત્રી લગ્નમાં આપનાર પિતા પુત્રીને સાચા સુખને જેવાને બદલે ધન તરફ વિશેષ દૃષ્ટિ રાખે છે. વૃદ્ધને કન્યા આપવા બદલ પિતાને ધન મળશે કિંવા પિતાની પુત્રી વૈભવમાં આળોટીને સુખ પ્રાપ્ત કરશે એવી કલ્પનાવાળાં માબાપો કન્યાવિક્રયનું પાપ કરનારા બને છે અને ક્ષુલ્લક વૈભવની
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૩૭,
ખાતર પુત્રીના જીવનને એળે ગુમાવનારાં બને છે. આવાં પ્રકટ પાપે. કરવાના નિમિત્તરૂપ વૃદ્ધલગ્નોને અટકાવ કરવાનું જ્ઞાતિસેવકેએ મન, ઉપર લેવું જોઈએ. પરંતુ ગ્રંથકાર એક રીતે આવા દેષોને માટે પરવાનગી આપી જરા ઢીલી દોરી મૂકે છે. તે કહે છે કે કાંઈ મહત્તવનું કારણ હોય હોય તે એ દોષ પણ ચલાવી લેવો પડે છે. આવાં મહત્ત્વનાં કારણો કયાં હોઈ શકે ? સ્ત્રી કોઈ મહત્ત્વની ખોડવાળી હોય, કોઈ ચેપી રોગથી દૂષિત હોય, કાકવંધ્યા હોય, ઇત્યાદિ કારણે હોય તે એક પુરૂષ બીજી સ્ત્રી પરણે એ ચલાવી લેવા જેવું છે-કે જ્યાં સુધી એવા દેષોવાળા પતિની સ્ત્રીને બીજો પતિ કરવાની પરવાનગી સમાજ આપે નહિ, ત્યાંસુધી તેમાંએ એક પ્રકારનો અન્યાય તે રહેલે જ છે, અને બીજી સ્ત્રી કરનાર પુરૂષ માત્ર પોતાનાં સુખસગવડની દૃષ્ટિએ સ્વાર્થબુધ્ધિથી પ્રેરાએલે જ લેખાય. છે. પરંતુ વૃદ્ધલગ્નને માટે કશાં મહત્ત્વનાં કારણો શોધી શકાય તેમ નથી. પુત્ર નહિ હોવાને કારણે કેવળ પુત્રની ઈચ્છા એ એક મહત્ત્વનું કારણ વૃધ્ધો જણાવે છે, પરંતુ નવા લગ્નથી પણ પુત્રપ્રાપ્તિની ખાત્રી મળી શકતી નથી. ઘડપણમાં કોણ રાંધી ખવડાવે ? નાનાં બાળબચ્ચાંને કોણ સાચવે ? વિષયવૃત્તિ પરસ્ત્રીગામી થવાને ઉશ્કેરે તે કરતાં વૃધ્ધ વયે પણ લગ્ન કરવું શું ખોટું છે? આવી દલીલો વૃધ્ધ વયે વરઘોડે ચડનારા અનેક પુરૂષો કરે છે; પરંતુ એ દલીલ દલીલો તરીકે જ ઠીક છે. એક પલ્લામાં તેમની દલીલ મૂકીને બીજા પલ્લામાં જે એક કુમારિકાને ભવ બાળવાને અનર્થ મૂકવામાં આવે, તો એ અનર્થનું પલ્લું નીચું નમ્યા વિના ન જ રહે. વૃધ્ધને માટે તે કોઈ પણ કારણોને મહત્ત્વનાં માનવાની જરૂર રહેતી નથી. છતાં સમાજ એક બાજુએ દયાળુ છે અને બીજી બાજુએ નિર્દય છે, એટલે તે પુરૂષોને અનેક પ્રકારની છૂટ આપવાની સાથે સ્ત્રીઓના હક્કો લુંટી લઈ તેમને અન્યાય આપે છે, પરિણામે બેઉ બાબતેના સંબંધમાં પુરૂષોએ નજીવાં કારણને મહત્ત્વનાં માની લઈને અનેક પ્રકારના અસદુવ્યવહાર આદર્યા છે. આ કુરૂઢીઓને દૂર કરવામાં આવવી જોઈએ છે અને તે સિવાય ન્યાત કે સમાજની ઉન્નતિ અશક્ય છે. જ્ઞાતિસેવાના
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૮
અભિલાષીએ પુરૂષોને આ બાબતમાં સુધારવા જોઈએ અથવાતો ધીમે ધીમે બંધન બાંધીને પુરૂષોને સુધરવાની ફરજ પાડી તેમને લગાડવામાં આવતાં “અન્યાયી ” અને “ નિર્દય’ નાં વિશેષ દૂર થાય તેવી લાયકાતવાળા બનાવવા જોઈએ. (૧૦)
षोडश परिच्छेद.
સેવાધર્મ : સ્વદેશસેવા. [ સેવાધર્મને ગ્રહણ કરનારનું સેવાવર્તુળ હવે વિશાળ બનતું જાય છે. સેવાવૃત્તિ અને સેવા બજાવવાની શક્તિ વિકાસ પામતાં તેને હવે સમગ્ર દેશની સેવાવડે જનતાનું વિશિષ્ટ હિત કરવાની પ્રેરણ થાય છે. સેવાધમ સ્વદેશસેવા કેવી રીતે બજાવે તેનું હવે ગ્રંયકાર સૂચન કરે છે, તેમાં બે પ્રથમ જન્મભૂમિ પ્રત્યે મનુષ્યનું ત્રણ કેવું છે તે દર્શાવે છે.]
કરજભૂમિ: ૨૦૯ | य शाऽन्नजलाऽनिलैः शुभतरैः पुष्टिगता ते तनुस्तद्देशोन्नतयेऽस्तु ते धनमनस्तन्वर्पणं सर्वथा ।। या भूमिर्जननीव पालनपरा स्वर्गादपि श्रेयसी । तस्याः स्वल्पमनिष्टचिन्तनमहो तज्जस्य पापावहम्॥
સ્વદેશસેવા-જન્મભૂમિ. ભાવાર્થ –જે દેશનાં સારાં હવાપાણ અને અનાજથી તારું શરીર પુષ્ટ બન્યું છે, તે દેશની ઉન્નતિને માટે તારાં તન-મન અને ધનનો સર્વથા ભોગ આપવો પડે તો તે વધારે નથી. જે ભૂમિ માતાની પેઠે શરીરનું પાલન કરનારી છે અને જેને સ્વર્ગ કરતાં પણ શ્રેયસ્કર માનવામાં આવે છે, તે ભૂમિરૂપ માતાનું જરા પણ અનિષ્ટ ચિંતવવું તે તેની સંતતિને પાપજનક છે. (૧૦૫).
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૩૯
વિવેચન-મનુષ્યને જન્મ આપનાર માતાનું જેટલું ઉચ્ચ પદ છે તેટલું ઉચ્ચ પદ જન્મભૂમિનું–જે ભૂમિમાં મનુષ્યને જન્મ થયો હોય છે તેનું પણ છે. જનની જન્મ આપે છે અને જન્મભૂમિ મનુષ્યનું પિષણ કરે છે-તેનાં અન્ન-જળ મનુષ્યને પોષે છે. આ કારણથી સનની ગમિશ્ર સ્વર્ષિ નારીયસી–એવું કહીને વિદ્વાનોએ જન્મભૂમિને સ્વર્ગ કરતાં પણ ઉચ્ચ પદ આપ્યું છે. પ્રથમ દષ્ટિએ આ કથનમાં અતિશયોક્તિ માલૂમ પડે છે ખરી, પરંતુ વાસ્તવિક દષ્ટડ્યા વિચાર કરતાં એ ઉક્તિ યથાર્થ જણાયા વિના રહેતી નથી. સ્વર્ગપ્રાપ્તિ એ એક દુર્લભ સ્થિતિ છે એ ખરું છે, પરંતુ એ દુર્લભ સ્થિતિનું સાધન તે મનુષ્યત્વ જ છે. મનુષ્યત્વ એ સ્વર્ગપ્રાપ્તિનો દરવાજો છે પરન્ત જનની અને જમભૂમિના ચોગ વિના એ દરવાજે પ્રાપ્ત નહિ થતો હોવાથી સ્વર્ગ કરતાં પણ ઉંચી પદવી જનની તથા જન્મભૂમિને આપવામાં વિદ્વાનોએ યથાઘટિત ઉક્તિ કરી છે. સ્વર્ગપ્રાપ્તિના સાધનરૂપ જનની અને જન્મભૂમિ પતિત દશામાં રહે તો મનુષ્યત્વ પણ પતિત જ રહે તેમાં આશ્ચર્ય નથી, તેટલા જ માટે વિદ્વાનોએ કહ્યું છે કે –તોરાય સઃ પ્રાધાન પરિત્યને–તેમનો પતિત દશામાંથી ઉદ્ધાર કરવાને પ્રાણ ત્યજવા પડે તો પણ તે બહેતર છે. જનની અને જન્મભૂમિની સેવાનો ઉત્તમ સિધ્ધાંત એ લોકમાં ઘટાવવામાં આવ્યો છે, પરંતુ આ ગ્રંથમાં અત્ર માત્ર જન્મભૂમિનો વિષય ઉપસ્થિત હોવાથી ગ્રંથકારે જન્મભૂમિને જનની-માતાની તુલનામાં મૂકી બતાવીને તેની પાલનપરતા બતાવી છે, અને એવી જન્મભૂમિની ઉન્નતિમાં જ પિતાના સર્વસ્વનું-તન-મન-ધનનું અર્પણ કરવાને બોધ કર્યો છે. ગ્રંથકાર કહે છે કે જન્મભૂમિનું અનિષ્ટ ચિંતવનાર તેને પુત્ર પાપી બને છે અને એ સત્ય છે. એક વ્યક્તિનું
અનિષ્ટ ચિંતવનાર તે એક વ્યક્તિને જ અપરાધ કરે છે, પરંતુ સ્વદેશનું –જન્મભૂમિનું અનિષ્ટ ચિંતવનાર સ્વદેશની સમસ્ત જનતાનું અનિષ્ટ કરનાર હોઈ મહાપાતકી છે.
દૃષ્ટાન્ત-ગુજરાતના રાજા કરણ વાઘેલાએ તેના પ્રધાન માધવના કુટુંબ ઉપર અવિચારીપણે જે હલ્લે કર્યો હતો, તેથી ક્રોધાંધ બનેલા
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૪૦
માધવે દિલ્હીના બાદશાહ અલાઉદ્દીનને ગુજરાતમાં તેડી લાવી ગુજરાત ઉપર હલ્લો કરાવ્યો હતો અને ત્યારથી ગુજરાત પરાધીનતાની બેડીમાં બંધાયું એ ઈતિહાસ સૌ કોઈ જાણે છે. કરણે માધવની સ્ત્રીને બળાત્કારે પકડીને પોતાના મહેલમાં ગેધી હતી, માધવના ભાઈ કેશવને તેણે મારી નાંખ્યો હતો, કેશવની સ્ત્રી સતી થઈ બળી મૂઈ હતી, માધવની સ્ત્રી ઉપરની કુદષ્ટિને કારણે જ કરણ માધવને પાટણમાંથી દૂર કાઢીને દગો રમ્યો હતોઃ આ બધું જોતાં ખરો અપરાધી કરણ જ હતો; છતાં ઈતિહાસકાર કરણ કરતાં માધવને વધારે પાપી લેખી તેને દોષ દે છે, તેનું કારણ એ જ છે કે ક્રોધાંધતાથી પ્રેરાએલા માધવે કરણ ઉપરનું વૈર વાળવાને પોતાની જન્મભૂમિનું–ગુજરાતની બધી જનતાનું અનિષ્ટ કર્યું હતું. તેને મુસલમાનના પગ હેઠળ શૃંદાવી પરાધીનતાની બેડીમાં બંધાવી હતી. તે વખતે ગુજરાત પરાધીન થયું તે આજસુધી પરાધાન જ રહ્યું છે. ઈતિહાસ માધવના તે અપકૃત્યને સાક્ષી છે. આ પાપ થઈ ગયા પછી માધવ પિતે પણ પસ્તાવાની આગથી બળી રહ્યો હતો, પરંતુ સમય વીતી ગયા પછીનો પસ્તાવો નકામો હતો. તેના નામ ઉપર કાયમનું કલંક ચેટી ચૂક્યું હતું તે અન્યથા થઈ શકે તેમ નહોતું. આજે માધવના અપકૃત્ય માટે ગુજરાતની જનતા તેને શાપ દે તે સ્વાભાવિક છે. માતૃભૂમિની અનિષ્ટ ચિંતવના કેટલી ભયંકર છે, કેટલી પાપજનક છે, તે દર્શાવવા માટેનું જ આ દષ્ટાંત છે. તેથી ઉલટું તેનું હિત કરનાર માતૃભૂમિની સમગ્ર જનતાનું હિત કરનાર બને છે અને જનતાના આશીર્વાદ મેળવી નામ અમર કરે છે. માટે જન્મભૂમિ પ્રત્યેનું ઋણ યથાશક્તિ અદા કરવાને સૌ કોઈએ યત્નવાન થવું જોઈએ. (૧૫)
[હવે જૂદી જૂદી જરૂરીઆતેને અનુસરીને દેશસેવાના જુદા જુદા પ્રકાર ગ્રંથકાર દર્શાવે છે, તેમાં પ્રથમ જનતાનાં સુખ દુઃખનું ચિંતન કરવાની આવશ્યક્તા બતાવે છે.]
ગરપારિવા. ૨૦૬ /
को दुःखी सुखिनश्च के जनपदे चिन्त्यं तदेतत्सदा।
Page #250
--------------------------------------------------------------------------
________________
મ
स्यादुःखं यदि कस्यचित् किमपि तदन्यान्निजैः साधनः ॥ द्यूतादिव्यसनेषु कोऽपि पतितश्चेत्सत्पथे तं नये । बीजं स्यात्कलहस्य चेज्झटिति तद्युक्त्या दहेत्सर्वथा ॥ દેશના હિતનું ચિ’તન,
ભાવા —પોતાના દેશમાં કાણુ સુખી છે અને કાણુ દુ:ખી છે; સેવા ખજાવનારે તેને હમેશ ખ્યાલ રાખવા. સુખી હાય તે તે। ઠીક પણ કદાચ કાઇને કંઇ પણ દુઃખ આવી પડેલું હોય અને પેાતાની પાસે તે દુઃખને હણવાનાં સાધના હોય તેા તે સાધના વડે તેના દુ:ખનેા નાશ કરવા. કદાચ કાઈ જુગાર મંદિરા આદિ વ્યસનેામાં પડી ગયા હૈાય તેા તેને સમજાવીને સન્માર્ગે લઇ જવા. કાઇ ઠેકાણે વળી ક્લેશ ઉત્પન્ન થતેા જણાતા હાય તા તરત જ તે કલેશનું ખીજ શેાધી કાઢી તે ખીજને કાઈ પણ યુક્તિથી બાળીને ભસ્મ કરી નાંખવું જોઈ એ. (૧૦૬)
9
વિવેચન—જાગરિકા એટલે જાગરણ અને જનપદ માટે જાગરિકા એટલે જનતાના હિત માટેનું ચિંતન. ‘જાગરિકા ' શબ્દ એ અથ માં ૧૫રાય છે. પૂર્વે રાજા ભેાજ અને રાજા વિક્રમ જેવા આદશ રાજાએ જનપદ જાગરિકા કરતા એટલે જાગરણ કરીને રાત્રિને સમયે નગરમાં ક્રતા તથા નગરચર્ચા સાંભળતા. તે ઉપરથી પ્રજાનાં સુખ-દુઃખ તથા તેનાં કારણેા જાણીને કાંઈ દુઃખનાં કારણેા માલૂમ પડે તે તેનું નિવારણ કરતા. આ દૈહિક જાગરણ થયું, પરન્તુ માનસિક જાગરણ વિના દૈહિક જાગરણ સંભવતું નથી. મન જો જાગૃત થાય, મનમાં ચિંતન થાય, તેા જ દૈહિક જાગરણ થાય અને ઉદ્યમ આરભાય. આજે ભાજ અને વિક્રમને! જમાના નથી. તેવા રાજાએ કે અધિકારીએ પણ જવલ્લે જ કાઈ હશે. કાઇ રાજ્યાધિકારહીન પરંતુ સ્વદેશવત્સલ મનુષ્ય દૈહિક જાગરણ કરે, તેપણ રાત્રિએ નગરચર્ચા સાંભળવા નીકળવાથી જ તે સુખદુઃખનાં કારણે। ણી શકે એવું કાંઈ રહ્યું નથી. આજે તે। દુઃખા અને તેનાં કારણા પ્રકટ રીતે દેખાય છે. માત્ર
૧૬
Page #251
--------------------------------------------------------------------------
________________
રિ૪૨
દુઃખોનું નિવારણ કરનારા સ્વદેશવત્સલ, અનુકંપાશીલ અને આત્મભેગ આપવા તત્પર થાય તેવા સેવકોની જ ખામી છે; એટલે હાલને માટે જાગરિકાને અર્થ “માનસિક જાગરણ” અથવા “ચિંતન” એ જે કરવામાં આવ્યું છે તે જ સુઘટિત છે. આવા ચિંતનથી જ જનતાની સેવા કરવાની વૃત્તિ પેદા થાય છે. જનતાની જરૂરીઆત હોય તે દિશાએ ચિત્તને દોડાવીને પિતે તેને કેવી રીતે ઉપયોગી થઈ શકે તેને વિચાર કરી તે રીતે સેવામાં ઉદ્યત થવું જોઈએ. આ લોકમાં ગ્રંથકારે જનતાની સેવાની કેટલીક દિશાએ ઉદાહરણ તરીકે સુચવી છે, જેવી કે જુગાર, મદિરાપાન ઇત્યાદિ. એ પ્રકારની દેશની જરૂરીઆતે અનેક હોય છે. એમાંની કોઈ એક જરૂરીઆત કે જે પોતાનાં સાધન કે શક્તિથી પૂરી પાડી શકાય કિંવા પૂરી પાડવાના નિમિત્તરૂપ પણ બની શકાય તે જરૂરીઆત તરફ ચિત્ત દોડાવીને યથાશક્તિ સેવા બજાવવી એ સ્વદેશસેવકનો ધર્મ છે. એ જ રીતે દેશની અંદરના મોટા કલહ-કંકાસે કે જેથી દેશ અવનતિ તરફ ઘસડાતો જતો હોય તેનાં કારણો જાણ તે કારણે નાબૂદ કરવા પોતાથી બનતું કરવું જોઈએ. જ્યારે આ પ્રકારની સેવા એક સેવક અમુક એકાદ-બે વ્યક્તિની બજાવે છે ત્યારે તે સમાજસેવક મનાય છે અને જ્યારે તે સમગ્ર દેશની દષ્ટિએ મોટા વિસ્તારમાં પ્રસરેલા દુઃખ, વ્યસન, કલહ ઇત્યાદિ શમાવવા યત્ન કરે છે ત્યારે તેની સેવા “દેશસેવા”ની કક્ષામાં આવે છે. સમાજસેવક કાલક્રમે ઉચે ચઢીને સારો દેશસેવક બને છે અથવા જેની દષ્ટિ વિશાળ તથા શક્તિ વિશેષ હોય છે તે પણ દેશસેવક બને છે. એ જ રીતે જનતા બીજાં પણ અનેક પ્રકારનાં દુઃખો ભોગવતી હોય છે અને તે બધી દિશામાં દેશસેવક પિતાની શક્તિ અનુસાર સેવા બજાવી શકે છે, પરંતુ ગ્રંથકાર સૂચવે છે તે પ્રમાણે વો સુણી સુવિથ વનપકે એવી સતત જાગરિકા દેશસેવકમાં હોવી જોઈએ. (૧૬)
[ સ્વદેશના આચારના પાલનમાં પણ સ્વદેશાભિમાન અને સ્વદેશભક્તિ રહેલાં છે, તે હવે ગ્રંથકાર બતાવે છે.]
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૪૩
स्वदेश्याचारपालनम् । १०७ ॥
देशं स्वं न कदापि विस्मरति यो गत्वाऽपि देशान्तरं । जह्यान्नो निजदेशवेषरचनां देशाभिमानी जनः ॥ स्वाचारं विजहाति चञ्चलमनाः प्राच्याऽऽर्य जात्यर्चितं । देशद्रोहकरोऽधमः स पुरुषो दर्माधिकाराच्च्युतः ॥
દેશાચારનું પાલન,
ભાવા—જે માણસ ગમે ત્યાં દેશ પરદેશ જાય તાપણુ પાતાની જન્મભૂમિને કદી પણ ભૂલી જાય નહિ, તેમજ વિદેશમાં રહીને પણ પોતાના દેશને વેષ આચાર બિલકુલ છેડે નહિ તે માણસને દેશાભિમાની કહી શકાય. જે માણસ ચંચલ મનવાળા રહીને વિદેશ જતાં પ્રાચીન આય જાતિએ આચરેલ પેાતાના દેશાચારને છેાડી દે છે તે માણસ દેશને દ્રોહ કરનાર અધમ ગણાય અને તે ધર્મના અધિકારથી પણ પતિત થાય, માટે ચિત દેશાચાર કદી છેડવા નહિ. (૧૦૭)
વિવેચન—વિચારની તુલનામાં મૂકતાં આચાર એ બહુ મહત્ત્વની વસ્તુ નથી પરન્તુ આચારપાલનને ધર્મપાલનની એક મહત્ત્વની શાખા કહી તેનું કારણ શું ? આચાર એ વિચારનું દર્શન કરાવનાર છે અર્થાત્ વિચારના અસ્તિત્વ વિના આચાર નિષ્પન્ન થતા નથી; પિતાએ તેટલા માટે જ વાર: પ્રથમો ધર્મ: કહ્યું છે. આ પ્રમાણે આચાર અને વિચારનું યુગ્મ સસ્કૃતિને નિભાવી રાખવાના સાધનરૂપ બને છે. એક જનમડળે જે પેાતાની પ્રાચીન સંસ્કૃતિને ઉચ્ચ માની હાય છે તે સંસ્કૃતિને નિભાવી રાખવાનાં સાધનાને તે સ્વધર્મ માને છે અને એ સ્વધર્મ તે જ આચાર વિચાર છે. સ્વધના ત્યાગ કરવા તેને મહાપાપ માનવામાં આવે છે કારણકે સ્વધા ત્યાગ કરવાથી પોતાની ઉચ્ચ સંસ્કૃતિને નિભાવી શકાતી નથી, તેમાં સંકરતા દાખલ થાય છે અને એ રીતે મનુષ્ય પતિત થાય છે. આ કારણથી વિચારની સાથે આચારમાં પણ સ્વદેશીયતા જાળવવી એક દેશાભિમાની નરનુ
Page #253
--------------------------------------------------------------------------
________________
પરમ લક્ષણ છે. “જે દેશ તેવો વેશ” એવું કહેવત તો કોઈ સ્વાર્થ સાધુઓએ પાડયું છે કે જેઓ ચેન ન કઢાળ પરદેશમાં પિતાને સ્વાર્થ સાધી લેવાની ઈચ્છાથી વિચરતા હોય છે. જેના દિલમાં પિતાની જન્મભૂમિ માટેનું પ્રશસ્ત અભિમાન રહેલું હોય છે તે પોતાના દેશના આચારો કે પિતાની સંસ્કૃતિને પિષક વિચારોને કદાપિ ત્યાગ કરતું નથી. જે પરદેશમાં જઈને કિંવા સ્વદેશમાં જ રહીને સ્વદેશીયતાને દેશવટો આપે છે તેને ગ્રંથકાર ટેકારોશરોધમઃ પુરુષો ધર્માધિારાટ્યુતઃ એટલે દેશદ્રોહી, અધમ અને ધર્માધિકારથી ભ્રષ્ટ માને છે તે યથાર્થ જ છે. શ્રીયુત કાલેલકર કહે છે તેમ “સ્વદેશી ધર્મ એ પતિવ્રતાધર્મ જેવો છે. પતિવ્રતા સ્ત્રી જેમ ગમે તે સ્થિતિ વચ્ચે પણ પતિની જ સેવા કરશે અને પતિ તરફથી જ સુખ મેળવવાની અપેક્ષા રાખશે; તેવી જ રીતે સ્વદેશીનો ઉપાસક પણુ ગમે તેવી પરિસ્થિતિ વચ્ચે સુદ્ધાં સ્વધર્મને જ વળગી રહેશે; સ્વભાષાની જ મારફત પિતે કેળવણી લેશે અને પોતાની આસપાસનાંઓને આપશે; સ્વજનના ઉત્કર્ષમાં જ પિતાનો ઉત્કર્ષ માનશે; પિતાના રાષ્ટ્રની સરકૃતિમાંથી જ પોતાને મોક્ષમાર્ગ શોધી કાઢશે; પિતાના જ સમાજને વળગેલા દોષ ધોવા અહોરાત્ર મથશે; અને એવી “ સ્વકર્મરૂપી અભ્યર્ચના” દ્વારા જ તે વિશ્વની અને વિશ્વભરની ભક્તિ કરશે.” જેમ પતિવ્રતાધર્મને નહિ પાળનારી સ્ત્રી પતિત કે કુલટા લેખાય છે તેમ સ્વદેશીયતાનો ધર્માચાર નહિ, પાળનાર કિંવા તદનુરૂપ વિચારોને નહિ ધારણ કરનાર દેશદ્રોહી, અધમ અને ધર્માધિકારભ્રષ્ટ મનાય એ સ્વભાવિક જ છે.
શંકા-કેટલીક વાર કોઈ ધંધા કે કાર્ય નિમિત્તે મનુષ્ય એવા પ્રદેશમાં જઈ ચડે છે કે જ્યાં તેને પિતાના દેશને વેશ, અન્યાચાર, ખાન-પાનાદિમાં ફેરફાર સ્વીકારવો પડે છે તે શું અનિષ્ટ છે?
સમાધાન–ઈગ્લાંડ જેવા ઠંડા પ્રદેશમાં જવાથી ગરમ કપડાં પહેરવાં પડે કિવા કાશ્મીર જેવા દેશમાં શિયાળામ્રાં જવાથી ચામડાનાં કપડાં પહેરવાં પડે એ આપદ્ધર્મ છે અને અનિવાર્ય છે, પરંતુ સાચા દેશાભિમાની પુરૂષ એવો વેશ પિતાની જાતીયતાને છુપાવવાને પહેરતા નથી. ઈંગ્લાંડમાં
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૪૫
જઇને કોટ–પાટલુન−ટેપી પહેરીને અંગ્રેજ ગણાઈ જવાની કે કાશ્મીરમાં ચામડાંનાં કપડાં પહેરીને કાશ્મીરીમાં ખપવાની ઈચ્છાથી જો વૈશખાદલા કરવામાં આવે તે તે દુભ કિંવા અધમ છે. દેશાભિમાની નરે એવા આપદ્ધર્મમાં પણ પેાતાની જાતીયતાના વિશિષ્ટ લક્ષણ રૂપ પોતાના દેશની જ પાઘડી કે ટોપી પહેરવાનું ચૂકતા નથી. ઠંડા પ્રદેશમાં જનારને શરીરમાં ગરમી રાખવા માટે દારૂ પીવા પડે છે એ એક અસહ્ય બીના પુરવાર થઇ છે, કારણકે ઠંડા મુલકામાં હમેશાં રહેનાર જનેામાંના કેટલાક આજન્મ મદ્યપાન નહિ કરતાં તંદુરસ્ત રહી શકે છે અને શરીરમાં ગરમી રાખવા માટે અન્ય પવિત્ર વસ્તુએના સેવનથી ચલાવી શકે છે. એટલે નાની ખાખતેમાં વિદેશીયતા સ્વીકારવી પડે તેપણ ખાનપાનાદિમાં એવી વિદેશીયતા સ્વીકારવી એ અધમ છે. કદાચિત્ ધર્માંથી ભ્રષ્ટ થવાય એવા પદાર્થોનુ સેવન કરવું પડે, તે એવા દેશમાં જવું નહિ એ ઈષ્ટ છે, પરન્તુ પતિત થઇને અનિષ્ટ પ્રદેશમાં જઈ વસવું એ ઇષ્ટ નથી. શ્રેયાનું વધમાં વિશુળઃ ને અ એ જ છે કે કેાઈ અપેક્ષાએ સ્વધર્મસ્વદેશીય સંસ્કૃતિ ‘વિગુણુ’ અર્થાત્ ગુણરહિત જણાય, તાપણ તે શ્રેયસ્કર છે, પરધ–પરદેશીયાતનું ગ્રહણ એ ભયાવહ્ છે. જેએ સ્વદેશાચારનું પાલન કરવામાં હમેશાં તત્પર રહે છે તે જ સાચા સ્વદેશાભિમાની નર છે. (૧૦૭)
[સ્વદેશી આચારપાલન વિષે કહીને હવે સ્વદેશી વસ્તુઆને જ ઉપભેાઞ કરવાને! ધમ ગ્રંથકાર સમજાવે છે.]
વહેચવતૂપોમઃ | ૨૦૮ || देशोद्योगविवर्द्धनाय वपुषश्चारोग्यरक्षाकृते । दीनानां निजदेशिनां करुणया दारिद्र्य विच्छित्तये ॥ युज्यन्ते वसनानि भोज्यमखिलं भोग्यानि वस्तून्यपि । देश्यान्येव विभूषणान्य मलयोः स्त्रीपुंसयोः सर्वथा ॥
સ્વદેશી વસ્તુઓની વપરાશ,
ભાવા—દેશના ઉદ્યોગને ઉત્તેજન આપવાને, શરીરનું આરેગ્ય
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૪૬
સાચવવાને, પોતાના દેશના ગરીબ માણસા ઉપર કરૂણાનજર રાખી તેમના દારિદ્રયને નાશ કરવાને દરેક માણસે પહેરવાનાં વસ્ત્રો, ખાવાના પદાર્થો, સારા સ્ત્રીપુરૂષને છાજે તેવાં ઘરેણાં અને કાઈ પણ ભાગ્ય વસ્તુ સર્વ પ્રકારે પોતાના દેશમાં ઉત્પન્ન થયેલ હોય તે જ વાપરવી જોઇએ. (૧૦૮)
વિવેચન—જે કાળમાં આપણે જન્મ લીધેા તે જમાનાની જ સેવા કરવી એ જેમ આપણે માટે અરિહાય છે, તેજ પ્રમાણે જે દેશમાં આપણા જન્મ થયા તે દેશની જ આપણે સેવા કરવી અને તે દેશની જ સેવા આપણે લેવી એવા સ્વદેશીના સિદ્ધાંત છે. આ સિદ્ધાંત વિસરી જનારા સ્વદેશીયતાની દૃષ્ટિને ત્યાગ કરીને પરદેશી વસ્તુઓને ઉપભાગ કરતાં અચકાતા નથી પરન્તુ એ સિદ્ધાંત વિસરી જવાને લીધે જ આજે હિંદુસ્તાનની આર્થિક અવદશા થએલી જોવામાં આવેછે. દેશના ઉદ્યોગને ઉત્તેજન આપવાને સ્વદેશી વસ્તુઓ વાપરવી, શરીરનું આરેગ્ય જાળવવાને આપણા દેશનાં હવાપાણીમાં ઉત્પન્ન થએલા પદાર્થોના જ ઉપભાગ કરવા, ગરી ઉપર કરૂણાદિષ્ટ રાખીને તેમના દારિદ્રયનો નાશ કરવા વસ્ત્ર, ભાજનના પદાર્થો, અલંકારે ઈત્યાદિ સર્વ વસ્તુઓ સ્વદેશી જ વાપરવી એ દષ્ટિ તેા આધુનિક છે કારણકે સ્વદેશીયતાના સિદ્ધાંત વિસરાઇ જવાથી દેશની જે દુર્દશા થઈ છે તે દુર્દશામાંથી તેને ઉલ્હાર કરવાની દૃષ્ટિ હાલમાં દેશસેવકામાં અને દેશહિતવિચારકામાં ઉત્પન્ન થઇ છે; એટલેકે સ્વદેશીયતાને આજકાલ એક યુગધર્મો કે સમયધર્મની દૃષ્ટિથી પ્રજા સમક્ષ રજુ કરવામાં આવે છે. આ કારણથી ગ્રંથકારે પણ હાલની જનતા સમક્ષ સ્વદેશી વસ્તુઓના ઉપભાગની વાર્તાને સમયધને ઘટતી દલીલા સાથે રજુ કરી છે. પરન્તુ આર્યાવર્તીને સનાતન સિદ્ધાંત તે એ છે કે “આપણું આપણા માટે અને પરાયું પરાયા માટે.” શ્રેયાન સ્વધર્માં વિત્તુળ: એવું જે પૂર્વે કહેવામાં આવ્યું છે તેને મથિતા પણ એ જ છે. કહેવાનું તાત્પ એ છે કે જેવા સ્વદેશીયતાના ધમ આપણે પાળીએ તેવા જ સ્વદેશીયાતાને! ધમ બીજા દેશો પણ પાળે એવે સિદ્ધાંત આર્યાવર્તે સ્વીકાર્યાં હતા. આજે આપણે એવું ઇચ્છીએ છીએ કે .હિંદુસ્તાનમાં ખનેલા માલ હિંદુસ્તાનના લોકા વાપરે એટલું જ નહિ પણ આપણી બનાવટના માલ
Page #256
--------------------------------------------------------------------------
________________
૧૭
બીજા દેશે પણ વાપરે અને આપણે તેમાંથી નાણાં મેળવી ધનવાન થઈએ, પરંતુ પ્રાચીન આર્યોને સિદ્ધાંત તે નહતો. તેઓ ઈચ્છતા કે સ્વધર્મને ત્યાગ કરવો એ જેટલું નિંદનીય છે, તેટલું જ નિંદનીય બીજાને તેના ધર્મથી ચળાવવો એ છે. આ જ કારણથી ઉદાત્ત હિંદુ ધર્મે વિધર્મીઓને પિતાની પાંખમાં પકડવાનો કોઈ કાળે પ્રયત્ન કર્યો નથી. જે લોકે હિંદુ સંસ્કૃતિમાં સ્વભાવે કરીને મળી ગયા અને હિંદુ ધર્મમાં આવવા તૈયાર થયા તેમનો હિંદુ ધર્મ ત્યાગ કર્યો નથી, પરંતુ તેમની જુદી જાત બનાવી લઈને તેમનો સ્વીકાર કર્યો છે. સ્વદેશી વસ્તુઓને જ ઉપભોગ કરે એ સંસ્કાર જ્યાં સુધી આર્યોની સંસ્કૃતિમાં વજલેપ રહ્યું હતું, ત્યાંસુધી સ્વદેશીય અને પરદેશીય વસ્તુઓ વચ્ચેનો તફાવત જ સમજાવવાની પ્રાચીન પુરૂષોને જરૂર જણાઈ નહોતી; પરન્તુ હવે સમય બદલાયો છે. પરદેશ પિતાના લાભ માટે પોતાની વસ્તુઓની જમાવટ હિંદમાં કરી રહ્યા છે અને હિંદી બનાવટો પાછી હઠવા. લાગી છે, તેથી હિંદનું ધન પરદેશ ઘસડાઈ જવા લાગ્યું છે, એટલું જ નહિ પણ તેના સ્વદેશી આચારપાલનમાં પણ વિક્ષેપ પડવા લાગ્યો છે. આજે હિંદુસ્તાનનું સ્વદેશી વ્રત જેમ એકે એક હિંદી સ્ત્રી, પુરૂષ અને બાળકે હિંદુસ્તાનમાં તૈયાર થયેલી જ વસ્તુ વાપરીને જીવન નિભાવવામાં રહેલું છે, તેમ પરદેશને પણ એવું જ સ્વદેશી વ્રત પાળવું હોય તો તેઓએ પોતાના દેશમાં તૈયાર થતા માલ નફાની ખાતર બીજા કોઈ પણ દેશમાં લઈ જઈને ખડકવાનું છોડી દેવું જોઈએ. જે દરેક દેશ ઉપર જણાવ્યા મુજબનું સંપૂર્ણ સ્વદેશી વ્રત પાળીને રહે તો તે કદાપિ નિધન બને નહિ અને આર્થિક કારણોને લીધે વિગ્રહમાં ઉતરી રક્તપાત કરવાની તેમને જરૂર રહે નહિ. પરંતુ ક્યાં છે તે સ્વદેશીયતા ? પ્રાચીન કાળમાં તે પ્રત્યેક આયજન વિનાવ્રત ધારણ કર્યો પણ સ્વદેશી વસ્તુઓને જ ઉપભોગ કરતો. જ્યાં સુધી તેવી સ્થિતિ હતી, ત્યાં સુધી સ્વદેશીયતામાં આર્થિક પ્રશ્નનો ઉદ્દભવ જનતામાં થયો નહોતો; આજે હવે એ આર્થિક પ્રશ્ન ઉપસ્થિત થયો છે, તો આર્થિક દષ્ટિએ સ્વદેશીય વસ્તૃપભોગ વ્રત ગ્રહણ કરવું એ પણ હિતકારક છે. (૧૦૮) I [નિગ્ન બે કલાકમાં ગ્રંથકાર ઉપદ્રવને કાળે દેશની સેવા બજાવવાને દેશસેવકને ધર્મ સમજાવે છે.]
Page #257
--------------------------------------------------------------------------
________________
લેશોત્રયના પાન ૨૦૨ / देशः स्यान्निरुपद्रवो नृपतिना श्रेष्ठेन संरक्षितस्तबद्धर्मसमाजरक्षणमथो विज्ञानवृद्धिस्तदा ॥ देशे कोऽपि समुद्भवेदभिभवो बाह्योऽथवाऽभ्यन्तरस्तन्नाशे यतितव्यमुत्तमजनैर्धर्मादिरक्षाकृते ॥
વરસાવતો હેરક્ષણ ૨૨૦ देशस्याऽऽक्रमणं यदा स्वपरयोश्चक्रेण सम्पद्यते। स्वास्थ्य नश्यनि जायते क्षतिततिद्रव्यादिहान्या भृशम्॥ साहाय्यं करणीयमत्र समये तदेशवास्तव्यकैः। सवेरेव जनैर्धनेन वपुषा बुद्धया तथा सेवया ॥
દેશ ઉપર આવતા ઉપદ્રવને નાશ કરે ભાવાર્થ–જે સારા રાજાથી દેશ સુરક્ષિત હોય અને દેશ ઉપર કોઈ જાતની આફત ન હોય તે ધર્મ અને સમાજનું સારી રીતે રક્ષણ થાય છે એટલું જ નહિ પણ સાહિત્ય અને વિજ્ઞાનની વૃદ્ધિ પણ ત્યારે જ થાય છે, માટે ઉત્તમ સેવકોએ દેશ ઉપર કોઈ પણ જાતને બહારથી કે અંદરથી ઉપદ્રવ આવી પડે ત્યારે તેનો નાશ કરવાને પિતાથી બનતે દરેક પ્રયત્ન કરવો જોઇએ. (૧૦)
સ્વચક અને પરચક્રથી દેશનું રક્ષણ ભાવાર્થ-જ્યારે સ્વચક્ર-દેશી લશ્કર કે પરચક્ર–વિદેશી લશ્કર તરફથી દેશ ઉપર હલ્લો કરવામાં આવે ત્યારે પ્રજાના સ્વાસ્થનો નાશ થાય છે, સુખ અને સંપત્તિની અત્યંત હાનિ થવાની સાથે નુકસાનીની પરંપરા ચાલે છે. આવા આપત્તિના સમયમાં તે દેશના વસનાર દરેક માણસે પૈસાથી, શરીરથી, બુદ્ધિથી અને સેવા બજાવીને રક્ષક મંડળને સહાય કરવી જોઈએ. (૧૧૦)
Page #258
--------------------------------------------------------------------------
________________
વિવેચન–કોઈ પણ દેશની ઉન્નતિ શાતિના કાળમાં અને અવનતિ અશાનિતના કાળમાં થાય છે. શાન્તિના કાળમાં દેશ સુરક્ષિત રહે છે, સમાજનું તથા ધર્મનું રક્ષણ થાય છે, વિજ્ઞાન, કળા, સાહિત્ય, ધન-ધાન્ય, ઇત્યાદિ સંપત્તિની વૃદ્ધિ થાય છે, પરંતુ અશાતિના કાળમાં તેથી ઉલટું જ બને છે. અશાતિમાં જનતા હમેશાં ઉદ્વિગ્ન રહે છે, ધંધા રોજગાર કરતાં લોકો ભયગ્રસ્ત રહ્યા કરે છે, જીવનનિર્વાહ અને સમૃદ્ધિના રક્ષણ માટે લેક ડાદોડી કરી મેલે છે અને બીજી બાબતો ઉપરથી લેકનાં મન ઊઠી જાય છે. કોઈ યુરોપીયન લેખકે ખરું કહ્યું છે કે યુદ્ધ એટલે સર્વ પ્રકારના કાયદાનો ભંગ. યુદ્ધના કાળમાં નીતિના કે રાજ્યના સર્વ પ્રકારના કાયદાનો ભંગ જ થાય છે એટલે દેશની અને સમાજની સર્વ પ્રકારની સુવ્યવસ્થા નિયમભંગને કારણે નાશ પામે છે. આ કારણથી દરેક સેવાધર્મની ફરજ છે કે જનતાનું અકલ્યાણ કરનારી યુદ્ધાદિની અશાન્તિને દેશથી દૂર જ રાખવી. આ પ્રકારની અશાન્તિ અથવા ઉપદ્ર ગ્રંથકાર કહે છે તેમ બે પ્રકારે ઉત્પન્ન થાય છે. એક પ્રકાર “સ્વચક્ર ના ઉપદ્રવનો છે અને બીજો પ્રકાર પરચક્રના ઉપદ્રવનો છે. દેશમાં ધાડપાડુ, લૂટારા, ચેર કિંવા બંડખોરે બળવાન થઈને જનતાના ધન, ધર્મ, જાન– માલ ઇત્યાદિનો નાશ કરવામાં ઉદ્યત થાય તે સ્વચક્રનો ઉપદ્રવ લેખાય છે અને દેશ ઉપર પરદેશીઓ હડાઈ કરી તેના ધન-ધર્મ, જાન, માલને નાશ કરવા યત્ન કરે તે “પરચક્ર” નો ઉપદ્રવ છે. એ બેઉ પ્રકારના ઉપદ્રવથી દેશની શાન્તિનો નાશ થતો હોવાથી તેમાંથી દેશનું રક્ષણ કરવું આવશ્યક છે. પ્રજાનું રક્ષણ કરવાનો ધર્મ રાજ્યરૂપી સંસ્થાનો છે, પરંતુ રાજ્યરૂપી સંસ્થાનું બળ તથા અસ્તિત્વ જનતાના સહકાર ઉપર અવલંબી રહેલું હોવાથી અશાન્તિના કાળમાં દેશનું રક્ષણ કરવાનો ધર્મ પણ રાજ્યદ્વારા જનતાનો જ છે; તેથી બુદ્ધિ, ધન, બળ, ઈત્યાદિ શક્તિવાળા જનોએ દેશ ઉપરની આપત્તિના કાળમાં પિતાની શક્તિનો ભોગ આપીને જનતાની સેવા કરવી આવશ્યક છે. જે દેશની જનતા કિંવા જે દેશના શક્તિસંપન્ન પુરૂષો આવા સ્વધર્મને સમજતા નથી તે દેશના સર્વસ્વનો નાશ થાય છે, એટલે કે જન
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૫૦ તાને, તેમાંના શક્તિસંપન્ન પુરૂષોને, તેમની સમૃદ્ધિને, તેમના ધર્મને, સાહિત્યન, વિજ્ઞાન કળાન, ખેતીને, ઇત્યાદિનો નાશ થાય છે, ઘમ રક્ષતિ રક્ષિતઃ એવું જે કહ્યું છે તેનો અર્થ એ જ છે કે જે સ્વધર્મનું રક્ષણ કરે છે તેનું રક્ષણ ધર્મ કરે છે, એટલે કે પિતાની ફરજ બજાવવા વડે કરીને લેક પિતાનું જ રક્ષણ કરી શકે છે, તેટલા માટે જ સ્વસેવૈવ મીત્રતં ચાત -સ્વદેશસેવાને એક મહાવ્રત કહ્યું છે, અને તે મહાવ્રત પાળીને ઉપદ્રવને વખતે જનતાનું હિત આચરવું જોઈએ. સ્વચક્ર કરતાં હમેશાં પરચક્ર એ દેશ ઉપરની એક મોટી આપત્તિરૂપ છે. પરદેશી સૈન્ય બીજાને હાનિ કરીને પિતાને સ્વાર્થ સાધી લેવાને અનેક પ્રકારના ઉપદ્રવો કરે છે અને તેને કાળે જે જનતા દેશનું રક્ષણ કરવામાં શિથિલતા દર્શાવે છે તે તેને અત્યંત હાનિ થાય છે. હિંદુસ્તાનમાં એક વખત સર્વત્ર આર્ય ધર્મની જ જુદી જૂદી શાખાઓ વિસ્તરેલી હતી, પરંતુ મુસલમાનોએ હિંદુસ્તાન ઉપર હલ્લા કરવા માંડ્યા અને તેમાં હિંદુઓ હારતા ગયા તેમ તેમ હિંદમાં મુસલમાન પણ પેઠા, હિંદને દ્રવ્યનું, ધર્મનું, વિદ્યાકળાનું, સાહિત્યનું અનેક પ્રકારનું નુકસાન તેથી જ થયું તેને ઇતિહાસ સાક્ષી છે. એટલા માટે દેશને માટે પ્રાણાર્પણ કરવો પડે તે પણ પાછા ન હઠવું તે દરેક દેશી જનને ધર્મ છે. (૧૧૦)
દેશની પ્રજા ઉપર એક અન્ય પ્રકારનું પણ સ્વચક્ર કેટલીક વાર આવી પડે છે. આ સ્વચક્ર તે રાજ્યના અધિકારીઓ તરફથી કરવામાં આવતું પ્રજાપીડન છે. આ પ્રસંગે ઉપસ્થિત થતાં શું કરવું તે વિષે ગ્રંથકાર સૂચન કરે છે.]
अधिकारिणामुपद्रवनिवर्त्तनम् । १११ ॥ ये राज्ञा निजदेशरक्षकतया योग्ये पदे स्थापिताः। स्युस्ते पामरभक्षका यदि नृपाऽमात्यादयोऽन्यायिनः॥ संसाध्यैक्यबलं तदाऽखिलजनैस्तद्देशवास्तव्यकैः । कार्य तत्परिवर्त्तनं विनयतो राज्ञे निवेद्योत्तमैः॥
અધિકારીઓ તરફથી થતા ઉપદ્રવનું નિવર્તન. ભાવાર્થ-રાજાએ જેમને પોતાના દેશને આબાદ બનાવવાને પ્રજાના
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૫૧
રક્ષક તરીક એગ્ય અધિકાર ઉપર નીમ્યા છે તે અમાત્ય આદિ રાજાના, અમલદારો પ્રજાનું રક્ષણ કરવાને બદલે પામર જનનું ભક્ષણ કરવા લાગે અને અન્યાયી જુલ્મ ગુજારનાર નીવડે તો તે દેશમાં વસનાર બધા અગ્રણી માણસોએ એક સંપ કરી રાજાને નમ્ર વિજ્ઞપ્તિપૂર્વક તેની સ્થિતિની માહિતી આપી યોગ્ય ફેરફાર કરાવવો જોઈએ. (૧૧૧)
વિવેચન–રાજા બહુધા પ્રજાવત્સલ હોય છે, પરંતુ કેટલીક વાર તેના સ્વભાવની ક્ષુલ્લકતાથી કિંવા બદસલાહથી તે પ્રજાપીડક બને છે. જે રાજા દેખરેખ રાખવામાં અકુશળ હોય છે તેના રાજ્યાધિકારીઓ તો અવશ્ય મનસ્વી હોય છે અને પ્રજા પીડક બને છે. પ્રજા ઉપરનું આ એક એવું સ્વચક્ર છે કે જેનું નિવારણ કરવાના માર્ગો શોધવાને દુનિયાનાં ઉંચામાં ઊંચાં મગજે કામ કરી રહ્યાં છે. કેટલાક દેશમાં અધિકારીઓના જુલ્મને કારણે જ રાજ્યક્રાન્તિઓ થઈ છે અને પ્રજાને હાથે અધિકારીઓના અને રાજાએના ઘાત થયા છે. રશિયાના ઝારનો ઈતિહાસ તેના ઉદાહરણરૂપ છે. ઝારે અનેક દુષ્કૃત્યો કર્યાં હતાં, પરંતુ તેણે જેવાં દુષ્કૃત્યો કર્યા હતાં તે તે સ્વભાવને દુષ્ટ નહતો. તેની પૂર્વેના ઝારેના વખતમાં પણ પ્રજાપીડન કાંઈ ઉતરતા પ્રકારનું નહોતું. રશિયામાં લાંબા વખતથી પ્રજાપીડન ચાલ્યું આવતું જ હતું અને તેનો નિમિત્ત ઝાર લેખાતે, પરંતુ ખરી રીતે તે દુષ્ટ અધિકારીઓ તરફનું જ એ પીડન હતું, જેઓ પોતાના સ્વાર્થ અને સત્તા માટે રાજકર્તાને ભોળવીને પ્રજાને પીડતા. ઝારને એવા અધિકારીઓની સામે અનેક પ્રકારની અરજે કરવામાં આવેલી, અનેક મંડળે અધિકારીઓના જુલ્મને ઉઘાડો પાડી તેની સામે થવા માટે રચાએલાં, પરંતુ અધિકારીઓ ઝારને ઉધું સમજાવતા, તેઓ એવી લડત કે અરજી કરનારાઓને બળવાખોર લેખતા અને તેમને મારી નાંખવામાં આવતા કે દેશપાર કરવામાં આવતા. જે રાજા મૂખ કે અવિચારી હોય છે તો રાજ્યના અધિકારીઓ આ રીતે પ્રાપીડક બને છે. રાજા પ્રજાનો પિતા છે અને તેના અધિકારીઓ પિતાના હાથપગરૂપ પાલન કરવાનાં સાધનો છે. જે અધિકારીઓ પોતાની આવી ફરજ સમજે છે તેઓ પ્રજાને ન્યાય આપી.
Page #261
--------------------------------------------------------------------------
________________
તેમને સુખી કરે છે અને રાજાને “સુરાજ્ય” ચલાવનાર તરીકેની કીર્તિ અપાવે છે; પરંતુ જ્યાં એવા પાપભીરૂ અધિકારીઓ હતા નથી ત્યાં પ્રજાને અન્યાય મળે છે, તેના ઉપર અત્યાર ગુજરે છે અને તેઓની સામે ફરિયાદ ઉઠાવવાનું પ્રજાને કારણે મળે છે. આવા પ્રસંગમાં દેશસેવક જનને પ્રથમ ધર્મ કેવો છે તે ગ્રંથકારે દર્શાવ્યું છે. ગ્રંથકાર કહે છે કે એ પ્રજાપડનની કથની પ્રજાજનોએ એકત્ર મળીને રાજાને કાને નાંખીને વસ્તુસ્થિતિમાં સુધાર કરાવવા યત્ન કરે જોઈએ. આપણા દેશનાં કેટલાંક પ્રજામંડળે હાલમાં આ રીતે જ કામ કરે છે. પ્રજાજનો એક પરિષદ્ ભરે છે, તેમાં અમુક પ્રકારના જુમે, અન્યાયો કે અત્યાચાર વિષે વિવાદ ચાલે છે, તેના નિવારણના માર્ગો શોધાય છે, અન્યાય કે અત્યાચાર કરનાર અમલદારોના ઉપરીઓ પાસે પહેલાં ફરિયાદ પહોંચાડાય છે, તેથી જે દુઃખનું નિવારણ થતું નથી તે પ્રજા તેથી ઉંચી વ્યક્તિ પાસે દાદ માંગવા જાય છે; અને છેલ્લે સર્વોપરિ વ્યકિત–રાજા પાસેથી ન્યાય મેળવવાનો યત્ન કરવામાં આવે છે. જે સર્વોપરિ વ્યક્તિની બુદ્ધિમાં વૈષમ્ય ઉત્પન્ન થયું હતું નથી, તો આટલા ઉપચારમાં ફરિયાદનું કારણ દૂર થઈ જાય છે.
ઉપર જણાવ્યું છે તેમ રશિયાનો રાજવંશ આજે પૃથ્વી ઉપરથી ઉખડી ગયો છે તેનું કારણ અધિકારીઓના જુલ્મને દૂર કરવાની રાજાની અશક્તિનું જ છે. ચીનનો રાજવંશ પણ પ્રજા ઉપરને અધિકારીઓના અત્યાચારના કારણે ઉપસ્થિત થએલાં બંડેને લીધે જ આજે રાજસત્તા ખોઈ બેઠેલે છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે –
बेनो विनष्टोऽविनयान्नहुषश्चैव पार्थिवः ।
सुदासो यावनिश्चैव सुमुखो निमिरेव च ॥
અર્થાત–વેન, નહુષ, સુદાસ, સુમુખ અને નિમિ અવિનયી હોવાથી જ નાશ પામ્યા હતા. જ્યાં રાજતંત્ર સડેલું હોય છે અને યંત્રના ખીલા કટાઈ ગયા હોય છે, ત્યાં રાજા કે પ્રધાનને કાને અત્યાચાર કે જુલ્મની વાત નાંખી પરિવર્તન કરવાને યત્ન ભાગ્યે જ સફળ નીવડે છે અને તેટલા માટે વધારે સંગીન ઉપાયોની જરૂર છે. જૂદી જૂદી પરિસ્થિતિમાં જુદા જુદા
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૫૩ ઉપાયે દ્વારા જ પ્રજાહિત સાધી શકાતું હોવાથી દેશસેવા બજાવનારાઓને એક જ પદ્ધતિનું દર્શન કરાવવું એ પૂરતું નથી. પ્રજાએ એકસંપીથી વિનાયતઃ પરિવર્તન કરાવવું એ અધિકારીઓના અત્યાચારની સામેને પ્રાથમિક ઉપાય છે અને તેનું અવલંબન કર્યા પૂર્વે આગળ વધવું એ નિરર્થક છે; પરંતુ
અવિનય” વડે નષ્ટ પામેલા વેન જેવા રાજાઓ હોય ત્યાં “વિનયને ઉપયોગ શે ? તે વખતે તે દેશભક્તિોને શિરે પરિવર્તનને સ્થાને “રાજ્યકાંતિ' નીપજાવવાની જ જવાબદારી આવી પડે છે. એવી રાજ્યક્રાંતિઓના અનેક માર્ગો દુનિયાની જૂદી જૂદી પ્રજાઓએ અજમાવ્યા છે, તેમાંના કેટલાક નિષ્ફળ ગયા છે અને કેટલાક સફળ પણ થયા છે; પરન્તુ આ સ્થાને તે અપ્રસ્તુત હોવાથી વિશેષ વિવેચનની જરૂર રહેતી નથી. (૧૧૧ )
[પ્રજ ઉપર અનેક પ્રકારની આફતે આવે છે. “આસમાની-સુલતાની તરીકે ઓળખાતી આફતમાં “સુલતાની” આફતોની વાત થઈ ગઈ; હવે “આસમાની આફતની વાત એક શ્લોકમાં કરીને તેવા પ્રસંગનું સેવાધમનું કર્તવ્ય કર્મ દર્શાવી ગ્રંથકાર આ તૃતીય અવસ્થાનાં કર્તવ્ય કર્મોને બોધ કરનાર પ્રથમ ખંડની પૂર્ણાહુતિ
- સાન્ટીન સેવા ૧૨૨ છે भूकम्पादिकदैवकोपजनितापत्तिः कदाचिनिजे । देशे काऽपि समागता यदि महाऽऽनर्थक्यसम्पादिनी॥ गत्वा तत्र सहैव साधनभरैरापद्तानां नृणां। साहाय्यं समयोचितं सुखकरं कर्त्तव्यमर्थादिभिः ॥
આફતને વખતે સેવા. ભાવાર્થ-જ્યારે જ્યારે દેશના કોઈ પણ ભાગમાં ધરતીકંપ, આગ, પાણીની રેલ આદિ દેવકેપને લીધે જાનમાલની પાયમાલી કરનારી મોટી આફત આવી પડે, ત્યારે ત્યારે સેવાના ઉમેદવારોએ સાધનોનો સંગ્રહ કરીને, તે ભાગમાં જઈન, આફતમાં આવી પડેલ માણસને અન્ન, વસ્ત્ર આદિથી સુખ થાય તેવી રીતે સમયને ઉચિત સહાય કરવી જોઈએ. (૧૧)
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૫૪
વિવેચન-દેશ ઉપર કુદરતી આફત આવી પડે ત્યારે જનતાને મેટ પ્રમાણમાં સેવાની જરૂર પડે છે. આગ, ધરતીકંપ, જ્વાળામુખીનું ફાટવું, રેલ એ બધી આસ્તે કારમી આવી પડે છે. દુષ્કાળની આફત એ કારમી લેખાતી નથી પરન્તુ તેનું સંકટ મેાટા વિસ્તારમાં ફેલાવા પામે છે. આવી આફતને કાળે લાચાર થઇ પડેલાં મનુષ્યાને મદદ કરવી એ એક દેશસેવાનો જ પ્રકાર છે. જ્યારે ધરતીકંપની આફત દેશ ઉપર આવે છે ત્યારે સંખ્યાઅધ માણસનાં ધરાર પડી જાય છે, અનેક માણસાનાં મરણ થાય છે, આગ લાગે છે, તથા ધનમાલનેા નાશ થાય છે. આવે વખતે પ્રજા એકાએક લાચાર અવસ્થામાં આવી પડે છે. તેમને નિવાસસ્થાનની, અન્નની, વસ્ત્રની અને બીજી અનેક પ્રકારની મદદની જરૂર પડે છે, તે તેવે વખતે ધનવાનોએ, બુદ્ધિમાનેએ, સેવાતત્પર જનેએ પેાતાથી બની શકે તે રીતે મદદ કરવાને બહાર પડવું જોઇએ. કારમું સકટ ફેલાવાને લીધે અને એક પ્રદેશમાંના સ` કાઇ સકેટમાં આવી પડવાને લીધે સેવાની ઉતાવળે અને મેટા પ્રમાણમાં જરૂર પડે છે. રેલ અને આગની આફતથી પણ નાના-મોટા વિસ્તારમાં સંકટ ફેલાય છે અને તે વખતે પણ સેવકાની અને સેવાનાં સાધનેાની મેટા પ્રમાણમાં જરૂર પડે છે. ધરબાર ગુમાવી બેઠેલાંએને માટે તત્કાળિક તખ્ કે ઝુંપડાં ઊભાં કરી આપવાં અને તેએતે તેમાં આશ્રય આપવા, અગ ઢાંકવા માટે વસ્ત્રો પૂરાં પાડવાં, ખેારાકી લાવી આપવી અને ધંધાનાં સાધનો ગુમાવી બેઠેલાંએને તેવાં સાધને પૂરાં પાડી પાછાં ધંધે વળગાડવાં, એવા પ્રકારે કુદરતી આફતથી પિડાએલાં મનુષ્યાને મદદ કરવા દ્વારા દેશસેવા મજાન વવાને અને અનુકંપાત્ત દર્શાવવાને લેાકેાએ બહાર પડવું જોઇએ.
દૃષ્ટાંત—દેશ ઉપરની આપત્તિના કાળમાં પોતાના ધનને સદ્વ્યય કરીને હડાળાના એક વણકે અમર નામ કર્યું છે જેની કિંવદન્તી ગુજરાતમાં પ્રચલિત છે. એ વણિકનું નામ પ્રેમે દેદરાણી હતું. તે બહુ સાદાઇથી રહેતા અને નીતિ તથા પ્રમાણિકતાથી વેપાર કરીને તેણે પુષ્કળ ધન એકઠું કર્યું હતું. પાટણમાં તે વખતે મુસલમાની રાજ્ય હતું. એક વખત ગુજરાતમાં દુકાળ પડયો અને લેાકેા અન્ન તથા દ્વારા ધાસ વિના ટળવળવા લાગ્યાં.
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૫૫
6
બાદશાહે આ વાત જાણી એટલે તેણે પાટણના મહાજન મડળને ખેલાવીને કહ્યું કે—આ વખતે રાજ્યના ખજાનામાં પૂરતું ધન નથો એટલે રાજ્ય તરથી દુકાળમાં ગરીમાનું પાષણ કરી શકાય તેમ નથી; તે તમે વાણીયા શાહ' કહેવાઓ છો તો આ વખતે ગુજરાતનાં ગરીમાનું રક્ષણ કરે. વાણીયાઓને બાદશાહની આજ્ઞા ઉઠાવી લેવી પડી. એક વરસના ૩૬૦ દિવસ થાય. એક દિવસે ગરીાનું પોષણ કરવા માટે લાખા રૂપિયા જોઈતા હતા. નગરના શેઠીયાઓમાંના કાઇએ પોતાની શક્તિ પ્રમાણે એક દિવસ, તા કેાઇએ બે દિવસનું ખર્ચ આપવાનો ખરડા કર્યાં અને એ રીતે ચાર માસ પાટણમાં જ નોંધાઇ ચૂક્યા. પછી પાટણના નગરશેઠ ખરડા કરવાને ગુજરાતનાં નાનાં ગામેામાં ફરવા નીકળ્યા. તે ફરતા ફરતા હડાળે આવ્યા. હડાળામાં ખેમા દેદરાણી કરીને વણીક હતો તે આગેવાન હતો તેને ત્યાં નગરશેઠ ઉતર્યાં. ખેમાના ઘરની સાધારણ અવસ્થા જોઇને શેઠને જણાયું કે ગામમાં આ આગેવાન શેઠ છે તેનું ઘર જ આવું મુફલીસ છે, તે ખીજા કાણ ખરડામાં પૂરે એક દિવસ પણ ભરાવી શકશે ? પરન્તુ શેઠને જમાડીને જ્યારે ખેમા દેદરાણીએ ખરડામાં પૂરા ૩૬૦ દિવસ ભરી આપ્યા ત્યારે શેઠ ચમકી ગયા ! એમાએ કહ્યું: શેઠજી! તમે તેા પાટણના શેઠ છો, તો તમેાને ધનનો સદ્વ્યય કરવાના અનેક પ્રસંગે મળશે, પરન્તુ મારા જેવાને એવા અવસર ચારે મળશે? માટે પહેલાં મારા ખર્ચથી આખું વષૅ ગરીએનું પોષણ કરે અને પછી જરૂર પડે તો આપના ખરડાના ઉપયાગ કરજો.” શેઠે ખેમાને ધન્યવાદ આપ્યા અને ખેમાએ પોતાના બધા ભ'ડાર શેઠને સોંપી દીધે. આ વાત જ્યારે બાદશાહે જાણી ત્યારે તેણે કહ્યું: “ બાદશાહ કરતાં શાહુ ચડે એ વાત સાચી છે. ’’ ખેમા દેદરાણીની ઉદારતા અને આફતને કાળે તેણે બજાવેલી દેશસેવા આજે જૈન સૃષ્ટિમાં જાણીતી છે. (૧૧૨ )
इति प्रथम खण्ड समाप्त ॥
66
Page #265
--------------------------------------------------------------------------
________________
द्वितीय खण्डः
મનુષ્યના જીવનની ચોથી અવસ્થાનાં કર્તવ્ય કર્મ બંધ આ ખંડમાં ગ્રંથકાર કરે છે. વેદશાસ્ત્રાનુસાર એ ચોથો આશ્રમ છે–સંન્યસ્ત દશા છે, જેમાં ઐહિક વાસનાને કેવળ ત્યાગ કરીને ત્યાગમા વિચરવાના કર્તવ્યને બોધ કરવામાં આવ્યો છે. એ એકાન્ત નિવૃત્તિમાર્ગને બોધ છે. તૃતીય આશ્રમમાં વાનપ્રસ્થ અવસ્થા ગાળતાં સુધી કામ કરવાનું વિધાન છે અને ચતુર્થ અવસ્થામાં કેવળ નિવૃત્ત દશાનું વિધાન છે, પરન્તુ એ એકાન્ત માર્ગનું પ્રતિપાદન આ ગ્રંથકાર કરતા નથી. કેવળ નિર્વિકલ્પ દશા અથવા પરમ નિવૃત્તિની ઉચ્ચતા સ્વીકાર્યા છતાં સમગ્ર મનુષ્યજાતિને માટે એ માર્ગ અલભ્ય નહિ તે દુર્લભ્ય તે છે જ. ગ્રંથકાર આ કારણથી પ્રવૃત્તિ અને નિવૃત્તિ બેઉ માર્ગને બોધ આ આશ્રમને માટે અમુક મર્યાદાઓ સાથે કરીને જનતાને ઉચ્ચ દશા પામવાને વહેવારૂ માર્ગ દર્શાવવા યત્ન કરે છે. આ બેઉ માર્ગ કેવી રીતે પ્રારંભ કરવો, કેવી રીતે આગળ વધવું, જગત્કલ્યાણ તેમ જ આત્મકલ્યાણ કેવી રીતે સાધવું અને કેવી રીતે ઉત્તરોત્તર ઉત્તમ દશાને પાત્ર થતા જવું તેને બોધ આ ખંડમાં કરવામાં આવ્યો છે. તત્ત્વજ્ઞાનની બે જૂદી જૂદી શાખાઓને બોધ જગતના લગભગ સઘળા ધર્મોમાં કરવામાં આવેલું છે. એક માર્ગ નિવૃત્તિનો છે અને બીજો માર્ગ પ્રવૃત્તિને છે. નિવૃત્તિના મીમાંસકો પ્રવૃત્તિ કરતાં નિવૃત્તિને ઉચ્ચ દશાએ મૂકે છે; પ્રવૃત્તિના મીમાંસકે નિવૃત્તિ કરતાં પ્રવૃત્તિને ઉચ્ચ દશાએ મૂકે છે. એક પક્ષ કર્મવેગને ઉચ્ચ પંક્તિ આપે છે, બીજે પક્ષ કર્મસંન્યાસને ઉચ્ચ પંક્તિ આપે છે. યુરોપના તત્ત્વજ્ઞાનીઓમાં પણ એ રીતે બેઉ પક્ષના વિચાર સાંપડે છે. શેપનહેઅર, હાર્ટમન એ નિવૃત્તિમાર્ગના પ્રતિપાદકો છે, અને કેટ, સ્પેન્સર, નિજો ઇત્યાદિ પ્રવૃત્તિમાર્ગના પ્રતિપાદકે છે. આ ગ્રંથકાર બેઉ પક્ષોને સમાન તુલામાં મૂકી, એગ્ય મર્યાદાને અને યોગ્ય વિધાનને બોધ કરે છે. જગતમાં બહુવિધ મનુષ્યપ્રકૃતિ રહેલી છે અને સર્વ પ્રકૃતિનાં મનુષ્યોને એક જ માર્ગનું અવલંબન ઈષ્ટ હોય તો પણ લભ્ય થતું નથી,
Page #266
--------------------------------------------------------------------------
________________
રેપ૭
એ જ કારણથી પ્રકૃતિને અનુકૂળ રીતે યોગ્ય સંયમ દ્વારા નિષ્કામ કર્મયોગ કે કર્મત્યાગને આચરી શકાય તે હેતુને ગ્રંથકારે ધ્યાનમાં રાખ્યો છે. (૧૧૨)
प्रथम परिच्छेद.
આત્મદષ્ટિ. [ નિષ્કામ કર્મ કરવાની પાત્રતા કયારે આવે જ્યારે મનુષ્ય સમગ્ર વિશ્વને પિતાના બંધુ તુલ્ય માને ત્યારે. ગ્રંથકાર પ્રથમ એ વિષયનું પ્રતિપાદન કરે છે.]
કાલેવાડડમતેવા જતા રૂા एषोऽयं समयो मनुष्यजनुषो लब्धुं प्रकृष्टं फलं। तत्सेवैव निजात्मनश्च जगतो निष्कामबुद्धया परा ॥ पौर्वार्यविधानमत्र नियतं कर्तुं न शक्यं परैः। स्वेछैवास्तु नियामिका मतिमतां संस्कारसामर्थ्यजा॥
જગસેવા અને આત્મસેવા. ભાવાર્થ–દેશસેવા બજાવ્યા પછી મનુષ્યના જીવનનું ઉચામાં ઉંચું ફળ મેળવવાનો સમય ઉપસ્થિત થાય છે. આ ફળ તે પિતાના આત્માની સેવા બજાવવી અથવાતો નિષ્કામ વૃત્તિથી જગતની સેવા બજાવવી તે છે. જગજોવા પહેલાં કરવી કે આત્મસેવા પહેલાં કરવી એ ક્રમનું વિધાન નિયમ રૂપે બીજાઓ ન કરી શકે એમાં તે બુદ્ધિમાન પુરૂષોની સંસ્કારના સામર્થ્યથી ઉત્પન્ન થતી પિતાની ઈચ્છા જ નિયામક છે. અર્થાત–પૂર્વના સંસ્કાર બળથી જેથી તેમની ઈચ્છા થાય તેવું કર્તવ્ય બજાવે. (૧૧૩)
વિવેચન–ક્રમે ક્રમે કરીને દેશ સમગ્રમાં બંધુભાવ ધારણ કરનાર મનુષ્ય જ્યારે તેથી ઉચ્ચ પગથીયે ચડવા ઈછે, ત્યારે તેણે વિશ્વ સમગ્રમાં
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૫૮ બંધુભાવ ધારણ કરે ઘટે; અર્થાત વિશ્વના પ્રત્યેક પ્રાણના કલ્યાણની વાંચ્છના કરવી ઘટે. સ્વાત્મા અને પરાત્મા વચ્ચે જ્યાં સુધી તે વિષમ ભાવને માને, ત્યાં સુધી તે એ દશાને પ્રાપ્ત કરી શકતો નથી, તેટલા માટે એ વિષમ ભાવને ત્યજીને તેણે જગતના પ્રાણી માત્ર આત્મ સમાન છે એવી ઉચ્ચ ભાવનાને અંતમાં ધારણ કરવી જોઈએ. સ્વાત્મા અને પરાત્મા એ એક જ નથીઃ બેઉ વચ્ચે વિષમ ભાવ તે રહેલે જ છે, પરંતુ સેવાકાર્યમાં એ વિષમ ભાવને ગૌણ કરવામાં આવે તે જ સમવત સર્વભૂતેષુ સમજવાનું અને જગસેવા બજાવવાનું કાર્ય મનુષ્ય સહેલાઈથી કરી શકે. આત્મસેવા અને જગસેવા વચ્ચે કાર્યકારણ ભાવ રહેલો છે, એટલે કે જે મનુષ્ય આત્મસેવા કરવા લાગે છે તેમાંથી તે જગસેવા કરવા પ્રેરાય છે, અને જે તે જગન્સેવા કરવા લાગે તો આત્મસેવા બજાવવા પ્રેરાય છે. દરેક મનુષ્ય જે કાંઈ પ્રવૃત્તિ કરે છે તેથી પિતાનું તેમજ જગતનું કાંઈ પણ કાર્ય તે થાય છે જ, તે શું તે જગતની સેવા થઈ ગઈ ? આ પ્રશ્નનો જવાબ ન કારમાં આપવા માટે એક મહત્ત્વની મર્યાદા સૂચવવામાં આવી છે કે–
નિમણુદ્ધચા અર્થાત કામનારહિત બુદ્ધિથી જગતની સેવા બજાવવી જોઈએ. મનુષ્યની હરકેાઈ પ્રવૃત્તિથી જગતની સેવા થતી હોય પરંતુ તેની પાછળ જે એ કાર્યકર્તાક મનુષ્યની કાંઈ કામના હોય, તે તેથી તે જગસેવાની તુલનામાં આવી શકે જ નહિ. આવી મર્યાદા સાથેની જગસેવા એ આત્મસેવા છે અને આત્મસેવા એ જગસેવા છે. (૧૧૩)
[ તત્વવેત્તાઓ અને તત્વવિચારકોએ પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઉપરની મીમાંસાના મહાન ગ્રંથો લખ્યા છે. એક શાખા પ્રવૃત્તિનું સ્થાપન નિવૃત્તિની ઉપર કરે છે અને બીજી શાખા નિવૃત્તિને પ્રવૃત્તિ ઉપર મૂકે છે. કેટલાક મીમાંસકી ગીતા કે ઉપનિષદુના એક જ ગ્રંથમાંથી પ્રવૃત્તિ કે નિવૃત્તિની વિશેષતા ઘટાવે છે. ગ્રંથકાર એ બેઉ માર્ગનું તત્ત્વ વિચારીને શું કહે છે?]
સગૉવા ૨૨૪ .. कृत्वा सेवनमात्मनः कुरु जगत्सेवां समुद्धारिणों । यहा त्वं जगतो विधाय परितः सेवां विधेह्यात्मनः ॥
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૫૯
सेवोद्धारमयी मताऽत्र जगतः सा चेत्प्रवृत्त्यात्मिका। नैष्काम्यान्न च गाढबन्धजनिका न्यूना निवृत्त्या नसा॥
જગસેવા, ભાવાર્થ–ગમે તો આત્માની સેવા કરીને સર્વને ઉદ્ધાર કરનારી જગસેવા બજાવ અને ગમે તે જગતની સેવા બજાવીને આત્મસેવા બજાવ: ઉભયનું પર્યાવસાન એક જ છે. અત્ર “સેવા” શબ્દનો અર્થ જગતને ભાયિક કે પ્રાપંચિક સુખમાં આગળ વધવાને સહાય કરવી એવો થતો નથી કિન્તુ જગતને આત્માભિમુખ બનાવી દુઃખમાંથી સર્વથા જગતનો ઉદ્ધાર કરવો એ સેવા શબ્દનો અર્થ છે. તેવી સેવા કદાચિત પ્રવૃત્તિ રૂપ હોય તે ભલે રહીઃ તે પ્રવૃત્તિ પ્રવર્તકની નિષ્કામ વૃત્તિ હોવાથી ગાઢ કમબંધજનક થતી નથી; તે પ્રવૃત્તિ નિવૃત્તિથી જરા પણ ન્યૂન નથી, અથત નિવૃત્તિ સમાન જ છે. (૧૧ )
વિવેચન—આર્ય તત્ત્વવિચારકો અને પાશ્ચાત્ય તત્ત્વવિચારક ઉભયમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિના પ્રતિપાદકો રહેલા છે, એ પૂર્વે કહેવામાં આવ્યું છે. તૈત્તિરીય ઉપનિષદુમાં કહ્યું છે કે-ત્રહ્મવિદ્રાતિ પર અર્થાત-બ્રહ્મજ્ઞાનથી મનુષ્ય મોક્ષને પામે છે. શ્વેતાશ્વેતપનિષદુમાં કહ્યું છે કે નાન્યઃ પંચા વિચહેડયન-અર્થાત-(જ્ઞાનપ્રાપ્તિ સિવાયનો) બીજો માર્ગ મોક્ષપ્રાપ્તિ માટે નથી. અન્ય એક ઉપનિષદ્દમાં કહ્યું છે: “પૂર્વના જ્ઞાની પુરૂષોને પુત્રાદિકની કામના ન હતી, સર્વ લેક જ જ્યારે મારે આત્મા થયો છે, ત્યારે મારે બીજી પ્રજા શા માટે જોઈએ? એવું કહીને સંતતિ, સંપત્તિ અને સ્વર્ગાદિ લોક એમાંને કશાની જ એષણા કહેતાં ઇચ્છા ન ધરતાં તેથી નિવૃત્ત થઈને એ જ્ઞાની પુરૂષો સ્વેચ્છ ભિક્ષાચર્યા કરતા ફરતા હતા.” જર્મન ફિલસુફ શપનહેઅર પણ એ જ રીતે એકાન્ત નિવૃત્તિમાર્ગનો બોધ કરતાં કહે છે કે-જગતમાં સર્વ વ્યવહાર કિંઘહુના જીવંત રહેવું એ પણ દુઃખમય હોવાથી તત્ત્વજ્ઞાન સંપાદન કરીને સર્વ કર્મોને જેટલી બને તેટલી ત્વરાથી નાશ કરવો એ જ આ જગતનાં મનુષ્યનું ખરું કર્તવ્ય છે. એ જ મુજબ
Page #269
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના સૂત્રગ્રંથમાં પણ નિવૃત્તિમાર્ગને યોચિત મહિમા ગાવામાં આવેલ છે. એથી ઉલટી રીતે કેટલાક આર્ય ગ્રંથમાં પ્રવૃત્તિને પણ નિવૃત્તિની ઉપર પદ આપેલું છે. શ્રીમદ્ ભગવદ્ગીતાના પાંચમા અધ્યાયમાં કહેલું છે કે–
संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ।
तयोस्तु कर्मसंन्यासात् कर्मयोगो विशिष्यते ॥ અત-સંન્યાસ અને કર્મયોગ એ બેઉ નિશ્રેયસ્કર અર્થાત મોક્ષપ્રદ છે, પરંતુ ઉભયમાં કર્મસંન્યાસ કરતાં કર્મયોગની વિશિષ્ટતા અધિક છે. એ જ રીતે “ગણેશગીતાના ચોથા અધ્યાયમાં કહ્યું છે કે
क्रियायोगो वियोगश्चाप्युभौ मोक्षस्य साधने।
तयोर्मध्ये क्रियायोगस्त्यागात्तस्य विशिष्यते ।।
અર્થાતકમગ અને કર્મવિગ–કર્મસંન્યાસ એ બેઉ મોક્ષનાં સાધનો છે, અને તે બેઉમાં કર્મયોગ એ કર્મત્યાગ કરતાં વિશેષતાવાળે છે. આ અને તેવા જ બીજા આર્ય ગ્રંથમાં કર્મયોગ અને કર્મત્યાગ બેઉને મોક્ષસાધન તે માનેલાં છે, પરંતુ તેમાં કમગને ઉચ્ચ પદવી આપેલી છે. પાશ્ચાત્ય શીલસુફેની બીજી શાખા તો કર્માત્યાગને તુચ્છકારી કાઢે છે. ફ્રેંચ તત્વવેત્તા ઓગસ્ટસ કૅટ કહે છે કે-તત્ત્વવિચારમાં જ ડૂબી જઈને આયુષ્ય ગાળવું શ્રેયસ્કર છે એમ કહેવું એ બ્રાન્તિમૂલક છે, અને જે કઈ તત્ત્વજ્ઞા પુરૂષ એવી રીતે આયુષ્યક્રમ સ્વીકારીને પોતાને હાથે થઈ શકે તેટલું લેકનું કલ્યાણ કરવાનું ત્યજી દે છે તે પોતાને પ્રાપ્ત થએલાં સાધનોનો દુરૂપયોગ કરે છે એમ કહેવું જોઈએ.
આ શ્લોકમાં કર્મગ અને કર્મત્યાગ બેઉમાં કોઈને ચડતી ઉતરતી પંક્તિમાં ન મૂકતાં ગ્રંથકાર સમાન પંક્તિએ મૂકે છે અને કહે છે કે–ચાહે તે આત્મસેવા કરીને સર્વનો ઉદ્ધાર કરનારી જગસેવા બજાવ અને ચાહે તે જગસેવા બજાવીને આત્મસેવા બજાવ; ઉભ્ય તુલ્યબળ–સમાન બળવાળી છે અને ઉભય આત્મકલ્યાણકારિણી છે. પૂર્વ શ્લોકમાં કર્મવેગનું પ્રતિપાદન, કરતાં જેવી રીતે નિષ્કામ વૃત્તિ વડે તેની મર્યાદા બાંધવામાં આવી છે, તેવી
Page #270
--------------------------------------------------------------------------
________________
૬૧
રીતે અત્ર નિષ્કામ વૃત્તિ ઉપરાંત ‘સેવા”ને પ્રકાર દર્શાવીને બીજી પણ મર્યાદા આંધવામાં આવી છે. તૃતીય અવસ્થા કે જેમાં પણ ‘ સેવા ”નું વિધાન કરેલુ છે તે અને આ આશ્રમમાંની સેવા વચ્ચે એક રેષા દેારવામાં આવી છે. દેશનું અહિક કલ્યાણ કરનારી સેવાથી આગળ વધીને આ આશ્રમમાં મનુષ્યે સમગ્ર જગત્નું આમુષ્મિક કલ્યાણ થાય એ પ્રકારની સેવા કરવી યુક્ત છે અને તેટલા માટે સેવોદ્દારમથી મતાઽત્ર–જગતના ઉદ્ધાર કરનારી સેવા અત્ર સમજવી–માયિક કે પ્રાપચિક સુખને ઉત્પન્ન કરનારી સેવા નહિ. આ સેવા પ્રવ્રુત્તિરૂપી હેાવા છતાં તે અનિષ્ટકર નથી, પરન્તુ તેક્યારે ? જો તે નિષ્કામ બુદ્ધિથી કરવામાં આવે તેા. ગીતામાં પણ નિષ્કામ પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઉભયને સમાન ખળવાળા કહેલી છે. અધ્યાય ૫ મામાં કહેલું છે કે ચસાયૈઃ પ્રાપ્યતે સ્થાન તો વૈવિ ગમ્યતે અર્થાત જે મેાક્ષસ્થાને સાંખ્ય માર્ગવાળાએ પહેાંચે છે–નિવૃત્તિમાર્ગવાળાએ પહોંચે છે, તે જ સ્થાને કયેાગીએ પણ પહેાંચે છે; અને તેમાં કયેાગીને માટે એવી મર્યાદા છે કે યાંત્રિ દ્દાસ્તપાડનશ્ચિદ્રીપુતંત્રરૂમ-અર્થાત-વિધાતાએ–જ્ઞાનીઓએ આસક્તિ રહિતપણે અર્થાત્ નિષ્કામ બુદ્ધિથી લોકસંગ્રહ કરવા એટલે લોકેાને નાની કરવા. આ લાકસંગ્રહ પણ ઉદ્દારમયી સેવાનું વિધાન જે ઉપર કરવામાં આવેલું છે તેનેા જ પ્રકાર છે. દરેક પ્રવૃત્તિ એ ધજનક અર્થાત્ કા અંધ પાડનારી છે, પરન્તુ એ પ્રવૃત્તિ જ્યારે લેાકેાની ઉલ્હારમયી સેવાની અને નિષ્કામ બુદ્ધિથી ચેાાયલી હોય છે, ત્યારે તે ગાઢ અંધજનક થતી નથી. ઇષ્ટ કે અનિષ્ટ, સારા કે માઠા કાઇ પણ કર્મીનું ધન તે। આત્માને પડે છે; કખ ધન શુભ અને અશુભ એવું એ મુખ્ય પ્રકારનું છે, તેમાં સત્કથી પણ કર્મબંધન પ્રાપ્ત થાય એવું કર્મવાદી તત્ત્વવિચારકાનું કથન છે, એટલે અત્ર ના કમખધન થતું નથી એવું કહીને એવી ઉચિત પ્રવૃત્તિને નિવૃત્તિની સમાન કક્ષાએ મૂકતાં ગ્રંથકારે ન્યૂના નિવૃત્ત્વા ન સ એવુ વિધાન કરેલુ છે. (૧૧૪)
[ સમગ્ર જગત્ની આવી ઉત્તમ પ્રકારની સેવા નિષ્કામબુદ્ધિથી કરવામાં મનુજ્યની પ્રવૃત્તિ થાય, તેટલા માટે તેણે પોતાના મનની કેવી ઉચ્ચ સ્થિતિ રાખવી આવશ્યક છે, તે દર્શાવવા પ્રથમ ગ્રંથકાર ‘• વિશ્વપ્રેમ'નુ મહત્ત્વ દર્શાવે છે. ]
Page #271
--------------------------------------------------------------------------
________________
ર૬૨
વિશ્વમાં ૨૨૦ विश्वप्रेमनिबन्धनाय करुणाधर्मस्य रक्षाकृते। रागद्वेषनिवारणाय समताभावाधिरोहाय च ॥ मन्यस्वात्मसमानमेतदखिलं दुःखे सुखे वा जगसर्वप्राणिगणं कुटुम्बसमकं निक्तंदिवं भावय ॥
વિશ્વપ્રેમ. ભાવાર્થ–વિશ્વ અથત સમગ્ર જગતની સાથે પ્રેમ બાંધવાને, કરૂણા–અહિંસા ધર્મનું પાલન કરવાને, રાગદ્વેષની વૃત્તિનું નિવારણ કરવાને અને સમભાવની શ્રેણી ઉપર ચઢવાને સુખ તથા દુઃખના સંબંધમાં આ આખા જગતને તે પોતાની સમાન માન, અર્થાત તને જેમ સુખ ઈષ્ટ અને દુઃખ અનિષ્ટ છે, તેમ આખા જગતને પણ તેવી રીતે છે એમ તારા મનમાં નિશ્ચય કર, અને રાત દિવસ પ્રાણીમાત્રને પિતાનાં કુટુંબી તરીકે ગણવાની ભાવના ભાવ. (૧૧૫)
વિવેચન-સમસ્ત વિશ્વના જીવો પ્રત્યે પ્રેમભાવ પ્રકટાવવાને કઈ શ્રેણીએ મનુષ્ય ચડવું જોઈએ ? જૂદા જૂદા ધર્મપંથના પ્રચારકોએ વિશ્વપ્રેમ કિંવા વિશ્વબંધુત્વ પ્રકટાવવાને જે શ્રેણી દર્શાવી છે તે કયી છે ? ભગવદ્ગીતામાં કહ્યું છે—
आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन । सुखं वा यदि वा दुख स योगी परमो मतः ॥
અર્થાત–હે અર્જુન ! સુખ હો વા દુઃખ હો, પરંતુ પિતા પ્રમાણે ઈતરને એવી આત્મૌપમ્યદૃષ્ટિથી જે સર્વત્ર સમાન જુએ છે તે યોગી ઉત્કૃષ્ટ મનાય છે. એ જ મુજબ આચારાંગ સૂત્રમાં જણાવ્યું છે કે વાચા વાત તમઠ્ઠા ન હૂંતા વિદાયg || અર્થાત–પિતામાં સુખ અને દુઃખ પર જેવી ભાવના હોય તેવી જ ભાવનાથી બીજાનાં સુખદુઃખ તરફ જેવું જોઈએ; અર્થાત–આત્મા સર્વને સરખા હોવાથી પિતાને જેમ સુખ ઈષ્ટ
Page #272
--------------------------------------------------------------------------
________________
છે અને દુઃખ અનિષ્ટ છે, તેમ બીજાઓને સુખ ઈષ્ટ અને દુ:ખ અનિષ્ટ છે એવું સમજીને સમગ્ર વસુધા પ્રત્યે પ્રેમભાવ ધરવો-વિશ્વબંધુત્વ પ્રકટાવવું તે વિશ્વપ્રેમ છે. ગીતા તેવા પુરૂષને પરમયોગી કહે છે. પરંતુ આ “પ્રેમ” શબ્દથી ગભરાઈ જવાનું નથી. આ પ્રેમ-વિશ્વપ્રેમ એ સ્થૂલ વસ્તુજન્ય પ્રેમ નથી, તે સ્વાર્થદષ્ટિને પ્રેમ નથી, પરંતુ સર્ષિ ની વયે પિયં સર્વને જીવવું બહાનું છે એવા જ્ઞાનપૂર્વક આભૌપમ્ય દૃષ્ટિ અથવા સમતાભાવ છે અને તેથી વિશ્વપ્રેમનિવધના એ પ્રયોગની સાથે રાજનિવારના અને સમતામાવાય એ પ્રયોગો પણ ગ્રંથકારે કરીને “પ્રેમ” શબ્દમાં અંતર્ગત મનાયેલા “રાગ’નો ભ્રમ ભાગી નાંખ્યો છે. મીસીસ બેસંટ આ જ વિશ્વપ્રેમની ભાવનાને મનુષ્યમાં જાગૃત કરતાં કહે છે: “આપણે નિઃસ્વાર્થ વૃત્તિ, સ્વાત્મભોગ અને આત્મસંયમ કરવાં શીખવું જોઈએ, પરંતુ જ્યાં સુધી આપણે એમ કહેતા થઈએ નહિ કે “વિશ્વમાં ઇતર કઈ છે જ નહિ, હું જ સર્વમાં રહેલો છું” ત્યાંસુધી આપણે એક બ્રહ્મમાં રહેલા હોતા નથી. જ્યારે સર્વ મનુષ્યો એમ કહેતા થશે (અર્થાત–સ્વાત્મદષ્ટિથી જોતા થશે) ત્યારે જગતમાં સુવર્ણયુગ પ્રવર્તેલ લેખાશે. જ્યારે કોઈ એક માણસ પોતાના જીવનમાં એવું કહેતો થશે, ત્યારે તે જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં આશીર્વાદરૂપ થઈ પડશે.” તાત્પર્ય એ છે કે વિશ્વપ્રેમ ધારણ કરવાની જિજ્ઞાસુ મનુષ્ય આત્મૌપમ્ય દૃષ્ટિથી સર્વત્ર જેવું, સર્વ જીવો-મનુષ્યોથી માંડીને એક સૂક્ષ્મ જંતુ સુધીનાં સર્વ પ્રાણીઓ પ્રત્યે તેમનાં સુખમાં કે દુઃખમાં જાણે કે તેઓ પિતાનાં જ કુટુમ્બવત હોય એવો ભાવ ધારણ કરે. આવી દષ્ટિથી જોનારનાં રાગદેષના સ્વલ્પ બંધો પણ આપોઆપ તૂટી જાય તેમાં શી નવાઈ છે? (૧૧૫)
[મનુષ્યમાં મમત્વને પ્રકટાવનારે પ્રેમ તે થડે કે ઘણે અંશે હોય છે જ; કેની પ્રેમની વસ્તુ કાંઈ હોય છે અને કેળની કાંઈ છે. જેમ જેમ પ્રેમનું વર્તુળ વિશાળ હોય તેમ તેમ તેની પંક્તિ ચડિયાતી થતી જાય છે. ગ્રંથકાર પ્રેમની કોટિના પ્રમાણમાં મનુષ્યની ઉત્તમતા-અધમતાનો વિચાર નીચેના લેકમાં કરે છે.]
વિશ્વ પ્રેમિ: સર્વોત્તમF ૨૬ आत्मीयं जडदेहमेव मनुते सर्वाधमो मानवः ।।
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૬૪
पुत्राद्यं मनुजोऽधमो निजकुलं ग्रामं पुनर्मध्यमः॥ सोऽयं मानव उत्तमो जनपदं नैजात्मवन् मन्यते । यो विश्वं निखिलं विशालहृदयः सर्वोत्तमोऽसौ नरः॥
સર્વોત્તમ વિશ્વપ્રેમી. ભાવાર્થ–આ જડ દેહનેસ્થૂળ શરીરને જ પોતાનું કરી માને તે આ જગતમાં અધમાધમ મનુષ્ય ગણાય; જે પુત્ર-પુત્રી આદિ પિતાના કુટુંબને જ પોતાનાં કરી માને તે અધમ મનુષ્ય કહેવાય; જે પોતાના ગામનાં મનુષ્યોને પોતાનાં કરી માને અને તેનાં સુખદુઃખમાં ભાગ લે તે ઉત્તમ મનુષ્ય અંકાય; અને જે આખા જગતનાં પ્રાણીઓને પિતાના સમાન ગણે તે વિશાળ હૃદયનો મનુષ્ય આ જગતમાં સર્વોત્તમ-ઉત્તમોત્તમ ગણાય છે. (૧૧૬ )
વિવેચન—જેવી રીતે ભતૃહરિએ gaહુક્કા પરાર્થઘટના સ્વારિચર્ચ જે એ લેકમાં સ્વાર્થ–પરાર્થની દૃષ્ટિથી મનુષ્યના ચાર પ્રકાર પાડી બતાવ્યા છે, તેવી રીતે આ લેકમાં ગ્રંથકારે પ્રેમના વર્તુળની વિશાળતાની કલ્પના કરીને ઉત્તરોત્તર પાંચ પ્રકારે યોજ્યા છે. આધિભૌતિક સુખવાદ અને આધ્યાત્મિક સુખવાદની જૂદી જૂદી શાખાઓનું સંમેલન કરવાથી પણ આપણને આ પ્રકારે પાંચ પ્રકારના મનુષ્યો આ જગતમાં સાંપડશે ઃ ઉત્તમોત્તમ, ઉત્તમ, મધ્યમ, અધમ અને અધમાધમ. કહેવાની જરૂર છે કે જેવી રીતે કોઈ માણસ પિતાના દેહપૂરતા સ્વાર્થમાં જ સર્વ વસ્તુની સમાપ્તિ માને છે, કોઈ પોતાના અને પિતાના કુટુંબના સ્વાર્થમાં જ આખા જગતનું કલ્યાણ પૂરું થએલું સમજે છે, કોઈ પિતાનાં ન્યાત, સમાજ કે ગામના હિતસુધી દષ્ટિ લંબાવીને જ બેસી રહે છે, આગળ કશું વિચારવાનું નથી એવું માને છે, કોઈ એ દષ્ટિને પિતાના દેશ સુધી દોડાવે છે અને કોઈ સમગ્ર વિશ્વ સુધી દેડાવે છે. તેવી રીતે પ્રતિપાદન કરનારા કેટલાક પ્રાચીન વિદ્વાનો પણ હતા અને તેઓ પોતાના જૂદા મત અને પંથ સુદ્ધાં ચલાવી
Page #274
--------------------------------------------------------------------------
________________
ગએલા છે. તેઓનાં મત અને પંથ ઉપર આજે દેશી અને પરદેશી વિદ્વાની ચર્ચા ચલાવી રહેલા છે. જડ દેહ પૂરત સ્વાર્થવાદ પ્રાચીન કાળમાં ચાર્વાકે પ્રતિપાદન કરે છે. આ પ્રકારનાં મનુષ્યમાંના કેટલાક જ્યારે વિચાર કરે છે કે એકલે સ્વાર્થ સાધવાથી પોતાને સુખ પ્રાપ્ત થવાનો સંભવ નથી, કારણકે સુખ જેવું પોતાને પ્રિય છે તેવું પોતાનાં કુટુંબીઓ કે આપ્ત જનોને પણ પ્રિય હોય છે, અને તેઓ પણ જ્યારે સ્વાર્થદષ્ટિથી પિતાના જ સુખ તરફ જુએ ત્યારે પિતાના સુખનો પણ તેમાં કેટલેક અંશે ભોગ અપાય એ સંભવિત છે માટે હું જે તેમને સુખ આપું તો તેઓ મને સુખ આપે ? આવી દષ્ટિથી વિચાર કરનારા આધિભૌતિક સુખવાદીઓને બીજો વર્ગ છે. એવા લોકોમાં પણ જેઓ કાંઈક દીર્ધ દૃષ્ટિવાળા હોય છે, તેઓ વિચારે છે કે જેવું મારું કુટુંબ સુખ ઇચ્છે છે તેવું સુખ બીજાં કુટુંબો પણ ઈચ્છે, માટે પિતે સુખ મેળવવું અને બીજાઓને પણ સુખ મેળવવા દેવું કિંવા સુખ આપવું એ જરૂરનું છે, નહિતો પોતાને સુખ ભોગવવા દેવામાં બીજા અંતરાયભૂત થશે. જે હું લોકોને મારીશ તે તેઓ મને મારશે અને જે હું તમને સુખ આપીશ તો તેઓ મને સુખ આપશેઃ આ વિનિમયના સાદા સિદ્ધાંતને અનુસરનારા લોકોની દષ્ટિ પિતાના સમાજ કે ગામના સુખસુધી પહોંચે છે. વસ્તુતઃ નીતિના સિદ્ધાંતની શરૂઆત આવા લેકાથી થાય છે. આવા લકે અહિંસા, અસ્તેય આદિ સિદ્ધાન્તને માને છે, પણ તે માત્ર એટલો જ કારણથી કે તેઓ હિંસામાં સ્વાર્થમૂલક ભીતિ માની રહેલા હોય છે. પરંતુ તેથી વિશેષ દીર્ધ દૃષ્ટિવાળા મનુષ્ય જુએ છે કે પિતાના નગરને પણ બીજાં નગરોની ભીતિ હોય છે. એક નગરમાં ધનધાન્યની વિપુલતા હોય અને બીજા નગરમાં દુષ્કાળ ચાલતો હોય તે એ બીજું નગર ધનધાન્યને ઉપભોગ પિતાના નગરને કરવા દે નહિ; માટે સ્વરાસંરક્ષણ નિત્યમ્ એ સિદ્ધાન્તને પકડી બેસીને તેઓ પોતાના દેશનું વિધવિધ પ્રકારનું હિત સાધવામાં ઉદુત થાય છે. આથી પણ વિશાળ દષ્ટિનાં મનુષ્યો શું વિચારે છે? સામનડુ રામાય સર્વ વિચે મવતિ-આત્મપ્રીત્યર્થે સર્વ વસ્તુઓ આપણને પ્રિય લાગે છે અને સર્વ
Page #275
--------------------------------------------------------------------------
________________
પ્રેમ જ્યારે આત્મમૂલક છે, ત્યારે આત્મા એ કોણ તેની ઓળખ આપણે સૌથી પહેલાં કરી લેવી જોઈએ. તેટલા માટે જ મુનિ યાજ્ઞવક્યને ઉપનિષદમાંનો ઉપદેશ એવો છે કે–આત્મા વા કરે છળ શ્રોતવ્યો મન્તવ્યો નિદ્રિધ્યાસિતડ્ય: અર્થાત–આત્મા કોણ એ પહેલાં જે, સાંભળ, અને તેનું મનન તથા ધ્યાન કર. આ ઉપદેશ પ્રમાણે આત્માના ખરા સ્વરૂપની એક વાર ઓળખ પડી એટલે પછી સર્વ જગત આત્મમય જ લાગે છે, સ્વાર્થ અને પરાર્થ એવો ભેદ જ મનમાંથી દૂર થાય છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યા મુજબ હવે નીવાવ ફતિ નિવિલું ન મરિગ્નિ એ શબ્દોનો તત્વાર્થ સમજાય છે અને સાચે વિશ્વપ્રેમ પ્રકટે છે. આ ઉત્તમ કોટિનો મનુષ્ય છે. આ વિચારશ્રેણીને અનુસરીને ગ્રંથકારે આ લોકમાં ઉત્તરોત્તર પાંચ પ્રકારનાં મનુષ્યની ગણના કરાવી છે.
દષ્ટાંત–એક નગરને પાધર આવેલી પાંથશાળામાં એક વણિક કુટુંબ આવીને ઉતર્યું. કુટુંબમાં એક વૃદ્ધ, તેને પુત્ર, પુત્રની સ્ત્રી અને એક બાળક એટલા જણ હતાં. માર્ગમાં તેમને તેમના ઓળખીતા એક બ્રાહ્મણને સંગાથ થએલો તે પણ સાથે હતો. પાંથશાળાના ઓરડામાં જુવાન, વણિક, તેની સ્ત્રી અને બાળક રાત્રે સૂતાં અને બહારની પરસાળમાં વૃદ્ધ વણિક અને પેલે બ્રાહ્મણ સૂતા. દૈવયોગે મધરાતે પાંથશાળાને આગ લાગી અને જે ભાગમાં તેઓ બધાં સૂતાં હતાં તે ભાગનું છાપરું ભડભડ બળવા લાગ્યું. આગના તાપથી અકળાએલે વૃદ્ધ જાગ્યો અને તેણે જોયું કે છાપરું બળે છે એટલે “ઓ બાપરે, આગ લાગી ! ” એમ ભયથી બોલતો જ તે દોડતે પાંથશાળાની બહાર નીકળી ગયે. વૃદ્ધની બૂમ સાંભળવાથી ઓરડામાં સૂતેલ જુવાન વણિક પણ જાગે, તે તેણે ઓરડામાં ધુમાડે ભરાઈ રહેલ જોઈને એકદમ પોતાની સ્ત્રીને જગાડી અને ઝટપટ બહાર નીકળી જવાની સૂચના કરી. સ્ત્રી ઉંઘતા બાળકને પોતાની ગોદમાં લેતી જ બહાર દોડી અને પતિ પાછળ દોડ્યો, પણ પરશાળમાં તેણે પિલા બ્રાહ્મણને હજી ઉંઘતો જો. તેને લાગ્યું કે એ બ્રાહ્મણ પિતાનો ઓળખીતે છે અને વળી મુસાફરીમાં તેનો સાથ થયો છે તે તેને જગાડું તો ઠીક, તેથી તેણે તેને ઢંઢોળીને
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૬૭
જગાડ્યો. આ વખતે છાપરામાંથી ઉડતા તણખાથી એ જુવાન તે આગ જોતાં જ ગભરાય અને આખી પાથશાળામાં આમથી તેમ દોડતો બૂમ મારવા લાગ્યો : “ભાઈએ ! પાંથશાળામાં આગ લાગી છે માટે ઉઠે અને નાસો.” આથી પાંથશાળામાંના પ્રવાસીઓ ઉઠી ઉઠીને નાસવા લાગ્યા. પાંથશાળામાં એક બાવો હતો તેણે બ્રાહ્મણને કહ્યું કે “ભાઈ! બધા એરડામાં તપાસ કર; કોઈ રહી ગયું નથી ? નહિતો બિચારું કાઈ આફતમાં આવી પડશે.” બ્રાહ્મણે બધે ફરીને તપાસ કરી અને પછી બાવા પાસે આવીને તે બોલ્યોઃ “હવે પાંથશાળામાં કોઈ લાગતું નથી; માત્ર એક ઓરડામાં કોઈ પઠાણ સૂતો છે, પણ તેનાં બારણાં સળગે છે એટલે અંદર જઈને તેને જગાડાય તેવું નથી.” બાવાએ કહ્યું: “પણ બહારથી બૂમ મારીને પણ તેને જગાડ્યો હોત તો?” બ્રાહ્મણે કહ્યું: “આટલી બધી મેં બૂમ મારી અને બીજા બધાં જાગ્યાં પણ એ તો ઘોરતો જ રહ્યો, તે નસીબ તેના ! એવા સાલા મ્લેચ્છ દેશમાં નહિ રહે તો શું દેશનું સત્યાનાશ જવાનું હતું ?” આમ કહેતે એ બ્રાહ્મણ પાથશાળામાંથી ચાલ્યો ગયો. બા આ સાંભળીને દોડવ્યો અને જે ઓરડામાં પઠાણ સૂતો હતો તે ઓરડાના બળતા બારણાને પોતાના ચીપીયાથી તેણે તોડી પાડયું. અંદર જઈને જોયું તો બાવાને જણાયું કે તે જ ક્ષણે પઠાણ જાગે છે, અને જેવું બારણું તૂટયું કે તે જીવ લઈને બહાર નાઠો. પણ ઓરડામાં બાવાએ શું જોયું? એ પઠાણ એક મદારી હતું. તેની સાથે એક વાંદરું, એક બકરો અને એક પિોપટનું પાંજરું હતું. ત્રણે પ્રાણીઓ ચીસો નાંખી રહ્યાં હતાં. છાપરું અને બારી બારણાં બળી રહ્યાં હતાં. ઓરડામાં વધારે વખત રહેવું એ બાવાને માટે જોખમભરેલું હતું, છતાં તેણે વાંદરાને અને બકરાને છૂટા કર્યા; પહેલાં તે વાંદરાને બાથમાં લઈને બળતા બારણાની બહાર દોડ્યો અને તેને મૂકી આવ્યો. પછી તેણે બકરાને પણ તેવી જ રીતે ઉંચકીને બહાર આપ્યો અને છેલ્લે પિોપટનું પાંજરું તેણે બહાર આપ્યું, પણ તે વખતે તે એટલે દાઝી ગયે હતો કે બહાર આવતાં જ તે પાંથશાળાના ચોકમાં ઢગલે થઈને પડો. પ્રવાસીઓ પાંથશાળાની બહાર નાસી છૂટયાં હતાં એટલે તેની ખબર લેનાર પણ
Page #277
--------------------------------------------------------------------------
________________
ર૬૮ ત્યાં કોઈ નહોતું. પાંથશાળા બળી ગઈ અને પ્રભાત થયું. પ્રભાતમાં લેકે આવ્યા અને બાવાને દુર્દશામાં જતાં તેની શુશ્રુષા કરવા લાગ્યા, તે વખતે બાવાએ કહ્યું: “ભાઈઓ ! મને જરા પણ દર્દ થતું નથી, માટે મારી સેવા કરવાની જરૂર નથી, પરંતુ જેઓ પોતાની આસપાસના જગતને દેખી શકતા ન હોય તેમની દૃષ્ટિની સેવા કરે.” એટલું કહેતાં જ તેણે પ્રાણ છોડ્યા ! આ બનાવમાં સર્વ પ્રકારનાં મનુષ્યો મળી આવે છે. પોતાને જ દેહથી વધારે દૂર દૃષ્ટિ નહિ કરનાર વૃદ્ધ વણિક, પિતાના કુટુંબને જ પોતાનું માનનાર જુવાન વણિકવધૂ, પિતાના કુટુંબ ઉપરાંત પોતાના ગામના કે ઓળખાણવાળા ઉપર મમત્વ રાખનાર જુવાન વણિક, પિતાના દેશબંધુએની જ સેવા કરવાની જિજ્ઞાસાવાળો બ્રાહ્મણ અને છેલ્લે પરદેશી પઠાણ જ નહિ પણ વાંદરે, બકરે અને પોપટના જાન બચાવવા માટે પિતાને પ્રાણ કાઢી આપનાર બા, એ બધાંમાં અધમાધમથી માંડીને સર્વોત્તમ સુધીના પાંચે શ્રેણીઓનાં મનુષ્યોની દષ્ટિને આપણને અનુભવ થાય છે. (૧૧૬)
[ પૂર્વે જણાવવામાં આવ્યું કે અમનતુ માય સર્વ પ્રથે મવતિ એ દૃષ્ટિને ગ્રંથકાર નિ ગ્લૅકમાં વિસ્તારથી સમજાવે છે.]
- चैतन्यदृष्टया जगन्निरीक्षणम् । ११७ ॥ हत्वा मोहबलं विहाय ममतामात्म्ये निबद्धां कुले। पश्य स्वं निखिलं जगठिततया चैतन्यदृष्टया सदा ॥ सादृश्यादखिलात्मनां विषमतालेशो न भासेत ते। रागद्वेषनिशातनं सहजतो रीत्याऽनया सम्भवेत् ॥
આત્મદષ્ટિએ જગતનું નિરીક્ષણ ભાવાર્થહે મુમુક્ષો ! મેહનીય કર્મના બળને પરાસ્ત કરી, પિતાના જ કુટુંબમાં બાંધેલી મમતાનો ઉચ્છેદ કરીને આ આખા જગતને વિશાળ ચિતન્યદષ્ટિથી તું હમેશાં જોયા કર. ચૈતન્યદૃષ્ટિથી જોતાં જગતના અખિલ આત્માઓનું ચિતન્ય એકસરખું હોવાને લીધે આ ઉચ્ચ અને આ નીચ
Page #278
--------------------------------------------------------------------------
________________
૬૯
એવી વિષમતાનુ લેશ માત્ર પણ ભાન નહિ થાય અને આ રીતે સહેલાઈથી રાગષનું ઉચ્છેદન થવા સંભવ છે. (૧૧૭)
વિવેચન—આત્મસેવા એ જગત્સેવા છે અને જગત્સેવા એ આત્મસેવા છે, એવું જે પૂર્વ કહેવામાં આવ્યું તેની પૂર્તિ રૂપે આ શ્લોક છે.. આવું ભાન મનુષ્યને ચારે થાય ? જ્યારે વૃત્તિમાંથી રાગદ્વેષનો નાશ થાય, આ મારૂં કુટુંબ અને આ પારકા માણસ કિંવા આ મનુષ્ય અને આ તે કેવળ જંતુ, એવી ભાવનાનો કેવળ નાશ થાય, અને ચૈતન્યદૃષ્ટિથી આખુ જગત્ આત્મતુલ્ય લાગે ત્યારે મનોવૃત્તિની વિષમતાનો નાશ થાય, રાગદ્વેષનું ઉચ્છેદન થાય અને વિશ્વપ્રેમનો વિકાસ થાય. વિશ્વપ્રેમ પણ એ પ્રકારનો છેઃ એક નિષેધમુખ અને ખીજે વિધિમુખ. આ જગમાં કાઇ મારૂં નથી એવી સમજણપૂર્વક જ્યારે જીવા ઉપરનો રાગદ્વેષ નાશ પામે ત્યારે જે વિશ્વપ્રેમ પ્રકટે છે તે નિષેધમુખ છે અને આખું જંગલ્ મારૂં છે એવી સમજણપૂર્વક જ્યારે એક ઉપરનો રાગ અને બીજા ઉપરનો દ્વેષ કિવા પેાતાનાં ઉપરનો રાગ અને પરાયાં ઉપરનો અણુરાગ કિવા દ્વેષ નાશ પામે, અને સર્વમતક્ષ્યમાત્માને સર્વભૂતાનિ ચાનિ અર્થાત્–સર્વ ભૂતામાં સ્વાત્માને અને સ્વાત્મામાં સર્વ ભૂતાને જૂએ ત્યારે જે વિશ્વપ્રેમ પ્રકટે છે તે વિધિમુખ છે. આ બેઉ પ્રકારનો વિશ્વપ્રેમ ત્યારેજ પ્રકટે કે જ્યારે મનુષ્યને આત્મસ્વરૂપ સમજાય, તે માટે મનુષ્ય આત્મચિંતન કરે અને આત્મસ્વરૂપ સમજાયા પછી કાંતા નિષેધમુખ વિશ્વપ્રેમ વડે નિવૃત્તિની ઉપાસના કરે અને કાંતા વિધિમુખ વિશ્વપ્રેમ વડે નિષ્કામ પ્રવૃત્તિની ઉપાસના કરે. કેવળ કચેાગના હિમાયતીઓ તે નિષ્કામ હેાવાની આવશ્યકતા સ્વીકારે છે, પરન્તુ ક` નિષ્કામ હૈાવા છતાં તે વિશુદ્ધ જ હેાવાની પ્રતીતિ વિનાનું કે નિરક છે. વિશુદ્ધ નિષ્કામ કર્માં તે તે જ મનુષ્ય કરી શકે કે જે આત્મચિંતન વડે આત્મસ્વરૂપ સમજે, ધ્યાન વડે સર્વ જીવાના હિતાહિતને યથાર્થ સમજે અને પછી નિષ્કામ પ્રવૃત્તિમાં પડે. આટલા માટેજ ગ્રંથકાર પયત્વ નિલિરૂં જ્ઞાદ્વિતતયા નૈતન્યષ્ટયા સાએમ કહી ચૈતન્યદૃષ્ટિ ઉપર-આત્મદર્શન કરવાની આવશ્યકતા ઉપર ભાર મૂકે છે. (૧૧૭)
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૦
द्वितीय परिच्छेद..
વૈરાગ્ય પ્રકરણ.
[વિશ્વપ્રેમ અને આત્મભાવનાનું મૂળ વૈરાગ્યમાં રહેલું છેઃ જે વૈરાગ્ય અનેક
કારણામાંથી જન્મ પામે છે. આત્મદૃષ્ટિના સપૂ` ભાનપૂર્વક જે વૈરાગ્ય જન્મ પામે અને રાગદ્વેષ છૂટે એ વૈરાગ્ય સર્વોત્તમ છે, પરન્તુ તે સિવાય પણ બીજા મારાથી વૈસગ્ય જન્મે છે. નિમ્ન શ્લાકમાં ગ્રંથકાર ત્રણ પ્રકારના વૈરાગ્ય વિષે વિવેચન કરે છે]. ત્રિવિધવૈરાગ્યમ્ । ૬૬૮ ।
दुःखेन गृहं जहाति विरतस्तदुःखगर्भ मतं । मोहादिष्टजने मृते मुनिरभूत् तन्मोहगर्भ खलु ॥ ज्ञात्वाऽऽत्मानमलं मलादुपरतस्तज्ज्ञानगर्भ परं । सच्छास्त्रेऽधममध्यमोत्तमतया वैराग्यमाहुस्त्रिधा ॥
ત્રણ પ્રકારનું વૈરાગ્ય,
ભાવા—કાઈ માણસ ઉપર દુ:ખ કે આફત આવી પડતાં વરક્ત ખની તે ધરબાર ત્યજે છે તેનું વૈરાગ્ય દુઃખગર્ભિત હેાઈ અધમ પ્રકારનુ છે. કાઇને કાઈ સ્વજન ઉપર અત્યંત મેાહ હાય અને તેનુ મણ થતાં વિરક્ત થઈ તે માણસ મુનિ બને એ મધ્યમ પ્રકારનુ–માહગર્ભિત વૈરાગ્ય કહેવાય. જે મનુષ્યને પૂર્વ સંસ્કારથી કે ગુરૂના ઉપદેશથી આત્મભાન થતાં જગતની માયાની તુચ્છતા સમજવાથી તે જગતને ત્યજે અને પાપથી નિવૃત્ત થાય તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ઉત્તમ પ્રકારનુ મનાય છે. (૧૧૮)
વિવેચન—મનુષ્યને અનેક પ્રસંગવિશેષામાંથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને એ પ્રસંગવિશેષાને અનુરૂપ વૈરાગ્યના જૂદા જૂદા પ્રકારનુ અત્ર દન કરાવવામાં આવ્યું છે. કેટલાક મનુષ્યા ઉપર કાંઇ અસહ્ય દુઃખ આવી પડે છે ત્યારે તેને સંસારની કટુતાને અનુભવ થાય છે અને એ
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૧.
કટુતાને લીધે સંસારથી કંટાળીને તેને સંસાર છેાડી દેવાનું જચે છે. જ્યાંસુધી સંસારમાં મધુરતા અનુભવાતી હતી ત્યાંસુધી સંસારમાં આસક્તિ રહી અને તેમાં કટુતાનો અનુભવ થતાં જ તત્પ્રત્યે કંટાળા આબ્યા તે જોકે એક પ્રકારનું વૈરાગ્ય છે પરન્તુ તે દુઃખગર્ભિત વૈરાગ્ય છે, એક પ્રકારની સંસારભીતા છે, અને એવી ભીરૂતાથી કરેલા સંસારનો કેવળ ત્યાગ આત્માપકારક થતા નથી, સિવાય કે એ ત્યાગ ભવિષ્યની આત્મનિ ળતા . કિવા રાગદ્વેષત્યાગના કારણરૂપ બને. આવા કંટાળાથી એક વાર સસાર છોડી દીધા પછી જે અવકાશ મળે છે તે દર્મિયાન જો સદ્ગુરૂની પ્રાપ્તિ થાય છે તે ભવસાગરને તરી જવામાં કારણરૂપ મનનાર સાચું વૈરાગ્ય પ્રાપ્ત થવાના દાખલા મળી શકે છે અને તે વખતે એ દુઃખગર્ભિત વૈરાગ્ય સાચા વૈરાગ્યનું નિમિત્તભૂત બન્યું હાવાથી ઉપકારક બને છે, પરન્તુ એ સાચા વૈરાગ્ય વિનાનું દુઃખગર્ભિત વૈરાગ્ય નિષ્ફળ છે અને તેથી જ ગ્રંથકારે તેને ચેાગ્ય રીતે અધમ પ્રકારનું લેખ્યું છે. બીજા પ્રકારનું વૈરાગ્યમેાહુગર્ભિત હાય છે, એટલે કે કેાઈ વ્યક્તિ કે વસ્તુ ઉપર મનુષ્યનો અત્યંત મેાહ અથવા આસક્તિ હાય અને એ મેહની વસ્તુનો નાશ કે વિયેાગ થતાં જે માનસિક દુઃખાનુભવ થાય તે અનુભવના ઉભરાથી વૈરાગ્ય ઉપજે તે મેાહગર્ભિત છે. મેાહભિત વૈરાગ્ય પણ શાશ્વત હેાતું નથી એટલેતે ઉચ્ચ કોટિમાં આવી શકતું નથી. પરન્તુ જેટલું મેહગર્ભિત વૈરાગ્ય શાશ્વત વૈરાગ્યની નિકટમાં છે, તેટલું દુ:ખગર્ભિત વૈરાગ્ય નથા, એટલે દુઃખગર્ભિત વૈરાગ્ય કરતાં માહગર્ભિત વૈરાગ્ય સ્વલ્પ ઉચ્ચ કેાટિએ આવે છે. મનુષ્યને જ્યારે માહુગર્ભિત વૈરાગ્ય ઉપજે છે ત્યારે તેને સંસારસબંધની અને સ્થૂલ વસ્તુવિશેષની અનિત્યતાની સહજ ઝાંખી થાય છે અને તે જ કારણથી દુ;ખગર્ભિત વૈરાગ્ય કરતાં તેની સહેજ ઉચ્ચ કેટિ લેખી છે. મેાહુ એ જેટલેા મનનો પ્રબળ વિષય છે તેટલેા પ્રબળ વિષય સુખદુ:ખની માન્યતા નથી, એટલે એક વાર મેહ ઉપર આધાત થતાં જે વૈરાગ્ય ઉપજે છે તે સુખદુ:ખની માન્યતા પરના આધાત કરતાં કિંચિત બળવાન હેાય છે. કાઇ પણ વિષયમાં જેટલી આક્તિની પ્રમળતા હોય તેટલીજ, એક વાર આસક્તિ ઉપર આધાત
Page #281
--------------------------------------------------------------------------
________________
ર૭ર
ચંતા ઉપજેલા વૈરાગ્યની પ્રબળતા સંભવે. આ કારણથી મેહગર્ભિત વૈરાગ્યની મધ્યમ કોટિ ગ્રંથકારે લેખી છે. પરંતુ જે મેહગર્ભિત વૈરાગ્યમાંથી શાશ્વત વૈરાગ્ય ન જન્મ અને કાળક્રમે શાશ્વત વૈરાગ્ય દઢીભૂત ન થાય, તે. પછી મેંહગર્ભિત વૈરાગ્ય પણ આત્મભાન થવા માટે કે વિશ્વપ્રેમની ઉત્પત્તિ માટે નિરૂપયોગી છે. ઉચ્ચ કોટિનું વૈરાગ્ય તે તે જ છે કે જે સદવિવેક. વડે કિંવા આત્મભાન વડે ઉત્પન્ન થઈને માયાની તુચ્છતાને સાક્ષાત્કાર કરાવે. એક વાર એ સાક્ષાત્કાર થયે એટલે તે મનુષ્યને જગત ન ત્યજે છતાં તે જગતને ત્યજી જાય છે અને પાપ તેનાથી છૂટું પડીને દૂર નાસી જાય છે. આ ઉત્તમ પ્રકારનું વૈરાગ્ય જ્ઞાનગર્ભિત છે, અને એ જ વિશ્વપ્રેમનું મૂળ છે. એક ગ્રંથકાર સત્ય કહે છે કેઃ “વિવેકના શસ્ત્રથી રાગના બંધનનું બળ તોડી નાંખવું તે પ્રવૃત્તિવિશેષનું નામ “વૈરાગ્ય છે અને તે મોક્ષપદનું પ્રથમ સોપાન છે.”
દૃષ્ટાંત–એક સંત નગરથી દૂર નદીકિનારે પર્ણકટી બનાવીને રહ્યા. હતા. એક શાહુકારનો પુત્ર અનેક પ્રકારના પદાર્થોથી એ સંતની સેવા કરવા લાગ્યો. સંત તેને એવા પદાર્થોથી સેવા કરવાની ના કહેતા, તેપણ તે માનત નહિ અને કહ્યા કરતો કે “મહારાજ ! સારું સારું ખાવાપીવા તથા ઓઢવા પહેરવામાં શું દોષ છે કે આપને તે ગમતા નથી? આનો જવાબ સંત આપતા નહિ. આ શાહપુત્ર એક ધનાઢયની રૂપાળી પુત્રી ઉપર મોહિત થયો હતો અને તેને મેળવવાને આ સંત કાંઈ ચમત્કારિક ઉપાય બતાવે એવા હેતુથી તેમની સેવા કરતો હતો. એક વાર તેણે સંતને પિતાની મનઃકામના જણાવી. સંતે કહ્યું. “કાંઈ ફીકર નહિ, હું હમણાં એ છોકરીને બોલાવી મંગાવું છું.” એ ધનાઢ્ય સંતનો ભક્ત હતા. સંતે કહાવી મોકલ્યું કે તુરત તેણે પોતાની પુત્રીને સંત પાસે મોકલી આપી. પુત્રી જુવાન અને સ્વરૂપવતી હતી. છોકરી પર્ણકુટીમાં આવી ગયા બાદ સાયંકાળ થતાં જ શાહપુત્ર આવ્યો. છોકરીને તેને સ્વાધીન કરતાં તે કહ્યું: “એને તારી ખુશીમાં આવે ત્યાં લઈ જા, પણ તે સાથે તેને એક વિાત કહી દઉં છું કે તેનો સ્પર્શ તું કરીશ ત્યારપછી પાંચ પ્રહરમાં તારું
Page #282
--------------------------------------------------------------------------
________________
ર૭૩ મૃત્યુ થશે.” શાહપુત્રે તેને પહેલાં તો મેહવશતાથી સાથે લીધી, પણ માર્ગે જતાં મૃત્યુને ભય તેની છાતી ઉપર ચઢી બેઠે અને આખી રાત તેણે એ બાળા સાથે ગાળી, પણ તેને તે સ્પર્શ સુદ્ધાં કરી શક્યો નહિ. હવારસુધી તેણે મૃત્યુ સાથે લડાઈ કરી પણ છતાયું નહિ અને મરવું કબુલ થયું નહિ, તેથી બાળાનો સ્પર્શ થઈ શક્યો નહિ. હવાર થતાં તેણે બાળાને તેને ઘેર પાછી મોકલી દીધી અને તે સંત પાસે આવ્યો. સંતે તેને પૂછયું: “ કહો ભાઈ! રાત કેવા આનંદમાં ગુજરી?” શાહપુત્રે ખરી વાત કહી દીધી. સંતે કહ્યુંઃ “ભાઈ ! પાંચ પ્રહર પછી મૃત્યુ થવાનો જેને ભય છે તે સુખ ભોગવી શકતો નથી, તે જે પિતાના માથા પર દરેક ક્ષણે મૃત્યુનો ભય જુએ છે તે સ્વલ્પ પણ અશાશ્વત સુખ શી રીતે ભોગવી શકે ? ” આ સાંભળતાં જ શાહપુત્રને સાચું ભાન આવ્યું, જગતના સ્થૂળ ભોગોની નશ્વરતા તેને સમજાઈ અને તે એ સંત મહાત્માના જ સેવા કરી વિરાગી થયો. તેને સદવિવેક વડે માયાની તુચ્છતા સમજાઈ અને તેણે વૈરાગ્ય ધારણ કર્યું તેથી તે ઉત્તમ કોટિનું વૈરાગ્ય લેખાય. (૧૧૮)
નિમ્ર શ્લોકમાં ઉચ્ચ પ્રકારના વૈરાગ્યના પણ પુનઃ બે ભેદ સમજાવવામાં આવ્યા છે.]
ग्राह्य तत्र तृतीयमेव विशदं निःश्रेयसाथै जनैस्तवेधाऽस्ति समानभावजनितं यद्वैक्यभावोद्भवम्॥ सर्वे मत्सदृशा धियेति ममतात्यागः कुटुम्बेऽग्रिममेकोऽहं मम कोऽपि नेति जनिता निर्मोहता तत्परम्॥
ત્રીજા પ્રકારનું વૈરાગ્ય પણ બે મુખવાળું છે. ભાવાર્થ-ત્રણ પ્રકારનાં વૈરાગ્યમાં ત્રીજા પ્રકારનું વૈરાગ્ય નિર્મળ હોઈને મોક્ષપ્રાપ્તિ માટે આદરણય લેખાય છે. તે વૈરાગ્યના બે પ્રકાર છેઃ એક તો સમાનભાવ સંકલિત અને બીજું ઐક્યભાવ સંકલિત. આ જગતનાં તમામ પ્રાણીઓ મારા જેવાં છે, એવી બુદ્ધિથી જગતની સાથે આત્મ૧૮
Page #283
--------------------------------------------------------------------------
________________
ભાવનું અનુસંધાન થતાં કુટુંબ ઉપરની મમતા છૂટી થાય તે પ્રથમ સમાનભાવ–સંકલિત વૈરાગ્ય કહેવાય અને હું એકલો છું, મારું કોઈ પણ નથી, એવી બુદ્ધિથી જે નિર્મોહ અવસ્થા પ્રાપ્ત થાય તે બીજું ઐક્યભાવ–સંકલિત વૈરાગ્ય કહેવાય. (૧૧૯)
વિવેચન–પૂર્વે જે વિશ્વપ્રેમના બે પ્રકારો સમજાવવામાં આવ્યા છે, તેવા જ બે પ્રકાર આ શાશ્વત વૈરાગ્યના છે. એક પ્રકાર સમાનભાવ સંકલિત અને બીજો પ્રકાર ઐક્યભાવ સંકલિત વૈરાગ્યનો છે? અથવાતો એક પ્રકાર વિધિમુખ અને બીજો પ્રકાર નિષેધમુખ વૈરાગ્યનો છે. જેવી રીતે જગતનાં સર્વ પ્રાણીઓને સ્વસમાન દેખવાથી વિશ્વપ્રેમ કે વૈરાગ્ય પ્રકટે છે, તેવી જ રીતે સર્વ પ્રાણીઓને “તે મારાં નથી ” એવી નિર્મોહબુદ્ધિથી દેખવાથી પણ વિશ્વપ્રેમ કે વૈરાગ્ય પ્રકટે છે. ઉભય પ્રકારનું વૈરાગ્ય ખરૂં સ્વાત્મભાન થયા વિના પ્રકટ થતું નથી. વૃત્તિની બહિર્મુખતા ટળીને જ્યારે મનની સર્વ વૃત્તિઓ અંતર્મુખ થાય છે, ત્યારે જ આ બેઉ પ્રકારમાંથી હરકોઈ એક પ્રકારનું વૈરાગ્ય ઉપજે છે. આ ઉપરથી પ્રશ્ન થશે કે જ્યારે વિશ્વપ્રેમ અને શાશ્વત વૈરાગ્ય બેઉ સમાન કોટિનાં છે અને બેઉના સમાન પ્રકારે છે ત્યારે તેને જૂદાં પાડવાનું કારણ શું ? કારણ એ જ છે કે વૈરાગ્ય એ નિવૃત્તિનો માર્ગ પસંદ કરનારાઓને અર્થે છે અને વિશ્વપ્રેમ એ નિષ્કામ પ્રવૃત્તિનો માર્ગ પસંદ કરનારાઓને માટે છે. પૂર્વે ઉભયનું સમાન ફળ કહેવામાં આવ્યું છે, એટલે અત્રે ઉભય માર્ગોની પસંદગી કરનારાઓના સર્વોત્કૃષ્ટ ગુણનું દર્શન કરાવવામાં આવ્યું છે. (૧૧)
[ વૈરાગ્ય એ સહજ-સુલભ નથી. સંસારથી કેવળ ઉદાસીનતા પ્રાપ્ત થાય પરન્તુ જે તે અજ્ઞાનપૂર્વક પ્રાપ્ત થાય તો તે સાચું વૈરાગ્ય નથી. માટે સાચું વૈરાગ્ય પ્રાપ્ત કરવાને યોગ્ય ગુરૂને સમાગમ કરવો આવશ્યક છે. એ જ રીતે મુનિધર્મને યોગ્ય આચાર વિચારમાં પ્રવૃત્તિ કરવી આવશ્યક છે. નિન લોકમાં વૈરાગ્યના અભ્યાસ માટે આવશ્યક વસ્તુઓને બેધ કરવામાં આવેલ છે. ]
- વરાણાભ્યાસ: I ૨૨૦ ||
भूशय्यारसहीनभोजनरमासंसर्गहानादिभिः ।
Page #284
--------------------------------------------------------------------------
________________
રામ
साध्वाचारविचारपालनमयाऽभ्यासो विधेयश्चिरम् ॥ एवं चेन्द्रियनिग्रहेण मनसो दान्त्यात्मशान्त्या परं । वैराग्यं परिशीलनीयमुचितं वर्ष द्विवर्षावधिम् ॥
વૈરાગ્યને અભ્યાસ, ભાવાર્થ-વૈરાગ્યને પરિપકવ બનાવવા માટે મુમુક્ષુ જનોએ વર્ષ કે બે વર્ષ સુધી વૈરાગ્યને અભ્યાસ કરવો જોઈએ, એટલે કે ભૂમિશયાજમીન ઉપર એકાદ વસ્ત્ર બિછાવી સૂવું, સારાં પકવાન્નોને ત્યાગ કરી રસહીન ભોજન કરવું, સ્ત્રીનો સંસર્ગ છોડી દેવઃ ટૂંકામાં સાધુઓ જે આચાર પાળે છે તેવા આચાર વિચારનું પાલન કરવાને લાંબો અભ્યાસ કર, તેમ જ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, મનનું દમન કરવું અને આત્માને અતુલ શાન્તિમાં રાખવો. (૧૨)
વિવેચન–ઈદ્રિયોનો નિગ્રહ કર્યા વિના વૈરાગ્ય પ્રકટતું નથી અને તપશ્ચર્યાની પ્રવૃત્તિ કર્યા વિના એ નિગ્રહ સધાતો નથી. શમ–દમયમ– નિયમાદિનું વિધાન યોગી જનેનાં કર્તવ્ય કર્મોમાં કરવામાં આવેલું છે, પરંતુ એ સાધનો સહજ રીત્યા પ્રાપ્ત થતાં નથી. આ માટે ઈદ્રિયોનું દમન કરવામાં આવવું જોઈએ. ઈકિય ઉપર કારમે બળાત્કાર કરવાથી આત્માં ગ્લાનિ પામે છે તેટલા માટે ધીરે ધીરે એ અભ્યાસમાં આગળ વધવું જોઈએ. ભૂશયાદિ વડે સ્પર્શેન્દ્રિયન, રસહીન ભોજન વડે જિહુર્વેદિયને, સ્ત્રીસંસર્ગ છોડીને વિષય વૃત્તિનો, અને મુનિજને અન્યાચાર જેવા કે મૌન, ગીતવાદ્યને ત્યાગ, સુગંધને ત્યાગ ઇત્યાદિ વડે વાણી, કન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય વગેરેને સંયમ કરતા રહેવાથી અને એ અભ્યાસ એક વર્ષ, બે વર્ષ કે ચિરકાળ સુધી કરીને તે સાથે કર્યા પછી આગળ વધી શકાય છે. ઈદ્રિયનિગ્રહનો અભ્યાસ કે જે વૈરાગ્યનું પ્રથમ સોપાન છે તે આ શ્લોકમાં એક-બે વર્ષ માટે જ કરવાનું કહીને : ઈતિ’ કરવામાં આવ્યું નથી, કારણકે સર્વને એટલા જ કાળમાં એ સિદ્ધ થાય તેમ હોતું
Page #285
--------------------------------------------------------------------------
________________
ર૭૬
નથી; આ કારણથી વર્ષ દિવષધમ્ એ પ્રયોગની સાથે વિરમ શબ્દને પ્રયોગ પણ કરેલો છે; અર્થાત કઈ ઓછા અધિકારવાળાને એ અભ્યાસ પાછળ વધારે વખત જોઈએ તે તે પણ તેણે ગાળવો જોઈએ અને વૈરાગ્યને અભ્યાસ પરિપક્વ કરવો જોઈએ. સાધુ જનના આચારો જૈનોના આચારાંગ, સત્રમાં, ગીતામાં, ઉપનિષદોમાં વિસ્તારથી કહેલા છે અને એ સર્વનો. નિષ્કર્ષ જે કાઢવામાં આવે છે એ જ જણાય છે કે-જ્ઞાનપૂર્વક વૈરાગ્યનો અભ્યાસ કરવા માટે ઈદ્રિયનિગ્રહ કરે એ આવશ્યક છે. આચારાંગ સત્રમાં કહ્યું છે કે-“જ્યાંસુધી કાન, આંખ, નાક, જીભ અને સ્પર્શેન્દ્રિયની વિજ્ઞાનશક્તિ મંદ પડી નથી ત્યાં સુધીમાં તું તારું આત્માર્થ સિદ્ધ કરી લે.” તાત્પર્ય એ છે કે ઈદ્રિયોની શક્તિ શૂન્ય થયા પૂર્વે જ તેને નિગ્રહ કરીને આત્માર્થ સાધવો જોઈએ. ભગવદ્ગીતામાં કહ્યું છે કે – gવાજી ચરિત્મા નિવારીપરિઘ અર્થીગી એકાન્તમાં રહીને, ચિત્ત તથા આત્માને નિયત કરીને, કામ્ય વાસનાઓ તથા પરિગ્રહોને ત્યજીને, ગાભ્યાસ કરે. પૂર્વે જે બે પ્રકારનું ઉચ્ચ વૈરાગ્ય કહેલું છે તે વૈરાગ્ય આ પ્રકારના અભ્યાસ દ્વારા સિદ્ધ થાય છે. (૧૨)
[જ્ઞાન વિનાનું વૈરાગ્ય એ તૈલ વિનાના દીપક જેવું છે. એટલે ગ્રંથકાર હવે મુમુક્ષુને જ્ઞાનપ્રાપ્તિ માટે શાસ્ત્રાધ્યયન કરવાનું સૂચન કરે છે.]
રચના ૨૨ ! साध्वाचारविचारबोधजनकं शास्त्रं यथानुक्रम। ज्ञानार्थं पठितव्यमादरधिया स्थित्वा समीपे गुरोः॥ तत्त्वज्ञानविशिष्टशास्त्रनिवहाऽभ्यासोऽपि कार्यो मुदा। सन्मार्गादिविनिश्चयाय सुधिया जिज्ञासुना श्रेयसे ।
શાસ્ત્રનું અધ્યયન કરવું. ભાવાર્થ–મુમુક્ષુએ વૈરાગ્યને અભ્યાસ કરતાં નિવૃત્તિને વખતે જે શાસ્ત્રમાં સાધુઓના આચાર વિચારને ઉપદેશ કરેલ હોય તે શાસ્ત્રનું
Page #286
--------------------------------------------------------------------------
________________
ર૭૭ ક્રમપૂર્વક ગુરૂની પાસે રહીને આદરબુદ્ધિથી ખાસ જ્ઞાન મેળવવાને અધ્યયન કરવું. તેની સાથે સાથે સન્માર્ગનો વધારે નિશ્ચય કરવો અને શ્રદ્ધાને શુદ્ધ બનાવવા પ્રયને માટે તત્ત્વજ્ઞાનનાં જુદાં જુદાં શાસ્ત્રોને પણ બુદ્ધિમાન જિજ્ઞાસુએ અભ્યાસ કરવો જોઈએ. (૧૨૧)
વિવેચન–જગતમાં કેટલાક મનુષ્યો શ્રેયનું સંશોધન કરે છે અને કેટલાક પ્રેયનું સંશોધન કરે છે. કઠપનિષમાં કહ્યું છે કે શ્રેષ્ઠ ગ્રેચ મનુષ્યમેતસ્તી सम्परीत्य विविनक्ति धीरः । श्रेयो हि धीरोऽभिप्रेयसो वृणीते प्रेयो मन्दो योगक्षेमावृणीते।। અર્થાત–શ્રેય અને પ્રેય એ મનુષ્યને પ્રાપ્ત થાય છે તે બેઉને સમ્યફ પ્રકારે જોઈને તેને ભિન્ન કરી ધીર જન પ્રેયને છોડી શ્રેયને ગ્રહણ કરે છે અને મન્દ બુદ્ધિવાળો જન યોગક્ષેમ રૂપી શ્રેયને ત્યજીને પ્રેયને ગ્રહણ કરે છે. અત્ર ગ્રંથકારે શ્રેયાર્થી મુમુક્ષને કહ્યું છે કે વૈરાગ્યને અભ્યાસ ઈદ્રિયદમનાદિથી કરેલો પરંતુ પશુવત ઇંદ્રિયદમન ન કરતાં જ્ઞાનપૂર્વક ઈદ્રિયદમન કરવું અને તેટલા માટે એવાં શાસ્ત્રોનું અધ્યયન કરવું કે જે શાસ્ત્રોમાં વૈરાગ્યના અભ્યાસનું ક્રમપૂર્વક વિધાન કરવામાં આવેલું હોય અર્થાત સાધુ જનના આચારવિચારનું કથન કરવામાં આવેલું હોય. આ અધ્યયન પણ કેવી રીતે કરવું ? માયા સ્થિત્વ સમજે છે. અર્થાત-આદરપૂર્વક ગુરૂની સમીપે ઊભા રહીને શાસ્ત્રનું અધ્યયન કરવું. શાસ્ત્રાધ્યયનમાં શાસ્ત્રનું રહસ્ય સમ્યફ પ્રકારે સમજવાની જરૂર હોય છે, અને તેટલા માટે પરાપૂર્વથી ગુરૂની આવશ્યકતા માનવામાં આવે છે. (૧૨૧) [ નિમ્ન શ્લોકમાં કૃપાવંત ગુરૂની આવશ્યકતા બતાવી છે.]
ગુN I ૬૨૨ . विद्या सिद्धयति सद्गुरोः सुकृपया पीयूषमय्या द्रुतं । गुर्वाज्ञावशवर्तितादिसुगुणः सम्पाद्यते सा कृपा ॥ भक्त्या स्वार्पणरूपया त्वहरहः कृत्वा च सेवां गुरोः। सम्पाद्या विनयेन सद्गुरुकृपा जिज्ञासुना श्रेयसे ॥
Page #287
--------------------------------------------------------------------------
________________
ર૭૮
ગુરૂકૃપા, - ભાવાથ–અભ્યાસી ગમે તેટલો અભ્યાસ કરે પણ સદ્ગુરૂની કૃપા વિના વિદ્યાની સિદ્ધિ થતી નથી; કિન્તુ અમૃત સમાન સગુરૂની કૃપાથી તુરત વિદ્યાની સિદ્ધિ થાય છે. ગુરૂની આજ્ઞાને વશ રહી વર્તવાથી અને વિનયાદિ સગુણોથી ગુરૂની કૃપા મેળવી શકાય છે, માટે જિજ્ઞાસુએ શ્રેયને માટે સર્વસ્વ અર્પણ કરવા રૂપ પરમ ભક્તિથી હમેશાં સદ્ગુરૂની વિનયપૂર્વક સેવા કરીને તેમની કૃપા મેળવવી જોઈએ. (૧૨) - વિવેચન—આ શ્લોકમાં ગુરૂની કૃપાનો મહિમા ગાવામાં આવ્યો. છે. વિદ્યાની સિદ્ધિ ગ્રંથ વાંચવાથી કે નેત્રો વડે જગતનું નિરીક્ષણ કરતા ફરવાથી થતી નથી; પરન્તુ વાચન, મનન,નિરીક્ષણ આદિ વડે જે સ્વાનુભવસિદ્ધ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેમાં ગુરૂનું વિશિષ્ટાનુભૂત જ્ઞાન ભળે ત્યારે જ પ્રગતિ ત્વરાથી થવા લાગે છે. આ કારણથી મુમુક્ષને માટે ગુરૂની આવશ્યકતા રહેલી છે. મી. ઇ. ટી. સ્ટડ ગુરૂ અને ચેલા સંબંધે લખે છે કે–“ગુરૂ પિતાના જ્ઞાન તથા અનુભવને આધારે વર્તે છે અને ચેલો પિતાના જ્ઞાન તથા અનુભવને આધારે વર્તે છે. એમ વખત જાય છે અને જેમ જેમ ચેલો. ગુરૂના ગુણો તથા સવર્તનમાં ઉંડે ઉતરતો જાય છે તેમ તેમ ગુરૂ પ્રત્યેનો તેને પ્રેમ તથા માન વધતાં જાય છે. ચેલાને જે કાંઈ મુશ્કેલીઓ માલૂમ પડે તેનું વિદારણુ ગુરૂ યોગ્ય સૂચનાઓ વડે કરે છે. આ રીતે ગુરૂમાં પ્રેમભક્તિ જાગૃત થતાં ગુરૂની કૃપા આપોઆપ પ્રકટ થાય છે, અને જે ગુરૂકૃપા પ્રાપ્ત કરવી હોય તે ચેલાએ ગુરૂ પ્રત્યે પ્રેમભક્તિ ધરાવવાં જોઈએ, બલકે સંપૂર્ણ સ્વાર્પણ કરી દેવું જોઈએ. એમ કર્યા વિના વિદ્યાની સિદ્ધિ થતી નથી. અત્ર કોઈ શંકા કરે કે-ગુરૂકૃપા પ્રાપ્ત કરવી એ સારી વાત છે, પરંતુ જગતમાં બધાએ ગુરૂ કાંઈ શિષ્યનું કલ્યાણ કરી નાંખે તેવા હોતા નથી. અને કહે છે તેમ–“ધન હરે ધખો ના હરે, એ ગુરૂ શું કલ્યાણ જ કરે?” એવા ગુરૂએ પણ હોય છે, તેમની પ્રત્યે ભક્તિ, સ્વાર્પણ, સેવા, વિનય એ શા કામનાં? આ શંકાના સમાધાન માટે ગ્રંથકારે “કહેવાતા ગુરૂને સ્વીકાર ન કરતાં ગુરુ શબ્દનો પ્રયોગ કરેલ છે. જે “સદ્ગુરૂ”
Page #288
--------------------------------------------------------------------------
________________
ર©
નથી તે વિદ્યાવાન હોવા છતાં પણ “ગુરૂ” થવાને પાત્ર નથી અને તેવાની પાસેથી ગમે તેવી વિદ્યા મળે તો પણ તે ગ્રહણ કરવી યુક્ત નથી. જે સદગુરૂ હોય છે તે શિષ્યની પાત્રતા જરૂર જુએ છે, તેની કઠી કરે છે, અને શિવ સુપાત્ર જણાય તો તેની પાસે કશી ગુરૂકુંચી ન રાખતાં તેનું કલ્યાણ જરૂર કરે છે. આ કારણથી શિષ્ય તરીકેની સુપાત્રતાના ગુણનું કથન પણ ગુરૂકૃપાના મહિમાની સાથે અત્ર કરવામાં આવેલું છે.
દૃષ્ટાંત-અત્ર એક અદ્દભુત પ્રકારની ગુરૂકૃપાનું દષ્ટાંત ઉચિત થઈ પડશે. એક શાહુકારને પુત્ર એક મહાત્માની સેવામાં રાતદિવસ રહેવા લાગ્યો. તેના પિતાએ તેને બહુ સમજાવ્યો, મહાત્માએ પણ તેને ઘેર જવાની રજા આપી છતાં તે ગયો નહિ. તેને ભક્તિભાવ જોઈને મહાત્માને નવાઈ લાગી પણ તે સાથે તેની કસોટી કરવાની જરૂર તેમને જણાઈ. આ હેતુથી મહાભાએ યોગબળથી કાયા પલટવા માંડી, એટલે કે શરીરને રોગગ્રસ્ત બનાવી દીધું અને એવી અવસ્થામાં શિષ્ય કેવી સેવા કરે છે તેને અનુભવ લેવા માંડ્યો. કફ અને ખાંસીના જોરથી મહાત્માએ જ્યાં ત્યાં ઘૂંકવા માંડયું, વસ્ત્રો બગાડવા માંડ્યાં અને જમીન ગંદી કરવા માંડી. શિષ્ય એ બધું સાફસુફ કરવામાં મચી રહ્યો અને સેવા કરવા લાગ્યો. ચીડિયો સ્વભાવ થઈ જવાથી રાતદિવસ સેવા કરવા છતાં ગુરૂજી ગમે તેમ બોલતા અને કઠણ કામ કરવાનું કહેતાં અચકાતા નહિ. અહીં બેસાડ, અહીંથી ઉઠાડી ત્યાં સુવાડ” ઇત્યાદિ ત્રાસ આપવા લાગ્યા. જોઈતી ચીજ જલ્દી ન લાવવાથી ગુસ્સો કરે અને ચીજ પણ ભીખ માંગીને લાવવાની તથા ગુરૂની તબીયત જાળવવાની. ખાવાનું પણ વિધવિધ જાતનું માંગવા લાગ્યા. શિષ્ય ભીખ માંગીને તે લાવતો છતાં જોઈતી ચીજ મળતી નહિ એટલે મહાત્માનો કેપ થતો ! આમ હોવા છતાં શિષ્ય અભિમાન છોડી, મનઃસંયમ કરીને ગુરૂની સેવામાં તત્પર રહ્યો. એ રીતે લાંબે વખત પસાર થયો એટલે શિષ્યને ગુરૂ ઉપર કંટાળો આવવા લાગે; પરન્તુ ગુરૂ તો તેના ઉપર આવી સેવાભક્તિથી પ્રસન્ન થઈ ચૂક્યા હતા અને પોતાની બધી વિદ્યા તેને આપવા તત્પર હતા. છેલ્લી કસોટી કરવાના હેતુથી ગુરૂએ પિતાની પથારી પાસે પાણીનો
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૮૦
ઘડા પડયો હતો તેને લાત મારીને ફાડી નાંખ્યા અને શિષ્યને કહ્યું કે–જા, નવા ઘડેા પાણી ભરીને લઇ આવ. શિષ્ય ગામમાં જઇ બે પૈસા ભીખમાં લઈ આવી નવા ધડેા ખરીદી આવ્યા અને નદીતટે પાણી ભરવા ગયા. પાણી ભર્યું અને ઘડે ઉંચકવા જાય છે, ત્યાં મનમાં વાયુનો વટાળ આવ્યેઃ હું શાહુકારનો પુત્ર, ભીખ માંગીને ઘડે લઇ પાણી ભરી જઉં છું, ત્રણ ત્રણ વરસથી ગુરૂની સેવા કરૂં છું, છતાં ગુરૂને તેનો કશે! ગુણ નથી ! આ કરતાં તે સંસારમાં રહી પ્રભુભક્તિ કરી હેાત તો શુ ખાટું હતું ? ગુરૂજીનું થવું હશે તેમ થશે, પણ હું તે। અહીંથી સીધા ધેર જ ચાલ્યેા જઉં.' આમ વિચારી તે ઘડે। નદીઘાટ ઉપર મૂકી પાછો ફરે છે, એટલામાં તેને ઘડા ઉપરના દષ્ટિપાતથી એમ લાગવા માંડયું કે એ ઘડે। કાંઈ વાચા કરે છેઃ कोदारेण विदारिता वसुमतिः पश्चात् खरारोहणं । तत्पापिष्ठकुलाल पादहननं दंडेन चक्रभ्रमम् ॥ रज्वा छेदनताडनं च दहनं सर्व विसोढं मया । ग्राम्यस्त्रीकरटंकणं बहुकृतं तन्नोपिदुःखं महत् ॥
અર્થાત્—(ઘડા કહે છે) પહેલાં તો કેાદાળીના ધાથી ભોંય ખાદીને માટી ખાણમાંથી કાઢવામાં આવી, પછી એ માટીને ગધેડે ચડાવીને લઈ જવામાં આવી, પછી દુષ્ટ ભારે તેને પોતાના પગ વડે ખુંદી, પછી ચાક ઉપર ચડાવીને લાકડાના દાંડાથી ભ્રમણ કરાવ્યું, પછી દોરીથી ચાક ઉપરથી કાચા ધડાને ગળેથી છેદવામાં આવ્યા, પછી તેને ટપલાં મારીને ટીપ્યા, પછી તેને નીંભાડામાં નાંખીને બાળ્યા, ત્યારે ઘડા થયા, પરન્તુ એટલેથી પત્યું નહિ. ધડે। ખરીદનારી ગામડીયણ ખાઇએ તેને બહુ બહુ ટકેારા મારીને ખાત્રી કરી જોઈ કે તે કાણા કે ફૂટેલા નથીને ! ત્યારે જ તે ‘પાત્ર' થયું કહેવાયું! ભાઇ આ ઘડા રૂપી પાત્રના દુઃખ પાસે તારૂં દુઃખ શા હિસાબમાં છે ? તારે પણ જો ‘પાત્ર’ (વિદ્યા ગ્રહણ કરવાને લાયક) થવું હાય તે। દુઃખ સહન કરવું જ પડે! ધડાના આ ખેાધથી શિષ્યનો ગુરૂ પ્રત્યેનો ભાવ જાગૃત થયા અને પાણી ભરીને ગુરૂ પાસે ધડેા લઈ ગયા. તે આશ્રય પામ્યા કે ગુરૂનો વ્યાધિ નાશ પામી ગયા હતા! એ રીતે ગુરૂએ તેની સેવાની કસોટી
Page #290
--------------------------------------------------------------------------
________________
૧૮૧
કરીને તેની સુપાત્રતા જોઈ તેને અપૂર્વ વિદ્યાનું દાન કર્યુ. તાત્પર્ય એ છે કે સદ્ગુરૂની કૃપાનું ફળ અદ્ભુત છે અને સુપાત્ર શિષ્યને ચેાગ્ય ગુણા એ કૃપા પ્રાપ્ત કરી શકે છે. (૧૨૨)
[ પરિપકવ વૈરાગ્ય વિના ! અર્થ સધાતા નથી, તેટલા માટે ગ્રંથકાર નિમ્ન શ્લામ વૈરાગ્યના પરિપાક માટેના કેટલાક માર્ગોનું નિદર્શન કરે છે.] ઘેરાયવરાજઃ ॥ ૨૨૩ ॥ वैराग्यं क्षणिकं तु निष्फलमहो ! नो योगनिर्वाहकं । भाव्यं तेन सुनिष्ठितेन नियतं प्राप्तेन पक्वां दशाम् ॥ सत्सङ्गेन विरागधर्मकथया चैकान्तवासेन वा । स्वाध्यायेन सुचिन्तनेन तपसा कुर्याच्च तन्निष्ठितम् ॥ વૈરાગ્યના પરિપાક.
ભાવા-વૈરાગ્ય જો ક્ષણિક હાય તો તે નિષ્ફળ નીવડે છે, તેનાથી સયમનો નિર્વાહ થઈ શકતા નથી, માટે વૈરાગ્ય સારી રીતે નિષ્ઠા પામેલુંપરિપક્વ દશાને પહેાંચેલું અને નિયત થએલુ રહેવું જોઇએ. મુમુક્ષુએ સત્સંગમાં રહીને, વૈરાગ્યની ધકથા સાંભળીને, એકાન્તવાસમાં સ્થિતિ કરીને, સ્વાધ્યાય, ચિંતન, મનન તથા યથાશક્તિ તપાનુષ્ઠાન કરી વૈરાગ્યને પરિપક્વ બનાવવું જોઇએ. (૧૨૩)
વિવેચન—પૂર્વે દુઃખગર્ભિત, મેહગર્ભિત અને જ્ઞાનગર્ભિત એવા વૈરાગ્યના ત્રણ પ્રકાર કહેવામાં આવ્યા છે, તેમાં જ્ઞાનગર્ભિતને ઉત્તમ કેાટિનુ લેખવામાં આવ્યું છે. આ ત્રણે પ્રકારનું વૈરાગ્ય જે ઉત્તમ મધ્યમ કે કનિષ્ટ હાવા છતાં પરિણામદાયી તો ત્યારેજ થાય કે જ્યારે એ વૈરાગ્ય પરિપક્વ થાય. ધણાં મનુષ્યને શ્મશાનભૂમિમાં સ્વાભાવિક રીતે જ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. જે સ્થળે હજારો મહાન અને લધુ પુરૂષોનાં મૃત દેહે ભસ્મીભૂત થઇ ગયા તે સ્થળે એક વાર પેાતાને પણ ભસ્મીભૂત થવાનુ છે એ કલ્પના જ સંસારની અને આ સ્થૂળ જગની અનિત્યતા મગજમાં સ્કુરાવે છે અને
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૮૨ વૈરાગ્ય પ્રકટે છે. એ ખરેખર જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે, છતાં તે “માનવૈરાગ્ય છે-ક્ષણિક છે અને મનઃપ્રદેશ ઉપર તેની અસર માત્ર ક્ષણજીવી રહે છે. શમશાનની બહાર નીકળ્યા, ઘેર ગયા, અને પુનઃ ધંધા-વ્યાપારને સ્થાને જઈ પહોંચ્યા કે તુરત શ્મશાનનું વૈરાગ્ય સેંકડે ગાઉ દૂર નાસી ગએલું લાગે છે ! આ ક્ષણિક વૈરાગ્યથી યોગ કહેતાં સંયમનો નિર્વાહ થતો નથી. આટલા માટે વૈરાગ્ય પરિપક્વ દશામાં આવવું જોઈએ અને વૈરાગ્યના પરિપાક માટે મુમુક્ષુએ કેટલોક ઉદ્યમ કરવો જોઈએ. ઉઘમ શ કરવો ? ગ્રંથકાર કહે છે કે-સત્સંગમાં રહેવું, વૈરાગ્યની ધર્મકથા સાંભળવી, એકાન્તમાં સ્થિતિ કરવી, સ્વાધ્યાય, ચિંતન-મનન કરવું, અને યથાયોગ્ય તપ વડે કરીને વૈરાગ્યને પરિપકવ બનાવવું. (૧૨૩)
[ આવા ઉદ્યમ વડે વૈરાગ્યનું સેવન જેણે કર્યું હોય એવા મુમુક્ષુનું વૈરાવ્ય પરિપકવ કયારે થયું કહેવાય? આ પરિપકવતાનું મા૫ ગ્રંથકાર નીચેના શ્લોકમાં દર્શાવે છે.]
રાપરા | રર | चित्तं यस्य न चञ्चलं विकृतिमद् दृष्ट्वाऽपि देवाङ्गना। श्रुत्वा कण्टकतुल्यशत्रुवचनं क्षुभ्येन्न यन्मानसम् ॥ धैर्य मुञ्चति नो मनाग् बहुजनैर्यष्ट्या च यस्ताडितोज्ञेया तत्परिपक्वता सहृदयैरेतः शुभैर्लक्षणैः ॥
- વૈરાગ્યની પરીક્ષા. ભાવાર્થ–દેવાંગના અથવા તેના જેવી સ્વરૂપવતી તરૂણીને જોઇને પણ જેની ચિત્તવૃત્તિ વિકૃત થઈ ચંચળ ન થાય, શત્રુનાં કંટક જેવાં કર્કશ વચનો સાંભળીને પણ જેનું મન જરાએ ક્ષોભ ન પામે, ઘણું માણસે લાકડીઓ લઈ માર મારે તોપણ જે ધીરજને ન છોડે, તેનું વૈરાગ્ય પરિપકવ થયું છે એમ સમજવું અને એવાં શુભ લક્ષણોવાળો મનુષ્ય સાચો મુમુક્ષ છે એવું સહૃદય જનોએ સમજી લેવું. (૧૨૪)
Page #292
--------------------------------------------------------------------------
________________
૧૮૩
.
વિવેચન—સાચા વૈરાગ્યને આળખી, તેનું પરિશીલન કરવા માટે યેાગ્ય ઉદ્યમ કરી, સદ્ગુરૂની સહાય તથા કૃપા પ્રાપ્ત કરીને જ્યારે એક મુમુક્ષુનું વૈરાગ્ય પરિપક્વ દશાને પામે છે ત્યારે તે ‘સાધુ ’ નામને પાત્ર. થાય છે કિંવા સાધુત્વ ગ્રહણ કરવાના અધિકારી અને છે. વૈરાગ્યની એ ઉચ્ચ દશાનું ફળ શું? જ્યારે ચિત્તવૃત્તિ એ દશાને પામે છે ત્યારે મન તથા ઇંદ્રિયાને અપૂર્વ સયમ તેને ઉપલબ્ધ થાય છે. એ સંયમે કરીને તેની ક્ષુદ્ર સ્થૂળ વૃત્તિએ નાશ પામે છે, તેથી તેની વિષયાસક્તિ રહેતી નથી, વાણી કે દેહને ઉપસ` તે સુખે સહન કરી શકે છે અને ખીજા અનેક અપ્રિય ખાદ્ય પ્રસંગાથી પણ તેનાં મન કે વૃત્તિએ ક્ષુબ્ધ થતાં નથી. ઇંદ્રિયનિગ્રહ કિંવા ચેાગથી જેણે મન અને વૃત્તિએ ઉપર આત્માના અંકુશ સ્થાપિત કર્યાં હાય છે, તેને માટે ભતૃહિર પણ કહે છે કે—
सदा योगाभ्यासव्यसनवशयोरात्ममनसोरविच्छिन्ना मैत्री स्फुरति कृतिनस्तस्य किमु तैः ॥ प्रियाणामालापैरधरमधुभिर्वक्त्रकमलैः ।
स निःश्वासामोदः सकुचकलशश्लेषसुरतैः ॥
અર્થાત્——યાગાભ્યાસના વ્યસનથી જેનાં આત્મા અને મન વશ થયેલાં છે અને જે પુણ્યશાળી પુરૂષના આત્માને મનની અવિચ્છિન્ન મૈત્રી સ્ફુરી રહેલી છે તે પુરૂષને, સ્ત્રીઓના ભાષાનુ, અધરાના મધનું, સુગંધી નિઃશ્વાસવાળાં મુખકમળેાનું અને સ્ત્રીસમાગમનું શું પ્રયેાજન છે ? તાત્પય કે આવા પ્રસંગેાથી પણ તેવા મુમુક્ષુનું ચિત્ત ચલાયમાન થતું નથી. વૈસગ્યની પરિપક્વ દશાવાળા સાધુ જનને માટે સ્વામી બ્રહ્માનંદ કહે છે કે:---.
હોત ન વિષયાસક્ત, રહત અનુરક્ત ભજનમે, દુર્રતિ દુધા દૂર, શૂર સુખ સાજત જનમે; જીતન ઈંદ્રિય જતન, રહત તત્પર દિન રાતી,
કામ ક્રોધ મદ લેાભ, આત નહિ નિકટ અરાતી; વૈરાગ્ય ધર્મ ભક્તિ વિમલ, ગુન ખીત સમજત ખ્યાનકું, નિત બ્રહ્મ મુનિ નિશદિન નમત, એસે' સંત સુજાન
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૮૪ - ગ્રંથકારે આ લોકમાં વૈરાગ્યની કરી સૂચવવા માટે મન તથા ઇકિયેના સ્થૂળ દાખલા આપ્યા છે. જેવા કે, દેવાંગનાને જોયા છતાં ચિત્તની ચંચલતા ન થવી, અનેક મનુષ્ય લાકડીઓથી માર મારે છતાં મન સુબ્ધ ન થવું ઇત્યાદિ. એ જ રીતે મન અને ઈકિ ઉપર બીજા પ્રકારના આઘાત થવાના પ્રસંગે આવે તો પણ જેને હર્ષ કે શક થતાં નથી, વૃત્તિઓ કંપાયમાન થતી નથી પરંતુ અડગ રહે છે તેનું વૈરાગ્ય પરિપક્વ થએલું લેખાય, એવું કહેવાનો આશય છે.
દષ્ટાન્ત–તીવ્ર વૈરાગ્ય વડે જેણે મન અને ઈદ્રિયનો અપૂર્વ સંયમ કરવામાં સફળતા મેળવી છે એવા ગજસુકુમારનું ચરિત્ર જૈન શાસ્ત્રમાં સુપ્રસિદ્ધ છે. ગજસુકુમારને સોમિલ નામના બ્રાહ્મણે પોતાની પુત્રી વાગ્દાનથી આપી. ત્યારપછી વૈરાગ્યને પામેલા ગજસુકુમારે તેમનાથ સ્વામી પાસે દીક્ષા લઈ સાધુત્વ ગ્રહણ કર્યું. દીક્ષા લઈને તરત જ ગુરૂ પાસે માંગણી કરી કે તરત મોક્ષ મળે તેવો માર્ગ બતાવો. પ્રભુએ કહ્યું બારમી ભિક્ષની પડિમા અંગીકાર કરી બરાબર રીતે પાલન કરે તો જલદી મોક્ષ મળે છે. ગજસુકુમાર મુનિ ભિક્ષ પડિમા આદરીને મશાનભૂમિમાં કાયોત્સર્ગ (કાઉસગ્ગ) કરીને રહ્યો. સમિલે તેને દીઠે અને ક્રોધમાં આવી જઈ તેને ઘણું ગાળે દઈને કહ્યું : “એ નિર્માલ્ય પુરૂષ ! જ્યારે તારામાં કમાઈ ખાવાની કે સ્ત્રીનું રક્ષણ કરવાની શક્તિ નહોતી અને છેવટે સાધુ થઈને ભીખ જ માંગી ખાવી હતી, ત્યારે તેં મારી પુત્રીને અંગીકાર કરી તેને કુંવારા રાણીવાસમાં મેકલી તેનો ભવ કેમ બાળ્યો ?” કાઉસગ્નમાં હોવાથી ગજસુકુમારે કશે જવાબ ન આપો, પરંતુ સોમિલના કષ્ટક તુલ્ય વચનોથી તેની ચિત્તવૃત્તિમાં કશે ક્ષોભ ઉત્પન્ન ન થયો અને તેની સમતા નાશ ન પામી. તેને નહિ બોલતો જોઈને વધારે ક્રોધને વશ થએલા સમિલે ગજસુકુમારના માથા ઉપર માટીની પાળ બાંધી અને પાસેની ચિતામાંથી અંગારા લઈ તેના માથામાં ભર્યા ! આ રીતે મસ્તક દગ્ધ થઈ જવા છતાં ગજસુકુમારની વૃત્તિઓ ચંચળ ન થઈ, એ સાધુએ કશે શબ્દોચ્ચાર પણ કર્યો નહિ અને સમાધિભાવે મરણને
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૮૫
સત્કાર્યું ! આ રીતે ગજસુકુમારના વૈરાગ્યની અને સાધુત્વની પરમ કસોટી થઈ. આવો નિગ્રહી સાધુ મેક્ષપદને પામે તેમાં શું આશ્ચર્ય ? (૧૨૪) [નિમ્ન શ્લોકમાં એક ઉત્તમ શિખ્યના અન્ય ગુણેનું કથન કરવામાં આવ્યું છે.]
શિષ્યદક્ષત્રો नम्रः कोमलमानसोऽतिसरलो लज्जाविवेकान्वितोनिर्दम्भो निरहङ्घतिनिरलसः सौम्यः शशीव स्वयम्॥ प्रज्ञावान् मितभाषकः सुचरितः श्रद्धायुतो यो भवेदौदासीन्यमुमुक्षुलक्षणपटुः शिष्यः स एवोत्तमः॥
T શિષ્ય કેવું હોય? ભાવાર્થ તથા વિવેચન–એક સષ્યિમાં બીજા પણ કેટલાક ગુણે હેવાની જરૂર છે. એક ત્યાગી સગુરૂનું શિષ્યત્વ ગ્રહણ કરનાર મુમુક્ષ હોવો જોઈએ અને મુમુક્ષુના જે ગુણ હોય તે એક સશિષ્યના પણ હોવા જોઈએ. પૂર્વે કહ્યું તેવા પરિપકવ વૈરાગ્ય ઉપરાંત જેનામાં નમ્રતા અથવા વિનય હાય, જેનું મન સુકોમળ હોય તથા અતિ સરળ હોય, જેનામાં લજા તથા વિવેકના સગુણ પણ હોય, જે નિર્દષ્ણ એટલે દખ્ખવૃત્તિ વિનાનો અને નિરહંકારી એટલે અહંકાર વિનાનું હોય, જે આળસુ અથવા પ્રમાદી ન હોય, જે ચંદ્ર જેવી સૌમ્ય આકૃતિવાળો હોય, પ્રજ્ઞા અર્થત. બુદ્ધિવાળો હોય, મિતભાષી હોય, જેનું ચરિત્ર-વર્તન ઉચ્ચ પ્રકારનું હોય, જે શ્રદ્ધામાં અચળ હોય તથા ઔદાસીન્ય વૃત્તિવાળો હોય, તે–મુમુક્ષતાનાં સર્વ લક્ષણોમાં નિપુણ એ જ ઉત્તમ શિષ્ય લેખાય. જગતમાં મુમુક્ષ બનવાની ઈચ્છા તે ઘણાએ ધરાવે છે, અને જોગી, જતિ કે સાધુઓની સેવા કરે છે, પરંતુ તેમાં સાચા મુમુક્ષુઓ કે જે સગુરૂ પાસેથી જ્ઞાનની ચાવી મેળવીને આત્માનું કલ્યાણ કરવાની ઈચ્છાવાળા હોય છે તેવા તે છેડા જ હોય છે. સાચા મુમુક્ષુઓની ઓળખ માટે આ બાહ્યાંતરૂ ગુણેનું કથન કરવામાં આવ્યું છે.
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૮૬
દૃષ્ટાંત–એક જુવાન એક સાધુ જન પાસે આવી તેની સેવા કરી તેને શિષ્ય થવાની ઈચ્છાથી તેની પાસે રહેવા લાગ્યો. તે ગુરૂની સેવાભક્તિ વિનયપૂર્વક કરતા અને પિતાનું સર્વસ્વ ગુરૂને સમર્પણ કરેલું સમજીને રહેવા લાગ્યો. એકદા જ્યારે તે ગુરૂની સેવા કરી સૂઈ રહ્યો હતો, ત્યારે એક સર્પ શિષ્યને કરડવા માટે તેની સામે દેડતો આવ્યો. ગુરૂ બેઠા હતા. સર્પને જોઈ તેની પાસે આવી ગુરૂએ એક લીંટી દેરી સપને અટકાવ્યો. ગુરૂએ બહુ સમજાવ્યો ત્યારે તેણે પિતાનો ઈરાદો શિષ્યના લોહીથી તૃપ્ત થવાનો જણાવ્યો. પછી ગુરૂએ તુરત જ એક છરીથી શિષ્યના ગળાની એક નસ કાપી અને તે નસમાંથી અંજલિ ભરીને લેહી કાઢયું, તથા સર્પ નજીક આવતાં જ તેના મુખ ઉપર તે છાંટયું. એ શિષ્યની સાથે સર્પનું કોઈ પૂર્વ ભવનું વૈર હતું એટલે તેના રૂધિરથી સર્પની વાસના તૃપ્ત થઈ ગઈ અને તે ચાલ્યો ગયો. શિષ્ય જાગૃત થયે છતાં આખ બંધ કરી સ્થિર થઈ સૂઈ રહ્યો. પિતાની નસ કપાઈ, રૂધિર નીકળ્યું, સર્પ નિકટ આવ્યો, તે કશાથી શિષ્યને ભય થયો નહિ. ગુરૂએ તેને પૂછયું: “તને
હીક લાગી નહિ ?” શિષ્ય જવાબ આપ્યો : “ પ્રથમ તો ભય લાગે, પણ મેં જોયું કે ગુરૂ મહારાજ મારી પાસે બેઠા છે એટલે હું નિર્ભય રહ્યો.” ગુરૂ પ્રત્યે શિષ્યની અનન્ય શ્રદ્ધાભક્તિ હતી, ગુરૂ પોતાનું અહિત નહિ કરે એવી તેની ખાત્રી હતી, તેથી તેણે જરા પણ સંકોચ દર્શાવ્યો નહિ. તેના આવા સ્વાર્પણથી પ્રસન્ન થએલા ગુરૂએ પણ પિતાનું સર્વ જ્ઞાન શિષ્યને શીખવ્યું અને શિષ્યનો ઉદ્ધાર કર્યો. (૧૨૫) A [ હવે ગ્રંથકાર એક ગુરૂનાં લક્ષણનું કથન કરે છે.]
योगीन्द्रः श्रुतपारगः समरसाम्भोधौ निमग्नःसदा। शान्तिक्षान्तिनितान्तदान्तिनिपुणो धर्मैकनिष्ठारतः ॥ शिष्याणां शुभचित्तशुद्धिजनकः संसर्गमात्रेण यः।
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૮૭
सोऽन्यांस्तारयति स्वयं च तरति स्वार्थी विना सद्गुरुः ॥
ગુરૂ કેવા હેાય ?
ભાવા —શિષ્યમાં જેમ યેાગ્યતા જોઇએ તેમ ગુરૂમાં પણ યાગ્યતા જોઈ એ. જે મેટા ચેાગીન્દ્ર હાય, શાસ્ત્રના પારગામી, સમતારસના સરાવરમાં હમેશાં નિમગ્ન, શાન્તિ અને ક્ષમાના ગુણાથી સુશાભિત, ઇંદ્રિયાનુ દમન કરનાર, ધર્મની એક નિષ્ઠામાં તત્પર અને શિષ્યેાની મલિન વૃત્તિને સસ માત્રથી શુદ્ધ કરનાર હેાય તે જ સદ્ગુરૂ પોતે તરે અને સ્વાવિના ખીજા અનેક જીવાને સંસારસમુદ્રમાંથી તારી પાર ઉતારે. (૧૨૬)
વિવેચન—પૂર્વે જ્યાં જ્યાં ગુરૂનું કથન કરવામાં આવ્યું છે ત્યાં ત્યાં ગુરૂને અ સદ્ગુરૂ સમજવાને છે અને અત્ર સદ્ગુરૂનાં લક્ષણાનું કથન કરવામાં આવ્યું છે. જેવી રીતે સશિષ્ય જગતમાં દુર્લભ છે તેવી રીતે સદ્ગુરૂ પણ દુભ છે. જગતમાં કહેવાતા ગુરૂએને તેાટે નથી. કહ્યું છે કે— बहवो गुरवो लोके शिष्य वित्तापहारकाः । दुर्लभस्तु गुरुलोंके शिष्यचित्तापहारकः ॥
"
અર્થાત્——જગતમાં શિષ્યનું વિત્ત કહેતાં ધન હરી લેનારા ગુરૂએ તે ઘણા છે, પરન્તુ શિષ્યનું · ચિત્ત ’ હરે એવા ગુરૂ દુર્લભ હોય છે. વૈરાગ્યના પિરપાક માટે અને આત્માના કલ્યાણ માટે નામધારી ગુરૂએ નકામા છે પણ સદ્ગુરૂને જ માત્ર ઉપયોગ છે. અખો ખરૂં જ કહે છે કે ધન હરે, ધાખા ના હરે, તે ગુરૂ શું કલ્યાણ જ કરે ? ’
गुरुस्तु को यश्च हितोपदेष्टा । शिष्यस्तुको यो गुरुभक्त एव ॥
અર્થાત્—સાચા ગુરૂ તો એ જ કે જે શિષ્યના હિતના ઉપદેશ આપનાર હાય, અને સાચેા શિષ્ય પણ એજ કે જે ગુરૂભક્ત હેાય.
આપણા ભારતવર્ષમાં જેવી રીતે સદ્ગુરૂએ શિષ્યાનુ કલ્યાણ કર્યું હાવાના દૃષ્ટાંતા મળે છે, તેવી રીતે કહેવાતા ગુરૂએ શિષ્યાને અનેક પ્રકારની હાનિ નીપજાવી હેાય એવા દૃષ્ટાંતા પણ મળે છે. આ કારણથી જેવી રીતે ગુરૂને માટે શિષ્યની કસોટી આવશ્યક છે તેવી રીતે જિજ્ઞાસુ શિષ્યે ગુરૂના ગુણા
Page #297
--------------------------------------------------------------------------
________________
૧૮૮
ઉપરથી તેની સદ્ગુરૂતા તપાસવાની પણઆવશ્યકતા છે. મી. ઈ.ટી.સ્ટી કહે છે. In a country like India, where a large number of people are more or less intently bent upon the search for Gurus, the cases of deception are constant and numerous, and cases frequently occur where the rascal masquerading as a Yogi manages to obtain very considerable sums of money from people whose credulity or whose greed for acquiring knowledge outweighs their diserimination. અર્થાત્—હિંદ જેવા દેશમાં સંખ્યાઅધ મનુષ્યા ગુરૂની શેાધમાં ફરતા હેાય છે, એટલે ત્યાં ઠગાઇના દાખલા હંમેશાં સંખ્યાબંધ અનતા હેાય છે. ઘણી વાર એવા દાખલા અને છે કે લુચ્ચા ઢાંગી કહેવાતા ચેાગીએ ભેાળા અને જ્ઞાનપિપાસુ લેાકેા પાસેથી નાણાંની મેાટી રકમેા કઢાવીને ધૂતી જાય છે. આવા વત્તા ગુરૂએની જાળમાં ન ફસાઇ જવાની સાવચેતી પણ જિજ્ઞાસુઓને રાખવી પડે છે. આટલા જ માટે જેને ગુરૂ તરીકે સ્વીકારવામાં આવે, તે યેાગીન્દ્ર હાય, સવશાસ્ત્રપારંગત હાય, શાન્તિ, ક્ષમા, ધનિષ્ટતા, ઇંદ્રિયદમન ઈત્યાદિ ગુણાથી યુક્ત હોય અને જેનુ તેજોખળ એવું હાય કે ગુરૂને સંસગ થતાં જ તેમના તેજોબળ (aura) થી શિષ્યના ચિત્તની શુદ્ધિ થાય, તે જ સદ્ગુરૂ થવાને પાત્ર હોય છે અને તેજ તે સંસારસમુદ્રમાંથી તરી શકે છે અને ખીજાઓને તારી શકે છે. તેથી જ ઉલટી સ્થિતિ હેાય છે તો “ ાનાં મૂડે ખાપડે, આઠ પત્થરકી નાવ” એવી ગુરૂ અને શિષ્ય એની સ્થિતિ થાય છે. (૧૨૬)
[વૈરાગ્યવાસિત મુમુક્ષુને સદ્ગુરૂની પ્રાપ્તિ થાય, એટલે તેનુ કન્યગુરૂને આત્મસમર્પણ કરવું, અર્થાત્ સંસારને ત્યાગ કરીને-દીક્ષા લઈને ગુરૂતુ' શિષ્યપટ્ટ સ્વીકારવું એ છે; પરન્તુ સંસારને ત્યાગ કરતાં પૂર્વે એક વધુ વાતની વિચારણા કરવી જોઇએ, અને તે સ'સારનાં સંખ`ધીએની ઈચ્છા-અનિચ્છા. નીચેના બે શ્લો ક્રમાં ગ્રંથકાર તેનુ' સૂચન કરે છે. ]
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૮૯ -
રાપિનામriા ૨૨૭ | पुत्रादिस्वजनाः कथञ्चिदपि ते स्वार्थेन मोहेन वा । कुर्वन्ति प्रतिबन्धनं यदि यमे तन्न्यक्रिया नोचिता॥ तान् विज्ञाप्य मृदृपदेशवचनैः सन्तोष्य तन्मानसमाशीर्वादपुरःसरा नियमतो ग्राह्या तदाज्ञा त्वया ॥
માવામ: ૨૮ in नो शक्तो यदि गाढबन्धनवशो वेषं परावर्तितुं । स्थित्वाऽसौ निलयेऽपि पापविरतो वैराग्ययुक्तस्तदा। स्वाध्यायादिपरायणः कमलवनिर्लिप्तचित्तः सदा। संसेवेत हि भावसंयममलं मुक्त्वा ममत्वं हृदः ॥
સંબંધીઓની રજા ભાવાર્થી–શિષ્યને ગુરૂને વેગ મળે એટલે દીક્ષાનો અધિકાર પ્રાપ્ત થાય, છતાં દીક્ષા લીધા પહેલાં ઉમેદવારનાં સંસારનાં સંબંધી જનની રજા મેળવવી જોઈએ. કદાચ સ્ત્રી, પુત્ર, માબાપ વગેરે સંબંધી જનો સ્વાર્થ વશતાથી કે મોહને લીધે કોઈ પણ રીતે અટકાયત કરતા હોય, તે તે સંબંધીઓને ઉમેદવારે તિરસ્કાર કરવો ઉચિત નથી, કિંતુ કમળ ઉપદેશવચનેથી તેમને સમજાવી, તેમના મનને સંતોષ ઉપજાવી, તેમના આશીવદની સાથે દીક્ષાની મંજુરી તેમની પાસેથી મેળવવી જોઈએ. (૧૭)
આજ્ઞાને અભાવે ભાવસંયમ, વૈરાગ્ય હોય છતાં સંબંધીઓના ગાઢ બંધનને વશે કદાચ આજ્ઞા ન મળવાથી વેષ બદલાવીને દ્રવ્ય દીક્ષા ન ગ્રહણ કરી શકાય, તોપણ ઉમેદવારે નાસીપાસ ન થતાં ઘરમાં પણ વૈરાગ્યયુક્ત રહીને, પાપથી નિવૃત્ત થઈને, હમેશાં કમળની પેઠે ચિત્તને નિર્લેપ રાખીને સ્વાધ્યાય આદિ ધર્મ
૧૯
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૦
કામાં મશગુલ બનીને અને હૃદયની મમતાને છેાર્ટીને ભાવસંયમનું સંપૂર્ણ રીતે સેવન કરવું. (૧૨૮)
વિવેચન—સંસારને ત્યાગ કરીને મુનિવેષ પહેરવા અગાઉ સંસારનાં આપ્તજનની પરવાનગી મેળવવી જોઇએ અને એવી પરવાનગી જો કારવશાત્ ન મળે તે ગૃહમાં જ રહીને ભાવયમ આદરવા પરન્તુ આમજનેાની અવગણના કરીને તેમને દુભવવાં નહિ એટલે આ બે શ્લોકાને મથિતા છે; પરન્તુ આ મથિતામાં એ ગહન પ્રશ્ના સમાએલા છે. પ્રથમ પ્રશ્ન એ છે કે જેનું ચિત્ત વૈરાગ્યવાસિત થયું છે તેણે પોતાનાં મેહવશ આપ્તજનેની રજા લેવાની શી જરૂર છે ? આધુનિક સમયમાં તા આ પ્રશ્ન અત્યંત મહત્ત્વના બની ગયા છે અને ખૂબ જ ચર્ચાયા છે. માહદશા છે, એ અજ્ઞાન દશા છે, અને અજ્ઞાની કે સ્વાથી સગાં કાઇને દીક્ષા ગ્રહણ કરવા રજા ન આપે, તે શું આત્મકલ્યાણ કરતાં અટકી જવું ? બીજો પ્રશ્ન એ છે કે સમકિતી જતે શું મેહવશ અને સ્વા પરાયણ સગાંઓની ઈચ્છાને કારણે સંસારના કીચડમાં રગદોળાયા કરવું ? ગ્રંથકાર સ્પષ્ટ કહે છે કે સગાંઓના પ્રતિ ધન છતાં દીક્ષા લેવી તે ઉચિત નથી, પરન્તુ તેમની મેાહદશા કે અજ્ઞાન દશાને ઉપદેશવડે નિવારીતે તેમને સંતેષીને તેમની પરવાનગી બાદ દીક્ષા લેવી તે ઉચિત છે. નાની વયના ચેલાને માબાપ કે સગાંઓની પરવાનગી વિના મુંડનારા, કિવા નાનાં છે.કરાંઓનું હરણ કરીને પોતાની જમાતમાં ભેળવી દેનારા સાધુ ખાવાઓને આવી વાત ન ગમે તે સ્વાભાવિક છે, પરન્તુ દીક્ષાના ઉમેદવારનાં આપ્તજનેાની અવગણના કરીને દીક્ષા લેવી કે આપવી તે વસ્તુતઃ એક પ્રકારની હિંસા છે અને હિંસાને પાપ માનનારા સાધુજને તેવું હિંસક આચરણ આદરે તે તે ધર્મધ્વંસ જ લેખાય. આ જ કારણથી મહાવીર સ્વામીએ પણ પોતાનું ચિત્ત વૈરાગ્યવાસિત થયુ હેાવા છતાં મેટા ભાઇની અનિચ્છાથી એક વર્ષ વધુ સંસારમાં રહીને પછી દીક્ષા લીધી હતી. સ્વાદશા કે મેાહશા તેની ઉપર પ્રહાર કરવાથી નાશ પામતી નથી. માત્ર ઉપદેશથી કિવા સ્વાતુ ઉપાદાન કારણ દૂર થવાથી તેનુ નિવારણ
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૯૧
થાય છે. જ્યારે સગાંઓ જૂએ છે કે દીક્ષાના ઉમેદવારનુ વૈરાગ્ય સાચું છે, તેને સંસારમાં રોકી રાખવા એ આપણને માજારૂપ છે અને સંસાર એને પેાતાને ખેાજારૂપ છે, ત્યારે તેઓને પોતાના સ્વાર્થ સરતા જણ્યતા નથી અને તેમને મેાહ પણ વિરામ પામી જાય છે,કિવા એ વૈરાગ્યવાસિત આત્માને સંસારમાં ગાંધી રાખવાથી તેને કષ્ટ થાય છે એવું જોઇને તેમને તેની દયા આવે છે અને તે તેને આનંદ તથા સાષથી સંસાર ત્યજવાની રજા આપે છે. સ્વાશ! અને મેહદશાના નિવારણના આ ક્રમ જેટલા સુલભ અને ઉચિત છે તેટલા ઉચિત તેમની અવગણના કરીને ચેલાને મુડી નાંખવાનેા મા નથી. આવી રીતે દીક્ષિત થએલાઓએ વસ્તુતઃ અનેક જીવાને ક્લેશ ઉપજાવ્યેા હેાવાના દાખલા અન્યા છે અને તેથી દીક્ષાનું પ્રકરણ જનતામાં । કંટાળાભરેલુ લેખાવા લાગ્યું છે. જૈવ શાસ્ત્રમાં દીક્ષા લેવાનાં અનેક કારણે આલેખાએલાં છે, જોકે તે બધાં કારણે। વિશુધ્ધ નથી. લજ્જાને લીધે, ઉપહાસને લીધે, દેવતાના ભયથી, દ્વેષથી, સ્નેહથી, લાભથી, હઠથી, અભિમાનથી, વિનયથી, શૃંગારથી, કીતિ અર્થે, પરાભવ થવાથી, કૌતુકને લીધે, વિસ્મયથી, વ્યવસાયથી, ભાવથી, કુલાચારને લીધે અને વૈરાગ્યને લીધે, એવાં અઢાર કારણેથી દીક્ષા લેવાયલી હાવાનાં દૃષ્ટાંતા છે, પરન્તુ સગાંઓની ઇચ્છાની અવગણના કરીને ચેલા મુડવાનુ અને તેને જ્યાં ત્યાં સંતાડતા ફરવાનું દૃષ્ટાન્ત ક્યાંયથી મળતું નથી. વસ્તુતઃ એવી દીક્ષા ધમની કે સાધુસંસ્થાની કુસેવા છે, અને તેટલા માટે તેવી દીક્ષાને ગ્રંથકારે વર્જ્ય ગણી છે. તે પછી વૈરાગ્યવાસિત મુમુક્ષુએ શું કરવું ? ગ્રંથકાર કહે છે કે સાધુવેશ પહેરી ન શકાય, તેા તેથી મુમુક્ષુએ આત્મકલ્યાણની સાધના અટકાવવાની કશી જરૂર નથી. કહ્યું છે કે—
वनेऽपि दोषाः प्रभवन्ति रागिणां । गृहेऽपि पंचेन्द्रियनिग्रहस्तपः ॥ अकुत्सिते कर्मणि यः प्रवर्तते । निवृत्तरागस्य गृहं तपोधनम् ॥
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૯૨
અર્થાત્—ભલે વનમાં વાસ કર્યાં હેાય પણ જેમનું ચિત્ત રાગી હશે તેમાં દેષ ઉત્પન્ન થયા વિના રહેતા નથી; અને ભલે ધરમાં વસી રહ્યા હાઇએ, પણ ત્યાંએ ઈંદ્રિયનિગ્રહ અને તપ કરી શકાય છે; જે રાગથી નિવૃત્ત થઇને શુદ્ધ ક`માં પ્રવર્તે છે તેને ગૃહ પણ તપાવન જ છે.
આટલા માટે ગ્રંથકાર કહે છે કે ઘરમાં રહીને પણ વૈરાગ્યયુક્ત રહી શકાય છે, પાપથી નિવૃત્ત થઇ શકાય છે, અર્થાત્ ભાવસંયમની આરાધના કરી શકાય છે. વેશનું અમુક અંશે મહત્ત્વ છે, ગૃહત્યાગનું પણ મહત્ત્વ છે, પરન્તુ જો જળ–કમળવત્ નિલે પદશાથી ગૃહમાં રહીને સ્વાધ્યાયાદિ કરવામાં આવે, સંસારી કપડાં પહેરવામાં આવે, અને ચિત્તવૃત્તિને વૈરાગ્યથી પાષી વાસના ઉપર વિજય મેળવવામાં આવે તે તેથી આત્મકલ્યાણની સાધના અટકતી નથી. દૃષ્ટાન્ત——ષ્ઠિકાર નામે નગરીમાં ઈકાર નામે રાજા અને કમળાવતી નામે રાણી હતી. રાજાને એક ભૃગુ નામે બ્રાહ્મણ પુરોહિત હતા તેને જસા નામે પત્ની હતી. આ રાજારાણી અને ભૃગુ તથા તેની પત્ની એ ચારે જીવે પૂર્વ ભવનાં સંબંધી હતાં. ભૃગુ પુરેાહિતને કશું સંતાન નહેાતું તેથી પતિ-પત્ની બહુ શાકાતુર રહેતાં. હવે સ્વસુખ ભાગવતા એ દેવાને મનુષ્યલોકમાં અવતાર મળવાને સમય થયે। અને તે તેમણે જાણ્યુ એટલે તેઓ ğકાર નગરમાં જોષીનું રૂપ લેઇને આવ્યા અને જેના તેના જોષ જોવા લાગ્યા. ભૃગુ પુરાહિત પણ તેમની પાસે ગયે। અને કહેવા લાગ્યા કે મારે પુત્ર નથી અને જો મને પુત્ર થાય તે! તમે કહા તે અનુષ્ઠાન કરૂં. જોષીએ કહ્યું તમારે બે પુત્ર થશે લેશે અને તમારે તેમને સજમ લેતાં રે!કવા નહિ. ભૃગુએ એ વાત કબૂલ કરી. એજ એ દેવા કાળક્રમે જસાને ઉદરે થયા અને તેમનાં નામ દેવભદ્ર તથા જશાભદ્ર રાખ્યાં. થતાં દીક્ષા ન લે તે માટે ભૃગુએ નગરથી અહાર એક તેમાં વાસ કર્યાં હતા. વળી એઉ પુત્રોને સમજાયું કે જૈનાના સાધુ કે જે હાથમાં ઝોળી ને ઉઘાડે માથે ફરે છે તેમની પાસે તમારે ટૂંકવું નહિ,
બ્રહ્મપુરી વસાવી
પણ તે સજમ
તે વખતે તે પુત્રરૂપે ઉત્પન્ન છેકરાએ સમજી
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૩
કારણકે તેઓ તો બહારના સાધુ હોય છે અને મીઠું મીઠું બોલે છે, પરંતુ અંતરના મેલા હોય છે તથા ઝોળીમાં શસ્ત્ર રાખે છે અને તે વડે તે લેકોને મારી નાખે છે. આવી સમજથી છોકરાઓને ભરમાવ્યા હતા. વળી તેમને બ્રહ્મપુરીમાં જ ગોંધી રાખવાથી જૈન સાધુએ તેમના જેવામાં જ આવતી નહિ. એક વાર બેઉ છોકરા રમતા રમતા બહાર નીકળી ગયા એટલામાં બે સાધુઓને તેમણે જોયા એટલે હી જઈને તેઓ ઝાડ ઉપર ચડી ગયા. સાધુઓ આરામ લેવા એ જ ઝાડ હેઠળ આવીને થોભ્યા અને ભેચે બરાબર નીરખી ઝીણું જંતુઓને રજોહરણથી બાજુએ કરી ત્યાં પોતાનું આસન પાથરીને બેઠા. ઝાડ ઉપર ચડેલા છોકરાઓએ જોયું કે આમ ઝીણાં જંતુએની દયા કરનારા સાધુઓ મનુષ્યને ઘાત કરે જ નહિ, માટે આપણું બાપે આપણને ખોટું સમજાવ્યું છે. એટલામાં તેમને જતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પોતે કેવો કરાર કરીને આ ખોળીયામાં અવતાર ધારણ કર્યો છે તે સાંભર્યું. નીચે ઉતરી સાધુને પગે લાગ્યા અને સંયમ લેવાનો અભિલાષ જાહેર કર્યો. બેઉ પુત્રો માતાપિતા પાસે આવ્યા. પુત્રોએ પોતાની દીક્ષા લેવાની ઈચ્છા પ્રકટ કરી એટલે ભૂગુ પુરોહિત સમજી ગયા કે પુત્રોને કેાઈ સાધુનો ભેટો થયો હોવો જોઈએ. ભૂગુએ પુત્રોને બહુએ સમજાવ્યું. મોટા થઈ, વેદ ભણી, ગૃહસ્થાશ્રમ માંડવાનો અને નવલાં સુખ ભેગવવાનો ઉપદેશ કર્યો પણ પુત્રાનું મન પલળ્યું નહિ અને નિશ્ચય ડગ્યો નહિ. પૂર્વ ભવને યોગે તેમને સાચો વૈરાગ્ય ઉપજ્યા હતા એટલે તેમણે સામી પિતાને સંસારની અસારતાનો બોધ આપે. ભૃગુએ કહ્યું કે હે પુત્રો ! તમારી વાત સાચી છે, પણ આપણે હમણાં થોડા સમય સંસારમાં રહીએ અને પછી તમે અને હું પણ સંજમ લઈશું, માટે ત્યાં સુધી તમે સંસારમાં રહો. પુત્રો કહે કે અમે કાંઈ અમરપટો લખાવી લાવ્યા નથી અને સાચે ધર્મ પામ્યા પછી સંસારમાં શા માટે રહીએ ? આ સાંભળી ભૂગુ પુરેહિતને પણ વૈરાગ્ય ઉપજ્યો અને તેણે દીક્ષા લેવાનો નિર્ધાર કરી પત્નીને
એ વાત કહી. પુત્ર દીક્ષા લે તે પછી પુત્ર વિના સંસારમાં રહી શું કરવું? પત્નીને આ વાત પહેલાં તે રૂચી નહિ, પરંતુ ભૂગુએ તેને વધુને વધુ ઉપ
Page #303
--------------------------------------------------------------------------
________________
દેશ આપ્યા ત્યારે તેણે પતિને દીક્ષા લેવાની પરવાનગી આપતાંની સાથે પાતે પણ દીક્ષા લેવાનો નિર્ધાર કર્યાં. ભૃગુત્તુ આપ્યુ. કુટુંબ સંજમ લે છે એવું જાણીને ખ઼ુકાર રાજા અને કમળાવતીને પણ સજમનો ભાવ જગ્યા અને તેમણે દીક્ષા લીધી. આ દૃષ્ટાન્તનુ તાત્પય` એ છે કે સબંધી જનોની પરવાનગી વિના દીક્ષા લેવી એ ઉચિત નથી, એટલું જ નહિ પણ સાચા વૈરાગ્ય સમીપે સબંધીએ દીક્ષાની પરવાનગી આપવામાં વાંધા લેતાં પણ નથી, બલ્કે કાઇ મનાવામાં પોતે પણ વૈરાગ્ય પામીને સજમ ધારણ કરવાને ઉત્સુક અને છે. (૧૨૭–૧૨૮)
तृतीय परिच्छेद.
સસારત્યાગ.
वैराग्य निश्चयपूर्विका दीक्षा । १२९ ॥
यावज्जीवमनुत्तमेन मनसा वैराग्यभावं दृढं । निर्वक्ष्यामि पराक्रमेण सततं कस्मिन् प्रसङ्गेऽप्यहम् ॥ इत्येवं सति निश्चये दृढतरे त्यक्त्वा कुटुम्बं गृहं | गन्तव्यं गुरुसन्निधौ मतिमता दीक्षां गृहीतुं पराम् ॥ વૈરાગ્યના નિશ્ચયપૂર્વક દીક્ષા,
ભાવા—જ્યારે ઉમેદવારના એવા નિશ્ચય થાય કે “ ગમે તેવા વિકટ પ્રસંગ આવશે તેપણ જીંદગીપર્યંત ચુડતે ભાવે આત્મવીર્યથી વૈરાગ્યભાવને ખરાખર રીતે હું નિર્વાહ કરી શકીશ, ” ત્યારે દીક્ષાના બુદ્ધિમાન જિજ્ઞાસુએ ગૃહ અને કુટુંબને ત્યાગ કરી પરમ દીક્ષા લેવાને ગુરૂની પાસે જવું. (૧૨૯)
વિવેચન—પૂર્વ વૈરાગ્યનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે અને વૈરાગ્ય કેળવવા માટે માદર્શન કરાવવામાં આવ્યું છે. વૈરાગ્યપૂવ કની
Page #304
--------------------------------------------------------------------------
________________
પ જ દીક્ષા એ ઉત્તમોત્તમ છે અને તે રીતે કરેલે સંસારત્યાગ જ સુપ્ક રીતે નિર્વહે છે. એ પણ કહેવામાં આવ્યું છે કે દીક્ષાનું કારણ હમેએ વૈરાગ્ય ન હોય તોપણ દીક્ષા કે સંસારનો ત્યાગ એ મુમુક્ષુને માટે આત્મહિતકર તો ત્યારે જ થાય કે જ્યારે તેમાં વૈરાગ્ય રૂપી અમીરસ વ્યાપી રહેલો હોય. વૈરાગ્ય વિના ઈતર કારણેથી કદાચ ત્યાગને અંગીકાર કરવામાં આવે, તે પણ તેવો ત્યાગ હમેશાં નભતે નથી. નિષ્કુળાનંદે એક પદમાં યાચિત કહ્યું છે કે –
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાય છે, અંતર ઉડી ઈચ્છા રહે, તે કેમ કરીને તજાય છે. પળમાં જેગી ને ભોગી પળમાં, પળમાં ગૃહી ને ત્યાગી છે, નિષ્કુળાનંદ એ નરને, વણસમજ્યો વૈરાગજી.
આ કારણથી વૈરાગ્યના નિશ્ચયપૂર્વક જ દીક્ષા લેવાનો બુદ્ધિમાનનો ધર્મ અહીં બતાવવામાં આવ્યો છે. આમ હોવા છતાં હેમચંદ્રાચાર્ય જેવાના કેઇ એવા દાખલાઓ મળી આવશે કે જેમાં વૈરાગ્યબુદ્ધિથી દીક્ષા લેવાઈ ન હોય, પરંતુ પાછળથી વૈરાગ્ય પ્રાપ્ત થયું હોય અને તેથી દીક્ષાને નિર્વાહ સુંદર રીતે થયો હેય. આવા બીજા પણ અપવાદો મળી આવશે, પરંતુ તેમાંથી તારતમ્ય છે એ જ નીકળે છે કે દીક્ષાનો નિર્વાહ તે માત્ર વૈરાગ્યવાસિત ચિત્ત જ કરી શકે છે અને તેથી પ્રથમ વૈરાગ્યવાસિત થઈને દીક્ષા લેવી સંસારત્યાગ કરવો એ જેટલું આત્મહિતકર છે, તેટલું આત્મહિતકર અજ્ઞાન દશામાં દીક્ષા લેવી અને પછીથી વૈરાગ્ય કેળવવા મથવું એ નથી. પાછળથી વૈરાગ્ય કેળવવાના મથનમાં સર્વથા સિદ્ધિ મળતી નથી ત્યારે ત્યાગ લાજે છે, દીક્ષા કલંકિત થાય છે, અને
જે વૈરાગ દેખાડ કરી, એ તે મન કેરી મશ્કરી,
પલકે પલકે પલટે કંગ, એ તે અખા માયાના રંગ એવી મનુષ્યની પતિત દશા થાય છે. આટલા જ માટે જીવનપર્યત દીક્ષાના નિર્વાહના દઢ નિશ્ચયપૂર્વક સંસારને અને ગૃહનો ત્યાગ કરવા ઉપર ગ્રંથકારે અત્યંત ભાર મૂકવાની આવશ્યકતા માની છે.
દૃષ્ટાંત-કુંડરગિણી નગરીના રાજાને કુંડરીક અને પુંડરીક નામના બે કુંવર હતા. એક વાર ધમ છેષ નામના મુનિનો ઉપદેશ સાંભળીને કુંડી
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૯૬
દીક્ષા લીધી અને રાજ્યસુખ ત્યજીને તે ગુરૂની સાથે ચાલી નીકળ્યા. ગામે ગામ અને દેશે દેશ કરતા કુંડરીક મુનિને શરીરમાં દાધજ્વર રોગ થયા. તે ગુરૂની સાથે પેાતાને નગર આવ્યા, તે વખતે પુંડરીક રાજ્ય કરતા હતા. પોતાના ભાઇના આગમનના સમાચાર જાણીને પુંડરીક મુનિને વાંધવા ગયે। અને નમન કરતા ખેલ્યાઃ “ હે ભાઈ! તું પૂરા ભાગ્યશાળી કે તેં સજમ સાધ્યા અને હું આ કાદવમાં ખૂંચેલો જ રહ્યો.” અનેક લોકેા પણ કુંડરીકને વાંદી ગયા. ભાઈની ઋદ્ધિ દેખીને કુંડરીકનું મન ભેાગ ભાગવવા તલસ્યું અને સંસાર પ્રત્યે મેાહ ઉત્પન્ન થયા. પુંડરીકે જાણ્યું કે ભાઈનું મન ડગે છે, એટલે તેણે તુરત જ તેને બીજે ગામ વિહાર કરાવ્યા, પણ વૈરાગ્ય વિના ત્યાગ ટકે ખરા ? ખીજે દિવસે તે પાછો કુંડરગિણી નગરીમાં આવ્યા. પુંડરીકે તેને બહુએ સમજાવ્યું કે તું સજમને નિર્વાહ કર અને આદરી બાજી હારી જા મા, પણ તેથી કુંડરીકમાં વૈરાગ્ય પ્રકટ્યો જ નહિ. છેવટે પુંડરીકે વૈરાગ્યપૂર્વક દીક્ષા લીધી અને કુંડરીકે સજમ છેાડી રાજ્ય કરવા માંડયું ! તે અનેક પ્રકારના ભાગવિલાસ ભોગવવા લાગ્યા અને ભાગતૃષ્ણા પૂરી કરવા લાગ્યા; પરન્તુ ભાગ ત્યાં રોગ! તેને શરીરે મહારાગ થયા અને તે જ રાગની પીડામાં મરીને તે સાતમી નરકે ઉત્પન્ન થયા. ( ૧૨૯ )
[‘ ગૃહી * મટીને ત્યાગી' થતાં વેશનું પિરવત ન કરવું પડે છે. ગૃહને! ત્યાગ કરવાથી જ ત્યાગી થઇ શકાતું નથી, પરંતુ ગૃહસ્થ જીવન, એ જીવનમાં ઉપકરણા, ઈત્યાદિના પણ ત્યાગ કરવા પડે છે. તેનું નિદર્શન નીચે એ શ્લેાકમાં કરવામાં આવ્યું છે.]
કારસ્થાનઃ | ૨૦ | ૨૨૨ ॥
तुच्छा सद्गुरुपादपङ्कजरजोऽग्रे रत्नमाला तथा । वस्त्राभूषणमौलिमाल्यरचना तुच्छं निधानादिकम् ॥ नत्वाऽतो गुरुपादयोः स्वशिरसाऽऽदायां त्रि पुष्पाद्रजः । शृङ्गारात्मकवस्त्रभूषणभरस्त्याज्यः शरीरात् स्वयम् ॥
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૯૭
नोपानम्न च पादुका न मुकुटं छत्रं न नो चामरं । ताम्बूलं न न मुद्रिका न कुसुमं नो केशबन्धाञ्जनम् ॥ न स्नानं न विलेपनं न तिलको नाभ्यङ्गनोद्वर्त्तने । सन्त्येतानि विभूषणानि गृहिणां नार्हाणि संन्यासिनाम् ગૃહસ્થના વેશ અને શૃંગારના ત્યાગ,
ભાવા—સદ્ગુરૂના ચરણકમળની રજ પાસે રત્નાની માળા તુચ્છ છે, તેમ જ વસ્ત્ર, આભૂષણ, મુકુટ, માળા, દ્રવ્યનેા ખજાને વગેરે સ પરિગ્રહ તુચ્છ—નિઃસાર છે, માટે ઉમેદવારે ગુરૂના ચરણમાં મસ્તક નમાવી, ચરણકમળની રજ મસ્તકે સ્પર્શીને વસ્ત્રાભૂષણાદિ સ` શૃંગાર શરીર ઉપરથી પોતાની મેળે ઉતારી ત્યજવા જોઇએ (૧૩૦ ). સન્યાસી સાધુએને પગમાં પગરખાં કે પાવડી ન જોઇએ, તેમ જ મુકુટ નહિ, છત્ર નહિ, ચામર નહિ, તાંબૂલ નહિ, આંગળીઓમાં પહેરવાની મુદ્રિકા નહિ, ફૂલ—ગજરા નહિ, કેશપાશ નહિ, આંખે અંજન નહિ, સ્નાન નહિ, વિલેપન નહિ, કપાળે તિલક નહિ, અભ્યંગન કે ઉદ્દન નહિ; એ ખાં વિભૂષા ગૃહસ્થને છારેયાગીને નહિ માટે મુમુક્ષુ દીક્ષા લે ત્યારથી જીવનપર્યંત આવા શૃંગારના યતિએ ત્યાગ કરવા જોઇએ. (૧૩૧)
વિવેચન—વૈરાગ્ય એ માનસિક ત્યાગ છે અને દીક્ષા એ માનસિક ઉપરાંત શારીરિક ત્યાગ છે; એટલે ગૃહી મટીને ત્યાગી થતાં ગૃહસ્થનાં સુખ તથા શ્રૃંગારનાં ઉપકરણેાના ત્યાગ કરવા જોઇએ. ભાવસયમ કિંવા માનસિક વૈરાગ્યની સાચી કસેાટી અહીં થાય છે. પૂર્વ કહેવામાં આવ્યું છે કે ગૃહમાં પણ જળકમળવત્ રહી જો ભાવસયમ આદરવામાં આવે તે તે કલ્યાણુકારક થઈ શકે છે; પરન્તુ એ જળકમળવતપણાની કસેાટી દીક્ષિતાવસ્થામાં થાય છે. કેટલાક કહે છે કિંવા માને છે કે અમે સંસારમાં રહી વ્યવહાર ચલાવીએ છીએ, પરન્તુ મનથી અમે નિર્લેપ છીએ, સસારના સુખ ભાગવીએ છીએ પણ એ સુખને વિયેાગ થતાં અમને કશું દુ:ખ
Page #307
--------------------------------------------------------------------------
________________
થવાનું નથી કારણકે અમારૂ મન તેથી અલિપ્ત છેઃ આ માન્યતા અને કથનની કસેાટી ત્યારે થાય છે કે જ્યારે સાધુ કે સંન્યાસીની દીક્ષા લઇને ગૃહને તથા ગૃહીનાં ઉપકરણા તથા સુવિલાસાના ત્યાગ કરવા પડે છે. જો ભાવસંયમ કિવા જળકમળવત્ નિર્લેપ દશા સિદ્ધ થઈ હાતી નથી, તા દીક્ષિતાવસ્થામાં એક પણ સાધનની ઉણપ કિવા એકાદ વસ્તુની ત્રુટી તેનાથા વેઠી શકાતી નથી. આ કારણથી દીક્ષિતાવસ્થામાં જે સુખસાધનાને અને આભૂષણાદિ ત્યાગ કરવાનું વિધાન જૈન તેમ જ જૈનેતર ધર્મોમાં પ્રતિપાદન કરેલું છે તે માનસિક સંયમની પુષ્ટિને અર્થે છે. એટલું ખરૂં છે કે માનસિક સંયમ કિંવા વૈરાગ્ય વિનાના ત્યાગ કિંવા દીક્ષા અરહિત છે. એ માત્ર બાહ્ય ત્યાગ લેખાય છે અને માનસિક ત્યાગ સિવાયના ખાદ્ય ત્યાગ એક પ્રકારના દંભ છે. પરંતુ ખાદ્ય ત્યાગની ઉપયેાગિતા. માનસિક ત્યાગની પુષ્ટિ અર્થે હાઈ જે સંસારને ત્યાગ વૈરાગ્યપૂર્વક કરે તેણે સૌંસારનાં ઉપકરણા છેાડીને ત્યાગનાં જ ઉપકરણેા ધારણ કરવાં જોઇએ એવું કહેવાને ગ્રંથકારના આશય છે. રસ્તે, આભૂષણૢા, અલંકાર, છત્ર– ચામરાદિ રાજવિભૂષણા, અંજન~મજનાદિ શરીરસુખનાં સાધનેા ઇત્યાદિ સવના ત્યાગ કરીને સદ્ગુરૂના ચરણકમળની રજ માત્ર વિનયપૂર્વક મસ્તકે ચડાવવી તેને જ ત્યાગનું વિભૂષણ માની લેવું એ ત્યાગીને પરમ ધર્મ છે. જૈન ધર્માંમાં ત્યાગી–મુનિના જેવા ધર્મો કહ્યા છે, તેને અનુસરતા જ ધર્મો અને આચરણેા વેદ ધર્મના શાસ્ત્રગ્રંથામાં પણ કહેલા છે.
आगारादभिनिष्क्रान्तः पावित्र्योपचितो मुनिः । समुपोढेषु कामेषु निरपेक्षः परिव्रजेत् ॥
कपालं वृक्षमूलानि कुचेलमसहायता । समता चैव सर्वस्मिन्नेतन्मुक्तस्य लक्षणम् ॥ અર્થાત્—ગૃહમાંથી બહાર નીકળીને, દંડ-કમંડલાદિ પવિત્ર વસ્તુઓ સાથે રાખીને, મૌન ધારણ કરીને, વિષયવાસનાને ત્યાગ કરી, નિરપેક્ષ સન્યાસ ધારણ કરવા. માટીનું પાત્ર, વૃક્ષનાં મૂળ નિકટ નિવાસ, જૂના વસ્ત્રની લંગાટી વગેરે ધારણ કરવું અને કાઇની સહાય વિના રહેવું, તથા સવ પ્રાણીઓને સમાન દૃષ્ટિથી જોવાં એ બધાં સન્યાસીનાં લક્ષણ છે.
Page #308
--------------------------------------------------------------------------
________________
ઈતર ધર્મના ત્યાગીઓનાં શાસ્ત્રકગ્રિન આચરણોની સમાલોત્રા કરીશું તોપણ આપણને એ જ જણાઈ આવશે કે ગ્રંથકાર કહે છે તે પ્રમાણે માનસિક ત્યાગની પુષ્ટિ રૂપ બાહ્ય ત્યાગની એક સંસારત્યાગી, દીક્ષિત, સંન્યાસી, કિંવા ફકીરને માટે અનિવાર્ય આવશ્યકતા છે.
દત–રાજગૃહીના રાજા શ્રેણીક અને રાણી ધારિણીના પુત્ર મેઘકુમારને જ્યારે મહાવીર સ્વામી પાસેથી ઉપદેશ સાંભળીને ધર્મરૂચિ ઉત્પન્ન થઈ, ત્યારે તેણે દીક્ષા અંગીકાર કરવાનો વિચાર કર્યો, પરંતુ મોહવશ માતાને પુત્રનો એ વિચાર જાણીને અત્યંત ગ્લાનિ થઈ. તેણે મેઘકુમારને બહુ બહુ સમજાવ્યા અને સંસારનાં વિવિધ સુખે ભોગવ્યા પછી સાધુધર્મ અંગીકાર કરવા કહ્યું, પરંતુ તેણે એ બધાં સુખોની તુચ્છતા માતાને સમજાવીને છેવટે તેની આજ્ઞા મેળવી. જ્ઞાતા સૂત્રમાં આ રાજકુમારનાં સુખપગની જે સામગ્રી વર્ણવી છે તે એટલી અતુલ છે કે એ બધી સામગ્રીનો ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરનારના વૈરાગ્યની માત્રા કેટલી ઉંચી, હશે તેનો ખ્યાલ આવે છે. બે લાખ સુવર્ણમુદ્રાઓ ખર્ચાને રાજા શ્રેણકે પુત્રને માટે રજોહરણ તથા પાત્રો મંગાવ્યાં. એક લાખ સુવર્ણમુદ્રાઓ આપીને વાળંદ પાસે મુંડન કરાવ્યું. એક હજાર માણસો ઉપાડે તેવી ગંજાવર પાલખીમાં તેને બેસાડવામાં આવ્યો. મણિ—મુક્તાના બનેલા અલંકારોથી શણગારીને મેઘકુમારને મહાવીર ભગવાન સમક્ષ દીક્ષા અંગીકાર કરવા માટે લઈ જવામાં આવ્યો. મહાવીર સ્વામીની બેઠકને ઈશાન કોણે જઈ મેઘકુમારે સ્વયમેવ બધાં આભૂષણો ઉતારી મુનિવેશ પહેરી પંચમુષ્ટિ લોચ કર્યો અને દીક્ષા અંગીકાર કરી. પ્રથમ રાત્રિએ જમીન પર બધા મુનિઓ, સૂતા. દીક્ષીતાવસ્થાના ક્રમવાર ભૂશયાએ કરવામાં આવી હતી અને મેવકુમાર છેલ્લા દીક્ષિત હતું, એટલે તેની પથારી છેલ્લી-ઠેઠ બારણા પાસે કરવામાં આવી. રાત્રિને સમયે મુનિઓને એ જ બારણે થઈને દેહને કારણે બહાર આવજ કરવી પડતી હતી એટલે કોઈ વાર મેઘકુમારને હાથ કચરાતો કઈ વાર પગ કચરાત નો કઈ વાર દેહ કચરાતો. આવજા કરતા મુનિઓના પગની રજથી તેનું શરીર ભરાઈ ગયું. આ કારણે તેને આખી રાત ઉંધા
Page #309
--------------------------------------------------------------------------
________________
૩૦૦
આવી નહિ. એ વખતે રાજકુમાર તરીકેની અવસ્થામાં ભાગવેલાં સુખેા અને તેને મળતાં માનપાન સાંભરી આવ્યાં અને દીક્ષા ત્યજી દેવાના તેણે વિચાર કર્યાં. એ વિચાર પ્રભુએ જાણી લીધા અને પૂ ભવામાં મેધકુમારે કેવાં દેહદુ:ખા વેઠયાં હતાં તેની વાર્તા કહીને આ પરિષદ્ધ કેટલા નિર્જીવ છે તે સમજાવ્યું એટલે તે દીક્ષામાં દૃઢ થયા, અને તેણે ઉત્તમ રીતે ચારિત્ર્ય પાળ્યું. બાહ્ય ત્યાગની કસોટીમાંથી પાર ઉતર્યા વિનાના આંતર્વાંગ અપૂર્ણ તથા અપરિપક્વ છે તે દર્શાવનારૂં આ શાસ્ત્રકથિત દૃષ્ટાંત છે. (૧૩૦–૧૩૧ )
[ સંસારી વેશનો ત્યાગ કર્યાં પછી દીક્ષિતે કેવા વેશ ધારણ કરવા યુક્ત છે તે નિમ્ન શ્લાકમાં કહેવામાં આવ્યું છે. ]
સાધુવેષ: | ૨૨૨ ॥ देहाच्छादनमात्रवस्त्रयुगलं सौत्रं मुमुक्षूचितं । शय्यार्थं किल कम्बलं परिमितं काष्ठादिपात्रत्रयम् ॥ शास्त्रोक्तं यमसाधनोपकरणं धर्मध्वजाद्यं तथा । धृत्वा साधुजनावेषममलं स्थेयं गुरोरन्तिके ॥
સાધુનો વેશ,
ભાવાદીક્ષાના જિજ્ઞાસુએ દેહને ઢાંકવા પૂરતાં મુમુક્ષુને ઉચિત સૂતરાઉ એ વસ્ત્રો એક પહેરવાનુ અને એક એઢવાનુ,શય્યાને માટે ઊનની પરમીત કામળી, આહારાદિને માટે લાકડાનાં કે તુંબડાનાં ત્રણ પાત્ર, ધર્મધ્વજ–રજોહરણ આદિ શાસ્ત્રમાં કહેલાં સયમનાં સાધનરૂપ ઉપકરણે લને સાધુને છાજતા નિળ વેશ પહેરીને ગુરૂની આગળ હાજર થવું. (૧૩૨) વિવેચન—ત્યાગદીક્ષા લેતાં દીક્ષિતે કેવા વેશ ધારણ કરવા કવા દીક્ષિતાવસ્થામાં દેહના નિભાવ માટે જ કેટલાં વસ્ત્રો ધારણ કરવાં અને કેટલાં ઓછાં ઉપકરણોથી નિભાવી લેવું તેનુ સૂચન અત્ર કરવામાં આવ્યું છે. ત્રણ વસ્ત્ર, ત્રણ પાત્ર, અને ધાદિ સયમનાં ઉપકરણો એટલાં વાનાં અત્રે કહે
Page #310
--------------------------------------------------------------------------
________________
૩૦૧
વામાં આવ્યાં છે. જીવન અને સયમ માટેનાં તે ઓછામાં ઓછાં સાધના છે. સાધુ, મુનિ કે સન્યાસી પાસે વસ્રો-ઉપકરણાની એવી વિપુલતા ન હાવી જોઇએ કે જેથી તેમને દેહસુખની લાલસા ઉત્પન્ન થાય; માત્ર દેહને નિભાવવા અને સંયમને સાધવા માટે જોતાંજ એછાંમાં એછાં સાધને હાવાં જોઇએ; અને એવાં સાધના સાથે જ દીક્ષાના જિજ્ઞાસુએ ગુરૂ પાસે ઉપસ્થિત થઇ દીક્ષા ગ્રહણ કરવી જોઇએ. પુનઃ પાત્રા પણ એવાં જોઇએ કે જે મૂલ્યવાન ન હોય. ધાતુનાં પાત્રા મૂલ્યવાન હાય છે એટલે જૈન તેમ જ જૈનતર ધર્મીમાં ત્યાગી—સન્યાસીને માટે ધાતુપાત્ર ગ્રહણ કરવાની મનાઈ કરવામાં આવી છે, અને તે ઉચિત જ છે. જ્યાં જ્યાં ધાતુપાત્રની મનાઈ નથી કરવામાં આવી, ત્યાં ત્યાં સાના-રૂપાનાં પાત્રા અને સાધને આજે પેસી ગએલાં જોવામાં આવે છે, તે જોતાં કાષ્ટનાં કે તુંબડાનાં પાત્રાનું ફરમાન શાસ્ત્રકારાએ યથાચિત જ કરેલું છે એમ કહેવું પડે છે. વેદાનુયાયી ધર્મગ્રંથામાં સન્યાસીએને માટે કહેલું છે કે—
अतैजसानि पात्राणि तस्य स्युर्निर्व्रणानि च ॥
*
*
*
अलाबुं दारुपात्रं च मृन्मयं वैदलं तथा । पतानि यतिपात्राणि मनुः स्वायम्भुवोऽब्रवीत् ॥ અર્થાત્–સંન્યાસીનું ભિક્ષાપાત્ર કાઇ ધાતુનું કે છિદ્રયુક્ત નહિ હેવુ જોઇએ. સ્વાયંભૂ મનુએ કહ્યું છે કે સન્યાસીને તુંબડું, કાષ્ટ, માટી કે વાંસનુ પાત્ર જ રાખવાચેાગ્ય છે.
ઉપરના શ્લાકમાં મુનિએ ધારણ કરવા ઘટતાં વસ્ત્રોમાં સૂત્ર અને ઊનનાં વસ્ત્રોનું જ વિધાન કરેલું છે. દેશાદિભેદ તથા ઋતુભેદને કારણે સૂત્રને બદલે ઊનનાં વસ્ત્રો ધારણ કરવાં પડે તે સમજી શકાય તેવું છે, પરંતુ રેશમ જેવી અપવિત્ર વસ્તુનાં બનેલાં વસ્ત્રો એક મુનિ કે સન્યાસી ધારણ ન કરે, તેટલા માટ સૌત્ર શબ્દના અને વૈષમ્ મમ્ એ શબ્દપ્રયાગના ઉપયાગ કરવામાં આવ્યે છે. આચારાંગ સૂત્રમાં મંëિ શબ્દ વડે લાળથી ઉત્પન્ન થએલાં વસ્ત્રો—રેશમી વસ્ત્રોને ગ્રહણીય કહ્યાં છે, પરન્તુ ચીન દેશનાં મૂલ્યવાન અને
Page #311
--------------------------------------------------------------------------
________________
૩૦૨
સુંવાળાં વસ્ત્રોને અનેષણીય કહ્યાં છેઃ એટલે કીડા મારીને ઉપજાવેલુ રેશમ અનેષણીય લેખવું એ જ ઉચિત છે. (૧૩૨)
[નો અને ઉપકરણની સખ્યા પરમીત કર્યાં પછી મુનિના ખાદ્ય વેશ અન્ય મનુષ્યથી પૃથક્ પ્રકારના શામાટે હોવા જોઈએ તેનું ગ્રંથકાર થન કરે છે.] નાથ વૈષપરિવર્તનમ્ | ૨૩૨ ૫ सम्बन्धस्त्रुटितोऽधुना ममतया ज्ञात्या कुटुम्बेन वा । देशेनापि मितेन वा परिजनैः सम्बन्धिभिः सर्वथा ॥ देशोऽद्यास्त्यखिलं जगत्तनुभृतः सर्वेऽपि कौटुम्बिका । इत्येवं परिदर्शनाय जगतो वेषः परावृत्त्यते ॥
|
વેશ શામાટે બદલાવવેા ?
ભાવા તથા વિવેચન-વૈરાગ્યભાવથી દીક્ષા ગ્રહણ કરી એટલે જ્ઞાતિ, કુટુંબ, પરિમિત દેશ, તેકર-ચાકર અને સબંધીએની સાથેને મમતારૂપે સબંધ સર્વથા તેાડી નાંખ્યા; હવે સમસ્ત જગત્ એ મુમુક્ષુને દેશ અને સર્વ પ્રાણી એ મુમુક્ષુનાં કુટુંબી જનેા, એ ભાવ જણાવવાને માટે જ્ઞાતિ કે દેશને વેષ છેડી, સમસ્ત જગતની સાથે સંબંધ દર્શાવનારો સાધુનેા વેશ ધારણ કરવા જોઇએ. તત્ત્વદૃષ્ટિએ વૈરાગ્ય અને વેશને સંબંધ રહેલા જ છે. ભ્રમરના ધ્યાનમાં સદા જાગૃત રહેનારી ચેળ ભ્રમર અને છે, તેમ સાધુના વેશથી વીંટળાએલા ત્યાગી પાતાના વેશની તરફ સદા જાગૃત રહે અને પ્રમાદ ન કરે, પરિણામે સપૂણૅ સાધુ બને, એટલા હેતુપૂરતા વૈરાગ્ય અને વેષના સંબધ છે. મનેાવિજ્ઞાનની દૃષ્ટિએ જોઇએ તેા ‘હુ ત્યાગી છેં, હું સાધુવેશધારી મનુષ્ય છું' એટલુ જે ભાન એ સાધુવેશ આઠે પહેાર અને આઠે ઘડી કરાવ્યા કરે છે તે એ સાધુના મનપર થતું. એક પ્રકારનું સ્વયંસૂચન auto-suggestion છે. ચારિત્ર્યપાલનમાં એ સ્વયં સૂચન મદદગાર બને છે ખરું, પરન્તુ વિશેષ ઉપકારક તે તે ભદ્રિક પરિણામી અને સરલ મનના મનુષ્યાને જ નીવડે છે; એવા
Page #312
--------------------------------------------------------------------------
________________
૩૦૩
ચિત્તનાં જે ત્યાગીઓ ન હોય તેઓના મન ઉપર વેણની કશી અસર થતી નથી. કુટુંબ, જ્ઞાતિ, દેશ, ઈત્યાદિ સાથેનો સંબંધ છેડો અને આખા જગત સાથે સંબંધ જેવો તથા વસુધા સર્વ જીવોને કુટુંબરૂપે માન્યા તેના પરિદર્શન માટે ( પરિવનાથ ) એ જ્ઞાતિવિશિષ્ટ કે દેશવિશિષ્ટ વેશ ત્ય અને નિરાળે વેશ પહેર્યો, તેવી છાપ જે જે દીક્ષિતેનાં મન પર પૂર્ણતયા છપાય તે તે દીક્ષિતોને માટે એ વેશ તત્ત્વતઃ ઉપકારક થયો લેખાય; નહિતે રિટ્વના ને બદલે નાચ–બીજાઓને દેખાડવા પૂરતી જ એ વેશની ઉપયોગિતા રહી ગણાય. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કેઃ चीराजिणं न गिणिण अडी संघाडी मुंडिण । एयाणि विन तायंति दुस्सीलं पस्थिागयं ॥ पिंडोलएव दुस्सीले नरगाओ न मुच्चइ । भिख्खाएका गिहत्थे वा સુવ્ય તિવં છે . ૬-૨૧-૨૨ / અર્થાત–ચીર, વલ્કલ, અજાચર્મ ધારણ કરવાથી યાતે નગ્ન રહેવાથી, જટા રાખવાથી, કથા ધારણ કરવાથી, માથું મુંડાવવાથી અને એવા એવા બાહ્યાચાર ધારણ કરવાથી કાંઈ દુરાચારી-કુમાર્ગી સાધુ પોતાને દુર્ગતિથી બચાવી શકતો નથી. દુરશીલ ભીક્ષા માંગીને આજીવિકા કરે, પણ અનાચાર સેવે અને પાપકર્મ વજે નહિ તો તે નરકથી છૂટે નહિ; પણ પવિત્ર વર્તન રાખનાર સાધુ હોય કે સંસારી હોય તો પણ સ્વર્ગે જાય છે. (૧૩૩).
चतुर्थ परिच्छेद.
મહાવ્રત અને પાપસ્થાનને પરિહાર.
લાચાર શરૂ जातेऽपि क्षुधया तृषा परिभवे कुा न हिंसा मनाक। षटकायाऽङ्गिषु कस्यचित्तनुभृतः सङ्कल्पमात्रादपि ॥
Page #313
--------------------------------------------------------------------------
________________
૩૪
कस्मिंश्चित् समयेऽपि दारुणतरे क्रोधेन लोभेन वा । हास्येनापि भयने वाऽनृतवचो ब्रूयां न किञ्चित्स्वयम् ॥ અહિંસા અને સત્યની પ્રતિજ્ઞા,
ભાવા—દીક્ષા લેતી વખતે દીક્ષિતે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરવાની છે. પ્રથમ અહિંસા પ્રતિજ્ઞાઃ–ભૂખ, તરસ, રાગ કે મૃત્યુને ગમે તેવા પરાભવ થશે તાપણુ છકાયમાંના કાઈ પણ પ્રાણીની વચન કાયા તે શું પણ સંકલ્પ માત્રથી પણ હિંસા નહિ કરૂં, નહિ કરાવું, નહિ કરતાને અનુમેાદું, ખીજી સત્યપ્રતિજ્ઞાઃ—ગમે તેવા દારૂણમાં દારૂણ સમય આવે તાપણુ ક્રાધથી, લાભથી, ભયથી, કે હાસ્યથી લેશ માત્ર પણ અસત્ય વચન નહિ ખાલું, નહિ ખેાલાવું, નહિ ખેલતાને અનુમેાદું. (૧૩૪)
વિવેચન—ત્યાગી અને શ્રાવકને જૈન ધર્મમાં સવિરતિ અને દેશવિરતિ કહે છે. જે સંસારમાંથી સર્વથા વિરત થએલા છે તે સર્વિતિ અથવા સાધુ છે અને જે અંશતઃ દેશતઃ વિરત થએલા છે તે દેશિવરિત અથવા શ્રાવક કહેવાય છે. સાધુ અને શ્રાવકના ધર્મને પાચેા એક જ તત્ત્વ ઉપર રચાયા છે કે જેવી રીતે સન્યાસી અને સંસારીના ધનુ તત્ત્વ પણ સમાન છે; માત્ર એ ધમ પાલનની માત્રા ન્યૂનાધિક હેાય છે. સાધુ કે સંન્યાસી ધર્મનાં તત્ત્વાનું પાલન જેટલી ઉગ્રતાથી કરી શકે તેટલી ઉગ્રતાથી શ્રાવક કે સંસારી પેાતાના સાંસારિક જીવન તથા વ્યવસાયાને
લીધે કરી ન શકે, તેથી શાસ્ત્રકારોએ શ્રાવક કે સંસારીના ધર્મપાલનની મર્યાદા ખાંધી છે, જ્યારે સાધુ કે સન્યાસીના ધમપાલનની મર્યાદા ન આંધતાં તેને સથા ત્યાગી બનવાને સૂચવ્યું છે. આ કારણથી જૈન ધમમાં જે વ્રતા શ્રાવકનાં છે તે જ ત્રતા સાધુનાં છે, પરંતુ શ્રાવકેાનાં વ્રતા માઁદિત હાઇને અણુવ્રતા છે, જ્યારે સાધુઓનાં વ્રતા મહાત્રતા છે. ચતુ આશ્રમનાં કબ્યાના મેધ અત્ર કરવામાં આવતા હાઇ એ મહાવ્રતાની જ વિવેચના આ ક્ષેાકથી પ્રારંભાય છે. શ્રાવકોનાં આ જ અણુવ્રતા વિષે પૂર્વ ક્ષેાકેામાં ઉલ્લેખ થઈ ચૂક્યા છે.
C
Page #314
--------------------------------------------------------------------------
________________
૩૦૬
જે વચન પાપભરેલું, સદેષ, દુષ્ટ ક્રિયાવાળું, ભૂતપઘાતક હોય, તેવું વચન મુનિએ ન ઉચ્ચારવું પણ પાપરહિત વચન ઉચ્ચારવું. (૪) મુનિએ ભંડેપકરણ લેતાં–રાખતાં સમિતિ સહિત વર્તવું પણ રહિત ન વર્તવું, કારણકે રહિતપણે પ્રાણાદિકને ઘાત થાય છે. (૫) મુનિએ આહારપાણી જોઈને વાપરવાં, કારણકે વગરજોયે વાપરવાથી પ્રાણાદિકનો ઘાત થાય છે. ”
આ રીતે અહિંસા એ એકલું ધૂળ જીના પ્રાણાતિપાતથી વિરમણ નથી પણ મન વચન કાયાએ કરીને તેમનો અદ્રોહ છે, અને તેટલા જ માટે અહિંસા એ પરમ ધર્મ છે–એકલી અઘાતકતા નથી. મહાત્મા ગાંધીજી કહે છે કે –“ અહિંસા આજે આપણે જે જાડી વસ્તુ જોઈએ છીએ તે જ નથી. કોઈને ન જ મારવું એ તો છે જ. કુવિચાર માત્ર હિંસા છે, ઉતાવળ હિંસા છે. મિથ્યા ભાષણ હિંસા છે, દેશ હિંસા છે, કોઈનું બુરું ઈચ્છવું હિંસા છે. ” શ્રી મહાવીર ભગવાને પ્રથમ મહાવ્રતની ભાવનાઓ સાથે આપેલી સમજૂતી અને મહાત્મા ગાંધીજીનાં ઉપરનાં વચનોમાંનું રહસ્ય કેટલું સમાન છે તે કહી બતાવવાની કશી જરૂર નથી. ગ્રંથકારે માત્ર થોડા સૂત્રરૂપ શબ્દોમાં આ અહિંસાની વ્યાખ્યા કરી બતાવી છે, પરંતુ ઉપર જણાવેલું બધું રહસ્ય તેમાં સમાવિષ્ટ થાય છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ અને ત્રસ કાય એ છએ કાયાના જીવોની વચન અને કાયા ઉપરાંત મનના સંકલ્પવડે પણ હિંસા ન કરવી, એને સંક્ષેપમાં પ્રથમ પ્રતિજ્ઞા કહેલી છે. મુનિએ બીજી બધી વાસનાઓનો ત્યાગ કરેલે જ હોય છે, માત્ર દેહ હોવાથી સુધા અને તૃષાના નિવારણ અર્થે આહારપાણું જોઈએ છે, એટલે તદર્થે પણ તે કોઈ પ્રકારે હિંસા ન કરે એવું તત્ત્વ તે પ્રતિજ્ઞામાં સમાવેલું છે. આટલી રહસ્યમય પ્રતિજ્ઞાને માટે મહાભારતના અનુશાસન પર્વમાં જે પ્રશસ્તિવાક્યો ઉચ્ચારેલાં છે તે સુયોગ્ય લાગે છે?
अहिंसा परमो धर्मस्तथाऽहिंसा परो दमः। अहिंसा परमं दानमहिंसा परमं तपः॥
Page #315
--------------------------------------------------------------------------
________________
૩૦૬ જે વચન પાપભરેલું, સષ, દુષ્ટ ક્રિયાવાળું, ભૂતપઘાતક હોય, તેવું વચન મુનિએ ન ઉચ્ચારવું પણ પાપરહિત વચન ઉચ્ચારવું. (૪) મુનિએ ભંડેપકરણ લેતાં–રાખતાં સમિતિ સહિત વર્તવું પણ રહિત ન વર્તવું, કારણકે રહિતપણે પ્રાણાદિકનો ઘાત થાય છે. (૫) મુનિએ આહારપાણું જોઈને વાપરવાં, કારણકે વગરજેયે વાપરવાથી પ્રાણાદિકને ઘાત થાય છે. ” - આ રીતે અહિંસા એ એકલું સ્થળ છના પ્રાણાતિપાતથી વિરમણ નથી પણ મન વચન કાયાએ કરીને તેમનો અદ્રોહ છે, અને તેટલા જ માટે અહિંસા એ પરમ ધર્મ છે-એકલી અઘાતકતા નથી. મહાત્મા ગાંધીજી કહે છે કે –“ અહિંસા આજે આપણે જે જાડી વસ્તુ જોઈએ છીએ તે જ નથી. કોઈને ન જ મારવું એ તો છે જ. કુવિચાર માત્ર હિંસા છે, ઉતાવળ હિંસા છે. મિથ્યા ભાષણ હિંસા છે, દેષ હિંસા છે, કોઈનું બુરું ઈચ્છવું હિંસા છે. ” શ્રી મહાવીર ભગવાને પ્રથમ મહાવ્રતની ભાવનાઓ સાથે આપેલી સમજૂતી અને મહાત્મા ગાંધીજીનાં ઉપરનાં વચનોમાંનું રહસ્ય કેટલું સમાન છે તે કહી બતાવવાની કશી જરૂર નથી. ગ્રંથકારે માત્ર થોડા સૂત્રરૂપ શબ્દોમાં આ અહિંસાની વ્યાખ્યા કરી બતાવી છે, પરંતુ ઉપર જણાવેલું બધું રહસ્ય તેમાં સમાવિષ્ટ થાય છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ અને ત્રસ કાય એ છએ કાયાને જીવોની વચન અને કાયા ઉપરાંત મનના સંકલ્પવડે પણ હિંસા ન કરવી, એને સંક્ષેપમાં પ્રથમ પ્રતિજ્ઞા કહેલી છે. મુનિએ બીજી બધી વાસનાઓને ત્યાગ કરેલે જ હોય છે, માત્ર દેહ હોવાથી ક્ષુધા અને તૃષાના નિવારણ અર્થે આહારપાણી જેઈએ છે, એટલે તદર્થે પણ તે કોઈ પ્રકારે હિંસા ન કરે એવું તત્ત્વ તે પ્રતિજ્ઞામાં સમાવેલું છે. આટલી રહસ્યમય પ્રતિજ્ઞાને માટે મહાભારતના અનુશાસન પર્વમાં જે પ્રશસ્તિવાક્યો ઉચ્ચારેલાં છે તે સુયોગ્ય લાગે છે
अहिंसा परमो धर्मस्तथाऽहिंसा परो दमः । अहिंसा परमं दानमहिंसा परमं तपः ॥
Page #316
--------------------------------------------------------------------------
________________
૩૦૭
અર્થાત-અહિંસા ઉત્તમ ધર્મ, ઉત્તમ દમ, ઉત્તમ દાન અને ઉત્તમ તપ છે. મુનિની સત્યવિષયક પ્રતિજ્ઞા પણ વ્યાપક જ હોય. મનુએ સત્યપૂતાં વારં અને શુદ્ધત્તે પ્રતિદ્ધિત્ ઈત્યાદિ વચનો દ્વારા વાણુનો સંયમ સૂચવે છે. અત્ર ગ્રંથકાર જેન શાસ્ત્રાનુસાર તેથી વધારે વ્યાપક સંયમ સંક્ષેપમાં સૂચવે છે. ગમે તેવો દુદમ્ય કાળ ઉપસ્થિત થાય, છતાં મુનિ ક્રોધ, લોભ, ભય કે હાસ્યથી જરા પણ અસત્યની છાયાવાળું વચન ન ઉચ્ચારે, એટલું જ નહિ પણ તેવું વચન અન્યની પાસે ન ઉચ્ચરાવે અને ઉચ્ચારનારને ન અનુમોદે. અર્થાત મુનિ જે કાંઈ બોલે તે સત્ય જ બેલે અને ક્રોધાદિ દુર્ઘત્તિના ઉભરામાં નહિ પણ શાંતિથી તથા વિચારપૂર્વક બેલે. શ્રી મહાવીરે બીજા મૃષાવાદરૂપ વચનદેષના ત્યાગની પાંચ ભાવનાઓ એવી દર્શાવી છે કે (૧) મુનિએ વિચારીને બોલવું, (૨) ક્રોધપૂર્વક બલવું નહિ, (૩) લેભપૂર્વક બેલવું નહિ, (૪) ભયપૂર્વક બેલવું નહિ અને (૫) હાસ્ય કરતાં બોલવું નહિ. આ પાંચે ભાવનાઓ રૂપી ગળણામાં ગળાઈને ઉશ્ચરાએલું વાક્ય નિતર્યું સત્ય જ હોય અને તેથી એવું સત્ય જ ઉચ્ચરવાની પ્રતિજ્ઞા, એ કોઈ પણ ત્યાગી, સાધુ, કે સંન્યાસીએ ગ્રહણ કરવાલાયક હોય એ નિઃસંશય છે. છતાં સત્ય વાણીને માટે પણ કેટલાંક નિયમનની આવશ્યકતા રહે છે અને તે વિષે આગળ ઉપર કહેવામાં આવશે. (૧૩)
[ હવે ગ્રંથકાર ત્રીજી અને ચોથી પ્રતિજ્ઞાને નિર્દેશ સંક્ષેપ કરીને એક શ્લોકમાં કરે છે. ]
સસ્તે બ્રહ્મપ્રતિજ્ઞા શરૂવા तुच्छं वस्तु तृणादिकं वरतरं वस्त्रादिकं मूल्यवद्। गृणीयांन विनाऽऽज्ञया क्वचिदहो तन्नायकस्य स्फुटम्॥ सेवेयापि न मैथुनं त्रिकरणैर्दिव्यं च मानुष्यकं । सन्नद्धो नवभिश्च गुप्तिभिरहं देहावसानावधिम्॥
Page #317
--------------------------------------------------------------------------
________________
રા
અસ્તેય અને બ્રાન્ચની પ્રતિજ્ઞા,
ભાવા —ત્રીજી અસ્તેય પ્રતિજ્ઞા તૃણ આદિ તુચ્છ વસ્તુ હોય કે વસ્ત્ર આદિ મૂલ્યવાળી વસ્તુ હાય, પણ તેના માલેકની ચાખ્ખી રજા લીધા વિના ક્યાંય પણ કાંઈ વસ્તુ ગ્રહણ નહિ કરૂં, નહિ કરાવું, કરતાને નહિ. અનુમેાદુ. ચેાથી બ્રહ્મચય પ્રતિજ્ઞા દેવ સબંધી, કે મનુષ્ય—તીર્યંચ સંબંધી મૈથુન- અબ્રહ્મચય, બ્રહ્મચયની નવ ગુપ્તિ–નવ વાડથી ગુપ્ત રહીને નહિં સેવું, નહિ સેવરાવું, સેવતાને હિ અનુમાદુ-જીવનપર્યંત. (૧૩૫)
વિવેચન—અદત્ત-નહિ દેવાયલી વસ્તુ લેવી તે સ્તેય અથવા ચારી કહેવાય છે; અદત્ત વસ્તુ ન લેવી તે અસ્તેય અથવા અૌય કહેવાય છે.. શું સંસારીએ કે શુ ત્યાગીએ કાઇની વસ્તુ તેના માલેકની પરવાનગી વિના ન જ લેવી જોઇએ, તે તે નીતિના એક સ્વાભાવિક નિયમ જ છે, છતાં સંસારીને જે કેટલીક સ્વાભાવિક છૂટ નીતિશાસ્ત્રકાર આપે છે, તે છૂટ ત્યાગીને મળી શકે નહિ. કાઇ નજીવી વસ્તુ હાય અને તે તેના માલીકની પરવાનગી નહિ હેાવા છતાં લેવી–એવી માન્યતાથી કે તેવી પરવાનગી તેને માલીક હાજર હોય તે જરૂર આપે, પરન્તુ તેની ગેરહાજરીને કારણે તેવી પરવાનગી લેવાનું ન બની શકે, તથાપિ તેવી વસ્તુ તેની ગેરહાજરીમાં તેની પરવાનગી વિના લેવી એ ચારી નથી—ચારબુદ્ધિથી તે લીધી ન હોય તે તે સ્તેય નથી, તેવા નિયમ સંસારીઓને માટે જગતમાં પળાતા આવ્યેા છે. આવી છૂટો સંસારીએના અસ્તેયના અણુવ્રતમાં શાસ્ત્રકારે પણ ઉલ્લેખી છે; પરન્તુ ત્યાગી માટેનું અસ્તેય વ્રત તે। તેથી ખૂબ આગળ વધેલું હેાય છે. આ માટે ગ્રંથકાર તુષ્ઠે વસ્તુ તૃષામૂિ થી માંડીને મૂલ્યવાન વસ્રાતિ સુધીની કાઈ પણ વસ્તુ તેના માલેકની પરવાનગી વિના ન લેવી તેને જ મુનિનું અસ્તેય મહાવ્રત કહે છે અને તે યથાર્થ છે. વૃત્તિવ્ શબ્દવડે ગ્રંથકાર કાઇ પણ સ્થાન કે સોગનું સૂચન કરે છે, અર્થાત્ ગમે તવા મુશ્કેલીભર્યો પ્રસંગે પશુ એવી સ્થૂળ કે સૂક્ષ્મ ચેારી કરવાની ના કહી મુનિએ પોતાનું વ્રત ખાંડાને ધારે પાળવાનું છે તેનું સૂચન કરે છે. વીર ભગવાને આ વ્રતને સહજ વિસ્તા
ન
Page #318
--------------------------------------------------------------------------
________________
કરીને કહ્યું છેઃ “ગામ, નગર કે અરણ્યમાં રહેલું, ઘેટું કે ઝાઝું,નાનું કે મેટું, સચિત્ત કે અચિત્ત, અણદીધેલું હું જીવનપર્યત, મન વચન કે કાયાએ કરી લઉં નહિ, લેવરાવું નહિ, લેનારને અનુમત કરું નહિ, તથા અદત્તાદાનથી નિવર્તુ યાવત્ તેવા સ્વભાવને વસરાવું છું.” આ વ્રતના પાલન અર્થેની પાંચ ભાવનાઓ “આચારાંગ” સૂત્રમાં નીચે મુજબ કહી છે. (૧) કોઈ પણ વસ્તુ, સાધન કે સગવડ અપરિમિત નહિ પણ પરિમિત–મર્યાદા બાંધેલી માંગવી. (૨) આહાર પાણું ગુરૂની પરવાનગી લઈને વાપરવાં. (૩) કાળક્ષેત્રની પણ મર્યાદા બાંધીને વસ્તુ લેવી. (૪) ફરી-ફરીને તેની હદ બાંધવામાં સાવધ રહેવું કારણકે એવી હદ નહિ બાંધવાથી અદત્તનું દાન લેવાઈ જાય છે. (૫) સાધર્મિક પાસેથી પણ પરિમિત વસ્તુ–સાધન લેવાં. મહાત્મા ગાંધીજી પણ હદ બાંધ્યા વિનાના પરિગ્રહને કે અસંયમપૂર્વક વાપરેલી વસ્તુને “સ્તેય –ચારી લેખે છે. તે કહે છે: “ચેરી નહિ કરવાનો સિદ્ધાન્ત ઘણો ઉડે છે. પિતાને જે ચીજની જરૂર ન હોય તેવી ચીજ તેના માલેકની લેવી તે પણ ચોરી જ છે. દાખલા તરીકે મને જરૂર હોય તેના કરતાં જે હું વધારે ફળ ખાઉં તે તે ચોરી ગણાય. અર્થ વગરની જરૂરીઆતો વધારીને આપણે અજાણપણે ચાર બનીએ છીએ.” મહાભારતના અનુશાસન પર્વમાં પણ અસ્તેયની પુષ્ટિ નીચેના લેક વડે કરવામાં આવી છે , ___ अरण्ये विजने न्यस्तं परस्वं वृश्यते यदा।
मनसाऽपि न इच्छंति ते नराः स्वर्गगामिनः ॥
અર્થાત–અરણ્યમાં કે નિર્જન સ્થાનમાં પરાયું દ્રવ્ય પડેલું જોવામાં આવે તે મન વડે પણ લેવાની ઈચ્છા જેઓ ન કરે તેઓ જ સ્વર્ગના અધિકારી છે.
લોકના ઉત્તરાર્ધમાં સંક્ષેપે કરીને ચતુર્થ–બ્રહ્મચર્ય મહાવ્રતની પ્રતિજ્ઞાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સંસારત્યાગી કે સંન્યાસીએ સ્વસ્ત્રી કે પરસ્ત્રી સાથેના મિથુનનો તે ત્યાગ જ કરેલ હોય છે, પરંતુ તે પિતાના મન વડે અબ્રહ્મચર્ય ન સેવે, કિંવા તેના મનમાં વિષયવિકારની જાગૃતિ ન થાય તે માટેની મુખ્યત્વે કરીને આ પ્રતિજ્ઞા છે. દેવ, મનુષ્ય કે તિર્યંચ
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૧૦
સબંધી અભ્રહ્મચર્ય મન-વચન અને કાયાએ કરીને ન સેવવું, ન સેવરાવવું કે ન સેવતાને અનુમેવું તે ત્રિકરણે અને ત્રિયેાગે બ્રહ્મચય પાળવાની પ્રતિના છે. આ પ્રતિજ્ઞાના નિર્વાહ માટે ગ્રંથકાર નવ ગુપ્તિ અથવા બ્રહ્મચપાલનની નવ વાડેાના ઉલ્લેખ કરે છે. તે વાડે પૂર્વ શ્લોક ૧૭–૧૮ના વિવેચનમાં આપવામાં આવી છે. મહાવીર સ્વામી આ નવ વાડેને સમાવેશ થાય તેવી પાંચ ભાવનાએ કહે છે. (૧)મુનિએ વારંવાર સ્ત્રીની કથા કરવી નહિ કારણકે તેથી શાંતિના ભંગ થાય છે. (ર) મુનિએ સ્ત્રીની મનેહર ઇંદ્રિયા વારંવાર જોવી—ચિંતવવી નહિ. (૩) મુનિએ પૂર્વે સ્ત્રી સાથે રમેલી વિષયક્રીડાએ સંભારવી નહિ. (૪) મુનિએ રસભરેલું અને અધિક ખાનપાન કરવું નહિ. (પ) મુનિએ સ્ત્રી, પશુ તથા નપુંસકથી ઘેરાયેલાં શય્યા તથા આસન સેવવાં નહિ. નવ વાડે! કે આ પાંચ ભાવનાએમાં જો એક ત્યાગી કે સંન્યાસીનું ચિત્ત સ્થિર ન થયું હોય તે તે ભલે દેહ વડે બ્રહ્મચય સેવતે હાય, અને કદાચ વાણીવડે પણ અબ્રહ્મચય ન સેવતા હાય, છતાં મન વડે તે। અબ્રહ્મચર્ય સેવવાના બહુએ પ્રસંગે!માંથી તેને પસાર થવું પડે છે અને તે સમયે તેનું નિળ મન વિષયસેવનમાં મત્ત થયા વિના રહેતું નથી. કથા—વ્યાખ્યાનમાં દેવા, ઈંદ્રો અને અપ્સરાઓના પ્રસંગે આવે છે, સભા કે પ્રષદામાં વસ્ત્રાભરણથી સજ્જ થએલી મનેાહર સ્ત્રીએની ઉપસ્થિતિ હોય છે, અતિથિસત્કારને ધમ સમજેલાં આપણાં આય સ્ત્રીપુરૂષો ત્યાગી અને સંન્યાસીને ભાવપૂર્વક નેાતરી વિવિધ રસયુકત ભાજન વહેારાવે છે, એવા એવા પ્રસગામાં જો એક ત્યાગી સાવધાન ન રહે, તે તેનુ મન વિષયરસથી પરિપ્લાવિત થાય, તેને દેવાની, ગાંધર્વોની અને સ્રીપુરૂષોની જ નહિ પણ પૂર્વાશ્રમમાં પોતે સેવેલી વિષયક્રીડાએનું સંસ્મરણ થાય, અને મન જ વાણી તથા કાયાને કર્મોમાં પ્રેરનાર હેાવાથી એવા મનવાળા ત્યાગીનું પતન થતાં વાર લાગતી નથી. વેદાનુયાયી ધર્મોના ગ્રંથામાં પણ ત્યાગીના બ્રહ્મચય પાલનને માટે તેમ જ નૈષ્ઠિક બ્રહ્મચારીને માટે એવુ સૂચન કરેલું છે કે, તેમણે સ્ત્રીઓના સ્પર્શે ન કરવા, તેમની સાથે ખેલવું નહિ, તે વિષેની કથા કરવી નહિ તથા સાંભળવી નહિ, સ્ત્રીઓના સ્થાનમાં
Page #320
--------------------------------------------------------------------------
________________
૩૧૧
જવું નહિ, સ્ત્રીઓએ સ્પર્શેલું વસ્ત્ર ધારણ કરવું નહિ કે મૈથુનાસત પશુપક્ષીઓને જોવાં પણ નહિ. ભોજન પણ વિષયાસક્તિનું કારણભૂત થાય છે, તેથી તેના નિવારણ માટે એવું કહ્યું છે કે
एककालं चरेद्भक्ष न प्रसज्जेत विस्तरे । भक्षे प्रसक्तो हि यतिर्विषयेष्वपि सजति ॥
અર્થાત–સંન્યાસીએ કેવળ એક સમયે ભિક્ષા માંગીને ભોજન કરવું, થોડું ખાવું, વધારે ભેજન કરવાથી તેને સ્ત્રી આદિ વિષયેની ઈચ્છા ઉત્પન્ન થશે. (૧૩૫)
દૃષ્ટાંત–લક્ષ્મણ નામની એક રાજકન્યા પૂર્વોપાર્જિત કમેં કરીને ચેરીમાં જ રંડાપ પામી. કાળક્રમે તેણે દીક્ષા અંગીકાર કરી અને વિવિધ મહાવતે આદિની પ્રતિજ્ઞા લીધી. એક સમયે તેણે કામક્રીડા કરતા ચકલાના યુગલને જોયું અને તેણે વિચાર્યું કે “ શ્રી અરિહંત દેવે આ કીડાની આજ્ઞા કેમ નહિ આપી હોય ? શ્રી અરિહંત દેવ વેદના ઉદયવાળાના દુ:ખને નથી જાણતા.” પુરૂષદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ એવા ત્રણ વેદ છે અને એ ત્રણે વેદમાં ઉત્તરોત્તર વધુ ને વધુ કામવાસના હોય છે. સાથ્વી લમણાને આ પક્ષીયુગલને જોઈને આવો વિચાર તો થયો ખરો, પરંતુ તુરત જ તેને પોતાની પ્રતિજ્ઞા સાંભરી અને આવા મને ગત વિચારને માટે પસ્તાવો થયે; પરન્તુ લજજાને લીધે તેણે આ દુર્વિચાર માટે ગુરૂ પાસે પ્રાયશ્ચિત્ત ન લીધું, અને પોતાની મેળે જ તેના નિવારણ માટે પચાસ વર્ષ સુધી પુષ્કળ તપશ્ચર્યા કરી છતાં મનમાં શલ્ય રાખીને કરેલી તપશ્ચર્યાનું ફળ તેને માનસિક અબ્રહ્મચર્યના દેષમાંથી મુક્ત કરી શક્યું નહિ. (૧૫) [ મુનિએ કરવાની પાંચમી અપરિગ્રહ પ્રતિજ્ઞા નીચેના લેકમાં કહી છે. ]
કિરિ ઇતિir શરૂદા त्यक्तं क्षेत्रगृहं च रूप्यकनकं धान्यं कुटुम्बं धनं । हस्त्यश्वादिपरिग्रहश्च निखिलो नेच्छेयमेनं पुनः॥
Page #321
--------------------------------------------------------------------------
________________
यद्यद्धर्मसहायकोपकरणं गात्रं च पात्रादिकं । लेशेनापि न तत्र लोभममतां कुया समैः कोटिभिः॥
પરિગ્રહત્યાગની પ્રતિજ્ઞા. ભાવાર્થ–-ક્ષેત્ર, ઘર, સોનું, રૂપું, ધન, ધાન્ય, કુટુંબ પરિવાર, હાથી, ઘેડા આદિ સઘળા પરિગ્રહને મેં ત્યાગ કર્યો છે, તે પરિગ્રહની હવે કદી પણ ઈચ્છા નહિ કરું, નહિ કરાવું, કરતાને નહિ અનુમધું. વળી જે જે ધર્મમાં સહાય કરનાર વસ્ત્ર પાત્ર શરીર વગેરે ઉપકરણ શાસ્ત્રમાં કહ્યા. પ્રમાણે રાખવાની જરૂર પડે તે રાખીશ, પણ તેમાંએ લેશ માત્ર લેભ કે મમતા-મૂછ નવ કોટિએ કરી નહિ રાખું. (૧૩૬)
વિવેચન–સંસારનાં સુખોપભોગ તથા તેનાં સાધને ત્યજીને-તે ઉપરનો મેહ તથા મમતા છોડીને સાધુ-મુનિ થવા છતાં એ દશામાએ પૂર્વની ઋદ્ધિ સમૃદ્ધિમાં મમત્વ ઉત્પન્ન થાય, તેટલા માટે અને સાધુદશામાં - જે દેહનિર્વાહ તથા સંયમનિર્વાહ માટેનાં સાધનો હોય તેમાં લોભબુદ્ધિ કે મમતા ન જાગે, તે માટેની આ નિષ્પરિગ્રહ પ્રતિજ્ઞા છે. આચારાંગ સૂત્રમાં આ પ્રતિજ્ઞાના નિર્વાહ માટે નાક, કાન, આંખ, જિહવા અને ત્વચા એ પાંચ ઇકિયેના વિષયને સંયમ કરવાની સૂચના કરેલી છે અને તે યથાર્થ છે, કારણકે ઈકિધારા જ ચિત્ત આસક્ત થાય છે અને આસક્તિને લીધે પરિગ્રહની ઈચ્છા ઉદ્દભવે છે. કહ્યું છે કે
दधति तावदमी विषयाः सुखं । स्फुरति यावदियं हृदि मूढता॥ मनसि तत्वविदां तु विवेचके।
क्व विषयाः क्व सुखं क्व परिग्रहाः ॥ અર્થાત–જ્યાંસુધી હૃદયમાં મૂઢતા હુરે છે, ત્યાં સુધી ઇકિયેના વિષયે મનુષ્યોને સુખ આપે છે, પરંતુ તત્ત્વવેત્તાઓ અને સારાસારના વિવેચકોને મન તો એ ઈકિયેના વિષયો તે વિષયસુખો કે પરિગ્રહો બધુંએ કશા લેખામાં નથી. તાત્પર્ય એ છે કે નિષ્પરિગ્રહી થવાને માટે
Page #322
--------------------------------------------------------------------------
________________
સમ
ઇંદ્રિયેાદ્વારા થતું વિષ્ણેાનું આગમન રોકવું જોઇએ અને એ રીતે એક મુનિ પેાતાની એ જટિલ પ્રતિજ્ઞાને નિર્વાહ કરી શકે છે.
દેષ્ટાંત———એક નિર્જીવ વસ્તુમાં પણ પરિગ્રહબુદ્ધિ રાખવાથી પરિગ્રહ અને મમત્વને પરિવાર કેટલા બધા વધે છે તેનું એક દૃષ્ટાંત છે. એક સાધુ વનમાં પકિટ માંધીને રહેતા હતા, અને એકાદ—એ લગાટીનાં વસ્ત્રા, એકાદ બે તુંબડાં કે એકાદ દશય્યા વિના ખીજો કશે। તેને પરિગ્રહ હતા નહિ. એકદા તેણે જોયું કે જંગલમાંથી પણકુટિમાં આવેલા કાઈ ઉંદરે પેાતાનું લંગાટીનું વસ્ત્ર કે જે ધેાઇને સૂકવ્યું હતું તે કાતરી નાંખીને નિરૂપયાગી બનાવી મૂક્યુ છે, એટલે તેને પાતાનાં વસ્ત્ર-પાત્ર આદિના રક્ષણની ચિંતા થઈ. ઉંદરના ભયથી રહિત થવા માટે તેણે એક ખિલાડી પાળા, એટલે ઉંદરડા કુટિમાં આવતા બંધ થયા અને વસ્ત્ર-પાત્ર સુરક્ષિત રહ્યાં, પરન્તુ હવે ખિલાડીના પાષણ માટે દૂધ જોઇએ તે લાવવાની સાધુને ચિંતા થઈ. વનમાં તે ફળ કે કંદ મળે—દૂધ મળે નહિ, એટલે સાધુએ નગરમાં જઇને એક દૂઝણી ગાય આણી કૅટિના આંગણામાં બાંધી. એ ગાયના દૂધથી બિલાડીનું પોષણ થવા લાગ્યું, પરન્તુ ગાયના પાષણની નવી ચિંતા સાધુને ઉદ્ભવી. ગાયને માટે ધાસ જોઇએ, તે સારૂ પેાતાના સ્થાનની આસપાસની જમીન ખેડીને સાધુએ ત્યાં જીવાર વાવી. જુવારની કડબથી ગાયનું પોષણ કરવાની સાધુની ધારણા હતી; પરન્તુ એ ખેતર ખેડાયલુ જોઇને રાજાના સેવકે જમીનનેા કર લેવા આવ્યા ! સાધુ પાસે ધન હતું નહિ એટલે સેવકે તેને કેદ કરીને રાજા પાસે લઈ ગયા. આ અકિંચન સ.ને કેદી તરીકે જોઇને રાજાને આશ્ચર્ય થયું અને પૂછ્યું કે હે સાવ ! તમારી આ દશા શાથી થઈ ? ” સાધુએ જવાબ દીધો કે “ હે રાજન ! મારી આ દશા કરાવનાર માત્ર એક લંગોટી પ્રત્યેની મારી મમત્વમુદ્ધિ છે. ” એમ કહીને પાતે ઉત્તરાત્તર કેવી રીતે પરિગ્રહબુદ્ધિમાં સપડાતા ગયા તેની કથા સાધુએ કહી સંભળાવી. રાજાને સાધુપર ધ્યા આવી અને તેને મુક્ત કર્યાં, પરન્તુ સાધુએ તત્ક્ષણ જોઈ લીધું કે સંસારમાં મેટી વસ્તુઓ પ્રત્યેનું મમત્વ અને ત્યાગી દશામાં ક્ષુદ્ર વસ્તુઓ પ્રત્યેનુ
66
·
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૧૪
મમત્વ, બેઉ આત્માને બંધનકારક તે છે જ. જ્યાં સુધી પ્રત્યેક વસ્તુમાં નિર્મમત્વ બુદ્ધિ થતી નથી, ત્યાં સુધી વાસના છૂટવા પામતી નથી. આવી સમજણ ઉત્પન્ન થતાં જ તેણે સત્વર બધા પરિગ્રહનો ત્યાગ કરીને આત્મશાતિ પ્રાપ્ત કરી. (૧૩૬)
[ મહાવ્રતે પૂરાં થતાં હવે અન્ય પાપસ્થાનકોના ત્યાગ વિષેની મુનિની પ્રતિજ્ઞા વિષે ગ્રંથકાર કથન કરે છે.]
શોધમાનપરિપ્રતિજ્ઞા શરૂ૭ कुया नो मनसाऽपि कोपमरिषु प्राणापहारिष्वपि। सूरिस्कन्धकशिष्यवत् समतया क्षान्ति विदध्यां पराम्। देवेन्द्रेण च चक्रिणाऽपि बहुशस्तोष्ट्रय्यमानोऽप्यहं । गर्व नैव वहेयमल्पमपि मदेहावसानावधिम् ॥
ક્રોધ-માન-ત્યાગની પ્રતિજ્ઞા. ભાવાથ–ગમે તે શત્રુ માર માર કરતો પ્રાણ લેવા આવશે. તો પણ તેને પ્રત્યે મનથી પણ ક્રોધ નહિ કરું, કિન્તુ અંધક સરિના પાંચસે શિષ્યોએ જેવી ક્ષમાં રાખી તેવી રીતે સમભાવ રાખીને હું પણ પરમ ક્ષમા રાખીશ. દેવેંદ્ર કે ચક્રવતી જેવા આવીને અનેક પ્રકારે સ્તુતિ કરે તેપણ લેશ માત્ર ગર્વ_અભિમાન નહિ કરું. જ્યાં સુધી આ દેહ રહેશે, ત્યાં સુધી એ પ્રતિજ્ઞા પાળીશ. (૧૩૭)
વિવેચનક્રોધરૂપી ચાંડાલને ત્યાગ કરવો અને ક્ષમારૂપી અને ધારણ કરવું, એટલું જ નહિ પણ પ્રાણ જવાનો પ્રસંગ આવે તો પણ મુનિએ શત્ર ઉપર ક્રોધ ન કરવો એવી પ્રતિજ્ઞા આ લોકના પૂર્વાર્ધમાં રહેલી છે, અને તેને માટે અંધક મુનિના શિષ્યોને અક્રોધ કિંવા ક્ષમાને આદર્શરૂપે મૂકી છે. ક્રોધી મનુષ્યના ક્રોધને સામા કે ધવડે જીતી શકાતો નથી પરંતુ ક્ષમારૂપી ખડ્ઝ વડે જીતી શકાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ મુનિએ ક્રોધની સામે ક્રોધ ન કરવાનું કહ્યું છે –
Page #324
--------------------------------------------------------------------------
________________
૩૧૫
अक्कोसिज्ज परो भिक्खु न तेसि पडिसंजले । सरिसो होई बालाणं तम्हा भिक्खू न संजले ।।
અર્થાત –કોઈ આપણો તિરસ્કાર કરે તો તેની ઉપર સામે ક્રોધ કરવો નહિ, કારણકે તે તો બાલીશતા છે, માટે મુનિએ ક્રોધ ન કરવો.
અંધક મુનિના શિષ્યોની ક્ષમાવૃત્તિ અભુત અને અપૂર્વ છે. શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજાને પુત્ર અધક નામે હતો, તે રાજાને પુરંદરયશા નામની એક કન્યા હતી. તેને રાજાએ કુંભકાર નગરના રાજા દંડકને પરણાવી હતી. તે દંડક રાજાને પાલક નામનો દુષ્ટ પુરોહિત હતો. કાલક્રમે ધકે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. એકદા પાલક પુરોહિત કાંઈ રાજકાર્ય માટે શ્રાવસ્તી નગરીએ આવ્યો. તેણે રાજસભામાં મુનિઓની. નિંદા કરી. તે સાંભળી સ્કન્ધકે તેનો પરાજય કરી નિરૂત્તર કર્યો, તેથી પાલક ધકની ઉપર દ્વેષ ધારણ કરતો સ્વસ્થાને ગયો. કાળક્રમે ઔધકે પાંચસો માણસની સાથે દીક્ષા લીધી. એક વાર સ્કન્ધક આચાર્ય એ ૫૦૦ સાધુઓ સાથે કુંભકાર નગરના ઉપવનમાં આવ્યા. તેમના આવવાના ખબર સાંભળી પાલકે સ્કન્ધક ઉપરનું પ્રથમનું વેર વાળવા ઉપવનમાં પ્રથમથી ગુપ્ત રીતે વિવિધ પ્રકારનાં શસ્ત્રો દાટી રાખ્યાં. પછી તેણે રાજાને કહ્યું કે “હે સ્વામી ! આપણા ગામના ઉપવનમાં પેલો સ્કલ્પક સાધુવેશે આવ્યો છે અને સાથે ૫૦૦ યોદ્ધાઓને પણ સાધુવેશે લાવ્યો છે. તેણે પિતાનાં શસ્ત્રાસ્ત્રો ઉપવનમાં દાટવ્યાં છે. જ્યારે તમે તેને વંદન કરવા જશે, ત્યારે તે તમને મારીને તમારું રાજ્ય લઈ લેવાનો છે. આપને મારાં વચન પર વિશ્વાસ ન આવતો હોય તો આપ જાતે જઈને ઉદ્યાનમાં સંતાડેલાં શસ્ત્રો જોઈ ખાત્રી કરે.” તે સાંભળી રાજા પાલકની સાથે ઉદ્યાનમાં ગયો અને પાલકે તેને સંતાડેલાં શસ્ત્રો કાઢી બતાવ્યાં. તે જોઈને રાજાએ ક્રોધથી સર્વ સાધુઓને બંધાવીને તે પાલકને જ સંપ્યા, અને તેને કહ્યું કે
તારી મરજીમાં આવે તે શિક્ષા આ સર્વને કર.” પાલકે તે બધાને ઘાણુમાં ઘાલીને પીલી નાંખવાની સજા કરી. જીવવાની તથા મરવાની ઈચ્છાથી રહિત સર્વ સાધુઓએ અંતિમ આરાધના કરી. પાલકે સ્કન્ધકને
Page #325
--------------------------------------------------------------------------
________________
ઘાણી પાસે બાંધી રાખી એક પછી એક સાધુને ઘાણીમાં નાંખી પીલવા માંડયા. સ્કન્ધકે કિંચિત્ પણ ખેદ કર્યો વિના વિચાર્યું:
46
भिन्नः शरीरतो जीवो जीवाद्भिन्नश्च विग्रहः ॥ विदन्निति वपुर्नाशेऽप्यन्तः खिचेत कः कृती ॥ અર્થાત્—જીવ શરીરથી ભિન્ન છે અને શરીર જીવથી ભિન્ન છેઃ એ પ્રમાણે જાણનાર કચેા પંડિત પુરૂષ શરીરને નાશ થાય તાપણુ અંતઃકરણમાં ખેદ ધારણ કરે ? મુનિએ પણ શત્રુ તથા મિત્રને સમાન દૃષ્ટિથી જોનારા અને ક્ષમારૂપી ધનવાળા હતા, તેએક પાલક ઉપર જરા પણ ક્રોધ ન કરતાં મૃત્યુ પામી મેક્ષે ગયા. એ પ્રમાણે ૪૯૮ સાધુઓને નાશ થયા. છેવટે એક કિશાર વયના સાધુને પીલવા તૈયાર થએલા પાલકને સ્કન્ધકે કહ્યુંઃ હે પાલક ! આ યા કરવાચેાગ્ય બાળકને પીલાતા જોવા હું શક્તિમાન , આ નથી, માટે તેની પહેલાં મને પીલ, અને પછી તેને પીલજે. સાંભળીને સ્કન્ધકને વધારે દુ:ખી કરવાની ઇચ્છાથી પાલકે સ્કન્ધકના દેખતાં જ તે સાધુને પીલવા માંડો. સાધુ તેા ધૈર્યવાન હેાઇ શાન્ત ભાવે મરણ પામ્યા, પરન્તુ પાલકના નિ‰ણ કૃત્યથી સ્કન્ધકને બહુ ક્રોધ ચડવો, અને તેમણે ઇચ્છયું કે હવે આવતે ભવે હું આ દુષ્ટ પાલકને તથા તેના રાજાને અને નગરને ખાળી નાંખું. ત્યાં પીલાઇને મૃત્યુ પામી તે વનિકુમારમાં દેવ થયા અને અતિ ક્રાધપૂર્વક તેમણે કુંભકાર નગરને તથા આખા દેશને ખાળી નાંખ્યાં. ત્યાં થએલુ અરણ્ય દંડક રાજાના નામ ઉપરથી દંડકારણ્યને નામે એળખાયું. આમાં શાન્ત ભાવે મૃત્યુને સત્કાર કરનાર પાંચસા સાધુઓને અક્રેધ કિંવા ક્ષમાજ એધ લેવાયેાગ્ય છે અને મુનિએ તે દાખલાના જેવી જ ક્ષમાવૃત્તિ રાખવાની પ્રતિજ્ઞા લેવાની છે. પ્રાણાપહરણના પ્રસંગ આવે તાપણ ક્રોધ ઉપર વિજય મેળવનાર મુનિ એવું જ ચિંતન કરે કે,
धीरेण हि मरिव्वं काउरिसेण हि अवस्स मरिअव्वं । तम्हा अवस्समरणे वरं खु धीरतणे मरणं ॥
અર્થાત્—ધીરાતે મરવું છે, કાયરને પણ અવશ્ય મરવું છે; મરવું અવશ્ય છે તે ધીરપણે મરવું જ સારૂં છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
ન
માન અથવા ગનાં અનેક કારણા હેાય છે, પરન્તુ સંસારી અને ત્યાગીઓનાં તે કારણેા જૂઠ્ઠાં હેાય છે. સંસારીને પોતાની ઋદ્ધિનું માનઅભિમાન ઉત્પન્ન થાય છે, તે ત્યાગીને કાઈ વાર પોતાની સિદ્ધિનું અભિમાન આવવાનો સ ંભવ છે; સંસારીને પેાતાની ઉચ્ચ પદવી કે અધિકારથી માનબુદ્ધિ ઉત્પન્ન થાય છે, તેા ત્યાગીને પોતાનું જ્ઞાન કદાચ માન ઉત્પન્ન કરનારૂં થઇ પડે: માનના જે સ ંભવ સ ંસારીઓને માટે હેાય છે, તે સંભવ ત્યાગીને માટે પણ હાય છે, અને જ્યાં માનબુદ્ધિ ઉત્પન્ન થઇ, ત્યાં ત્યાગીના જ્ઞાન, સયમ અને સિદ્ધિમાં વિકાર ઉત્પન્ન થયા વિના રહેતા નથી. આ કારણથી માનપરિહારની પ્રતિજ્ઞાા પરિહાર સૂચવતાં ગ્રંથકાર કહે છે કે દેવેદ્રો અને ચક્રવર્તી પણ કદાચ મુનિની સ્તુતિ કરે કિંવા તેના જ્ઞાન, તપ, આચારાદિની પ્રશંસા કરે, તથાપિ મુનિ પોતાના મનમાં જીવનપર્યંત માન—ગવ ધારણ કરે નહિ. માનવ્રુદ્ધિ એક ત્યાગીમાં ઉત્પન્ન થાય તે જ્ઞાનનું જ અધૂરાપણું છે, પછી ભલે શાસ્ત્રોનાં શાસ્ત્રો ઉથલાવી નાંખીને પાંડિત્ય પ્રાપ્ત કરવામાં આવ્યું હોય. પાંડિત્ય એ કાંઇ જ્ઞાન નથી. જેને જ્ઞાન રૂપી ઘટ ભરેલા હેાય છે તેમાં માનરૂપ તેલનું બિંદુ પણ રહી શકતું નથી પણ પાણીની સપાટી ઉપરથી જ સરી જાય છે.
શકા—માનમુદ્ધિ ત્યાગીને ત્યાજ્ય હાય તો તે સ્વમાન” ધરાવી શકે કે નહિ ?
સમાધાન—‘સ્વમાન’ એ વસ્તુતઃ ‘સ્વત્વના ભાન’ બરાબર છે. હું મનુષ્ય છું અને કાઇ મને પશુને ઘટે તેવું કાય કરવાનું કહે તે હું ન ક અથવા “હું સાધુ છું અને ગમે તેવા વિષમ સંજોગેામાં પણ સંસારનું કાય ન કરૂં ” એ પ્રકારે મનુષ્યત્વ કે સાધુત્વના પ્રકટીકરણનું ભાન તે સ્વમાન લેખાતું હાવા છતાં સ્વત્વનું ભાન હેાઇ, માન રૂપી કષાય નથી. માન, અભિમાન, મિથ્યાભિમાન, સ્વમાન, આદિ શબ્દોના અર્થો, તથા વ્યાખ્યાએની ભ્રમણામાં નહિ પડવા દેવા માટે ગ્રંથકારે આ પ્રતિજ્ઞામાં વિશેષ સ્ફુટ અ દર્શાવનારે સર્વમ્ શબ્દ ચેાજ્યેા છે. તાત્પર્ય એ છે કે ઉપર જણાવ્યું છે તેવા શુભ અધ્યવસાયમાં સ્વમાન મુનિને માટે કષાય રૂપ ન લેખાય.
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૧૮ દુષ્ટાત–ભરત અને બાહુબળ બે ભાઈ થતા હતા. ભરત ચક્રવતી થયો પણ બાહુબળે તેને શીષ નમાવ્યું નહોતું. છેવટે ભરતે તેને કાંત નમવા અને કાંતો યુદ્ધ કરવા આમંત્રણ કર્યું. બાહુબળ લડવા તૈયાર થયો. બેઉનાં સૈન્ય ખૂબ ઘવાયાં અને કપાયાં. છેવટે માણસોના જીવ બચાવવા બેઉ ભાઈ લડ્યા અને એવું ઠરાવ્યું કે નેત્ર, વાચા, મુષ્ટિ, બાહુ અને દંડ એ પાંચ વાનાં જ યુદ્ધમાં વાપરવાં, પરંતુ એ યુદ્ધ લડતાં ભરતને ખૂબ વાગ્યું એટલે ક્રોધ કરીને તેણે ચક્ર ચલાવ્યું. ભરતને શિરે કલંક ચડયું, કારણકે ચક્રથી લડવાનો ઠરાવ નહોતે. ચક્ર કોઈ દિવસ સગોત્રીનો ઘાત કરતું નહિ એટલે બાહુબળને નહિ મારતાં તે પાછું ફર્યું, તે ક્ષણે બાહુબલને ક્રોધ ચડ્યો. ભરતને મારવા મુઠી ઉપાડી. ત્યાં ભાન આવ્યું કે રાજ્યભને ધિક્કાર છે, મારે આ રાજ્ય ન જોઈએ; પણ ભારતની સામે પિતાની મુઠી ઉગામી હતી તેનું શું ? એ મુઠીથી તેણે ભરતને નહિ મારતાં પિતાના શિરપરના કેશને લેચ કર્યો અને તેણે દીક્ષા લીધી. દીક્ષા લેવાથી ભારતને નમવાની તેને જરૂર રહી નહિ, પરંતુ તેને સાંભર્યું કે પોતાના અઠ્ઠાણુ ભાઈએ દીક્ષા લઈ ચૂકેલા છે અને તે દીક્ષાએ મારાથી મોટા છે તેમને તો મારે માથું નમાવવું પડશે! આથી તેણે વિચાર કર્યો કે જે હું કેવળ જ્ઞાન પામું તો ભારે કેઈને નમવું પડે નહિ. આમ વિચારી બાહુબળ મુનિએ અખંડ કાઉસગ્ગ ધર્યો. એક વર્ષ વહી ગયું. અનેક જંતુઓ અને પંખીઓ પીડા ઉપજાવવા લાગ્યા પણ ચળ્યા નહિ. પરંતુ મનમાં તો એમ જ હતું કે હું કેવળ જ્ઞાન પામીને પછી બીજા સાધુઓને મળું કે જેથી મારે કોઈને નમવું પડે નહિ. છેવટે તેની ટ્વેન બ્રાહ્મીસુંદરીએ આવીને કહ્યું કે “વીરા મારા! ગથકી ઉતરે ! ગજ ચલ્ય કેવળ ન હોય!” અર્થાત–હે ભાઈ! અભિમાન રૂપી હાથી ઉપર તમે ચડ્યા છે તે હેઠા ઊતરે; હાથી ઉપર ચઢવાથી કેવળ જ્ઞાન ન થાય. તુરત જ બાહુબળ મુનિને ભાન થયું કે હું કેવળ જ્ઞાનને ઝંખું છું, પણ મારામાંથી અભિમાન તે નાશ પામ્યું નહિ; હું જઈને મારા ભાઈઓને વાંદુ. એમ કહી બાહુબળે ભાઈઓને વાંદવા જવા માટે ડગલું ભર્યું, તે જ ક્ષણે તેને કેવળ જ્ઞાન ઉપવું. (૧૩૭)
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૧૯
[ એ પ્રમાણે સાત પાપરથાનકા વિષેની પ્રતિજ્ઞાને ઉલ્લેખ્યા પછી ગ્રંથકાર નીચેના એ શ્લાકોમાં ખીજા` અગીઆર પાપસ્થાનાના ત્યાગની પ્રતિજ્ઞાને ઉલ્લેખ કરેછે.] मायालोभरागद्वेष कलहाऽभ्याख्यान परिहारप्रतिज्ञा । १३८ ॥
कौटिल्येन कदापि नैव निकृतिं किञ्चिद् विदध्यामहं । लेशेनापि नरेन्द्र दिव्यविभवे लोभं न कुर्यैी तथा ॥ पुत्रादिस्वजने न रागमथ च द्वेषं न शत्रावपि । कुनो कलहं कदापि कुपितो दोषस्य वाऽऽरोपणम् ॥ पैशुन्यनिन्दारत्य रति मायामृषामिथ्यात्वपरिहारप्रतिज्ञा । १३९ ॥ पैशुन्यं परिवर्जयेयमनिशं स्वाध्यायधर्मे रतोनिन्दां नैव परस्य कस्यचिदपि स्वप्नेऽपि कुर्यामहम् ॥ नैवं पापरतिं कदापि तनुयां धर्मेऽरतिं चाशुभामुच्छिन्द्यां सह माययाऽनृतमथो मिथ्यात्वशल्यं महत् ॥ માયા આદિ છ પાપસ્થાનાના ત્યાગની પ્રતિજ્ઞા. ભાવા—(૧) કુટિલ ભાવથી કાઈ પણ વખતે કંઇ પણ માયા નહિ કરૂં. (૨) નરેદ્ર કે દેવેન્દ્રના વૈભવ જોઇને પણ તેને કિંચિન્માત્ર લાભ નહિ કરૂં. (૩) પુત્રાદિ કુટુંબીજન ઉપર રાગ નહિં કરૂં. (૪) અને પૂના દુશ્મન ઉપર પણ દ્વેષ નહિ ધરૂ. (૫) કાઈ પણ સમયે કેાઇની સાથે ક્રેાધાયમાન થઇને કલહ–કજીયેા નહિ કરૂં. (૬) કાઈની ઉપર અભ્યાખ્યાન— દોષારોપણ નહિ કરૂં. (૧૩૮)
તત્પર
વૈશુન્ય આદિ પાંચ પાપસ્થાનના પરિહારની પ્રતિજ્ઞા, (૧) નિરંતર સ્વાધ્યાય આદિ આત્મિકકા માં રહીને કાઇનુ પશુન્ય—ચાડી ચુગલી નહિ ખાઉં. (૨) કાઇ પણ પરાયા માણસની નિન્દા કુથલી સ્વપ્ને પણ નહિ કરૂં. (૩) પાપના કાર્યોંમાં રતિ
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૦
અને ધર્મના કાર્યમાં અરતિ નહિ વેદું. (૪) માયા સહિત મૃષાવાદ અને (૫) મિથ્યાત્વ રૂપ મહાશલ્યનું સર્વથા ઉચ્છેદન કરીશ. (૧૩૯)
વિવેચન—માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, ચાડી– ચુગલી, નિંદા, રતિ–અરતિ, માયા મૃષાવાદ અને મિથ્યાત્વઃ એ સર્વ પાપસ્થાનોના પરિવારની પ્રતિજ્ઞા આ બે શ્લોકો સૂચવે છે. જૈન દષ્ટિએ એ. પાપસ્થાનક છે અને સંસારીઓને પણ એ ત્યાજ્ય છે, તે ત્યાગીને તો તે સર્વથા મન-વચન અને કાયાએ કરી ત્યાજ્ય હોય તેમાં કશું આશ્ચર્ય નથી. આવા દેને ત્યાગ તે જૈનેતર સંતને માટે પણ શાસ્ત્રકારોએ અને સાધુજનોએ સૂચવેલ જ છે. મહાભારતમાં કહ્યું છેઃ
मृषावादं परिहरेत् कुर्यात् प्रियमयाचितः ।
न च कामान्न संरंभान्न द्वेषाद्धर्ममुत्सृजेत् ॥ અર્થાત–મૃષાવાદને ત્યાગ કરે, વિનામાંગ્યે જ બીજાનું ભલું કરવું, અને કામ, ક્રોધ તથા દેવને અધીન થઈ ધમને ત્યાગ કરવો નહિ.
न चक्षुषा न मनसा न वाचा दषयेदपि।
न प्रत्यक्ष परोक्ष वा दूषणं व्याहरेत्क्वचित् ॥ અર્થાત-વાક્ય, મન અને નેત્રની ચેષ્ટાદ્વારા પણ રૂબરૂમાં અથવા પાછળથી કોઈ મનુષ્યની નિંદા કરવી નહિ.
शत्रु मित्रं च ये नित्यं तुल्येन मनसा नराः ।
भजन्ति मैत्राः संगम्ये ते नराः स्वर्गगामिनः ॥ અર્થાત--જેઓ શત્રુ તથા મિત્રને મન વડે હમેશાં (દેષ કે રાગ ન. રાખતાં) સમભાવથી જુએ છે અને એમના મેળાપ વખતે મિત્રભાવથી વર્તે છે, તે પુરૂષો સ્વર્ગને પામનારા છે.
આવી જ રીતે ઉપર જણાવેલા સર્વ દેના પરિવાર માટેનાં કથને. ઉપલબ્ધ થાય છે. સંસારી કરતાં ત્યાગીઓએ એ પરિહાર વિશેષ સાવધા રહીને કરવે જોઈએ એટલું જ માત્ર વક્તવ્ય છે. (૧૩૮–૧૩૯)
___ अष्टादशपापपरिहारप्रतिज्ञा ।१४०॥ इत्यष्टादशसङ्ख्यकानि कलुषस्थानान्यहं सर्वथा ।
Page #330
--------------------------------------------------------------------------
________________
सेवेयापि न सेवयेय मनसा वाचा तथा कर्मणा ॥ जानीयां न वरं निरीक्ष्य नितरां संसेवमानं परं। स्वत्साक्ष्येण गुरो कृपाऽमृतनिधे कुर्वे प्रतिज्ञामिमाम्॥
અઢાર પાપ-પરિહારની પ્રતિજ્ઞા. ભાવાર્થ—ઉપર જણાવેલ હિંસાથી માંડી મિથ્યાત્વ પર્યતનાં અઢાર પાપસ્થાનકે સર્વ પ્રકારે મન, વચન અને કાયાએ કરી હું મારી જાતે નહિ એવું, બીજાની પાસે નહિ સેવરાવું અને કોઈ સેવત હોય તેને ભલું નહિ જાણું. હે કૃપામૃતનિધિ ગુરૂમહારાજ ! આપની સાક્ષીએ આ પ્રતિજ્ઞાઓ કરું છું, તે જીંદગીપર્યત પાળીશ. (૧૪૦)
વિવેચન—આ શ્લોક આ પરિચ્છેદના ઉપસંહાર રૂપે છે. દીક્ષિત થનાર જિજ્ઞાસુએ આ પ્રતિજ્ઞાઓ પિતાના ગુરૂની સાક્ષીએ કરવી જોઈએ અને ત્રિકરણ તથા ત્રિોગે તે પ્રતિજ્ઞાઓને જીવનપર્યત નિર્વાહ કરવો જોઈએ. દીક્ષાના સંકલ્પ સાથે ચારિત્ર્યનો સંકલ્પ પણ કરવો જોઈએ. સંકલ્પ વિનાનું વર્તન અમર્યાદ હોઈ ઈષ્ટ ફળદાયક થતું નથી, અને તેથી આ પ્રતિજ્ઞાઓ સાધુધર્મના અંગીકારને અંગે કર્તવ્ય કહી છે. (૧૪૦)
पश्चम परिच्छेद. સમિતિ પ્રકરણ.
નવીના ૨૨ उप्तं हृद्भुवि संयमस्य विमलं बीजं प्रतिज्ञामयं । न स्याच्चेजलसेचनं सुसमये तस्योद्गमो नो भवेत् ॥ तसिक्त्वा गुरुदत्तशिक्षणजलैरभ्यासकेदारकैः। संरक्ष्यं सततं यथा शिवफलं दद्यादयं पादयः ॥
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧૧
સચમરૂપ બીજની ઉત્પત્તિ.
ભાવા તથા વિવેચન—પૂર્વ પ્રકરણમાં જે પ્રતિજ્ઞાએાના ઉલ્લેખ કરવા આવ્યેા છે તે પ્રતિજ્ઞાઓના પાલન-પાષણ માટે એક ત્યાગીએ જે આચારાદિ આચરવાં જોઈએ તેનું કથન ગ્રંથકાર આ પ્રકરણમાં આવશ્યક લેખે છે. પ્રતિજ્ઞા એ તે માત્ર સંયમનું પવિત્ર બીજ છે; હૃદયભૂમિમાં વાવેલા એ ખીજનું વૃક્ષ અને ફળ તે। ત્યારે જથાય કે જ્યારે તેની ઉપર આચારવિચાર રૂપી જળનું સિંચન કરવામાં આવે; જો તેમ કરવામાં ન આવેતેા યેાગ્ય સમયે એ ખીજ જમીનમાંથી અકુર રૂપે ફૂટી ન નીકળતાં કેવળ સડી જાય છે. આ સિંચન કરવાનું જળ પણ પવિત્ર હેાવુ જોઈએ-ક્ષારાદિથી મિશ્રિત થએલુ નહિ; તેમ એ પ્રતિજ્ઞાના નિર્વાહ માટે ગુરૂએ આપેલા શિક્ષણરૂપી જળનું તેની ઉપર સિંચન કરવું જોઈ એ. કુશિષ્યનું એક એવુ લક્ષણ છે કે ગુરૂએ આપેલું શિક્ષણ અને ઉપદેશ એક કાને સાંભળીને બીજે કાને કાઢી નાંખે છે; આટલા માટે ગ્રંથકાર કહે છે તેમ અભ્યાસરૂપી ક્યારા વડે એ ગુરૂદત્ત શિક્ષણજળને જાળવી રાખવું જોઇએ કે જેથી એ જળ ખીજમાં ઉતરીને ખીજને અંરિત તથા પવિત કરે. તે પલ્લવિત થયા પછી પણ તેનું સતત રક્ષણ કરવું જોઇએ કારણકે તે અંકુર મજબૂત મૂળ નાંખે, તેનું થડ જામે, શાખાએ ફુટે અને તે રીતે વૃક્ષ થયા પછી તેને અભીષ્ટ મેક્ષ રૂપ ફળ આવે. તે ફળને અર્થે જ સંયમબીજ વાવવામાં આવેલું હેાય છે. જન ધ શાસ્ત્ર કહે છે કે—
पणिहाण जोगजुत्तो पंचहिं समिईहिं तिहिं गुत्तिहिं । एस चरित्तायारो अठ्ठविहो होइ नायव्वो ॥
અર્થાત્—પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ, એ પ્રમાણે પ્રણિધાનયેાગથી યુક્ત એવા ચારિત્રાચાર આઠ પ્રકારના છે. આ જ આચારધર્મ આ પ્રકરણમાં વિસ્તારપૂર્વક વર્ણવવાના ગ્રંથકારના સંકલ્પ છે. ( ૧૪૧ )
[ પાંચ સમિતિમાં પહેલી ઈ*સમિતિ અથવા ગમનવિધિ વિષે ગ્ર ંથકાર નીચે એ શ્લાકમાં નિવેદન કરે છે.]
Page #332
--------------------------------------------------------------------------
________________
૩ર૩
જમનાવિકિ: ૨૪૨ | गन्तव्यं न विना प्रयोजनमथो चारित्रिणा यत्क्वचित् । स्वस्थाने निजयोगसाधनविधौ स्थेयं त्रिधा गुप्तिभिः॥ आहारादिनिमित्तके तु गमने प्राप्ते समित्याऽनया। गच्छेन्निम्नदृशा धरां युगमितां सम्यग निरीक्ष्याऽग्रतः॥
વિષિામનીષા શરૂ मार्गे दृष्टिमितस्ततो भ्रमयतो दोषा इमेऽनेकशः । षटकायाङ्गिविराधना पथि ततः सञ्जायतेऽसंयमः॥ लेपः स्याच्छकृदादिकस्य चरणे सर्पादिदंशोऽथवा। सम्मर्देऽभिमुखागतस्य पतनं स्यान्मस्तकस्फोटनम् ॥
ઇર્ષા સમિતિગમનવિધિ. ભાવાર્થ-દીક્ષિત–ચારિત્રવાન મુનિએ પ્રયોજન વિના ક્યાંય પણ જવું નહિ. માત્ર પોતાનું સ્થાન હોય ત્યાં જ યોગસાધનના વિધિમાં મન વચન અને કાયાને પાપથી ગોપવી ત્રણ ગુપ્તિએ કરી સ્થિર રહેવું જોઈએ.
જ્યારે આહારાદિ લેવાને માટે ગામમાં જવાની જરૂર પડે, ત્યારે ઇર્યાસમિતિ સાધતાં, દષ્ટિ નીચી રાખીને ધંસરા પ્રમાણે આગલી જમીનનું સારી રીતે નિરીક્ષણ કરતાં રસ્તામાં ચાલવું. (૧૪૨)
અવિધિએ ગમન કરવાથી થતા દો, રસ્તે ચાલતાં ઇસમિતિ શોધ્યા વિના ચારે કોરે દૃષ્ટિ ફેરવતાં ચાલવાથી અનેક પ્રકારના દોષોને અવકાશ મળે છે. પ્રથમ તો માર્ગમાં છ કાયમાંને કોઈ પણ કાર્યને જીવ હોય તેની ઉપર પગ આવવાથી તેની વિરાધના થાય અને તેમ થવાથી સંયમ ઉડી જતાં અસંયમનો ઉદ્ભવ થાય છે. છાણ કે વિષ્ટા ઉપર પગ આવતાં પગ ખરડાય છે. સર્પ કે વીંછી જેવા ઝેરી
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૪ જીવો ઉપર પગ આવતાં તે ઝેરી જીવો કરડે છે તો તેથી મૃત્યુ નીપજે છે. સામે આવતા માણસની સાથે અથડામણ થતાં પડી જવાય છે, અથવા તે બેમાંથી એકનું માથું ફૂટે છે. આવા અનેક દોષનો સંભવ છે. (૧૪૩)
વિવેચન–ઈર્યા એટલે ગતિ અને સમિતિ એટલે સંયમ-નિયમ વડે યુકત કરવાની ક્રિયા. ગમનને સંયત કરવું એ ઈર્ષા સમિતિ અથવા ગમનવિધિ. આંખો મીંચીને ચાલવું નહિ પણ જોઈ વિચારીને માર્ગમાં ડગલાં ભરવાં, તે તે દરેક દૃષ્ટિવાળા પ્રાણીને સામાન્ય ધર્મ છે.
એ સામાન્ય ધર્મ નહિ બજાવનારને પોતાને જ અનેક વિધો અને હરકતો વેઠવી પડે છે, એટલે દષ્ટિવાળું પ્રાણું માર્ગ જોઈને તે ચાલે છે જ. પરંતુ એક સાધુ-મુનિને માટે જે ગમનવિધિ અથવા ઈ સમિતિ આવશ્યક છે તે માર્ગ જોઇને ચાલવાના સામાન્ય ધર્મ કરતાં વિશિષ્ટ પ્રકારની છે. અવિધિએ ચાલવાથી થતા દે વિષે અહીં કહેવામાં આવ્યું છે કે બરાબર ધ્યાન રાખીને ન ચાલીએ તે. પગ છાણ–વિષ્ટાદિથી ખરડાય, સાપ-વીંછુ જેવાં જતુઓ ડંખે, અથવા તો કોઈની સાથે અથડાઈએ તો આપણું કે સામાનું માથું ફેડીએઃ આ તો. ચાલનારને પિતાને દેહથી થતા ગેરલાભની સામાન્ય વાત થઈ. પરંતુ અવિચારે કે અયતનાપૂર્વક ચાલવાથી માર્ગમાંના છકાયના જીવો કચડાય અને સંચમીને અસંયમને દેષ લાગે, કારણકે જે હિંસાનું નિવારણ કરી શકાય તેમ હોય છે તે હિંસા ચાલવાના સ્વલ્પ પ્રમાદથી થાય છે અને દોષ લાગે. છે. એટલા માટે આમ-તેમ જોતાં ચાલવું જોઈએ નહિ, પરંતુ યતનાપૂર્વક ચાલવું જોઈએ. માર્ગે ચાલવાની યતના કેવી હોવી જોઈએ?
युगमात्रावलोकिन्या दृष्ट्या सूर्याशुभासिते ।
पथि यत्नेन गंतव्यमितीर्यासमितिर्भवेत् ॥ અર્થાત–ગાડાની ધૂસરી પ્રમાણ આગળના ભાગમાં જોનારી દષ્ટિથી સૂર્યનાં કિરણોથી પ્રકાશમાન માર્ગ ઉપર યત્નપૂર્વક ચાલવું તે ઈર્ષા સમિતિ કહેવાય..
ધરાંશુમતાં સભ્ય નિરીતઃ એ શબ્દો વડે ગ્રંથકાર એ જ યતનાનું સમર્થન કરે છે. દિવસે જ ગમન કરવું–રાત્રિએ ન કરવું એ કાળવિચારણા
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૧
પણ તેમાં સમાઈ જાય છે, પરંતુ તેથી વિશેષ સંયમીને ધર્મ તે પ્રથમની ત્રણ પંક્તિઓમાં દર્શાવે છે. ગમનને સંયત અને નિયમિત કરવું તેનો પરમ હેતુ તે જેમ બને તેમ ગમનકાર્યને જ નિયમિત–મર્યાદિત કરવાનું છે, અને ન છૂટકે ગમન કરવું પડે તે જ યતનાપૂર્વક ગાડાની ધૂંસરી જેટલી (આશરે ચાર હાથ) ભૂમિ પર આગળ દષ્ટિ કરતાં ચાલવું એમ કહેવાનો આશય છે. આહાર, ઉપદેશદાન, એક ગામથી બીજે ગામ વિહાર ઇત્યાદિ કારણે જ ગમન કરવું, અર્થાત આલંબનપૂર્વક ગમન કરવું અન્યથા સ્વસ્થાનમાં જ પોતાના યોગસાધનમાં જ મન-વચન અને કાયાના પાપમાંથી ગુપ્તિ કરીને વસવું એ જ ઈર્ષા સમિતિની યથાર્થ પરિપાલના કરવા બરાબર છે. ગુમિપૂર્વક સમિતિનું પાલન જે કરવામાં આવે તે જ સમિતિના પાલનને હેતુ સિદ્ધ થાય છે અને જે અવિધિગમનના દોષો કહેવામાં આવ્યા છે તે થતા અટકે છે. મનમાં જે પાપને ગોપવવાની વૃત્તિ રમમાણુ થઈ રહી હોય તે પગે ચાલતાં કોઈ પણ જીવ કચડાઈ જવાની અથવા તે પિતાનું કે પરાયું માથું ફોડવાની ચિંતા રહે છે અને તેથી સ્વાભાવિક રીતે યતના પૂર્વક ઉપયોગપૂર્વક ગમન થાય છે. વેદ ધર્મનુયાયી સંન્યાસીઓને તેમના ધર્મનું ભાન કરાવતાં મન જે કહે છે કે દૃષ્ટિપૂતં ચા -અર્થાતદષ્ટિથી પવિત્ર થએલું અર્થાત આંખે જોઈને નિર્દોષ માલૂમ પડે તેવું જ પગલું જમીન ઉપર ભરવું, તે પણ ત્યાગી–મુનિને ઉચિત આવી ઈર્યા સમિતિની સાધનાના જ હેતુપુર:સર. આ હેતુપૂર્વક જ તે આગળ જતાં
हे छ :-संरक्षणार्थ जन्तूनां रात्रावहनि वा सदा । शरीरस्यात्यये चैव समीक्ष्य વસુધાં વત્ છે અર્થાત–શરીરને પીડા થતી હોય તે પણ જતુઓના રક્ષણ માટે રાત્રે તથા દિવસે સારી રીતે જોઈને પૃથ્વી ઉપર ચાલવું.
દષ્ટાન્ત–વરદત્ત નામના એક સાધુ હતા. એક વાર તે નગરની બહાર કાંઈ કાર્ય માટે જતા હતા, એટલામાં તેમણે જોયું કે પિતાની સામેનો માર્ગ માખી જેટલી લાખો દેડકીઓથી ભરાઈ ગએલો છે અને એક ડગલું પણ ભરવાની જગ્યા નથી. સાધુ ઊભા રહીને હવે શું કરવું તેને વિચાર કરવા લાગ્યા. એવામાં પાછળથી રાજાનો મદેન્મત્ત હાથી
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૨૬
આવ્યા એટલે પાછા ફરવાનું પણ અશક્ય થઈ પડયું! મુનિ સ્તબ્ધ થઈને ઊભા રહ્યા. જોત-જોતાંમાં હાથીએ આવી મુનિને કમરમાંથી પકડીને ઉંચે ઉછાળ્યા ! આ રીતે ઉંચકાઇને ભૂમિ પર પછડાવાથી પેાતાના પ્રાણ જતા રહેશે એવુ' તેમના ધ્યાનમાં હતું પરન્તુ તેની તેમને ચિંતા ન થઈ. તેમની ચિંતાના વિષય તે! એ હતા કે હું ભૂમિ પર પછડાઈશ અને પેલી ખિચારી સુકેામળ દેડકીએ માટી સંખ્યામાં કચડાઈ જશે અને મરણ પામશે. મનેગુપ્તિપૂર્વકની વરદત્ત મુનિની થ્યિ સમિતિ જોઇને દેવતાએ તુષ્ટ થઇને તેમને ખમાવતાં નમી પડયા. તેઓએ મુનિની પરીક્ષા કરવાને જ દેડકીએની અને હાથીની માયા ઉપજાવી હતી, પરન્તુ તે માયાથી મુતિ જરાએ ચળ્યા નહિ. ( ૧૪૨–૧૪૩ )
[હવે બીજી ભાષાસમિતિ વિષે કહેતાં ગ્રંથકાર ભાષાના-વાણના મુનિએ ત્યાજ્ય અને ગ્રાહ્ય પ્રકાર! સમજાવે છે. ]
માવાસમિતિ: । ૪૪ ।।
भाषास्त्र चतुर्विधासु यमिनां भाषाद्वयं युज्यते । सत्या गीर्व्यवहारगीश्च न पुनर्मिश्रा च मिथ्योचिता ॥ स्यादावश्यकता यदा मुनिवरैर्भाष्यं समित्या तदा । नो चेन्मोनसमाश्रयेण मुनिता संशोभते सर्वथा ॥
ભાષાસમિતિ–મેલવામાં ચતના,
ભાવા —શાસ્ત્રમાં એક દરે ભાષાના ચાર પ્રકાર કહ્યા છેઃ સત્ય ભાષા, અસત્ય ભાષા, મિશ્ર ભાષા અને વ્યવહાર ભાષા; તેમાંની માત્ર એ ભાષા સયમધારીએ ખેલવી ઉચિત છેઃ એક સત્ય ભાષા અને બીજી વ્યવહાર ભાષા. અસત્ય ભાષા અને મિશ્ર ભાષા ખેલાવી બિલકુલ ઉચિત નથી. સત્ય ભાષા અને વ્યવહારભાષા પણ ખાસ જરૂરીઆત હોય ત્યારે જ ખેલવી, અને તે પણ સમિતિ વિના ખેલવી નહિ. જો ખેલવાની આવશ્યકતા ન હાયતા મૌન ધારણ કરવાથી જ મુનિપણું સર્વથા ઝળકે છે. (૧૪૪)
Page #336
--------------------------------------------------------------------------
________________
૩ર૭
વિવેચન–સત્ય બોલવું અને સમિતિપૂર્વક બોલવું એ બેઉ પૃથફ પૃથફ છે. સત્ય બોલેલું વચન સમિતિયુક્ત હોય પણ ખરું અને ન પણ હોય. જે સત્ય એ હિતવચન અને મિતવચન ન હોય તે તે સમિતિયુક્ત વચન ન લેખાય. આ કારણથી આ લોકમાં ગ્રંથકારે ભાષાના–વાણુના પ્રકારે સમજાવ્યા છે. યથાતથ અને સત્ય વચન તે સત્ય ભાષા, સત્યથી વિપરીત તે અસત્ય ભાષા, સત્ય અને અસત્યથી મિશ્રિત કિંવા સત્યાભાસી અસત્ય ભાષા તે મિશ્ર ભાષા અને સત્યને વ્યાવહારિકતાનું આવરણ ચડાવીને પણ કોઇનું અકલ્યાણ નહિ કરવાના કે સ્વાર્થ નહિ સાધવાના હેતુથી બેલેલી ભાષા તે વ્યવહાર ભાષા. આમાંની અસત્ય ભાષા અને મિશ્ર ભાષા તે મુનિ બોલી શકતો જ નથી, કારણકે પૂર્વે જણાવેલું છે તેમ એવી ભાષા બોલવાથી તે પિતાના બીજા મહાવ્રતો અથવા સત્ય પ્રતિજ્ઞાને ભંગ કરે છે. ભાષાસમિતિને હેતુ હરકોઈ સત્ય વચનને પણ અમુક નિયમને અને મર્યાદાઓથી યુક્ત રીતિથી બોલવાનો છે. આ કારણથી “મિચ્છા” અને “મિશ્રા ” અર્થાત અસત્ય અને સત્યાભાસી અસત્ય ભાષા ત્યજીને સત્ય અને વ્યવહાર ભાષા બોલવી એ જ ત્યાગી–સંન્યાસીનો ધર્મ ગ્રંથકાર દર્શાવે છે. આ સત્ય ભાષા અને વ્યવહાર ભાષા પણ આવશ્યકતા હોય તો જ બોલવી જોઈએ અને સમિતિથી યુક્ત બોલવી જોઈએ; પરંતુ જે આવશ્યકતા ન હોય તે સત્ય પણ ન બોલતાં મૌન જાળવવું જોઈએ, કારણકે “મૌન ” અથવા “મુનિત્વ”
એ તે એક મુનિનો પરમ અલંકાર છે અને તેથી તેને ત્યાગ, દીક્ષા, સંન્યસ્ત કે ફકીરી શોભે છે. અલ્પભાષીપણું કિંવા મૌન એ મનુષ્યની તેજેવૃદ્ધિ કરે છે, તેથી ઉલટું વાચાળતા તેના તેજનું હરણ કરે છે, આ કારણથી જ યોગસિદ્ધિના સાધકો વર્ષો સુધી મૌન સેવે છે અને તેમનું મૌન યોગસિદ્ધિનું તેમજ દીર્ધાયુષ્યનું કારણ બને છે. પ્રસંગવશાત મૌન જાળવવાથી કષ્ટ વેઠવાને પણ પ્રસંગ આવે છે, પરંતુ ત્યાગી એ કષ્ટ વેઠી લેવાને તત્પર બને છે છતાં સમિતિહીન શબ્દોચ્ચાર કરતો નથી.
દૃષ્ટાન્ત–એક સંન્યાસી એક સુતારને ત્યાં પિતાના પાત્રને કાણું
Page #337
--------------------------------------------------------------------------
________________
૧૮
પેર્યું હતુ. તેને થીગડી દેવરાવવા માટે ગયા. સુતારને ત્યાં એક પઠાણ પણ આવીને બેઠા હતા. તેની પાસે પક્ષીએનું એક પાંજરૂ હતું અને પાંજરામાં ત્રણ કબૂતર હતાં. એ પાંજરાનુ બારણુ તૂટી ગયું હતુ. એટલે તે સમું કરાવવા માટે પઠાણ આવ્યા હતા. સુતારે સન્યાસીને એક આસન ઉપર બેસવાનું કહી પઠાણનું પાંજરૂ સમું કરવા માંડયું. બારણુ સુધારીને તેને નકૂચા જડવાનો હતા, એટલે સુતારે પઠાણને કહ્યું: “પહાણ સાહેબ! અંદર આવા; પેલા એરડામાં જૂદી જૂદી જાતના અને ઘાટના નકૂચાઓ છે તેમાંથી તમે પસંદ કરો તે નકૂચા જડી આપું.” પઠાણ સુતારની સાથે અંદરના એરડામાં નકૂચા પસંદ કરવા ગયેા. પાછળ પાંજરાના ઉઘાડા રહેલા બારણામાંથી એક કષ્કૃતર નાસીને સુતારની કેાડના એક ખૂણામાં લાકડાનો ઢગલા પડવો હતા તેની પાછળ ભરાઈ ગયું. એટલામાં સુતાર અને પઠાણ પાછા આવ્યા. પાંજરૂ' જોતાં જ પઠાણ મેલી ઉઠશોઃ “મારૂં ત્રીજું કશ્રુતર ક્યાં ?’” પાછળ સન્યાસી એકલા જ ત્યાં બેસી રહ્યો હતા એટલે તેણે સન્યાસીને એ પ્રશ્ન પૂછ્યા, પણ સન્યાસીને જવાથ્ય આપવામાં ભારી ધર્મસંકટ લાગ્યું. તેણે પેાતાના મનમાં વિચાર્યું કે “તે હું સત્ય મેલું અને કહું કે કબૂતર લાકડા પાછળ ભરાઇ ગયું છે, તે પરાણ તેને પકડે અને આજકાલ તે તેની જરૂર હિંસા કરે;એ પક્ષીની હિંસા થવામાં કારણીભૂત એવુ વચન હું શામાટે એલું? મને ખબર નથી, એવું અસત્ય વચન પણ હું કેમ ખોલું? મારી આંખોએ કબૂતરને છટકતાં જોયુ છે, પણ આંખા ખેાલી શકતી નથી, તે કારણે હું એમ કહું કે ‘જેણે જોયું હાય તે ખેલે, તે! મારૂં એ વચન પણ સત્યાભ્યાસી અસત્ય છે, તે મારાથી ક્રમ ખેલાય ? ” આવેા વિચાર કરતાં તેને લાગ્યું કે હું જે કાંઇ ખેલું તે એક યા ખીજી રીતે હિંસક અથવા સમિતિહીન વાણી બને છે, એટલે મારાથી કશુ ખેાલાય જ નહિ. આ કારણથી સન્યાસીએ કેવળ મૌન સેવ્યું. પઠાણ આથી વધારે ગુસ્સે થયા અને “ તું જ મારૂં કબૂતર ચોરી ગયા” એમ કહી પઠાણ તેને મારવા લાગ્યા. સુતાર ઘણાએ વચ્ચે પડયો, પણ પઢાણે તે સન્યાસીને ત્યારે જ છેડજો કે જ્યારે તે ખૂબ માર ખાતે એલાન
..
Page #338
--------------------------------------------------------------------------
________________
३२८ થયો. આ પ્રમાણે સમિતિનું પરિપાલન કરવા જતાં ત્યાગીને અનેક ઉપસર્ગો, ઉપદ્ર અને કષ્ટો પણ સહન કરવો પડે છે. (૧૪૪)
[ સત્ય અને વ્યવહારભાષા પણ કેવા દોષવાળી હોય તો તે સમિતિ વિનાની લેખાય અને ન બેસાય, તથા કેવી ભાષા સમિતિયુક્ત લેખાય તે વિષે નીચેના બે શ્લોકમાં ગ્રંથકાર વિવેચન કરે છે. ]
कीदृशी भाषा वक्तव्या । १४५॥ नो निन्दावचनं न लाघवकरं भाष्यं परस्यात्मनो। नैवं हास्यवचो न साहसवचोऽभ्याख्यानवाक्यं न वा॥ काले चैव हितं मितं प्रियतरं सत्यं शुभं मजुलं। सर्वस्यापि सुखावहं सुयामना वाच्यं वचः कोमलम् ॥
__ अयोग्य भाषापरिहारः । १४६॥ वक्तव्यं पथि गच्छता किमपि नो मार्गे हि मौनं वरं। सावयं तु न भाषणीयमपि चेत्सत्यं प्रसङ्गोचितम्॥ नोच्चार्य परमर्मभेदिवचनं नो कर्कशं निष्ठुरं । किञ्चिन्निश्चयरूपकं न न परव्यङ्गादिसंस्मारकम् ॥
की मापासवा? ભાવાર્થકેઈની નિન્દાને એક શબ્દ પણ ન ઉચ્ચારવો, પિતાની કે પરની હલકાઈ થાય તેવું વચન પણ ન બોલવું, કોઈની મશ્કરી ન કરવી, વિચાર્યા વિના એકદમ સાહસિક વચન ન બોલવું, કોઈની ઉપર આળ ચડાવનારું વાક્ય ન ઉચ્ચારવું, અવસર વિના ન બોલવું, અવસરે પણ હિતકારી, પરિમિત, અત્યંત પ્રિય, મધુર, શુભ, સર્વને સુખકારી, કમળ અને સત્ય વચન સંચમીએ બોલવું એથી વિપરીત ન બોલવું. ( १४५)
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૩૦
અચેાગ્ય ભાષાના ત્યાગ,
માગે ચાલતાં કાંઇ પણ ખેલવુ નહિ, માગમાં મૌન જ શ્રેયસ્કર છે. ઠેકાણેસર પણ સાવદ્ય વચન, કદાચ સત્ય હૈાય અને પ્રસ ંગોચિત હોય તાપણ ન ખેલવું; કેાઈના મની વાત ન કરવી; કશ અને નિષ્ઠુર વચન પણ ન ઉચ્ચારવાં; સંપૂર્ણ જાણ્યા વિના નિશ્ચય રૂપે ન ખાલવું અને કાઈના અંગમાં કાંઈ ખાડ હોય તેા તે ખેાડવાળા વિશેષણથી કાઇને ન એલાવવું. (૧૪૬)
વિવેચનસરૂં ચાસ્ત્રિયં ત્રૂયાત્ ન ધ્રૂયાત્સલ્યપ્રિયમ્—અર્થાત્–સત્ય ખેલવું, પ્રિય મેલવું, પણ સત્ય હૈાય છતાં અપ્રિય હેાય તે તે ન ખેલવું એવે એક સામાન્ય નિયમ પૂર્વે દૃષ્ટાન્ત સાથે સમજાવવામાં આવ્યા છે. સત્ય અપ્રિય હાય તેા તેથી તે ખેાલનારને કેટલી હાનિ થાય છે તે પણ કહેલું છે. અત્ર ભાષાસમિતિને અર્થે એક ત્યાગીએ કેવી ભાષા વર્જવી અને કેવી ભાષા ખેલવી તે સમજાવવામાં આવ્યું છે. નિદાબ્યજક શબ્દ, બીજાને હલકા પાડનારી વાણી, હાંસી કે અવિચારયુક્ત વચન, પારકા ઉપર આળ ચડાવનારૂ વાક્ય, મમભેદક શબ્દો, સત્ય છતાં સાવદ્ય વચન, કર્કશ અને નિષ્ઠુરતાથી ભરેલાં વાક્યા, ઈત્યાદિના ત્યાગ કરીને સત્ય પણ હિત, મિત, પ્રિય, મધુર અને કામળ વાણીમાં એક ત્યાગીએ ખેલવું જોઇએ તેદર્શાવવામાં આવેલુ છે. ભાષાસમિતિની સામાન્ય વ્યાખ્યા એવી છે કે—
हितं यत्सर्वजीवानां त्यक्तदोषं मितं वचः । तद्धर्महेतोर्वक्तव्यं भाषासमितिरित्यसौ ॥
અર્થાત્—સ જીવાને હિતકારી અને દોષરહિત તેમજ મિત વચન હેાય તે ધમને અર્થે જ ખેાલવું તે ભાષા સમિતિ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં એમ કહ્યું છે કે—
कोहे माणेय मायाय लोभेय उवउत्तया । हासे भय मोहरिए विगहासु तहेवय ॥ एयाइं अठ्ठ ठाणाई परिवज्जित्तु संजए ।
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૩૧ असावज्जं मियं काले भासं भासेज्ज पन्नव ॥
સ© ર૪ | ૧ | ૨૦ || અર્થાત–ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, મુખરતા–વાચાળપણું અને વિકથા (નિંદા-બડાઈ) એ આઠ પાપ પ્રજ્ઞાવંત સાધુએ ત્યજવાં જોઈએ અને જરૂરને પ્રસંગે જ નિર્દોષ સંક્ષિપ્ત ભાષા બોલવી જોઈએ.
હિતવચન પણ આટલા માપપૂર્વક જ બોલવાનો આકરો ધર્મ એક ત્યાગી કે મુનિજનને માટે શામાટે હોવો જોઈએ ? કારણ એ જ છે કે પૂર્વે જે ત્રિયોગ અને ત્રિકોણે કરીને થતી હિંસાના પ્રકારે સમજાવવામાં આવ્યા છે, તેમાં હિતવચન એ અમિત હોય તે વાચિક હિંસાની ગણનામાં જ આવે છે અને તેવું વચન બોલનાર મુનિ પિતાની અહિંસાની પ્રતિજ્ઞાને ભંગ કરનાર તથા પરને દુખ કરનાર બને છે. આ વાચાદેષ કરનાર, અહિંસા પરમો ધર્મનું પાલન કરનાર લેખાય જ નહિ. આ કારણથી શ્રી મહાવીર સૂત્રરૂપે જે આઠ કારણોમાંથી જન્મેલી વાણું નહિ બોલવાનું કહે છે, તેવાણી સ્થૂળ રીતે કેવા દોષથી ભરેલી હોય અને તે ન બેલાય તે ગ્રંથકાર આ બે શ્લોકમાં સમજાવે છે. વિશેષમાં તે એક મુનિને માર્ગે ચાલતાં નહિ બોલવાનું સૂચવે છે, તેનું કારણ એ છે કે માર્ગે જતાં બોલનાર કે વાતચીત કરનાર પિતાના ગમનદોષને પૂર્ણતયા ત્યજી શકતો નથી. બોલવામાં ધ્યાન રાખનાર પોતાના પગની ગતિમાં અને માર્ગમાં કેવી રીતે ધ્યાન રાખી શકે અને યતનાપૂર્વક ઉપયોગપૂર્વક ચાલી શકે ? વળી નિશ્ચયરૂપ વાણું પણ એક ત્યાગીએ ન બોલવી જોઈએ કારણકે મર્યાદિત–પરિમિત જ્ઞાનવાળા મનુષ્યનું સત્યદર્શન હમેશાં સત્ય જ નીવડતું નથી; પિતાની દૃષ્ટિએ દેખાતું સત્ય કદાચ અસત્ય પણ હોય, અથવા કાળનાં આવરણ દૂર થતાં અત્યારનું સત્ય બે ક્ષણ પછી અસત્ય પણ બની જાય છે, તે સમયે જે એક ત્યાગી નિશ્ચયરૂ૫ વાણી બોલ્યો હોય તે તે અન્યની દૃષ્ટિમાં અસત્યવાદી લાગે; માટે પરિમિત જ્ઞાનવાળા મુનિએ ભાષાસમિતિના પાલનને અર્થે નિશ્ચયરૂપ વાણું પણ ન વદવી ઘટે.
Page #341
--------------------------------------------------------------------------
________________
દુષ્ટાત–પત્ર આપણે સમિતિહીન સત્ય વાણીનું દષ્ટાંત લઈએ તે તે ઉપયોગી થશે. એક જૈન મુનિ એકદા એક નગરમાં આવ્યા. તે અનેક શાસ્ત્રો તથા વિદ્યાઓ ભણી ચૂક્યા હતા, પરંતુ વેદ ધર્મના સિદ્ધાંતોનો પરિચય કરવાની તેમને જિજ્ઞાસા થઈ એટલે તેમણે કોઈ વિદ્વાન બ્રાહ્મણને રોજ પ્રભાતમાં થોડો વખત પિતાની પાસે મોકલવાની વ્યવસ્થા કરવાનું સંધપતિને સૂચવ્યું. સંધપતિએ ચક્રદત્ત નામના વિદ્વાન બ્રાહ્મણને રોજ પ્રભાતમાં મુનિ પાસે જઈને તેમની જિજ્ઞાસા પૂરી કરવા વિનતિ કરી અને બ્રાહ્મણે તે વિનતિ સ્વીકારી. બ્રાહ્મણ સૂર્યોદય પૂર્વે વહેલ મુનિની સમીપે હાજર થયા, પણ મુનિ તેનું મુખ જોતાં જ મનમાં ગુંચવાયા. મુનિ સામુદ્રિક વિદ્યાના જાણકાર હતા અને બ્રાહ્મણના વદન પરની રેષાઓ ઉપરથી તેમણે એવી ગણત્રી કરી કે આ બ્રાહ્મણનું મુખ ઉઠતાં વાંત જોઈએ તો આખો દિવસ ભોજન વિનાને જ જાય. તે વખતે તે મુનિએ બ્રાહ્મણને એમ કહીને પાછું વાળ્યો કે “મારી ઈચ્છા થશે ત્યારે હું તમને કહાવીશ, અત્યારે તે તમે જાઓ અને તમને તસ્દી પડી માટે ક્ષમા કરજે.” આ વ્યવહાર ભાષાથી બ્રાહ્મણને કાંઈ દુઃખ થયું નહિ અને તે ઘેર પાછો ગયો. તે દિવસે બન્યું પણ એમ કે શિષ્યો નગરમાં આહાર વહોરવા માટે જવા તૈયાર થયા એવામાં વૃષ્ટિ થવા લાગી અને આખો દિવસ વૃષ્ટિ ચાલુ રહેવાથી આહાર વહોરી લાવી શકાય નહિ અને ગુરૂ તથા ચેલા બધાને ઉપવાસ પડ્યો ! મુનિએ સંધપતિને કહી દીધું કે “ આ બ્રાહ્મણની મુખરેષાઓ એવી છે કે જે કોઈ પ્રભાતમાં તેનું મુખ જુએ તેને આખો દિવસ ભોજન મળે નહિ, માટે હું તે બ્રાહ્મણની પાસેથી વેદજ્ઞાન મેળવવાનો નથી. બીજા 'કોઈ બ્રાહ્મણની તપાસ કરજે.” થોડા દિવસમાં તો આ વાત સંધપતિને મુખેથી ફરતી ફરતી રાજાની પાસે પહોંચી અને રાજાએ એ બ્રાહ્મણના મુખદર્શનનો પ્રભાવ જેવા તેને કહાવ્યું કે “તારે રાજાના શયાગ્રહના દ્વારની બહાર આખી રાત સૂઈ રહેવું.” રાજાની આજ્ઞા મુજબ ચક્રદત્ત બ્રાહ્મણ એક ગોદડી ઓઢીને ટાઢે ઠુંઠવાતે શયાગ્રહના દ્વાર પાસે સૂઈ રહ્યો. હવારમાં ઉઠતાં જ શય્યાગ્રહની બહાર નીકળીને રાજાએ ચક્રદત્તને ઉઠાડ્યો
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૩૩ અને તેનું મોં જોયું અને કહ્યું કે “આવતી કાલે હું તને બોલાવું ત્યારે ફરીથી આવજે.” બ્રાહ્મણ ચાલ્યો ગયો પણ રાજાએ પિતાને કેમ સુવાક્યો અને ફરીથી આવતી કાલે આવવાનું કેમ કહ્યું તે કશું તે જાણતો નહોતો. ડી વાર થઈ એટલામાં રાજાના વનરક્ષકે દોડતા આવ્યા અને કહ્યું કે
મહારાજ ! વનમાં એક સિંહ આવ્યો છે અને તે વનમાં ચરતી ગાયોને મારી નાંખે છે. બે ગાયોનો તો સિંહે પ્રાણ લઈ લીધો છે. ” આ સાંભળતાં જ રાજા તુરત જ શિકારીઓને સાથે લઈને સિંહનો શિકાર કરવાને ઉપડયો. સિંહને શોધીને તેને મારતાં તે દિવસને ત્રીજો પ્રહર વીતી ગયો અને રાજા ભૂખ્યો થયો. નગરમાં આવતાં જ રાજાને ખબર પડી કે રાજમાતા બહુ માંદાં થઈ થઈ ગયાં છે અને તેમને ભય લીધાં છે; પરંતુ હજી જીવ છે અને રાજાને ક્ષણે ક્ષણે યાદ કરે છે. આ સાંભળી રાજા ભૂખ્યો-તરસ્યો માતાની સેવામાં હાજર થયો. રાજમાતાએ મરતાં મરતાં પુત્રનું મુખ જોઈને આશીર્વાદ આપ્યો કે તુરત તેનું મરણ થયું. હવે રાજમાતાના મુડદાનો અગ્નિદાહ કરવાનો હતો એટલે રાજાને માતાના મુડદાની સાથે ભૂખ્યા-તરસ્યા મશાનયાત્રા કરવી પડી અને એક પહાર રાત વીતી ગઈ ત્યારે તે પાછા મહેલમાં આવ્ય, પછી તેને ભોજન મળ્યું. ચક્રાન્ત બ્રાહ્મણનું મુખ જેવાથી જ પિતા જેવા રાજાને પણ આખો દિવસ ભોજન મળ્યું નહિ એવું માનીને રાજાએ તુરત આજ્ઞા કરી કે “હવારમાં જ એ ચાંડાલ જેવા બ્રાહ્મણને ફાંસી દઈ દો. ” સહવારમાં ચાંડાલો બ્રાહ્મણને પકડીને વધભૂમિમાં લઈ ગયા. બ્રાહ્મણ તો આવી કારમી આજ્ઞાથી ભયભીત થઈ ગયો કારણકે પોતે રાજાને શે. અપરાધ કર્યો છે તે તે જાણતો નહોતો. મરતી વખતે તેણે રાજાને એક વાર મળવાની ઇચ્છા દર્શાવી એટલે રાજા વધભૂમિ ઉપર આવ્યો અને તેણે કહ્યું : “હે ચક્રદત્ત ! કાલે હવારમાં મેં તારું મુખ જોયું તેથી મને આખો. દિવસ ભોજન મળ્યું નહિ, માટે તારા જેવા બ્રાહ્મણને જીવતા રહેવા દેવો
એ આપત્તિ સમાન છે.” ચક્રદત્ત બોલ્યો કેઃ “હે મહારાજ ! કાલે હવારે આપે મારું મુખ જોયું તેથી આપને આખો દિવસ ભોજન મળ્યું નહિ પરંતુ મેં પ્રભાતમાં ઉઠીને આપનું મુખ જોયું હતું તેના પ્રભાવથી આજે મને
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૪
ફાંસી મળે છે, તે વધારે ભયંકર મુખદર્શને આપનું કે મારું તે હવે આપ જ કહે.” આ સાંભળીને રાજા વિચારમાં પડી ગયો અને તેણે ચક્રદત્તને કહ્યું કે : “તારું મુખ જેવાથી આખો દિવસ ભોજન મળે નહિ એવું સાસુદ્રિક વિદ્યાને આધારે જૈન મુનિ પણ કહે છે.” હાજરજવાબી બ્રાહ્મણ બોલ્યો : “એ જ મુનિ પિતાની વિદ્યાને આધારે કહે છે કે આપનું મુખ પ્રભાતે જોનારનો અકાળે ઘાત થાય છે, અને એ રીતે આપને પરમ ચાંડાલ ઠરાવવાને જ એ મુનિએ એમ કહ્યું હોવું જોઈએ.” આ સાંભળીને રાજા વિફર્યો અને તેણે ચક્રદતને ક્ષમા આપી, પણ મુનિને એકદમ નગરમાંથી ચાલ્યા જવાનું ફરમાવ્યું.
આ દષ્ટાંતમાં મુનિને ભાષાદેષને કિંવા સમિતિહીન વાણીને વિચાર કરીએ. બ્રાહ્મણની મુખરેવાઓ ઉપરથી તેના ફળ વિષેનું નિશ્ચયયુક્ત વચન ઉચ્ચારવામાં જ મુનિએ અસમિતિનો દોષ કર્યો હતો. પિતાના સામુદ્રિક વિદ્યાના જ્ઞાનને આધારે અને પિતાને તે દિવસે ભોજન મળ્યું નહિ એવા અનુભવે કરીને મુનિને પોતાનો અભિપ્રાય સત્યયુક્ત લાગ્યો હતો, છતાં ભવિષ્યકાળનો અગમ્ય ભેદ પારખવાને અને બ્રાહ્મણના તથા તેનું મુખ જોનારના કર્મબંધને જાણવાને મુનિ અશક્ત હતા કારણકે તે કેવળજ્ઞાની નહોતા, એટલે એ પ્રકારનું નિશ્ચયયુક્ત વચન ઉચ્ચારવાનો તેમને અધિકાર નહોતે. સંઘપતિ સાથે એ જ બ્રાહ્મણ સંબંધે વાતચીતનો પ્રસંગે ઉપસ્થિત થયો હતો, એટલે તેમની વાણુ અવસર વિનાની નહોતી, છતાં અવસરે પણ કોઇની મહેદક કે કોઈનું અહિત થાય તેવી કિંવા કોઈને રહસ્યને ખુલ્લું કરનારી વાણું તેમણે કહેવી જોઈતી નહોતી અને તે તેમણે કહી તેથી બ્રાહ્મણને અપાર કષ્ટ પડયું, તેનું જીવન જવાનો પ્રસંગ આવી પહોંચ્યો, અને જે તેણે યુક્તિપુર:સર પિતાનો બચાવ ન કર્યો હોત તો કદાચ તેને ઘાત પણ થઈ ગયા હતા. બાકી કર્કશ વચનનો પ્રત્યાઘાત તો તેથી વધુ કર્કશ વાણીમાં પડે છે, એટલે બ્રાહ્મણે વાણકારા કરેલા પ્રત્યાઘાતથી મનિ રાજાના રોષનો ભોગ થઈ પડ્યા અને તેમને નગર છોડવું પડ્યું તે
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૩૫
તે તેમની સમિતિહીન ભાષાના પ્રમાણમાં તેમને ઘણું એાછી ધૂળ સજા થઈ લેખાય. (૧૪૫–૧૪૬) [ હવે ત્યાગી-મુનિની ત્રીજી એષણે સમિતિ વિષે ગ્રંથકાર કર્થ છે.]
મિક્ષાવિ ૨૪૭ देहः संयमसाधनाय यमिना संरक्षणीयः स्वयं। तद्रक्षाऽशनमन्तरा भवति नो प्राप्यं कथं तद्भवेत् ॥
आरम्भेण परिग्रहेण पचनं योग्य न वा पाचनं । भिवोत्तमजीविकाऽस्ति यमिनांशुद्धासमित्याश्रिता॥
એષણ સમિતિ-ભિક્ષા. ભાવાથ–સંયમીને સંયમસાધના માટે દેહનું રક્ષણ કરવું પડે છે. દેહનું રક્ષણ ખોરાક વિના થઈ શકતું નથી, તો તેણે ખોરાક કેવી રીતે મેળવવો? તેઓ રસોઈ તો કરી-કરાવી શકે નહિ કારણકે તેથી છકાયના જવાનો આરંભ થાય છે અને પરિગ્રહ વિના ચાલી શકતું નથી. આ બન્ને દોષોનો સંભવ હોવાથી તેઓને માટે પચન કે પાચન ચગ્ય નથી, કિન્તુ સંયમને માટે શુદ્ધ ભિક્ષા જ ઉત્તમ જીવિકા છે; અને ભિક્ષા પણ સમિતિઆશ્રિત હોય તો જ શુદ્ધ લેખાય. (૧૪૭)
વિવેચન –ત્યાગી–સંન્યાસીને માટે સ્વદેહ કેવળ ધર્માર્થે જ સંરક્ષણીય છે અને તેનો ધર્મ સંયમસાધના સિવાય બીજો કશે નથી, એટલે સંયમા દેહનું રક્ષણ તેણે કરવું જોઈએ. દેહના રક્ષણ માટે ખોરાક, ઢાંકણ માટે વસ્ત્ર અને નિવાસ માટે સ્થાન એટલાં વાનાં જોઇએ અને તે કેવી રીતે પ્રાપ્ત કરવાં તે તેને માટે એક મહત્ત્વનો પ્રશ્ન છે. અહીં માત્ર રાકની વાત કહેવામાં આવે છે. તેણે ખોરાક કેવી રીતે મેળવવો? જે તે રસોઈ કરે કે કરાવે તે તેની પાસે પૈસા જોઈએ, પૈસા માટે તેણે ઉદ્યમ કરવો જોઈએ અને પરિગ્રહયુક્ત દશામાં મુકાવું જોઈએ. અકિંચન દશાના નિર્વાહ માટે ધનપ્રાપ્તિ અને ધનપ્રાપ્તિ વડે અન્નપ્રાપ્તિ અયોગ્ય છે. એ પ્રકારને
Page #345
--------------------------------------------------------------------------
________________
પરિગ્રહ જે તે ઉત્તરોત્તર વધારવા લાગે તે તેને સંયમને છેલ્લી સલામ જ કરવી પડે! વળી જ્યારે તે ખોરાકની વસ્તુઓ ખરીદીને ખોરાક તૈયાર કરવા-કરાવવા લાગે છે, ત્યારે તેને અનેક પ્રકારના આરંભ કરવા પડે છે. અને તે મહાવ્રતની દષ્ટિપૂર્વક અહિંસાનું પાલન કરી શકતો નથી. આ બે મોટા દોષો ઉત્પન્ન થવા ન દેતાં દેહને ખોરાક આપવાનું માત્ર એક જ સાધન મિક્ષોત્તમવિધા છે. મને પણ સંન્યાસીઓને એવી જ આજ્ઞા કરે છે કે –
__ अनग्निरनिकेत: स्याद ग्राममन्नार्थमाश्रयेत् ।
અર્થાત–સંન્યાસીએ અગ્નિરહિત રહેવું અર્થાત રાંધવું–રધાવવું નહિ, ગૃહરહિત રહેવું અને માત્ર અન્ન માટે જ વસતિનો આશ્રય લે; અને માત્ર પુરું મિલં–એક સમય ભિક્ષા માંગીને ભોજન કરવું. પરંતુ સંયમીની “ભિક્ષા” એ સામાન્ય “ભીખ” નથી. તે ભિક્ષા શુદ્ધ હોવી જોઇએદેષથી રહિત હોવી જોઈએ અને તે જ “એષણ સમિતિ –વિશુદ્ધતાની તપાસ માટેના નિયમો છે. આ નિયમનો જૈન દૃષ્ટિએ શાસ્ત્રકારે કેવા ફરમાવ્યા છે તે આગળ ઉપર કહેવામાં આવશે. (૧૪૭)
[ ભિક્ષા દ્વારા દેહનિવાહ કરવાની આવશ્યકતાનું પ્રતિપાદન કર્યા પછી ગ્રંથકાર શિક્ષાવિધિનું કથન કરે છે અને તે દ્વારા સમિતિના નિયમોનું સક્ષેપે સૂચન કરે છે.]
મિક્ષffષા ૨૪. II. भिक्षार्थ गृहिणां गृहे सुविधिना द्वाभ्यां मुनिभ्यां सदा। गन्तव्यं गुरुसम्मतौ दिनकरे सत्येव योग्येक्षणे॥ ग्राह्य प्रासुकमेषणीयमशनं पानीयमेतद्विधं । साध्वर्थ विहितं न तद्यदि भवेन्नाप्यन्यदोषाश्रितम् ॥
ભિક્ષા લેવાને વિધિ. ભાવાર્થ–સૂર્યોદય પછી દિવસના ભાગમાં, યોગ્ય સમયે, ગુરૂ આદિ હોય તો તેમની સંમતિ લઈને બે ભિક્ષુઓએ સાથે મળી વિધિપૂર્વક
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૩૭
ગૃહસ્થને ઘેર ભિક્ષા લેવા માટે જવું; ત્યાં જો પ્રાશુક—અચિત્ત અને એષણીય –નિર્દોષ આહાર-પાણી હાય ! તે લેવું. જો તે ખાસ ભિક્ષુને માટે બનાવેલ ન હાય અને અન્ય દોષોથી યુક્ત ન હોય તે જ તે આહાર-પાણી ગ્રહણ કરવાં. (૧૪૮)
વિવેચન—ભિક્ષા પણ વિધિપૂર્વક લેવી જોઇએ-અવિધિપૂર્વક નહિ. આજે આપણા દેશમાં ભિક્ષાને નામે અનેક સ્થળે ભિખારીવેડા ચાલી રહેલા છે અને ભિક્ષા નિમિત્તે કર, લાગા અને બળાત્કાર પણ ચાલી રહેલા છે! આ કાંઇ ભિક્ષા નથી, અને એવી ભિક્ષા લેનાર ભિક્ષુષુભિખ્ખુ નથી પણ ભિખારી છે. સાચેા સાધુ, મુનિ કે ત્યાગી ભિક્ષાને માટે તમારા ખાટા ગુણાનુવાદ ન કરે કે તમને સતાવે નહિ; ભિક્ષાને માટે ધેર અડગા લગાવીને એસે કિવા ભિક્ષા દેવાની ગૃહસ્થને ફરજ પાડે તે સાચા સાધુ, ખાવા કે ફકીર નથી; સાધુ તે વિધિપૂર્વક જ ભિક્ષા લે અને અવિધિપૂર્વક અપાતી ભિક્ષાને તે આગ્રહ છતાં ગ્રહણ કરે નહિ. આ કારણથી ગ્રંથકાર સુવિધિના અર્થાત્ સુવિધિપૂર્ણાંક ભિક્ષા લેવાનું મુનિજનેને સૂચન કરે છે. આ સુવિધિ કયા ? જૈન શાસ્ત્રોમાં ભિક્ષાને સુવિધિ અતિ વિસ્તૃત છે અને એ બધા વિધિ પાળનાર દેહનું પોષણ કરવાના વિષયમાં સાચા સંયમી જ અને એમ પ્રથમ દૃષ્ટિએજ માલ્ભ પડયા વિના રહેતું નથી. આ વિવિધ આ શ્લોકમાં સંક્ષેપે કરીને દર્શાવેલા છે. પહેલું તે એ કે સૂર્યોદય પછી જ ભિક્ષા માટે જઇ શકાય, રાત્રિને સમયે નહિ અને એ યથા છે. રાત્રિએ ઈર્ષાંસમિતિ યતનાપૂર્ણાંક પાળી શકાતી નથી. દિવસે ગુરૂની સંમતિ લઇને એ મુનિઓએ સાથે ગૃહસ્થને ઘેર ભિક્ષાર્થે જવું ચેાગ્ય છે. ગૃહસ્થને ધેર અસયમનાં અનેક કારણેા હાય છે તે અસંયમ ભૂલથી કે દિષ્ટદેષથી મુનિથી સેવાઈ જાય નહિ, તેટલા માટે એક મુનિની સાથે ખીજા મુનિની હાજરી ઉપયાગી થઈ પડે છે. સૂય્યદય પછી ભિક્ષા લઇ શકાય પરન્તુ ગૃહસ્થાની ભાજનવેળા વીત્યાપૂર્વે ભિક્ષા લઈ શકાય નહિ. તે પૂર્વે ભિક્ષાર્થે જવાથી જે ભિક્ષા મળે તે ગૃહસ્થાએ પોતાને માટે પૂરતા ખારાક રાખ્યા વિના પણ વહેારાવેલી હાય એટલે એ ભિક્ષા
૨૨
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૩૮
અયોગ્ય સમયે ગ્રહણ કરેલી લેખાય. આ જ કારણથી મનુ સંન્યાસીઓને એવું ફરમાવે છે કે–
विधूमे सन्नमुसले व्यङ्गारे भुक्तवजने।
वृत्ते शरावसंपाते भिक्षां नित्यं यतिश्चरेत् ॥
અર્થાત–રસોઇને ધુમાડો નીકળતું બંધ થયો હોય, ખાંડવાનું વગેરે બંધ થયું હોય, સર્વ ભોજન કરી રહ્યા હોય, રસોઈનાં વાસણ માંજી ઠેકાણે પાડ્યાં હોય ત્યારે યતિએ ભિક્ષાર્થે જવું.
આ વિધિનું સૂચન એટલા માટે છે કે ત્યાગીને ભિક્ષા નિર્દોષ મળે. ગૃહસ્થોએ ખાતાં જે રસોઈ વધી હોય તેમાંથી જ ભિક્ષા મળે અને ગૃહ
ને ભૂખ્યા રહેવું ન પડે કિવા રસોઈને સમારંભ ફરીથી આદરવો ન પડે.
જે ક્ષણે એવો શબ્દપ્રયોગ ગ્રંથકારે કર્યો છે તેને હેતુ એ જ છે કે ભિક્ષા આપનારને સંકેચ ઉત્પન્ન ન થાય અને ભિક્ષુકની ભિક્ષા ગૃહસ્થને ભાર રૂપ ન લાગે. વળી સાધુએ ખોરાક અને પાણી પ્રાશુક એટલે અચિત્ત તથા એષણીય એટલે નિર્દોષ લેવાં જોઈએ. દોષિત ભોજન કયું? ગ્રંથકારે સંક્ષેપાથે એ બધા દોષનું વિવેચન કર્યું નથી. સાધુને અર્થે તૈયાર કરવામાં આવેલે ખોરાક એ અપ્રાશુક અને દોષિત છે, એટલે ગૃહસ્થોએ પિતાને માટે જે ખોરાક તૈયાર કર્યો હોય તેમાંથી અને તેમને સંકોચ ન પડે તેટલો રાક ગ્રહણ કરે તે જ પ્રાશુક તથા નિર્દોષ છે. પરંતુ આ તો માત્ર પહેલા જ દેશની વાત થઈ. અન્યોષાતિમ્ ભોજન પણ સાધુ ન લે.
सप्तचत्वारिंशता यद्दोषैरशनमुज्झितम् ॥ भोक्तव्यं धर्मयात्रायै सैषणासमितिर्भवेत् ॥
અર્થાત–૪૭ દોષરહિત આહાર ધર્મયાત્રાને માટે વાપરવો તે પણ સમિતિ કહેવાય છે. આ ૪૭ દેશમાંના ૧૬ દોષ આહાર આપનારથી ઉત્પન્ન થાય છે, ૧૬ દોષ આહાર ગ્રહણ કરનાર મુનિ આશ્રિત છે, ૧૦ દોષ આહાર ગ્રહણ કરવાના કાર્યમાં અને પ દોષ મળેલી વસ્તુઓનો ઉપભોગ કરવામાં રહેલા છે. (૧) સાધુ માટે તૈયાર કરેલે આહાર આપે તે આધાકમી દોષ,
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૩૯
(૨) સાધુને ઉદ્દેશી છેડે વધારે તૈયાર કરેલ આહાર આપે તે ઉદ્દેશિક દોષ, (૩) આધાકર્મી આહારના અંશવાળો આહાર આપે તે પૂતિક દોષ, (૪) અર્ધ શુદ્ધ અને અર્ધઅશુદ્ધ ભળી ગએલે આહાર આપે તે મિશ્રદોષ, (૫) સાધુ માટે રાખી મૂકેલો આહાર આપે તે સ્થાપના દોષ, (૬) ગામમાં સાધુની હાજરી રહે એટલા માટે જલ્દી વિવાહાદિક ઉત્સવ આરંભે અને તે આહારાદિ લે તે પ્રાકૃતિકા દોષ, (૭) ઘરમાં સાધુને આવવાની સગવડ ખાતર કે અજવાળ ખાતર છ કાયની હિંસા કરે તે પ્રાદુ:કરણ દોષ, (૮) સાધુને માટે જ પૈસા ખર્ચાને લીધેલી ચીજ વહોરાવવી તે ક્રીત દોષ, (૯) સાધુને માટે જ ઉધાર–ઉછીની લીધેલી ચીજ આપવી તે પ્રામિત્યદોષ, (૧૦) સાધુને માટે જ અદલ–બદલ કરેલી ચીજ આપવી તે પરાવૃત્ત દેષ, (૧૧) સાધુને માટે જ સામા લાવી આપે તે અભ્યાહત દોષ, (૧૨) સાધુને માટે જ તાળાં દાટા ઉઘાડી ચીજ આપે તે અભિન્ન દોષ, (૧૩) સાધુને માટે જ મેડી કે ભોંયરામાંથી લાવી આપે તે માલાહત દોષ, (૧૪) સાધુને માટે જ કોઈના હાથમાંથી ઝુંટવેલ આહાર આપે તે આછીદ્ય દોષ, (૧૫) સાધુને માટે જ સહીયારી–મઝીઆરી વસ્તુમાંથી ભાગીદારની રજા વિના ચીજ વહોરાવે તે અણિસિઠ દેષ, (૧૬) સાધુને માટે જ આંધણ વગેરે ઉમેરેલ હોય તો તે અધ્યવપુર દોષ. એ ૧૬ દેષ આહાર આપનારના ગણાવ્યા. બીજા ૧૬ દોષ આહાર લેનારના નીચે મુજબ છે: (૧) ગૃહસ્થનાં બાળકો રમાડીને આહાર લે તે ધાત્રીકમ દોષ. (૨) ગૃહસ્થના સંદેશા કહીને આહારાદિ લે તે દૂતિકર્મ દોષ. (૩) નિમિત્ત પ્રકાશી આહારાદિ લે તે નિમિત્ત દોષ. (૪) જાતિ-કુળનાં વખાણ કરી આહારાદિક લે તે આજીવિકા દોષ. (૫) રાંકની પેઠે કરગરી આહારદિક લે તે વયનીક દોષ. (૬) વૈદું કરી આહારાદિક લે તે ચિકિત્સા દોષ. (૭) ક્રોધ કરી કાંઈ લે તે ક્રોધપિંડ. (૮) માન કરી કાંઈ લે તે માનપિંડ. (૯) માયા કરી કાંઈ લે તે માયાપિંડ. (૧૦) લાભ કરી કાંઈ લે તે લોભપિંડ. (૧૧) આગલા પાછલા પરિચયની પિછાન કાઢી ખુશામત કરી કાંઈ લે તે પૂર્વપશ્ચાત સંસ્તવ દોષ. (૧૨) વિદ્યાનો ડોળ કરી આહારદિક છે તે વિદ્યાપિંડ. (૧૩) મંત્રને ડોળ કરી આહારાદિક લે તે મંત્રદોષ.
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૪૦
(૧૪) ચૂર્ણઔષધિ વગેરે આપીને આહારાદિક લે તે ચૂર્ણ યોગ. (૧૫) વશીકરણ કરી આહારદિક લે તે યોગપિંડ દોષ. (૧૬) ગર્ભ માટે ઔષધ આપી આહારાદિ લે તે મૂળકર્મ દોષ. આહારગ્રહણ વિધિના ૧૦ દેષઃ (૧) દાતા વહાવરાવે તે લેતાં સાધુને ઉગમાદિક દોષની શંકા ઉપજે છતાં આહાર લે તે શકિત દે. (૨) સચિત્ત પદાર્થથી હાથ ખરડાયા હોય તે હાથે આહાર લે તે પ્રક્ષિપ્ત દોષ. (૩) નીચે સચિત્ત અને ઉપર અચિત્ત હોય તે આહાર લે તો નિશ્ચિત દે. (૪) નીચે અચિત્ત ઉપર સચિત્ત હોય તે આહાર લે તો પિહિત દેષ. (૫) વાસણમાં સચિત્ત હોય તે ઠલવી તેમાં આહાર નાંખી આપે તો તે સંહત દોષ. (૬) અંધ ગર્ભિણી વગેરે આહાર વહેરાવે તે લેવો તે દાયક દેષ. (૭) સચિત્ત અચિત્ત ભેગાં હોય તે આહારાદિક લે તે મિશ્રદોષ. (૮) પૂરેપૂરું અચિત્ત ન થયું હોય તેવું લે તે અપરિણત દેષ. (૯) હાથ ધોઈને આપે અથવા આપ્યા પછી હાથ ધોવા પડે તે લેવું તે લિપ્ત દોષ. (૧૦) વેરાતું વેરાતું લાવી આપે તે લે તે ઈડુક દોષ. પાંચ દેષ વસ્તુનો ઉપભોગ કરવા વિષેનાઃ (૧) સ્વાદ ખાતર બે ચાર વસ્તુઓ મેળવી આહાર કરે છે તે સયોજના દોષ. (૨) ઠાંસી ઠાંસીને આહાર કરે તે પ્રમાણતિક્રમ દોષ. (૩) આહાર આપે તેનાં વખાણ કરે તે ઈંગાલ કર્મ દોષ. (૪) અનિષ્ટ આહાર ઉપર દેષ કરે તે ધુમ્ર દોષ. (૫) છ કારણ વિના આહાર કરે તે કારણ દોષ. એ રીતે એકંદરે ૪૭ દોષ થયા.
આ પ્રમાણે મુનિએ સુવિધિપૂર્વક અને યોગ્ય સમયે નિર્દોષ આહાર પાણી ગ્રહણ કરવાં તે જ સાચી ભિક્ષા છે. (૧૪૮)
[ નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવા જે સંયમ કયારે સધાય? જ્યારે મુનિની રસાસક્તિ છુટે ત્યારે તે વિષે હવે ગ્રંયકાર ઉપદેશે છે. ]
રતાના િ ૨૪૨ |
साम्येनोत्तममध्यमाधमगृहे भिक्षार्थमीयान्मुनिलब्धं तुच्छमतुच्छमन्नमनघं मान्यं न यदूषितम् ।
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૪૧
मिष्टान्ने हि न मोदते न चमनाकू तुच्छाशने खिद्यते । लब्धालब्धसमानभावनिपुणः साधुः स एवोत्तमः ॥
રસાયક્તિ ન રાખવી.
ભાવા —શ્રીમંતનું ધર હોય, સામાન્ય ઘર હોય કે ગરીખનું ઘર હાય, તેમાં એક સરખા ભાવથી ભિક્ષુએ ભિક્ષા લેવા જવું; સારૂં ખાવાનું મળે ત્યાં જવું અને ખીજે ન જવું એવા ભેદ ન રાખવા; ભિક્ષાભાજન તુચ્છ હેાય કે અતુચ્છ હાય, સરસ હેાય કે નીરસ હાય, પણ જો તે દોષરહિત હાય તા ભિક્ષુએ તેને ઉત્તમ ભેાજન માનવું. ભિક્ષામાં મિષ્ટાન્ન મળે તેા ખુશી ન થાય અને તુચ્છ નીરસ આહાર મળે તે જરા પણ ખેદ ન પામે, કાઈ વખતે ઘેાડુ મળે અને કોઈ વખતે મુદ્દલ ન મળે, તાપણ સમાન ભાવથી વર્તે તે જ ઉત્તમ સાધુ ગણાય. (૧૪૯)
————
વિવેચન—જેની દષ્ટિ સંયમસાધના તરફ છે, તે સંયમસાધના માટે દેહને ટકાવવા માટે જ તેને ખારાક આપે છે અને ખારાકને માટે ભિક્ષાચર્યા કરે છે, તેવા સાધુ જે સરસ આહારમાં રૂચિ અને નીરસ આહારમાં અરૂચિથી ભિક્ષા ગ્રહણ કરે, તેા તે નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરી શકે નહિ, પરન્તુ તેને સારૂં સારૂં ખાવાની રૂચિ જ થાય, તે ધનવાનને ઘેર જ ભિક્ષા લેવા માટે ખાસ જાય, ત્યાંથી સદેાષ-નિર્દોષને વિચાર કર્યાં વિના ભિક્ષા ગ્રહણ કરે અને પરિણામે પેાતાના સયમને તથા સાધુત્વને ગુમાવે. આ કારણથી ગ્રંથકાર સાધુને કહે છે કે તારે ઉત્તમ, મધ્યમ કે અધમ ગૃહસ્થને ત્યાં જઈને નિર્દોષ આહાર લેવા અને રસાસક્તિ છેડીને તુચ્છ કે અતુચ્છ, સરસ કે નીરસ, જેવા આહાર મળે તેવા લેવામાં હર્ષ–શાક ધારણ કરવાં નહિ. એવું પણ બનવાના સંભવ છે કે કેટલીક વાર ગૃહસ્થા મુનિને ભાવપૂર્વક નેાતરીને, આગ્રહ કરીને, સારે—સારા આહાર વહેરાવે, અન્ય સ્થળે એવા આગ્રહપૂર્વક નિમંત્રણ વડે ઉત્તમ પ્રકારને આહાર મળવાને સંભવ ન હોય, છતાં મુનિએ તે। નિમ ત્રણ કે સારા
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૪૨
.
:
આહાર તરફ આકર્ષાઈ જવુ નહિં અને ખીજાએ તરફ અવગણના રાખવી નહિ. મનુ કહે છે કે અમિપૂનિતામય તિમુદ્દોઽપિ વચ્યતે । એટલે કે પૂજાપૂર્ણાંક ભિક્ષાલાભ લેવાથી યતિ મુક્ત હોય તોપણ બંધનમાં પડે છે; તેવી રીતે ધનવાનેાને ઘેર મીઠા મીઠા ભેાજન-પદાર્થોં વહેારવાની ઇચ્છાથી જનારા મુનિ સયમના પથ પર ચડતા હેાવા છતાં રસાસક્તિને લીધે એ પથથી ભ્રષ્ટ થતા જાય છે. ભિક્ષાચર્યાને જૈન ધર્મમાં · ગેાચરી ’કહી છે અને વેદ ધર્મનાં શાસ્ત્રોમાં · મધુકરી ’ કહી છે. જેવી રીતે ગાય ઉગેલા ફરતાં ફરતાં એ તરણાં અહીંથી ચરે છે અને એ તરણાં તેમ દે દે સ્થળેથી ઘેાડા થાડા આહાર ગ્રહણ કરીને આહાર મેળવી લેવા તે મુનિની ‘ ગેાચરી ’ કહેવાય છે. મધુકર ફૂલે ફૂલે ભ્રમણ કરીને દરેકમાંથી થાડું થાડુ મધ ચૂસે છે તેમ જૂદે જાદે ગૃહેથી આહારના પદાર્થો એકત્ર કરી લેવા તે સંન્યાસીની ‘ મધુકરી ’ કહેવાય છે. છતાં મધુકર તે મધ મળે તે ફૂલમાં જ ભટકે છે—ચંપા જેવા ફૂલને અડકતા પણ નથી, જ્યારે ગાય તે સુકાં તરણાંમાં પણ મુખ નાંખીને એ તરણાં જરૂર પડયે ખાઈ લે છેઃ તાત્પર્ય એ છે કે ‘ મધુકરી ’ શબ્દ કરતાં ‘ ગૌચરી ’ શબ્દ ત્યાગીની ભિક્ષાચર્યાને માટે વિશેષ બંધ બેસતા તથા વિશિષ્ટ અવાહક લાગે છે. આવી ગૌચરી કરતાં મુનિને કાઈ વાર ઈષ્ટ વસ્તુ મળે, કેાઈ વાર ઘેાડુ મળે, કાઇ વાર મુદ્દલ ન મળે, તાપણ તેણે તેથી હ-શાક ધારણ કરવાં નહિ, રૂચિ—અરૂચિના ખ્યાલે કરી જિહવાલૌલ્ય અને માનસિક રસદ્ધિને પોષવાં નહિ અને તે જ સાચું સાધુત્વ છે. મારક્ષ્ણ નત્તા મુનિ મુંઞજ્ઞા-સંયમભારની જાત્રા માટે એટલે કે માત્ર દેહના નિર્વાહ માટે જ સાધુએ આહાર લેવાના છે, ત્યાં રસ વિષેની આસક્તિને તે ત્યાગ જ હોય.
દૃષ્ટાન્ત—એક ધર્મશાળામાં એક સન્યાસી ઉતર્યાં એક વાર નગરમાંથી મધુકરી લાવીને ભાજન કરતા હતા. ધ વાળ રાજ જોતા કે સન્યાસી રાજ નવી નવી જાતનું કરે છે. કાઇ વાર તેના પાત્રમાં લાડુ હેાય છે, કૈાઇ વાર
ઘાસ ઉપર તહીંથી ચરે છે
પેાતાને જોતા
હતા, તે રાજ શાળાનો રખે
સ્વાદિષ્ઠ ભાજન દૂધપાક હેાય છે,
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૪૩
કાઈ વાર ફરસાણ અને મ્હાંમાં પાણી લાવે તેવા ખીજા પદાર્થોં હાય છે, અને એવું એવું ભાજન રેાજ લાવીને સન્યાસી જમે છે. સ્હવારે જમતાં જો કાંઇ વધે તે તે સાંજ માટે રાખી મૂકે છે, અને સાંજે પુનઃ ભેજન કરી પેટ ઉપર હાથ ફેરવીને આરામ કરે છે. એક વાર સન્યાસી એટલુ બધું ભેાજન મધુકરીમાં લાવ્યા કે સાંજે પણ જમતાં કેટલાક મિષ્ટ પદાર્થો વધી પડયા, તેથી તેણે રખેવાળનુ એક ઊંટ જેને ધર્મશાળાના આંગણામાં જ બાંધવામાં આવતું તેને ખાકી વધેલું ભોજન ખવડાવી દીધું. આ જોઇને ધ શાળાના રખેવાળ દોડતા આવીને સન્યાસીને સખેાધી કહેવા લાગ્યાઃ “ એ સંન્યાસી ખાવા ! તમે તે મારૂં નખ્ખાદ કાઢ્યું.” સન્યાસી બોલ્યેઃ “ કેમ ભાઇ ? મેં તને શું નુકસાન કર્યું છે ? ” રખેવાળ ખેલ્યાઃ “ તમે મારા ઊંટને મધુકરી ખવરાવી એટલે હવે તેની જીભને હરામ ચસકે લાગ્યા વિના રહેવાના નહિ. આપ તે સન્યાસી છે. એટલે આપને તે રોજ રોજ મિષ્ટાન્ન મળે, પણ લીંબડાનાં પાંદ ખાનાર મારા ઊંટને હુ હવે ક્યાંથા મધુકરી લાવીને ખવડાવીશ ? ”
,,
66
આ સાંભળીને સંન્યાસી ખાવાને ભાન થયું કે પોતે રસાસક્તિથી યેાગભ્રષ્ટ થતા જાય છે તે માટેની ચાનકના જ શબ્દો આ રખેવાળ કહી રહ્યો છે, અને જેમ જેમ વધુ મિષ્ટ પદાર્થોનું ભેાજન કરવામાં આવે છે તેમ તેમ રસાક્તિ વધતી જવાથી હરામ ચસકેા લાગી જાય છે, સન્યાસી સુજ્ઞ હતા એટલે રખેવાળના શબ્દોથી તેને પોતાની ભૂલ સુધારવાની તક મળી માની તેણે તેને આભાર માન્યા. (૧૪૯ )
[ પૂર્વે જે ભિક્ષાના ૪૭ દોષ ટાળીને ભિક્ષા ગ્રહણ કરવાના વિધિ કહ્યો છે તેમાંના ૪૭મા છ કારણ વિના આહાર કરે તે કારણ દોષ '' કહ્યો છે. ક્યાં છ કારણાને લીધે મુર્તિએ આહાર કરવા ઘટે તે વિષે હવે ગ્રંથકાર કહે છે. ] आहारकारणषट्कम् । १५० ॥
न स्यात् क्षुत्सहनं सतां सुयमिनां सेवादिकार्यं भवेच्छक्त्या संयमपालनं निजतनुप्राणादिनिर्वाहणम् ॥
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૪૪
दृष्ट्या मार्गनिरीक्षणं हि गमने धर्मस्य वाऽऽराधनमेतैः षड़विधकारणैर्यमभृतां भिक्षोचिता नान्यथा ॥
આહારનાં છ કારણેા.
ભાવા—વધારે વખત ભૂખ સહન થઇ ન શકે તેથી ક્ષુધા શાન્ત કરવા માટે, વૃદ્ધ, ગ્લાન, રાગી, નવદીક્ષિત કે ગુર્વાદિકની સેવા કરવા માટે, સયમ પાળવાને શક્તિ સંપાદન કરવા માટે, પોતાના શરીર અને પ્રાણના નિર્વાહ કરવા માટે, રસ્તામાં ચાલતાં ખોં સમિતિ શેાધવાને આંખનું તેજ રાખવા માટે અને સુખે સમાયે ધર્મનું આરાધન કરવા માટે : એ છ કારણે ભિક્ષુકાએ ભિક્ષા લેવી કે આહાર કરવા ઉચિત છે, અન્યથા નહિ. (૧૫૦)
વિવેચન—પૂર્વે કહ્યું છે કે વૈઃ સંયમસાધનાચ ક્રમના સંરક્ષળીયઃ અર્થાત–સંયમીએ સયમ સાધનાને અર્થે જ દેહનું રક્ષણ કરવાનું છે—કેવળ જીવિષાથી—જીવવાની લાલુપતાથી નહિ; એટલે ધર્મારાધનની સાથે જ સબંધ ધરાવનારાં જૂદાં જૂદાં છ કારણેાની દૃષ્ટિએ સયમીએ આહાર ગ્રહણ કરવા તથા આરેાગવા ઘટે. ભૂખ લાગે છતાં જે આહાર કરવામાં ન આવે તે ગ્લાનિ ઉત્પન્ન થાય અને તેથી ધર્મારાધનમાં વિક્ષેપ પડે તથા વૃત્તિએ ભ્રમણ કરવા લાગે, તેટલા માટે ભૂખને સતાષવા પૂરતા આહાર કરવા જોઇએ. સહચારી વૃદ્ધ, રાગી, નવદીક્ષિત કે ગુરૂ આદિની સેવા માટે દેહમાં પૂરતું ખળ જોઇએ અને આહાર વિના એ ખળ ટકી રહે નિહ, તેટલા માટે પણ જરૂર પૂરતા આહાર કરવા પડે. સયમનું પાલન કરવામાં પણ શારીરિક શક્તિ આવશ્યક હાય છે અને એ શક્તિ આહાર વિના પ્રાપ્ત થતી નથી માટે પણ અન્તાદક લેવાં જોઇએ. શરીર અને પ્રાણના નિર્વાહ કરવા માટે આહાર વિના ચાલી શકતું નથી અને વ્રત કે તપાદિના હેતુ વિના શરીરને ખારાક આપવાનું બંધ કરીએ તેા શરીર અને પ્રાણના ટકાવ થાય નહિ પરન્તુ મરણ થાય અને ધર્માચરણ અટકી પડે, તેટલા માટે આહાર કરવા જોઇએ. ઈર્ષ્યા સમિતિને અર્થે દૃષ્ટિનું તેજ ટકાવવું પડે
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૪૫
તદર્થ પણ ખારાક લેવા પડે; અને છેલ્લે ધર્મનું આરાધન સુખપૂર્વક કરવા માટે તેને સ્વસ્થ રાખવા આહાર લેવા પડે. આ છ કારણે સયમીને આહાર લેવા પડે, પણ તેમાં તેની દૃષ્ટિ તે ધર્મપ્રધાન જ હાય—ખીજી કશી ન હાય. ધમથી ભિન્ન એવા કાઈ કારણે ત્યાગી–મુનિ નામિનન્વેત માળ નામિનન્વંત નીવિતમ-મરણમાં પણ સુખ ન માને અને જીવનમાં પણ સુખ ન માને; એટલે પછી આહારપ્રાપ્તિ કિંવા ભિક્ષાના વિષયમાં તેને ધમ એવા જ સ્ફુટ થાય છે કે:
अलाभे न विषादी स्याल्लाभे चैव न हर्षयेत् । प्राणयात्रिकमात्रः स्यात् मात्रासङ्गाद्विनिर्गतः ॥
અર્થાત્—ત્યાગી જન ભિક્ષા ન મળવાથી દુઃખી અને ભિક્ષા મળવાથી સુખી કિંવા હર્ષિત થાય નહિ. કેવળ પ્રાણની રક્ષા માટે જ તે ભાજન કરે અને અન્ય પદાર્થોંમાં તે આસક્ત ન રહે.
આ રીતે ભિક્ષા માટેનાં છ કારણા સંયમીને માટે તે સિવાયની ખીજી દષ્ટિથી કરવામાં આવતી ભિક્ષા સંયમીને સંયમમાગથી ભ્રષ્ટ કરનારી છે. (૧૫૦)
ઉચિત છે અને અનુચિત કિંવા
[હવે સહવાસી મુનિએ પ્રત્યેને એક મુનિના આહારવિષયક વિનય ગ્રંથકાર કથે છે. ]
आहारादिसमविभागः । १५१ ॥
आनीतं वरभिक्षयाऽशन जलं तद्दर्शयित्वा गुरुं । भोक्तव्यं सहचारिभिश्च सकलैस्तुल्यांशतः साधुभिः ।। लब्धांशेन निजेन सादरधिया साधून्निमन्ध्याऽपरान् । भोक्तव्यं समभावतो रसमयं स्याद्वाऽशनं नीरसम् ॥ સહચારીઓ સાથે આહારાદિના સમવિભાગ, ભાવા—શુદ્ધ ભિક્ષાવૃત્તિથી જે અન્નપાણી લાવવામાં આવ્યાં હાય તે ગુરૂ આદિને દર્શાવી, સહચારી બીજા સાધુઓની સાથે સરખા વિભાગ કરી
Page #355
--------------------------------------------------------------------------
________________
સોને સરખી રીતે વહેંચી આપી આહારાદિ કરવાં. એકેક ભિક્ષુને જે ભાગ મળ્યો હોય તેનું બીજાને આદરપૂર્વક આમંત્રણ કરવું. જે કોઈ લે છે. પિતાના ભાગમાંથી તેને આપવું, નહિતે પિતે સરસ હોય કે નીરસ હેય. છતાં સમભાવ રાખીને આહાર કર. (૧૫૧)
વિવેચન–જ્યાં ગૌચરીકે મધુકરીથી ભોજનના પદાર્થો પ્રાપ્ત કરવાના છે, જ્યાં સરસ કે નીરસ આહાર પ્રત્યે સમભાવથી જોવાનું છે, જ્યાં આહારદિને હેતુ જીવન ટકાવવા સિવાય બીજો કશે નથી, ત્યાં પેટપૂરતા ભેજનની કે જિહવાને આહલાદ આપે તેવા પદાર્થોની આશા ફેકટ જ હોય; ગમત કે અણગમતે ન્યૂન કે અધિક જેટલો આહાર પ્રાપ્ત થયો હોય તેટલે આહાર ભિક્ષુઓની વચ્ચે સમભાગે વહેંચીને સંતુષ્ટ રહેવું એ જ ત્યાં કર્તવ્ય છે; પરંતુ આ કર્તવ્ય બજાવવામાં પણ ઉચિત વિનયનું સ્થાન છે. ગુરૂને ભોજનના પદાર્થો બતાવવા, પછી તેના ભાગ પાડવા અને એ ભાગમાંથી પણ બીજા સહચારી ભિક્ષુઓને ભાગ લેવા નિમંત્રણ કરવું, અને જે તેમને તેમાંથી ભાગ લેવા ઈચ્છા ન હોય તે પોતાને મળેલે ભાગ પોતે સમભાવ દૃષ્ટિથી આરોગવો, એટલે વિનય અહીં કર્તવ્ય સૂચવે છે. આ વિનયને હેતુ કેવળ શુષ્ક વિધિપૂરતો નથી. કેટલીક વાર કોઈ મુનિ માં હોય છે અને તેને ચોક્કસ પ્રકારનો આહાર વધુ જોઈતો હોય છે. એ પ્રસંગે ગુરૂ તે મુનિને માટે અમુક આહાર રાખીને બીજા બધા પદાર્થોને સમભાગ કરવાનું સૂચન કરી શકે છે. એટલે આ વિનય શુભ હેતુ માટે હોય છે.
દૃષ્ટાંત–આ વિનયને હેતુ નહિ સમજેલા પરંતુ ભકિક સ્વભાવના, એક મુનિનું દષ્ટાંત અત્ર બંધ બેસતું થશે. એક વાર એક મુનિને એક ગૃહસ્થને ઘેરથી ગોચરીમાં ગરમાગરમ વડાં પ્રાપ્ત થયાં. મુનિએ વિચાર કર્યો કે ઉપાશ્રયે પહોંચતાં આ વડાં ઠરી જશે અને અત્યારે તે ગરમાગરમ છે, તે હું તેમને મારો અર્ધો ભાગ ખાઈ લઉં તો શું ખોટું છે? વડાની સંખ્યા ૧૬ હતી, એટલે મુનિએ માર્ગમાં જ તેમાંનાં અર્ધી વડાં ખાઈ લીધાં અને બાકીનાં ૮ રહેવા દીધાં. માર્ગમાં આગળ વધતાં વળી તેને વિચાર થયો કે
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૪૭
આ વડાંમાંથી ગુરૂ મને અર્ધી ભાગ આપ્યા વિના રહેવાના નથી, એટલે મારા ભાગમાં ૪ વડાં આવશે, તે હું અત્યારે જ ખાઇ લઉં તે શુંખોટું? એમ વિચારી તેણે તેમાંનાં ૪ વડાં મામાં જ ખાઇ લીધાં અને બાકીનાં ચાર રહેવા દીધાં. વળી આગળ વધતાં પુનઃ તેને એવા જ વિચાર થયા કે ૪ માંનાં ૨ પેાતાને ગુરૂ જરૂર આપશે, એમ વિચારી તેણે તેમાંનાં ૨ વડાં ખાધાં, પુનઃ એવા જ વિચાર આવતાં તેમાંનું ૧ ખાધું, અને ઉપાશ્રયે પહેાંચતાં ખાકી એક વડું રહ્યું. ગુરૂએ આહારની સામગ્રી જોતાં જ મુનિને પૂછ્યું : “ હે મુનિ ! તમને આ એક જ વડું કયા શ્રાવકે વહેારાવ્યું? મુનિ ભદ્રિક સ્વભાવના હતા, એટલે તેમણે ૧૬ વડાંની અને પોતે કરેલી ગણત્રી તથા મનથી પાડેલા સમવિભાગની વાત ગુરૂને કહી. ગુરૂએ તેને આહારના સમવિભાગ પાડવાના અને ગુરૂને આહારની બધી સામગ્રી ખતાવવાના હેતુ સમજાવ્યેા, ત્યારે એ સરલ સ્વભાવના મુનિને પોતાને દોષ સમજાયે! અને તેણે પ્રાયશ્ચિત્ત લઇ અવિનય માટે ગુરૂની ક્ષમા યાચી.(૧૫૧)
[ પૂર્વે અપરિગ્રહની પ્રતિજ્ઞા વિષે કહેવામાં આવ્યું છે કે મુનિએ સંગ્રાહક વૃત્તિ પણ છેાડવી જોઈએ; હવે અહી' આહારાદિના સંગ્રહદ્વારા પરિગ્રહ ન સેવાય તેટલા માટે ગ્રંથકાર કથે છે. ]
आहाराद्यसङ्ग्रहः । १५२ ।।
यावन्मात्रमपेक्षते मधुकरीवृत्त्या हि तावन्मितं । ग्राह्यं नैकग्रहाऽटनेन गृहिणां न स्याद्यथा न्यूनता ॥ रात्री नाशनसङ्ग्रहः समुचितः क्रोशद्वयाद्वाऽपरमानीतं न च युज्यते सुयमिनां यामत्रयाऽतीतकम् ॥
આહારાદિના સંગ્રહ ન કરવા,
ભાવા —ભિક્ષુઓને એક વખત માટે આહારાદિ જોઈતાં હાય તેટલાં અનેક ઘરે ફરીને મધુકરી વૃત્તિથી થેાડાં થાડાં લેવાં, કે જેથી ગૃહસ્થાને સંકેાચ ભાગવવા પડે નિહ કે ફરીથી રાંધવું પડે નહિ.દિવસે લાવેલી.
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૪૮
ભિક્ષા દિવસે ને દિવસે વાપરી લેવી. રાતે વાસી ન રાખવી. બે ગાઉ ઉપરાંતથી લાવેલી અને ત્રણ પહાર પહેલાંની ભિક્ષા સંયમીએ ન ભોગવવી. (૧૫)
વિવેચન–મહાત્મા ગાંધીજી કહે છે કે “અહિંસક પરિગ્રહ ન કરી - શકે. પરમાત્મા પરિગ્રહ કરતું નથી. તેને જોઈતી વસ્તુ તે રોજની રોજ પેદા કરે છે, એટલે જે આપણે તેની ઉપર વિશ્વાસ રાખીએ તે સમજીએ કે આપણને જોઇતી વસ્તુ તે રોજની રોજ આપે છે.” સ્વલ્પ પણ તૃષ્ણાનું પોષણ કરે તેનું નામ પરિગ્રહ, અને જે ત્યાગી–સંન્યાસીએ સંપૂર્ણ રીતે અપરિગ્રહી થવું હોય તો તેણે આહારના પદાર્થોને પણ સંગ્રહ ન કરવો ઘટે. તે તે તેણે રેજ પ્રાપ્ત કરીને રોજ વાપરી નાંખવા જોઈએ. આહારાદિમાં પણ પરિગ્રહબુદ્ધિ ન બંધાઈ જાય, તેટલા માટે આ શ્લોકમાં કહ્યું છે કે એક ટંક કે એક દિવસને માટે જેટલું જોઈએ તેટલે જ વિશુદ્ધ આહાર મુનિએ અનેક ગૃહોમાંથી એકત્ર કરવો જોઈએ, તે ને તે જ દિવસે તેનો ઉપયોગ કરી નાંખવું જોઈએ, અને રાત્રે વાસી પણ ન રાખો જોઈએ કે જેથી રાત્રિપૂરતો પણ આહારનો સંગ્રહ થવા પામે નહિ. રાંધેલા ખોરાક અમુક સમય પછી બગડી જાય અને તેમાં વિકાર કે જંતુ ઉત્પન્ન થાય, તેટલા માટે બે ગાઉથી વધારે અંતર પરથી લાવેલ કે ત્રણ પહેર પહેલાં વહોરેલો આહાર આરોગો નહિ એવું સૂચન પણ તેમાં સમારેલું છે. આ અસંગ્રાહક વૃત્તિ કિંવા નિષ્પરિગ્રહી દશા કેટલી ઉચ્ચ પ્રકારની છે, તે મહાત્મા ગાંધીજીના વધુ શબ્દોથી સમજાય તેમ છે. તે કહે છે કે “આદર્શ -આત્યંતિક અપરિગ્રહ તે મનથી અને કર્મથી જે દિગંબર છે તેને જ હોય; એટલે કે તે પક્ષીની જેમ ઘર વિનાનો, વસ્ત્ર વિનાનો અને અન્ન વિનાને વિચરશે; અન્ન તે તેને રોજ જોઈશે તે ભગવાન આપી રહેશે.”
ક્યાં આવી આદર્શ અસંગ્રાહકતા અને ક્યાં ભગવાનને ભોગ ધરાવવાના નિમિત્તથી સંગ્રહ કરી બેઠેલા મઠાધિપતિઓ અને કહેવાતા સંતો (૧પર)
[ નીચેના લેકમાં વસ્ત્ર અને સ્થાન ગ્રહણને વિધિ સંક્ષેપમાં સમજાવ્યો છે.]
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૪૯
यस्खादिग्रहणविधिः । १५३ ॥ वस्त्रादिग्रहणैषणाऽपि बहुशो रोत्याऽनया शोभना। नैतेषामपि सञ्चयः समुचितः कालादिमानाधिकः ॥ स्त्रीपुंसादिनिवाससङ्गरहितं स्थानं मुनीनां वरं । ग्रामे वा विपिने सुखासनकृते शोध्य समित्या सता॥
વસ્ત્રાદિક લેવાને વિધિ. ભાવાર્થ–ભિક્ષુને વસ્ત્રાદિની જરૂર પડે ત્યારે પણ ઘણે ભાગે ઉપર બતાવેલ રીત પ્રમાણે જ ગૃહસ્થો પાસેથી અનેષણય દોષથી રહિત એષણા સમિતિપૂર્વક જરૂર પૂરતાં જ વસ્ત્રો લેવાં; મર્યાદાથી અધિક વસ્ત્રો લઈ તેનો સંચય ન કરવો. ભિક્ષને રહેવાનું સ્થાન ગૃહસ્થના નિવાસ અને સંગથી રહિત હોય તે સારૂં; તેવું સ્થાન ગામમાં કે વનમાં સુખે સ્વાધ્યાય, ધ્યાનાદિ થઈ શકે તેટલા માટે એષણ સમિતિની દૃષ્ટિથી મુનિએ. શોધી લેવું. (૧૫૩)
વિવેચન–જેવી રીતે મુનિએ આહાર એષણીય-વિશુદ્ધ લે ઘટે, તથા તેને સંગ્રહ ન કરવો ઘટે, તેવી જ રીતે તેણે વચ્ચે પણ વિશુદ્ધ લેવાં જોઈએ અને તેને સંગ્રહ ન કરવો જોઈએ, એ કથન આ શ્લોકના. પૂર્વાર્ધમાં કરેલું છે. પૂર્વે મુનિને માત્ર ત્રણ વસ્ત્ર જ લેવાનું–રાખવાનું સૂચન આવી ગયું છે; આ વસ્ત્રો પણ એષણીય હોવાં જોઈએ અને એષણીયતાનું સૂચન આચારાંગ સૂત્રમાંથી પ્રાપ્ત થાય છે. તેમાં કહ્યું છે કે સાધુ અથવા સાધ્વીએ જે કપડાં ગૃહસ્થ સાધુને માટે ખરીદી લાવેલાં, યા ધોઈ રાખેલાં, યા રંગી તૈયાર કરેલાં, યા સાફ કરેલાં, યા સુધારેલાં, યા સુગંધિત કરેલાં હોય તે વસ્ત્ર તે જ માણસ પાસેથી લેવાં નહિ; આ ઉપરાંત સુંવાળાં, મૂલ્યવાન, ચામડાનાં, જરી-કસબનાં, અને એવાં એવાં કપડાંને અનેષણય કહ્યાં છે. જોઈએ તે કરતાં વધુ વસ્ત્ર લેવાં કિવા અષણીય અને મૂલ્યવાન વસ્ત્રો લેવાં તે પરિગ્રહના દ્વારની સાંકળ ઉઘાડવા
Page #359
--------------------------------------------------------------------------
________________
-
૩પ૦
બરાબર હોઈ તેનો ત્યાગ કરવાનું કથન મુનિધર્મને બંધ બેસતું જ છે. લેકના ઉત્તરાર્ધમાં મુનિને માટે એષણય સ્થાનનું સંક્ષિપ્ત સૂચન છે, કે જ્યાં સ્ત્રી-પુરૂષોને નિવાસ ન હોય, તેમના સંગથી રહિત સ્થાન હોય, ત્યાં જ મુનિએ સ્વાધ્યાયાદિની સાધના માટે નિવાસ કરો. એવું સ્થાન ગામમાં હોય કે વનમાં હોય, તેની ચિંતા કર્યા વિના કેવળ વિશુદ્ધતાની દૃષ્ટિએ જ તેની પસંદગી કરવી.
દષ્ટાંત–આ પ્રસંગે હેમચંદ્રાચાર્યે વહોરેલા એક વસ્ત્રનું ઉદાહરણ યોગ્ય થઈ પડશે. એ આચાર્ય એક વાર સાંભર ગામમાં પધાર્યા હતા. ત્યાં ધનજી નામના એક નિર્ધન શ્રાવકે પિતાને સારૂ પિતાની સ્ત્રીએ કાંતેલા જાડા સૂતરમાંથી વણવેલું પાણકારૂં તેમને વહોરાવ્યું. આચાર્ય પાટણમાં આવ્યા ત્યારે રાજા કુમારપાળ વગેરે ૭૨ રાજાએ તેમના સકારાર્થે સામા આવ્યા, તેમણે જોયું કે આચાર્યો જાડી ખાદી ધારણ કરી છે. કુમારપાળે કહ્યું: “આપ મારા ગુરૂ છો. આપ આવું કપડું એાઢ એ તો મારે લાજી મરવા જેવું થાય.” આચાર્યો જવાબ આપતાં કહ્યુંઃ “તારા રાજ્યમાં તારા સ્વધર્મીઓ કંગાલ દશામાં માંડ માંડ પેટનું પૂરું કરે છે, તેમાં તું નથી લાજતે ? અમારે સાધુને શું? અમારે તો આવાં લુગડાંએ ક્યાંથી હોય? અમે તો જૂનાં ને ફાટયાં-તૂટયાં વસ્ત્રો પહેરીએ. અમારા શરીરની અમને ચિંતા નથી.” એ ઉપદેશથી કુમારપાળે ગરીબ વસતીનું સંકટ નિવારવા દર વર્ષે એક કરોડ સોનૈયા વાપરવાનું ઠરાવ્યું. (૧૫૩) ( [ સ્થાનૈષણાના સંક્ષિપ્ત સૂચનને હવે પછીના ત્રણ લોકમાં ગ્રંથકાર વિસ્તારથી સમજાવે છે. ]
स्थानैषणाविधिः ।१५४॥ स्थानस्याऽधिपतेर्जनस्य नितरामाज्ञां विनैकक्षण ।
स्थातुं नोचितमात्मनिष्ठितवतां स्थेयं नियोगे ततः॥
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૫૧
यस्याज्ञानिलयस्य तस्य किमपि ग्राह्यं न भोज्यादिकं । स्थित्वा तत्र यथोचितं न ममता स्वल्पाऽपि कार्या सता ॥ कीदृशं निवासस्थानम् ? । १५५ ॥
धर्मार्थे गृहिणा कृतं बहुजनैः सम्भूय संघेन वा । स्थानं नानुचितं सतां निवसितुं निर्मोहभावेन तत् ॥ दोषस्याsत्र च सम्भवो यदि तदा स्थेयं गुहायां वने । ग्रामे तादृशमेषणीय निलयं स्याद्दुर्लभं प्रायशः ॥
साधूपाश्रये स्त्री साध्वीगमनागमन परिहारः । १५६ ॥
स्थाने यत्र वसन्ति सन्मुनिवरा व्याख्यानकालं विना । साध्वीनां तरुणीजनस्य बहुशो गत्यागती नोचिते ॥ साध्व्यो यत्र वसन्ति तत्र न नरैर्गम्यं विना पर्षदं । सद्भिर्नैव कदाचनापि तरुणैर्गाढं विना कारणम् ॥
સ્થાનની એષણાના વિધિ.
ભાવા—જે મકાનમાં ભિક્ષુને ઉતરવાનું છે તે મકાનના માલેકની રજા વિના એ ક્ષણ તેમાં રહેવું . આત્મનિષ્ઠાવાળા મુમુક્ષુને ઉચિત નથી; માટે પૂરતી રીતે તેની રજા લઇને જ ઉતરવું. જેની રજા લઇને મકાનમાં નિવાસ કર્યાં હેાય તેના ઘરને આહાર કે પાણી કશું ભિન્નુથી લેવાય નહિ. જેટલા વખત ત્યાં રહેવું હાય, તેટલા વખત રહીને પણ તે સ્થાનની મનમાં જરા પણ મમતા બાંધવી નિહ. (૧૫૪)
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૫ર કેવા પ્રકારનું નિવાસસ્થાન? જે સ્થાનક ગૃહસ્થોને માટે ધર્મધ્યાન કરવાના હેતુથી એક ગૃહ બંધાવ્યું હોય કે સંઘે મળીને બંધાવેલું હોય, પણ તે સ્થાનકમાં ભિક્ષાઓ નિર્મોહભાવે ઉતરે અને રહે તેમાં કાંઈ અનુચિતપણું નથી તેવા સ્થાનકમાં વસતાં પણ જેને દેષને સંભવ જણાતો હોય અને તદ્દન નિર્દોષ રહેવું હેય, તેમણે જંગલમાં કે ગુફા આદિ સ્થાનમાં જ રહેવું જોઈએ. ગામમાં. તેવું સ્થાન મળવું પ્રાયે દુર્લભ છે. (
૧૫) સાધુઓ ઉતરે ત્યાં સ્ત્રી આદિનું ગમનાગમન ન જોઈએ.
જે સ્થાનમાં ત્યાગીઓ-ભિક્ષુઓ ઉતર્યા હોય, તે સ્થાનમાં વ્યાખ્યાનના સમય વિના તરૂણીઓ અને સાધ્વીઓનું વધારે ગમનાગમન થાય. તે ઉચિત નથી; તેમજ જ્યાં સાધ્વીઓને નિવાસ હોય ત્યાં સભાસમય વિના પુરૂષોએ અને તરૂણ ભિક્ષુઓએ ખાસ કારણ વિના જવું નહિ. (૧૫૬)
વિવેચન–નિવાસસ્થાનક એ એક ત્યાગીને માટે સંયમનિર્વાહનું ઉપકરણ માત્ર છે, એટલે એ સ્થાનક એવું હોવું જોઈએ કે જે તેને સંયમસાધનાને માટે પૂરતું અનુકૂળ અથવા વિશુદ્ધ હોય. આટલા માટે સ્થાનના સંબંધમાં એષણયતાનાં લક્ષણ બોધતાં આચારાંગ સૂત્રમાં નો પાસ ઉજવવમાસ-નાવ–ધH-Tગોવિંતા, એ મુજબ કહ્યું છે. એટલે કે જે પ્રાજ્ઞ પુરૂષોને નીકળવા–પ્રવેશવામાં કે ધર્મવિચારણા કરવામાં અગવડભરેલું સ્થાન હોય તે ગ્રહણ કરવું નહિ. આ દષ્ટિપૂર્વક મુનિને માટે વિશુદ્ધ સ્થાન કયું? એવું સ્થાન મુનિએ કેવી રીતે લેવું? તેવા સ્થાનમાં વસીને તેને એષણીય જ રાખવા માટે કેમ વર્તવું ? અને તેવું સ્થાન જે ન જ પ્રાપ્ત થાય તે શું કરવું? આ બધા પ્રશ્નોની વિચારણા આ કેમાં કરવામાં આવી છે. પ્રથમ તો જે સ્થાન પિતાની સંયમસાધના માટે બાધક ન લાગે તેવું સ્થાન પસંદ કરવું અને તે સ્થાનના માલેકની તેમાં ઉતરવા માટે પરવાનગી લેવી. ભલેને, મુસાફરખાનાનો જ કઈ ખંડ હોય, પરંતુ તેના માલેક કે રખેવાળની પરવાનગી લેવી જ જોઈએ. આવા સ્થાનમાં જતાં આવતાં હિંસા કરવી પડતી ન હોય, કોઈને તકલીફ પડતી ન હોય, હિંસક
Page #362
--------------------------------------------------------------------------
________________
૫૩
કે માઠા શબ્દો કાને પડતા ન હાય, ચિત્તવૃત્તિ ચંચળ અને તેવાં દૃશ્યો નજરે આવતાં ન હેાય, એવી બધી માખતાને વિચાર કરીને મુનિએ જોવું કે આ સ્થાનમાં સંયમની સાધના સુષ્ઠુ પ્રકારે થઇ શકશે, તે જ તેમાં વસવા માટે માલેકની પરવાનાગી લેવી ઈષ્ટ છે. આવી રીતે જે માલેક કે રખેવાળની પરવાનગી લેવામાં આવી હેાય તેના ઘેરથી ભેાજ્યાદિક પદાર્થો ન લેવા જોઇએ, તેનું કારણ સ્પષ્ટ છે. જે ગૃહસ્થ સ્થાન આપે તે ગૃહસ્થ ને ભેાજનના પદાર્થો પણ આપે, તેા તેથી મુનિ એક જ ધરના મ્હેમાન તી જાય અને પરિણામે તેમાંથી રાગ કે મમતા ઉત્પન્ન થવાના સંભવ રહે; કદાચિત એ સ્થાનને માલિક મુનિની જરૂરીઆતાને અગાઉથી ખ્યાલ કરીને મુનિને માટે જ કાંઇ વસ્તુએ તૈયાર કરવાને અને તે મુનિને અર્પણ કરવાને લલચાય, પરન્તુ તેથી મુનિ દામ્ભાગી થાય; વળી સ્થાન આપનારને સ્થાનની સાથે ભાજનના પદાર્થો આપતાં મનથી પણ સ કાચ થાય અને અહારથી તેવા સકાચ તે ન દર્શાવી શકવાથી તેનું મન દુભાય; આવાં અનેક કારણેાથી મકાનના માલીકના ગૃહેથી ભાજનના પદાર્થોં ન ગ્રહણ કરવાની આજ્ઞા ઉચિત્ત છે. તેમાં વિનય ધર્મ અને ગેાચરીની અહિંસા રહેલાં છે. આવું નિર્દોષ સ્થાન વસતીમાં મળવું ઘણીવાર મુશ્કેલ થઈ પડે છે. જે ઘરમાં ગૃહસ્થા રહેતા હેાય તે ઘરમાં સ્ત્રીઓ, ચાકરે, પશુઓ વગેરે હાય, અને તેવા સ્થાનમાં સંયમને નિર્વાહ મુશ્કેલ થઈ પડે. આચારાગ સૂત્રમાં કહ્યું છે કે “ જે મકાનમાં ગૃહસ્થાના સમુદાયની વચ્ચે થઇને દાખલ થઇ શકાતું હેાય અને તેથી જવા-આવવામાં અગવડભરેલું હોય તેવું મકાન સાધુ કે સાધ્વીએ લેવુ' નહિ; જે મકાનમાં ઘરધણી કે ચાકરડીએ પરસ્પર લડતાં હાય, તથા તૈલાદિથી અભ્યંગ કરતાં હૈ!ય, નહાતાં હેાય અથવા નગ્ન થઈ રહેતાં હાય, તેવા મકાનમાં રહેવું નહિ; જે સ્થાન ચિત્રામણથી ભરપૂર હોય અને તેથી ધર્મ ધ્યાનને અનુકૂળ ન હોય તેવા સ્થાનમાં રહેવું નહિ. ” આવાં દૂષાથી રહિત વસતીની વચ્ચેનું સ્થાન કોઈ ગૃહસ્થનું મળવું મુશ્કેલ છે, એટલે કાઈ ગૃહસ્થે કિંવા ગૃહસ્થાના સમુદાયે ધક્રિયાને અર્થે કોઇ સ્થાન મનાવ્યું હાય, તે સ્થાન ત્યાગી-મુનિના નિવાસ માટે નિર્દોષ હોવાને વધુ સંભવ છે. વસ્તુતઃ આવું સ્થાન કે જે ઉપાશ્રય કહેવાય છે તે ગૃહસ્થાની ધર્મ
૨૩
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૫૪
કરણીને અર્થે બંધાવવામાં આવેલું હોય છે, મુનિઓને માટે જ બંધાવેલું હોતું નથી, એટલે મુનિઓને માટે એવું સ્થાન એષણીય જ લેખાય, છતાં કેટલાકે તેવા સ્થાનમાં દોષ જુએ છે, અને તેથી ઉપાશ્રયમાં નિવાસ કરવાનું ઉચિત સમજતા નથી. ઉપાશ્રયમાં નિવાસ નિર્મોહભાવે કે મમત્વરહિત કરવામાં આવતાં સંયમસાધનાને માટે અનુકૂળ નીવડે છે. છતાં આવા ઉપાશ્રયમાં વસતાં પણ જેઓ દેષ માનતા હોય તેઓને માટે નિર્દોષ સ્થાન કુદરતી રીતે બનેલી ગુફાઓ કે વન-ઉપવન જ માત્ર છે, કારણકે મનુષ્યના કશા આરંભ સમારંભ વિના એવાં સ્થાન બનેલાં હોય છે, જ્યારે નગર કે ગામમાંનાં મકાનોમાં આરંભ–સમારંભ થએલે હોય છે, એટલે નગરમાં સમારંભ વિના બનેલું કુદરતી સ્થાન પ્રાયઃ દુર્લભ હોય છે. વિશુદ્ધ સ્થાન શોધ્યું હોય, મેળવ્યું હોય, તથાપિ તે પુનઃ અશુદ્ધ બની જાય છે, તેટલા માટે તેને વિશુદ્ધ રાખવા પણ યત્નવંત રહેવું જોઈએ. સંયમને બાધાકારક પ્રસંગો ન ઉપસ્થિત થાય, કિંવા મમત્વ, મેહ કે રાગનું ઉદ્દીપન ન થાય, તેટલા માટે ગ્રંથકારે એક જ મુખ્ય ચેતવણી વર્તમાન સમયને વાતાવરણનો વિચાર કરીને આપી છે, અને તે ચેતવણીને શાસ્ત્રકારને ટેકે પણ છે. તે ચેતવણી એ છે કે વ્યાખ્યાન કે કથાના પ્રસંગ સિવાય સાધુઓના નિવાસસ્થાનમાં તરૂણી સ્ત્રીઓએ કે સાધ્વીઓએ બહુ આવજા કરવી નહિ અને સાધ્વીઓના નિવાસસ્થાનમાં તેવા સમય સિવાય તરૂણ પુરૂષોએ કે ભિક્ષુઓએ ઉચિત કારણ વિના બહુ આવા કરવી નહિ.
દૃષ્ટાન્ત–એકદા એક વૃદ્ધ સંન્યાસી પિતાના એક જુવાન સંન્યાસી શિષ્ય સમેત એક ધર્મશાળામાં આવી પહોંચ્યા. ધર્મશાળાના રક્ષકે બેઉને પિતાના નિવાસના ખંડની બાજુએ જ આવેલા એક સ્વચ્છ અને સુંદર ખંડમાં ઉતરવાની રજા આપી એટલે બેઉએ ત્યાં મુકામ કર્યો. શિષ્ય
ગની શ્રેણી ઉપર સારી પેઠે ચડતો હતો, નિત્ય પ્રાણાયામાદિમાં સારી પેઠે સમય ગાળો હતો અને વિદ્યાભ્યાસમાં પણ ઠીક આગળ વધેલો હતો. શિષ્ય સત્કર્મશીલ હોઇને ગુરૂને તેની પ્રત્યે સંતોષ અને વત્સલ ભાવ હતો.
Page #364
--------------------------------------------------------------------------
________________
ઉ૫૫.
શિષ્ય જ નગરમાંથી માધુકરી લાવો અને ગુરૂ શિષ્ય એક વાર ભજન કરી નિત્યકર્મ, અધ્યયન, ધ્યાનાદિમાં સમય ગાળતા. કાન એ એક એવી ઈકિય છે કે તે અનિચ્છાએ પણ વિષયને ગ્રહણ કરે છે. ધર્મશાળાના રક્ષકની નવી સ્ત્રી અને તેની એક જુવાન પુત્રી રોજ ઘરમાં બેઠાં બેઠાં અવનવાં ગીત ગાતી, તે શિષ્યના કાનમાં આપોઆપ પ્રવેશવા લાગ્યાં, કારણકે બેઉ ખંડની વચ્ચે માત્ર એક દિવાલ જ આડી હતી. શિષ્ય પ્રાણાયામ કે ધ્યાન કરવા બેસે, ત્યારે પણ તેનું ચિત્ત એ મધુર કંઠનાં ગીતે તરફ વળવા લાગ્યું અને થોડા દિવસમાં તો તે ગીતની માધુરી તેને એટલી આકર્ષક થઈ પડી કે એ ગીત ગાનારી સ્ત્રીઓનાં મુખનું દર્શન કરવાની ઈચ્છા તેને થવા લાગી. આ ઈચ્છાને તૃપ્ત કરવા એક વાર શિષ્ય એ રક્ષકને ઘેર જ માધુકરી માટે ગયો. રક્ષકની પુત્રીએ ભાવપૂર્વક તેને માધુકરી આપી, તે સમયે તેની અને શિષ્યની આંખ મળી. એ જ ક્ષણે શિષ્યને નેત્રવિકારે મહાત કર્યો. પછી તે રોજ રજ રક્ષકને ઘેર માધુકરી માટે જવા લાગ્યું અને એ જુવાન બાળાનું દર્શન કરી આનંદ પામવા લાગ્યો. શિષ્યના ચિત્તની ચલિતાવસ્થા કેટલેક સમયે ગુરૂના જાણવામાં આવી, એટલે તેમણે એ સ્થાનનો ત્યાગ કરવાની તૈયારી કરી, પરંતુ શિષ્યને તે એ સ્થાનનું મમત્વ ઉત્પન્ન થઈ ચૂક્યું હતું એટલે તેણે એ જ સ્થાને રહેવાનો આગ્રહ પકડી રાખે. ગુરૂએ શિષ્યને પિતાને સંન્યાસીધર્મ સમજાવ્યો પણ શિષ્ય માન્યું નહિ, એટલે ગુરૂ ચાલ્યા ગયા અને શિષ્ય એ સ્થાનમાં એકલે રહેવા લાગ્યો. દિવસ પછી દિવસ જવા લાગ્યા. એક વાર કોઈ કારણ પ્રસંગે રક્ષકની નવી સ્ત્રી અને તેની પુત્રી લડી પડ્યાં અને એક બીજાને ગાળો દેવા લાગ્યાં. રક્ષક આવ્યો, તેને તેની સ્ત્રીએ ઉધું ઉધું સમજાવ્યું એટલે તેણે પુત્રીને શિક્ષા કરી. મમત્વથી પક્ષપાતવાળા થએલા શિષ્યને એ બાળાની દયા આવી અને એક એકાંત પ્રસંગે તેણે એ બાળાને કહ્યું કેઃ “હે સુંદરી! પિતાના ઘરમાં આવો કલેશ વેઠવા કરતાં તું મારી સાથે આવે, તો હું તારે નિર્વાહ કરીશ અને મારી પાસે કશું દુઃખ તને પડશે નહિ” સરળ સ્વભાવની એ બાળા પિતાની નવી માતાથી અને ક્રૂર પિતાથી કંટાળી હતી, તેને શિષ્યનાં આવાં
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૫૬
વચનેથી આશ્વાસન મળ્યું અને તેને પણ તે જીવાન સન્યાસી પ્રત્યે રાગ ઉત્પન્ન થયેા. એકદા રાત્રિને સમયે તે ખાળા શિષ્ય પાસે આવી અને શિષ્ય તેની સાથે ત્યાંથી ચાલી નીકળ્યા. રક્ષકે રાજદરબારમાં ફરીયાદ કરી અને કાટવાળે જુવાન સન્યાસી તથા રક્ષકની પુત્રીને નાસી જતાં પકડી રાજાની પાસે હાજર કર્યા. ગુરૂને આ વાતની ખબર પડી એટલે તે પણ રાજા પાસે આવ્યા. આપત્તિમાં આવી પડેલા શિષ્ય ગુરૂને વળગી પડયો અને ખેલ્યાઃ “ એ ગુરૂદેવ ! હું પતિતને તમે અચાવા.' ગુરૂએ રાજાને કહીને શિષ્યને છોડાવ્યા અને તેને તેના દેષનું પ્રાયશ્ચિત્ત આપ્યું; પરન્તુ હવે શિષ્યને યેાગમાર્ગીમાં એકડે એકથી 'ટવાની શરૂઆત કરવી પડી ! એષણારહિત—અશુદ્દ સ્થાન સયમમાર્ગે ચડતા ત્યાગીને કેવી રીતે નીચે પાડવાના નિમિત્તરૂપ અને છે, અને ક્રમે ક્રમે વધુ ને વધુ અસંયમ ચિત્તમાં પ્રવેશ કરતા જાય છે, તે દર્શાવનારૂં આ દૃષ્ટાન્ત છે. (૧૫૪–૧૫૫-૧૫૬)
[ કોઇ વાર લાંખા સમય સુધી એકનું એક સ્થાન સેવવાથી પણ રાગ કે મમત્વનું કારણ ખની જાય છે અને સંચમની સાધનામાં આધક થાય છે, તેટલા માટે સયમીને માટે એક જ સ્થાનમાંના નિવાસની કાળમર્યાદા નિમ્ન શ્લાકમાં દર્શાવી છે. ]
નિવાસમાં વા। ૭ ।।
ग्रीष्मे वा शिशिरे सतां निवसनं मासात्परं नोचितं । वर्षे मासचतुष्टयात्परतरं स्थातुं न युक्तं मुनेः ॥ एकत्राऽधिकवासतो यमभृतां शैथिल्यसङ्गादयोनातः कारणमन्तरेण मुनिभिः स्थेयं हि मानात्परम् ॥
નિવાસની મર્યાદા,
ભાવા —શિયાળામાં અને ઉનાળામાં ત્યાગીઓએ ખાસ કારણ વિના એક મહીનાથી વધારે એક સ્થાનેન રહેવું; ચામાસામાં ચાર મહીનાથી વધારે ન રહેવું. કારણ વિના એક ઠેકાણે વધારે રહેવાથી ગૃહસ્થાની સાથે
Page #366
--------------------------------------------------------------------------
________________
૩યા૭ દષ્ટિરાગ-મેહ બંધાય છે, અને તેથી ચારિત્ર્યમાં શિથિલતા આદિ દેશેઉત્પન્ન થવાનો સંભવ છે; માટે વિનાકારણે મુનિઓએ એક સ્થાને મર્યાદાથી અધિક નિવાસ ન કર. (૧૫૭)
વિવેચન–ડા સમયમાં એક સ્થાનને નિવાસ પણ ત્યાગીઓને પ્રસંગવશાત્ મમપાદક થઈ પડે છે અને તેમના સંયમમાં બાધા નીપજાવે છે, તો પછી ચિર સમયનો નિવાસ તેમને પતિત કરે તેમાં શું આશ્ચર્ય છે? જુદે જુદે સ્થળે ત્યાગી મહંત મંદિરમાં પિતાનો અણી જમાવી બેઠા છે અને અનેક પ્રકારના લોભ, લાલચ તથા વિકાસમાં ભરાઈ પડ્યા છે, સંન્યાસીએ પણ મઠાધિપતિઓ થઈને બેઠા છે અને યતિઓ ઉપાશ્રયોના માલિક થઈ બેઠા છે, તેનું ખરૂં કારણ જે જોઈએ તે તેમને એક સ્થાનને બંધાઈ ગએલે મેહ માત્ર છે, અને પછી એ મેહની આસપાસ પોતે જ રચેલા જાળામાં પોતે ફસાઈ પડ્યા હોય છે. મધ્ય કાળમાં ઉત્પન્ન થએલો ચિત્યવાસી સાધુઓને વર્ગ અને હાલને જતિવર્ગ મૂળે સંયમી જૈન સાધુવર્ગ હોવા છતાં આજે તે સંયમથી કેટલે દૂર જઈ બેઠે છે? આવી રાગની જાળમાં એક સંયમી સાધુ કે સંન્યાસી ન ફસાય તેટલા માટે એક જ સ્થાનમાં નિવાસ કરવા માટેની કાળમર્યાદા બાંધવી આવશ્યક છે અને તે આ લોકમાં બાંધી છે. ચાતુર્માસના ચાર મહિના એક સ્થાને રહેવું અને ગ્રીષ્મ તથા શિશિરમાં સ્થળે સ્થળે ફર્યા કરવું, પણ કોઈ સ્થાને એક માસ કરતાં વધુ સમય ન રહેવું એવું સૂચન અત્ર કરેલું છે, કારણકે એથી વધુ સમય એક સ્થળમાં રહેતાં લોકો સાથે દષ્ટિરાગ બંધાય છે અને ચારિત્ર્ય શિથિલ બનતું જાય છે. સંન્યાસીઓને અને જૈન મુનિઓને પણ તેમનાં પૃથફ પૃથફ શાસ્ત્રો ચાતુર્માસમાં એક જ સ્થાને રહેવાની આજ્ઞા કરે છે, કારણકે ચાતુર્માસ એ અનેક જીવ-જંતુઓની ઉત્પત્તિનો સમય હોવાથી તે ઋતુમાં કરવામાં આવતો. પ્રવાસ હિંસાનું કારણ થઈ પડે છે. અત્ર રામ -અર્થત-વિનાકારણે એ શબ્દપ્રયોગ કરે છે, તેનો હેતુ એ છે કે આ કાળમર્યાદાને ભંગ કાંઈ ઉચિત કે મહત્ત્વના કારણે થઈ શકે છે. બીમારીનું, બિમાર મુનિની સેવાનું, વૃદ્ધાવસ્થાનું, મહામારીનું, વિગ્રહનું કે એવું કાંઈ કારણ હોય, તે
Page #367
--------------------------------------------------------------------------
________________
આ માસકલ્પ અને ચાતુમસ કલ્પને ભંગ અનિવાર્ય હેઇ, તેથી વધુ સમય એક સ્થાને રહી શકાય, પરંતુ એ કારણ દૂર થતાંની સાથે જ મુનિએ પુનઃ પિતાની આચારમર્યાદાનું પાલન કરતા થઈ જવું જોઈએ. (૧૫૭)
[ મુનિએ સ્થળે સ્થળે શામાટે અને કેવી રીતે વિહાર કરવો તે નીચેના બે શ્લોકમાં દર્શાવવામાં આવ્યું છે.]
___ अप्रतिबद्ध विहारः । १५८ ॥ रुद्धं शैवलिनीजलं मलयुतं स्रोतो गतं निर्मलं । तद्वत्साधुजना विशुद्धचरिताः स्युश्चेद्विहारोद्यताः ॥ द्रव्यादिप्रतिबन्धतोऽप्रतिहतैर्यावच्च जडाबलं । गन्तव्यं क्षितिमण्डले मुनिवरैर्देशानुदेशं क्रमात् ॥
साधूनां पाद विहारः । १५९॥ नाऽश्वोष्ट्रायधिरोहणं न च कदा गन्यादियानासनं। नो नौकाशिबिकादिरोहणमथो निष्कारणं युज्यते॥ वस्त्रायं निखिलं निजोपकरणं स्कन्धादिनोवा स्वयं । पादेनैव वरं विहारकरणं संन्यासिनां श्रेयसे ॥
અપ્રતિબંધ વિહાર, ભાવાર્થ-નદીનું પાણી એક ઠેકાણે રૂંધાઈ રહે છે તો તે મેલકે શેવાળથી ગંદુ થાય છે, પણ પ્રવાહમાં ચાલતું હોય તો તે નિર્મળ રહે છે; તેવી રીતે સાધુ જન એક ઠેકાણે રોકાઈ ન રહેતાં વિહારમાં ઉઘત રહે છે તે તેમનું ચારિત્ર્ય નિર્મળ રહે છે. માટે જ્યાં સુધી રોગ કે જરા અવસ્થાથી જંઘાબળ ક્ષીણ ન થયું હોય ત્યાં સુધી કોઈ પણ વ્યાદિ પ્રતિબંધથી ન બંધાતાં મુનિઓએ એક દેશમાંથી બીજા દેશમાં ક્રમસર પૃથ્વીની પીઠ ઉપર ગ્ય સ્થળે વિચરવું જોઈએ. (૧૫૮)
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૫૯
સાધુઓની પગની મુસાફરી.
સાધુ જનોએ–સંન્યાસીઓએ ઘોડા ઊંટ આદિ વાહન ઉપર ન બેસવું, ગાડી–ગાડા કે રથમાં પણ ન બેસવું, વિનાકારણે નાવ, વહાણ કે પાલખીમાં ન બેસવું, વસ્ત્રાપાત્રાદિ પિતાનાં બધાં ઉપકરણ મજૂર પાસે ન ઉપડાવવાં, પણ પિતાના ખભા ઉપર ઉપાડીને પગપાળા મુસાફરી કરવી, તે જ ત્યાગીએને માટે શ્રેયસ્કર છે. (૧૫૯)
વિવેચન પૂર્વે એક સ્થાને ચિરસમય નિવાસ કરવાનાં જે દૂષણે બતાવ્યાં છે, તેથી ઉલટી રીતે અહીં અપ્રતિબદ્ધ રીતે વિહાર કરવાના લાભો બતાવ્યા છે. સરિતામાં વહી જતા જળની નિર્મળતાના જેવું એક ત્યાગીનું જીવન નિર્મળ ત્યારે જ રહે કે જ્યારે તે મેહ કે મમત્વનાં સાધનોથી દૂર રહે અને કોઈ એક સ્થળે દૃષ્ટિરાગ બંધાયા પૂર્વે જ ત્યાંથી વિહાર કરીને અન્ય સ્થળે જઈ વસે, અર્થાત જળની પેઠે તે પણ હમેશાં વહેતો જ રહે. તેને આ વિહાર કે વહન પણ અંધામાં બળ હોય ત્યાંસુધી અપ્રતિહત રીતે ચાલુ રહેવું જોઈએ, તેનો હેતુ બીજા લોકમાં સ્યુટ કરેલ છે. જધાબળની અપેક્ષા એટલા માટે છે કે સાધુથી વાહનમાં બેસીને કે ઊંટ–ઘોડાપર ચડીને પ્રવાસ કરવો ઉચિત નથી, તેમ જ પોતાનાં ઉપકરણોનો બોજો પણ પિતે જ ઉપાડવાને છે. “વહેતા જળમાં હોયે ન મળ” એવું કહેવત છે, અને એ જ કહેવતને ગ્રંથકારે ગ્રહણ કર્યું છે, છતાં એ વહન નદીમાંનું હોવું જોઈએ, નહિકે લોખંડના પાઈપની અંદર બંધાઇને વહી જતા જળનું. જેવી રીતે પાઈપમાં–નળમાં વહી જતું જળ બંધાઈને વહેતું હોવાથી નળની અંદર શેવાળ કે કાટ બાઝે છે અને પાણી મલિન થવાનો સંભવ રહે છે, તેવી રીતે અશ્વ, ઊંટ, પાલખી, વહાણ ઈત્યાદિ વાહન ઉપર બેસીને વિહાર કરતા મુનિની મનોવૃત્તિને પણ કાટ ચડવાનો ભય રહે છે. ગમનાગમનને જે સંયમ જંઘાબળથી વિહાર કરતો મુનિ કે ત્યાગી જાળવી શકે છે તે સંયમ પારકે પગે પ્રવાસ કરનાર ત્યાગી જાળવી શકતા નથી અને એ રીતે ગામના
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૬૦
ગમનને પરિગ્રહ વધે છે. આટલા માટે વાહનને ત્યાગ કરવાનુ અને પેાતાના પગમાં ખળ હોય ત્યાંસુધી એક પછી એક દેશમાં ફરતા કરવાનું–ઉડતા નિર્દેોઁષ પંખીના જેવું જીવન ગાળવાનું ત્યાગી–મુનિને માટે ફરમાવવામાં આવેલું છે. પેાતાનાં ઉપકરણાને એને પણ પાતે ઉપાડવાનું મુનિને માટે ઈષ્ટ છે. તેથી જ્ઞાનાદિનાં કે દેહનિર્વાહનાં ઉપકરણાના પરિગ્રહ પણ છે. થાય છે અને સંયમ વધે છે. તેથી ઉલટું જે મા અને સંન્યાસીએ રેલ્વેમાં વિહાર કરતા ક્રે છે તેમનાં ઉપકરણા તેા રેલ્વેના ડબ્બે ડબ્બા ભરાય તેટલાં હાય છે તે તેમની સવારીએનાં દૃશ્યા જોનારાએને જાણીતુ છે! ત્યાગ એ જ જેતે ધમ છે અને સંયમ એ જ જેની સાધ્ય વસ્તુ છે, તેણે પોતાનાં ઉપકરણાના ભાર ઉંચકવા માટે પરાશ્રયી થવું પડે તે શુ પામરતા નથી ? છતાં વૃદ્ધાવસ્થાને કારણે જ્યારે પગે વિહાર થઈ ન શકતે હાય, કંવા પેાતાનાં વસ્ત્ર-પાત્રાદિ ઉપાડી ન શકાતાં હોય, ત્યારે પાલખી જેવા સાધનને ઉપયાગ કરવાની મુનિને જરૂર પડે છે અને જ્યારે પૂલ વિનાની જળરિત નદી જેવું સ્થાન એળંગવાનુ હાય છે, ત્યારે વહાણમાં બેસવાની પણ મુર્તિને જરૂર પડે છે : આવી અનિવાયતાને કારણે નિારન રાખ્ત ચેાજીને ગ્રંથકારે અપવાદયુક્ત સ્થિતિનું યોગ્ય રક્ષણ કર્યું છે. આ રેલ્વેના અને હવાઇ વિમાનાના યુગમાં કદાચ એવું લાગે કે પગપાળી મુસાફરી કેટલી થઇ શકે ? દૂર દૂરના દેશમાં જઈને મુનિ ઉપદેશદાન શી રીતે કરી શકે ? પરન્તુ ભૂલવું ન જોઇએ કે પૂર્વે જૈન મુનિઓએ ભારતની ચારે દિશામાં પગપાળા ફરી વળીને જ ઉપદેશપ્રચાર કર્યો હતા અને બૌદ્ધ સાધુએએ પણ પગપાળા કરીને બ્રહ્મદેશ, ચીન અને જાપાન સુધી બૌદ્ધ ધર્મના ફેલાવા કર્યો હતા. તે વખતે આગગાડી, સ્ટીમર કે હવાઇ વિમાના નહાતાં. વસ્તુતઃ ઉપદેશપ્રચારને આધાર ગમનાગમનની સગવડ ઉપર રહેલે નથી, પરન્તુ ઉપદેશકના સંયમ અને તપ ઉપર રહેલા છે. (૧૫૮–૧૫૯)
[ક્રમે કરીને હવે આદાનભંડનિક્ષેપ અર્થાત્ વસ્ર-પાત્રાદિ લેવા-મૂકવાની સમિતિને વિષય આવે છે. ]
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૬૧
વાઘાણાજનિવિઃિા ૬૦ - वस्त्रादेन च यत्र तत्र धरणं किन्तु व्यवस्थापुरो । न्यासो योग्यपदे सदा यतनयाऽऽदान पुनः कारणे॥ तत्सर्व घटते विना न यमिनां सम्मार्जनं वीक्षणं । तग्राह्य न्यसनीयमत्र सकलं सम्मायं दृष्ट्वा तथा ॥
વસ્ત્ર-પાત્રાદિ લેવા-મૂકવાને વિધિ. ભાવાર્થ–મુનિઓએ પિતાનાં વસ્ત્રાદિ ઉપકરણ જ્યાં ત્યાં રખડતાં ન મૂકવાં, કિન્ત વ્યવસ્થાપૂર્વક વટી બાંધીને યોગ્ય સ્થાને યતનાપૂર્વક મૂકવાં; વળી તેનું કામ પડે ત્યારે યતનાથી લેવાં, પણ તે નજરે જોયા વિના કે પૂજણીથી પૂજ્યા વિના લેવા-મૂકવાં ન ઘટે; માટે જે કંઈ લેવું–મૂકવું પડે તે જોઈ પૂછને લેવું કે મૂકવું. (૧૬)
વિવેચન—આદાનનિક્ષેપ” એ પાંચમાંની એથી સમિતિ છે. જાણે કે અજાણ્યે સૂક્ષ્મ જંતુઓની હિંસા ન થાય તેટલા માટે એક મુનિએ પિતાનાં ઉપકરણ સાથે કેવી રીતે વર્તવું તેનું આ શ્લોકમાં સૂચન છે. આદાનનિક્ષેપ સમિતિની વ્યાખ્યા એવી છે કે – __ ग्राह्यं मोच्यं च धर्मोपकरणं प्रत्युपेक्ष्य यत् ।
प्रमाय॑ चेयमादाननिक्षेपसमितिः स्मृता ॥ અર્થાત–ધર્મોપકરણોને જોઈને તથા પ્રમાજીને લેવાં મૂકવાં, તે આદાનનિક્ષેપ નામની સમિતિ છે. કોઈ પણ વસ્તુને જોઈને–સંમાર્જીને લેવી તથા મૂકવી તેના બે લાભ મુખ્ય છે. એક લાભ એ છે કે વસ્ત્ર કે પાત્રાદિને જે કોઈ ઝેરી જંતુ વળગ્યું હોય તો તેને જોઈને-સંમાજીને લેવા મૂકવાથી તે જંતુના દેશમાંથી બચી શકાયઃ આ લાભ પિતાના હિતનો છે; પણ આ સમિતિને હેતુ તો હરકોઈ જંતુની અકારણ હિંસા થતી અટકાવવાનો છે, અને તે જ પરમ આધ્યાત્મિક લાભ છે. આ લાભને માટે–સમિતિના પાલનને અર્થે મુનિને અત્ર કહેવામાં આવ્યું છે કે–તેણે પોતાનાં ઉપકરણો જોઇને
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૬૨ પૂંજણીથી સંભાઈને ધીરેથી યતનાપૂર્વક મૂકવાં લેવાં તથા સુવ્યવસ્થિત રાખવાં, પણ બેદરકારીથી જેમ–તેમ ફેંકવાં, ઉડાડવાં કે હડસેલવાં નહિ. યતના સહિત અને યતનારહિત પિતાની વસ્તુઓ લેવા-મૂકવાની ટેવવાળાં, મનુષ્યનાં કાર્યોનું તુલનાપૂર્વક નિરીક્ષણ કરનારાઓથી જ એ સમજી શકાશે કે આ બાહ્યતઃ નજીવી દેખાતી યતના મનુષ્યને કેટલી અકારણ હિંસામાંથી બચાવી લે છે. (૧૬)
[હવે આ સમિતિના એક અંગરૂપ પ્રતિલેખન-પડિલેહણની ક્રિયાની આવશ્યક્તા ગ્રંથકાર દર્શાવે છે.]
वनादिप्रतिलेखनक्रिया । १६१ ॥ उद्युक्तो दिवसे सदा नियमतः प्रातश्च सायं यमी। वस्त्रादेः प्रतिलेखनं विधियुतं कुर्याच्च सूक्ष्मेक्षया । स्यादेवं यमरक्षण न च भवेत् सूक्ष्मांगिनां हिंसनं । नाप्यालस्यनिषेवणं निजतनो रक्षाऽलिसर्पादितः ।।
વસાદિના પ્રતિલેખનની ક્રિયા. ભાવાર્થ તથા વિવેચન–જેવી રીતે વસ્તુને લેવા મૂકવામાં એક મુનિએ યતનાપૂર્વક વર્તવું જોઈએ, તેવી રીતે પિતાની નિત્યના ઉપયોગની, વસ્તુનું પ્રતિલેખન પણ કરતા રહેવું જોઈએ. કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જેને બહુ લેવી–મૂકવી ન પડે, પરંતુ આખો દિવસ પિતાના અંગ પર કિંવા સાથે જ રહે અને તેમાં પણ સૂક્ષ્મ જંતુઓ પસી કે ચડી ન જાય, તેટલા માટે આ પ્રતિલેખન ક્રિયા આવશ્યક છે. આવી વસ્તુએને જ સહવારે અને સાંજે બારીક નજરે વિધિસહિત જોવી અને સંભાજીને શુદ્ધ કરી રાખવી કિંવા ધારણ કરવી, કે જેથી સૂક્ષ્મ જંતુએનું સંરક્ષણ થાય અને સંયમની પુષ્ટિ થાય. આ આધ્યાત્મિક લાભ ઉપરાંત બીજે લાભ તેથી એ પણ થાય કે તેથી પ્રમાદ કે આપસ દૂર
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૬૩
થાય અને જો કદિ સર્પ–વીંછી જેવાં ઝેરી જંતુએ વસ્ત્ર–પાત્રાદિ ઉપર ચડ્યાં હોય તે તેનાથી પોતાનું રક્ષણ થાય. (૧૬૧)
[ મુનિને શયન પણ પ્રમાદજનક ન નીવડે, તેટલા માટે ગ્રંથકાર નીચેના માં તે વિષે સૂચન કરે છે. ]
ટ્ટા રાયનીના ૨૬ર | पल्यले शयनासनादि यमिनां नैव क्वचिद् युज्यते । नो वेत्रासनमञ्चिकादिषु पुन वापि खट्वादिके ॥ पट्टे काष्ठमयेऽथवा क्षितितले दर्भादिसंस्तारके। साधूनां शयनासनं समुचितं हन्तुं प्रमादादिकम् ॥
ભૂમિ કે પાટ ઉપર શયન, ભાવાર્થસંચમધારી મુનિએ કદાપિ પલંગ ઉપર સુવું કે બેસવું ન ઘટે, તેમજ આરામ ખુરશી, માંચી કે ખાટલા ઉપર પણ સૂવું-બેસવું ઉચિત નથી, કિન્તુ લાકડાની પાટ, ભૂમિતળ કે દર્દાદિની પથારી ઉપર સાધુ જનેએ સૂવું–બેસવું ઘટે, કેમકે તેથી પ્રમાદ, નિદ્રા, તંદ્રા આદિ પણ દૂર થાય. (૧૬)
વિવેચન–પલંગ, આરામખુરશી, ઢોલી, હીંચકો, ઇત્યાદિ બધાં સુખાસન છે, અર્થાત દેહને સુખ આપવા માટેનાં સાધનો છે; પરંતુ એ સુખાસનો છે માટે જ પ્રમાદસાધન પણ છે. તે બધાં પ્રમાદનાં જનક છે. નિદ્રા સ્વાભાવિક છે, નિદ્રા વિના દેહનું પોષણ અને રક્ષણ થતું નથી; પરતુ સાચી નિદ્રા માટે સુખાસનની જરૂર નથી. જે મજૂરે દિવસે ખૂબ પરિશ્રમ કરે છે તેમ જ જે માનસિક શ્રમ કરનારા વિદ્યાર્થીઓ, અભ્યાસીઓ વગેરે આખો દિવસ પિતાના કાર્યમાં મગ્ન રહ્યા કરે છે તેમને ભેચે પણ ગાઢ નિદ્રા આવી જતાં વાર લાગતી નથી; તેથી ઉલટું સુખ-વસ્તુ પુરૂષોને, રાજાઓને કે ધનાઢયોને ઉંઘને લલચાવવા માટે છત્ર પલંગ, ઢોલીયા કે હીંડોળા ખાટની જરૂર પડે છે ! આ રીતે શયા માટેનાં
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૬૪ આ સુખસાધન વસ્તુતઃ પ્રમાદને પોષનારાં જ સાધન બને છે. “ઉંધ ન જૂએ તૂટી ખાટ ” એવું એક કહેવત છે, તે સ્વાભાવિક રીતે ઉભરાતી નિદ્રા માટે છે, જ્યારે જેઓ આબે દિવસ પ્રમાદ કે સુસ્તીમાં ગાળે છે તેમને સવામણ રૂની તળાઈમાં આળોટી આળોટીને મહાપરિશ્રમે ઉંધા લાવવી પડે છે. સંયમીને ઉંધા માટે સુખસાધન ન હોવું જોઈએ એટલે કે તેમને પલંગ, ઢોલી, ખાટ, આરામખુરશી ઇત્યાદિ ન હોવાં જોઈએ, કિન્તુ કાષ્ઠની કઠોર પાટ કે ભૂમિ કે દર્ભની પથારી હોવી જોઈએ, અને તેની ઉપર તેમને પૂરી નિદ્રા મળવી જોઈએ; અર્થાત તેવી શયામાં નિદ્રા મળે તે માટે તેમણે સ્વલ્પ પણ શારીરિક-માનસિક પ્રમાદ ન સેવ જોઈએ. રામમિતરું એ જ યોગીને માટે નિદ્રાનું સાધન હોય. એથી પ્રમાદ આવતું નથી અને દિવસે પ્રમાદ સેવવાની ઈચ્છાનું પણ નિવારણ થાય છે. વળી નરમ ગહેલા કે નેતરમાં ભરેલાં આરામાસનો વગેરેમાં જંતુઓ ભરાઈ રહે છે અથવા ઉત્પન્ન પણ થાય છે. એવાં આસનોમાં સૂવું બેસવું સંયમને માટે નિષિદ્ધ હોય એ સ્વાભાવિક છે.
દષ્ટાંત–મેવાડના શિશાદિયા રાણા પ્રતાપને મોગલનું આક્રમણ થતાં થોડા સૈનિકે સાથે વનમાં નિવાસ કરવો પડ્યો, ત્યારે મોગલો પાસેથી પિતાની માતૃભૂમિ પાછી જીતી લેવાનું સતત ચિંતન તેના અંતઃકરણમાં રહ્યા કરતું હતું. દંતકથા એવી છે કે આ કર્તવ્યનિષ્ઠા તેને મન સર્વોપરિ હતી એટલે તેણે સર્વ શારીરિક સુખોનો ત્યાગ કર્યો હતો, કાર
કે જે તે શારીરિક સુખમાં મગ્ન બની જાય છે તે પ્રમાદવશતઃ પિતાના કર્તવ્યને વિસરી જાય એવું તે સમજતો હતો. સુખશય્યા પણ પ્રમાદની જનેતા હોવાથી તે વનનિવાસમાં ભેચે દર્ભ પાથરીને નિદ્રા લેતે. જે વનમાં તેણે સુંવાળા નરમ ગદેલા ઉપર નિદ્રા લેવાની ઈચ્છા કરી હોત, તે તેની પ્રાપ્તિ તેને માટે અશક્ય નહોતી. તે વનમાં અનેક સૈનિક, અનુચરો અને સ્વામિનિષ્ઠ સેવકોની સાથે રહેતા હતા એટલે તેઓની દ્વારા તેને સુખસાધનો પણ મળી શકે તેમ હતું, પરનું કર્તવ્યનિષ્ઠામાં જરા પણ પ્રમાદ ન પેસી જાય અને મેવાડની સ્વતંત્રતાનું જ સતત ચિંતન
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૫
રહ્યા કરે તેટલા માટે તેણે દની પથારી ઉપરનું શયન પસંદ કર્યું હતું. પ્રતાપ ચેાગી કે ત્યાગી નહાતા છતાં કનિષ્ના માટે તેનું આચરણું તે એક સંયમીને શેશભે તેવું હતું. પરન્તુ તેની પછી થએલા અને મેવાડની સ્વતંત્રતા ગુમાવી બેઠેલા શિક્ષાદિયા રાજાએ દર્ભની પથારી ઉપર સુવાની બાબતને એક શુષ્ક ક્રિયા જ સમજવા લાગ્યા, અને પરિણામ એ આવ્યું કે તેએાના વંશજે છત્ર પલંગ ઉપર મખમલના બિછાનામાં સૂતા, પરન્તુ એ–ચાર મણ ની તળાઈમાં માત્ર દનુ એક તરણું નાંખીને કહેતા કે · અમે પ્રતાપની પેઠે દ` ઉપર સ્વતંત્રતા માટેની ટેકનું પાલન કરીએ છીએ ! ’ સાપ ગયા અને લીસેાટા રહ્યા તે એનું નામ ! ક્યાં પ્રમાદનિવારક દર્ભાશય્યા અને ક્યાં પ્રમાદપેાષક ને! ગધેલા કે જેની અંદર સાદ ખાવાને માટે દનુ એકાદ તરણું નાંખવામાં આવેલુ હાય ! એવા પ્રમાદી શિશેાદિયાને હાથે મેવાડની સ્વતંત્રતાનું રક્ષણ ન થઈ શક્યું હોય તેમાં કાંઇ જ નવાઈ નથી. (૧૬૨)
'
સૂઇએ છીએ, અને મેવાડની
"
[ છેલ્લે પાંચમી પરિષ્ઠાયના—પારિડાવીયા સમિતિ વિષે કહી ગ્રંથકાર સમિતિ પ્રકરણની સમાપ્તિ કરે છે. ]
પરિષ્ઠાપન વિધિ: ।૬૬ર
त्याज्यं यत्र मलादिकं तदपि वा स्थानं निरीक्ष्यं पुरा । सच्छिद्रं न जनाकुलं न यदि तन्निम्नं न वा नोन्नतम् ॥ नो मार्गो न च देवताधिवसनं नो सूक्ष्मजन्त्वाचितं । कार्यस्तत्र मलादिकस्य मुनिना त्यागः समित्या सदा ॥ પરવવાના વિધિ,
ભાવા તથા વિવેચન—ભિક્ષુએએ જ્યાં મળ–મૂત્રાદિ પરવવાનાં હાય તે સ્થાન વિશુદ્ધ હાવુ જોઇએ, અને તેટલા માટે તે સ્થાન પ્રથમ તપાસવું જોઇએ. તે સ્થાન છિદ્રવાળુ એટલે કે કીડી, ઉંદર, વગેરે
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૬૬
જીવજંતુઓનાં દર વિનાનુ હોવુ જોઇએ, તેમ જ ત્યાં લેાકેાની બહુ આવજા ન હોવી જોઇએ, તે સ્થાન નિચાણવાળું કે ઉંચાણવાળુ ન હાવુ જોઇએ પણ એક સરખુ હાવુ જોઇએ; વળી તે લેાકેાની આવજા માટેના માર્ગ નહાવા જોઇએ કિવા ત્યાં કાઇ દેવ-દેવતાને વાસ મનાતા ન હોવા જોઇએ, અને તે સ્થાન સૂક્ષ્મ જીવજંતુએથી વ્યાપ્ત ન હેાવુ' જોઇએ. આમ બધી રીતે જે સ્થાન વિશુદ્ધ હેાય તે જ સ્થાને મુનિએ મળ–મૂત્રાદિને ત્યાગ પરિષ્ઠાપના સમિતિને જાળવી યતનાપૂર્વોક કરવા ઘટે. સુક્ષ્મમાં સૂક્ષ્મ જંતુ, મનુષ્યા અને દેવાને સુદ્ધાં પોતાના પરઠવવાના પદાર્થીથી જરા પણ ઇજા ન થાય, તેમ જ સંયમીને ઘટતી મર્યાદાનું પાલન થાય તેટલા માટે આ વિધિનું કથન કરવામાં આવેલું છે. જ્યાં ત્યાં ગંદકી કરીને પડેાસીની કે માર્ગે જતા મનુષ્યેાની અડચણને વિચાર નહિ કરનારાઓને આ સમિતિને મમ એધક થઇ પડવા જોઇએ છે. અંગીરસ, પારાશર, યાજ્ઞવલ્કય, મનુ ઇત્યાદિ સ્મૃતિકાર પણ મૂત્ર પુરિયાદિના સંબંધમાં જૂદા જૂદા પ્રકારના વિવેકનું સૂચન કરે છે. આ સમિતિના મને સમજનાર અને અહિંસાના સાચા ઉપાસક ધચિ નામના મુનિનું દૃષ્ટાંત અંધ બેસતું થઇ પડશે.
દૃષ્ટાંત—ધ રૂચિ નામના એક મુનિ એકદા ગેાચરી કરવા નીકળ્યા અને એક ધરમાં જઇ ચડયા. તે ઘરની ગૃહિણીએ તુંબડીનું શાક કર્યું હતું, પરન્તુ તુંબડી કડવી હાવાને લીધે કાઇથી ખાઇ શકાય તેમ ન હતુ એટલે તે શાક તેને ઉકરડે નાંખવાનું જ હતું; પરન્તુ આ મુનિને આવેલા જોઇને તેણે વિચાર્યું કે એ શાક હું આ મુનિને જ આપી દઉં કે જેથી મારે ઉકરડે નાંખવા જવાની તકલીફ લેવી ન પડે ! આથી ગૃહિણીએ કડાઇમાંનું અધુ શાક મુનિના પાત્રમાં ઠાલવી દીધું. ઉપાશ્રયે આવતાં ગુરૂએ જોયું કે મુનિએ શાક વહેારવામાં ભૂલ કરી છે કારણકે તે કડવી તુંબડીનું શાક છે એટલે કે તે ઝેરી વસ્તુ છે અને ખાવાથી પ્રાણની હાનિ થશે. ગુરૂએ ધર્મ ચિ મુનિને કહ્યું કે આ શાક આપણે આરેગવાલાયક નથી કારણકે તે ઝેરી છે, માટે કાઈ વિશુદ્ધ સ્થાને એ શાકને વિધિપૂર્વક પરાવી આવેા. મુનિ
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૬૭
શાક પરઠવવા નગર બહાર ચાલ્યા અને એક વિશુદ્ધ સ્થાન શોધી કાઢર્યું. મુનિએ પહેલાં શાકને એક ફાડવા જમીન પર મૂક્યા કે તુરત તેની વાસથી આકર્ષાએલાં સંખ્યાબંધ જંતુએ ત્યાં ધાઈ આવ્યાં ! મુનિએ તુરત ફાડવા પાછા ઉપાડી લીધે અને ખીજું વિશુદ્ધ સ્થાન શેાધ્યું. ત્યાં પણ ફેડવા ભાંગે મૂકતાં જ જંતુઓ ઉભરાયાં. ફરી વળી ત્રીજું સ્થાન શોધ્યું અને ત્યાં પણ તેમ જ થયું. આ જોઇને મુનિએ વિચાર કર્યો કે આ ઝેરી શાક પરઢવવા માટે કાઈ વિશુદ્ધ સ્થાન દેખાતુંનથી. તેનેઆરોગીને સંખ્યાબંધ જીવજંતુઓ મરણ પામશે, માટે તે બધાને બદલે આ શરીર જ એકલું મરણ પામે તે શું ખોટું છે? આવા વિચાર કરીને ધરૂચિ મુનિ પોતેજ અન્ય જીવાની હિંસાના દોષથી બચવાને બધું શાક આરેાગી ગયા અને ત્યાં તે ત્યાં જ મૃત્યુવશ થઇ સદ્ગતિને પામ્યા. (૧૬૩)
षष्ठ परिच्छेद.
પરિષહ—વિજય.
[ સયમની સાધનાને અર્થે સંસારનો ત્યાગ કર્યો, એ ત્યાગસૂચક વેશ ધારણ કર્યાં, મહાવ્રતા અંગીકાર કર્યાં, પાપસ્થાનાના પરિહારની ગુરૂ સમીપે પ્રતિજ્ઞાએ લીધી, પછી સમિતિ અને ત્રિકરણ-ગુપ્તિને નણી આચરવા માંડી, છતાં એ બધાને આધારહિત રીતે નિહવાનું કાર્ય સુતર નથીઃ એ બધું આચરતાં અનેક ખાધા નડે છે, વિના ઉપસ્થિત થાય છે, કષ્ટા પડે છે, સંચાગા સામે થાય છે, એ બધાને વેડી લઇને સ`ચમને નિહવા તેનું નામ પરિષહ.’ આવા આવા પરિષહાને વેઠવા છતાં ચિત્તની સ્થિતિને વિષમ થવા દેવી નહિ તેનું નામ પરિષહ-વિજય.’ પ્રસ્તુત પરિચ્છેદમાં મુનિએ વેઠવાયાગ્ય વિધવિધ પરિષહેાનું થન કરવામાં આવેલું છે. बावीसं परीसहा समणेण भगवया महावीरेण कासवेणं पवेईया || કાશ્યપ ગાત્રમાં ઉત્પન્ન થએલા શ્રમણ ભગવંત શ્રી મહાવીરે આવા ખાવીસ પરિષહ કહેલા છે. નીચેના ચાર શ્લાકમાં એ ખાવીસે પરિષદ સક્ષેપે ક્વીને સમાવેલા છે. ]
Page #377
--------------------------------------------------------------------------
________________
२६८
क्षुधादिपरिषहः । १६४ ॥ भिक्षायां न च लभ्यतेऽशनजल शुद्धं कदाचित् कचिद। दैन्यं नात्र तृषः क्षुधः परिषहो जेयस्तपोभावतः॥ ग्रीष्मे वा शिशिरे भवेत्परिषहस्तापस्य शीतस्य वा। शौर्येणैव पराजयः किल तयोः कार्यो बलादात्मनः॥
मशकादिपरिषहः। १६५ ॥ क्वापि स्युर्मशकादयस्तदपि नो ग्लानिः सतां शोभते। नो दैन्यं वसनाद्यलम्भजनितं कष्टेऽपि नैवारतिः ॥ नो स्त्रीभिश्चलनं श्रमेण पथि नो खिद्येत चित्ते कदा। स्थित्यकाऽऽसनतश्चिरेण मनसोधैर्य न मुञ्चन्मनाक॥
शय्यादिपरिषहः । १६६ ॥ नो प्राप्ता वसतिः शुभा तदपि नो चित्ते विषादोदयः। श्रुत्वाऽऽक्रोशवचोऽपि नैव सहसा शान्तो मुनिः कुप्यति नो द्विष्टे वधबन्धनेऽपि न तथा भिक्षाटने लज्जते । नाऽलाभे न गदोदये निजतनोश्चिन्तां विधत्ते पुनः॥
तृणस्पर्शादि परिषहः। १६७ ॥ दर्भादौ शयनेऽपि संयमिमुनिः कुर्यान्न खेदं मनाङनो ग्लानिं मलिनाम्बरादिभिरथो गर्वं न सत्कारतः॥ औत्कट्येऽपि मतेन माद्यति तथा मान्येऽपिनो खिद्यति। मिथ्याऽऽडम्बरतो न मुह्यति पुनर्जित्वा रिपून्नान्तरान् ॥
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૬૯
ક્ષુધા આદિ પરિષહે. ભાવાર્થ અને વિવેચન–પરિષહ એ તપને જ વિભાગ છે. માનસિક અભિગ્રહપૂર્વક કોઈ પ્રકારનું દેહદમન વેઠવું તે તપ છે અને એવા અભિગ્રહ વિના સંયોગવશાત દમન વેઠવું પડે અને તે વેઠી લેવું તે પરિષહ છે. પરંતુ પરિષહની એક વિશેષતા ભૂલવા જેવી નથી. એક કેદીને જેલમાં જુવારનો રોટલો નહિ ભાવવાથી સુધા વેઠવી પડે છે અને એક મુનિને વિશુદ્ધ આહાર નહિ પ્રાપ્ત થવાથી પણ ક્ષુધા વેઠવી પડે છે. સુંધા એ બાવીસ પરિષદમાં પ્રથમ પરિષહ છે. કેદી અને મુનિ એ બેઉને સુધાદિદ્વારા દેહદમન તે એકસરખું જ કરવું પડે છે, છતાં કેદીને પરિષહ નથી અને મુનિનો પરિષહ છે, કારણકે કેદી વિષાદ કે ગ્લાનિપૂર્વક ભૂખ વેઠે છે અને મુનિ સમતાભાવે સુધાને સહન કરી લે છે. કેદીને મન જે વેઠ છે તે મુનિને મન પરિષહ છે અને બેઉ વચ્ચેનો એ ભેદ બેઉની ચિત્તસ્થિતિને અવલંબીને જ રહે છે. આ રીતે સર્વ પ્રકારના પરિષહોના સંબંધમાં સમજી લેવું, કારણકે પરિષદની બાબતમાં દેહને તથા મનને વિધવિધ પ્રકારનાં કષ્ટ વેઠવા સિવાય બીજી વાત આવતી નથી. હવે આપણે અનુક્રમે વિધવિધ પ્રકારના પરિવહનું વિવરણ કરીશું.
(૧) સુધા–એષણા સમિતિનું પાલન કરીને આહાર પ્રાપ્ત કરવાનું સર્વદા સુલભ હોતું નથી અને તેથી કોઈ વાર અધૂરા આહાર મળે છે અને કોઈ વાર વિશુદ્ધ આહાર બીલકુલ પ્રાપ્ત થતો નથીઃ એવે સમયે સંયમી મુનિ દીન કે ગ્લાન થઈ ન જાય, પરંતુ સમતાપૂર્વક એમ સમજી લે કે આજે સહેજે તપ નીપજ્યું, અને એ રીતે સુધાને પરિષહ સહન કરી લે. આવે વખતે જે મુનિ મનથી ઈચ્છે કે પોતે અમુક માણસને કહીને આહાર તૈયાર કરાવે, કિંવા અન્યથા ઉદરભરણ માટેની વ્યવસ્થા કરે, તો એ પરિષહ વેઠી લેવા છતાં તેના આધ્યાત્મિક લાભને તે ગુમાવે છે. માવતઃ અર્થાત મનના પૂર્ણ ભાવપૂર્વક જ પરિવહને વેઠવાથી તે તપ રૂપે લાભદાયી બને છેઅન્યથા નહિ.
२५
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૭૦ (૨) તૃષા–સુધાની પેઠે તૃષાનો-તરસની પરિષહ પણ વેઠવાનો એક મુનિને માટે સમય આવે છે. જેમ વિશુદ્ધ આહારના પદાર્થો મળવામાં મુશ્કેલી પડે છે, તેમ અચિત્ત-વિશુદ્ધ પાણી પણ કોઈ વાર કઈ સ્થળે પ્રાપ્ત થતું નથી, તે સમયે સમતાપૂર્વક મુનિએ તૃષાનો પરિષહ સહન કરવો, પરન્તુ મનથી વ્યાકુળ થવું નહિ કે નદી-કૂવામાંથી સચિત્ત જળ પીવાનો સંકલ્પ સરખોએ કરવો નહિ.
(૩–૪) ટાઢ-તાપ–શિયાળામાં સખ્ત ટાઢ પડે અને ઉનાળામાં સખ્ત તાપ પડે, છતાં એ ટાઢ અને તાપનો મુનિ પરાજય કરે. આ પરાજ્ય ૌર્યેા અને ગામનઃ વસ્ત્રા કરે જોઈએ, નહિ કે શીત કાળમાં મુનિ અગ્નિથી શરીરને તપાવવાનો અને ઉષ્ણ કાળમાં પંખાથી વાયુ નાંખીને કે પાણીથી સ્નાન કરીને શરીરને સુખ ઉપજાવવાનો સંકલ્પ પણ તે કરે. ટાઢ અને તાપનો ઉપસર્ગ સમતાભાવથી વેઠી લે એ જ તેમનો પરાજય છે અર્થાત મુનિને પરિષહ છે.
આ મચ્છર આદિના પરિષહો. (૫) દંશ—કઈ સ્થળે ડાંસ, મચ્છર આદિનો ઉપદ્રવ હોય અને એવા જંતુઓ ઉડતાં ઉડતાં મુનિના શરીર ઉપર આવીને બેસે તથા દંશ દે, તો પણ તેથી મુનિ ગ્લાનિ કરે નહિ કિંવા એ શુદ્ર જંતુઓ ઉપર ક્રોધ કરે નહિ કે તેમને હણવાનો વિચાર સરખોએ કરે નહિ. એ પરિષહ ત્યારે જ સિદ્ધ થયેલ લેખાય કે જ્યારે ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે તે મુજબ કટ્ટર દળે પળે મુલતે મંબિ –પોતાનું માંસ અને લેહી જંતુઓ ખાઈ જાય છતાં તે સર્વ સહન કરવું પરંતુ તેમને હણવા નહિ.
(૬) વસ્ત્રાલાભ-–વસ્ત્રોની તાણ પડે અને નવાં વસ્ત્રો કોઈ વહોરાવે નહિ, તો પણ તેથી મુનિ દીનતા સેવે નહિ–અર્થાત કોઈ મને નવાં વસ્ત્રો વહેરાવીને મારી વસ્ત્રોની તંગી મટાડે તે ઠીક એવો વિચાર તે કરે નહિ. વસ્ત્રાલાભથી કદાચિત અચેલ દશા આવી જાય તો પણ એ પરિષહ ગ્લાનિ પામ્યા વિના વેઠી લેવો એ મુનિનો ધર્મ છે.
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૧
(૭) અરતિ—અપરિગ્રહ દશામાં સંયમનો નિર્વાહ કરતાં અને ગામેગામે ક્રૂરતાં કાંઇ કાંઈ કષ્ટો વેઠવાનો સમય પણ આવે, તે વખતે મુનિ અતિ ધારણ કરે નહિ અર્થાત્ તે અધીરા બની જાય નહિ, પરન્તુ તેવા પરિષદ્ધ તેણે સહન કરી લેવેા.
(૮) સ્ત્રી—સંસાર છેડતાંની સાથે મુનિ સ્ત્રીને અને વિષયસ્મરણને પણ છેાડેજ છે; પરન્તુ સંયમ ધારણ કર્યાં પછી કદાચ એકાંતમાં કે અન્યથા સ્ત્રી—આદિનો પ્રસંગ પડે, તે તે પ્રસંગને મનોદમનપૂર્વક નિભાવી લે અર્થાત્ મનને ચલિત થવાદે નહિ પરન્તુ પ્રસંગને વેઠી લે, તે સ્ત્રી પરિષહ.
(૯) ચર્ચા—પગે ચાલીને પ્રવાસ કરવા એટલે ચર્યાં. આવી ચાઁ કરતાં થાક લાગે, આહારાદિ વિષયક અગવડે વેઠવી પડે, કદાચ એવી ભટકતી જીંદગીથી કંટાળા પણ આવે પરન્તુ મુનિ એવી ચર્યાંથી ચિત્તમાં જરાએ ખિન્ન ન થાય અને ચર્યાનો પરિષદ્ધ વેઠી લે, તથા સ્થળે સ્થળે વિહાર કરી વહેતા જળના જેવા નિળ ચારિત્ર્યને પાળે.
(૧૦) એકાસન સ્થિતિ—આ પરિષદ્ધને શાસ્ત્રમાં ‘નિસીહિયા’ શબ્દથી સમજાવેલા છે. સ્વાધ્યાયાદિ પ્રસંગે ચિત્ત ચેાડીને એક ને એક સ્થાને બેસી રહેવું પડે, હરી ફરી શકાય નહિ, એવી લાંબા વખતની એકાસન સ્થિતિથી કંટાળી મુનિ જરા પણ ધીરજ ન મૂકે, તેમ જ કાઈ સ્થાન એવું હાય કે જ્યાં સ્થિર જ બેસી રહેવું પડે અને હરફર કરવાથી જીવેાની હિંસા થાય, તે ત્યાં પણ એકાસન સ્થિતિ મુનિ સમભાવે સહન કરે.
શમ્યા આદિના પરિષહે.
(૧૧) શય્યા—‘શય્યા' એટલે આશ્રયસ્થાન, જેને આ શ્લાકમાં ગ્રંથકારે ‘વસતિ' શબ્દ વડે એળખાવેલું છે. ગામે ગામ વિહાર કરતાં કાઈ સ્થળે મુનેિને ઉતરવા–રહેવા માટે સારૂં સ્થાન ન મળે, કિવા કશું સ્થાન ન મળવાથી વૃક્ષ નીચે રહેવું પડે, તાપણુ તે પાતાના ચિત્તમાં વિષાદનો ઉદય થવા દે નહિ એ શય્યા પરિષહ.
(૧૨) આક્રેશ—કાઈ માણસ આવીને મુનિને આક્રોશવચનો-ક શ વચનો
Page #381
--------------------------------------------------------------------------
________________
ર
સંભળાવે તેપણુ શાન્ત મુનિ તે વચનો સાંભળીને તેની ઉપર એકદમ ક્રોધ ન કરે, પરંતુ એવી ભાષા બોલનારને અજ્ઞાન બાળક સમાન માની. તેને ક્ષમા કરે કિંવા માધ્યસ્થ વૃત્તિથી તેને અવગણે, અર્થાત મુનિને યોગ્ય મૌનનું સેવન કરે.
(૧૩) વધ બંધન–સાધુને કોઈ માર મારે કે તેને બાંધે કે તેનો વધ કરે, તોપણ સાધુ તે માણસનો દ્વેષ ન કરે કિંવા મનમાં ખિન્ન ન થાય પણ એ કષ્ટ સમતાભાવે વેઠી લે, અને એવું ચિંતન કરે કે ન0િ નીવર્ક્સ નાસત્તિ-અર્થાત-આ લોકે મને મારે છે કિંવા મારી નાંખે છે, પણ તેથી મારા શરીરનો નાશ થશે, કાંઈ મારા જીવનો નાશ થવાનો નથી. (આ પરિષહને માટે પૂર્વે સ્કધાચાર્યના પાંચ સે શિષ્યોનું જે દૃષ્ટાંત આપેલું છે તે જાણીતું છે.)
(૧૪) યાચના—ગમે તેવો મોટો રાજા કે ધનવાન વેપારી હોય પણ તે સાધુપદ અંગીકાર કરે, એટલે તેણે પોતાને જોઇતાં ઉપકરણે બીજાઓ પાસેથી યાચવાં જ જોઈએ. યાચનાથી બધી વસ્તુઓ મળવી મુશ્કેલ છે એટલે ઘણી વાર યાચના નિષ્ફળ પણ જાય, છતાં યાચના વિના કશું મળી શકતું નથી એટલે યાચના તે કરવી જ પડે. પણ તેવી યાચના કરતાં કે ભિક્ષા માંગતાં સાધુ મનમાં લજ્જા ન રાખે કિંવા પૂર્વાશ્રમના ઉચ્ચ કુળને કે મોટા અધિકારનો ખ્યાલ કરીને એવું ન વિચારે કે-“ક્યાં સાધુ થયો? આ કરતાં તે ગૃહસ્થાશ્રમ સારે.” આ રીતે યાચના કરવી કે ભિક્ષાટન, કરવું તે પણ પરિષહરૂપ છે.
(૧૫) અલાભ–યાચના કરવા છતાં કોઈ વસ્તુ નથી મળતી, તેથી સાધુ મનમાં નિરાશ કે ખિન્ન ન થાય; પરંતુ આજે ન મળ્યું તે કાલે મળી રહેશે એવા સંતોષપૂર્વક તે અલાભનો પરિષહ સહન કરે.
(૧૬) રેગ–શરીરમાં કાંઈ રોગનો ઉદય થાય તે પણ મુનિ પોતાના શરીરની ચિંતા ન કરે, અર્થાત વૈદક સારવાર કે ઉપચારને માટે ઈચ્છા કે અધીરાઈ ન બતાવે; પરંતુ શાન્ત ભાવે અને પ્રસન્ન મુખે તેણે દેહપીડાનો પરિષહ સહન કરવો.
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૩
તૃણસ્પર્શાદિ પરિષહે. (૧૭) તૃણસ્પર્શ—દર્ભની કે સૂકા ઘાસની પથારીમાં સૂતાં બેસતાં મુનિને એ તરણાંની અણુઓ દુઃખ આપનારી થઈ પડે છે, ખાસ કરીને ઓછાં વસ્ત્રો ધારણ કરવાને લીધે એ દુઃખનું નિવારણ મુશ્કેલ થઈ પડે છે, છતાં એવા તૃણસ્પર્શનો પરિષહ મુનિ સમતાભાવે સહન કરે અને ખેદ ન કરે કિંવા એવું ન ચિંતવે કે મારી પાસે વધુ વસ્ત્રો હોત તો સારું થાત.
(૧૮) મલ–ઉનાળામાં શરીરે પરસેવો થાય, વાયુથી ઉડેલાં ધૂળનાં રજકણ શરીર પર પડવાથી મેલ જામે, વસ્ત્રો મલિન થાય, પરંતુ એવા મેલભર્યા શરીર કે કપડાંથી મુનિએ ગ્લાનિવંત થવું નહિ અર્થાત એ પરિષલ સહન કરતાં ચારિત્રમાં અડગ રહેવું. ' (૧૯) સત્કાર–પુરસ્કાર–કોઈ સ્થળે સાધુનો સત્કાર-પુરસ્કાર થાય, અર્થાત કોઈ ગૃહસ્થ સાધુને અભિવંદન કરે અથવા આસન પરથી ઉઠીને માન આપે, કિંવા ભિક્ષા માટે આમંત્રણ કરે, એવા સત્કાર--પુરસ્કારથી સાધુ મનમાં ફુલાઈ જાય નહિ કે ગર્વ ધારણ કરે નહિ. જેવી રીતે પિતાને અલાભ થતાં કે કઠોર વચન સાંભળતાં તે ખિન્ન થતો નથી, તેવી રીતે મત્કાર વચનથી તે મનમાં ફુલાત પણ નથી અર્થાત સત્કારને પણ તે પરિષહે છે–પચાવી દે છે.
(૨૦-૨૧) પ્રજ્ઞા-અજ્ઞાન–સાધુમાં બુદ્ધિ અને પ્રજ્ઞા તીર્ણ હોય તે તેથી તે ફુલાય નહિ પણ એમ જ સમજે કે મારું જ્ઞાન હજી સિંધુમાંથી બિંદુ જેટલું જ સ્વલ્પ છે. તેથી ઉલટું બુદ્ધિ મંદ હાય-સાધુ અજ્ઞાન હોય તે તેથી તે શોચ ન કરે પણ અજ્ઞાનને પિતાનાં પૂર્વ જ્ઞાનાવરણીય કર્મોના ફળ રૂપ માની એ કર્મને ક્ષય કરવાને જ ઉદ્યમવંત બને. આ રીતે પ્રજ્ઞા અને અજ્ઞાન બેઉ મનોવૃત્તિને કોઈ પ્રકારના કષાય તરફ દોરનારું ન બને, ત્યારે મુનિએ તે પરિષહ યથાર્થ વેડ્યો એમ લેખાય.
(૨૨) દર્શન-સમ્યફ અન્ય દર્શનીઓના મિથ્યા આડમ્બરથી મુનિએ મુંઝાઈ ન જવું અને એમ ન માની લેવું કે હું પરલોકની વાતોમાં અને
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૭૪
આત્માની નિમ્ળતાની વાતેામાં ઠગાઇ રહ્યો છું; પરન્તુ એ પરિષહ સહન કરી લઇને સ્વધને વિષે સ્થિર બુદ્ધિવાળા થવું અને આંતરિક શત્રુએ ઉપર વિજય મેળવવેા.
દૃષ્ટાન્ત—જૂદા જૂદા પરિષહેા વિષેના જૂદા જૂદા દૃષ્ટાન્તા છે, પરન્તુ દીક્ષા લીધા પછીનું શ્રી મહાવીરનું જીવન સર્વ પ્રકારના પરિષહેના સાગરરૂપ હાઇ એ જીવન જ અહીં દૃષ્ટાન્તરૂપે ઉતારવાનું યેાગ્ય માન્યું છે. દીક્ષા લઇને ભગવાન મહાવીરે તુરત જ હેમંત ઋતુમાં વિહાર કર્યાં. ઈંદ્રે તેમને એક દેવદૂષ્ય વસ્ત્ર આપેલું હતું પણ મહાવીરે એ વસ્રને શિયાળામાં પહેરવાને વિચાર સરખાએ કર્યાં નહોતા. માત્ર તેર્ માસ સુધી તેમણે એ વસ્ત્ર સ્કંધ ઉપર ધારણ કર્યું હતું અને પછી તે વસ્ત્રને પણ ત્યાગ કર્યાં હતા. ચાર માસ સુધી ભ્રમરાદિક જંતુએ તેમના શરીરને વળગીને લાહી માંસ ચૂસતા હતા. ઇર્માંસમિતિથી શેાધીને માર્ગે ચાલતાં તેમને દેખી માળકેા ભયભ્રાંત થતાં અને એકઠાં થઈ તેમને લાદ-મૂહ મારતાં પરન્તુ ભગવાન તે સહન કરી લેતા. ગૃહસ્થા અને સ્ત્રીઓની સેળભેળ વસતીમાં રહેતાં ભગવાનને સ્રીએ કાંઇ કાંઇ પ્રાર્થના કરતી પરંતુ ભગવાન તેમના પરિહાર કરતા અને વૈરાગ્યમાર્ગોમાં લીન રહેતા. ગૃહસ્થા સાથે હળવું મળવુ છેડીને તે ધ્યાનનિમગ્ન રહેતા. કાઇ વાર વિહારમાં અનાર્યોં તેમને દંડાદિકથી મારતા કે વાળ ખેંચીને દુઃખ દેતા, તેમની તરફ કેપ કરતા, પરન્તુ ભગવાન એવા કંડાર પરિષહેાની કશી દરકાર ન કરતા. નૃત્ય, ગીત કે દંડયુદ્ઘ-મલ્લયુદ્ધની વાતા સાંભળી તે તે જોવા ઉત્સુક નહિ થતા અને સ્ત્રીઓને પરસ્પરની કામકથામાં તલ્લીન થએલી જોતાં તે રાગદ્વેષરહિત મધ્યસ્થપણે રહેતા. વિહારમાં તે કઈ વખત નિર્જન ઝુપડાંઓમાં, પાણી પીવાની પરખેામાં, હાટામાં કે લેહારની કાડમાં અથવા ધાસની ગ∞ નીચે રહેતા. કોઇ વખતે પરામાં, ખાગમાંના ઘરમાં કે શહેરમાં રહેતા, તેા કાઇ વખત મશાણુમાં, સૂના ઘરમાં કે ઝાડની હેઠળ રહેતા. સપ વગેરે જંતુઓ તથા ગીધ વગેરે ૫'ખીએ ભગવાનને કરડતા, શુન્ય ઘરમાં જાર કર્યાં કરવા જતા દુષ્ટા ત્યાં ભગવાનને દેખી
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૭૫
કનડતા અને ગામના રખેવાળો તેમને હથીયારથી ઉપસર્ગ કરતા. સ્ત્રીઓ તેમની પર મોહિત થઈ વિષયવ્યાકુળતા પ્રકટ કરતી. કોઈ વાર સુગધીદુર્ગધી વસ્તુઓના, ભયંકર શબ્દોના અને બીહામણું ઉપસર્ગો થતા એ બધા ઉપસર્ગોને ભગવાને શાન્ત ભાવે વેઠી લીધા હતા. જ્યારે શિશિર ઋતુમાં ઠંડો પવન જેસથી કુંકાતે હતું, જ્યારે કે થરથર ધ્રુજતા હતા, જ્યારે બીજા સાધુઓ એવી ઠંડીમાં વાયરા વિનાની બંધ જગ્યા શૈધતા હતા તથા વસ્ત્રો પહેરવાને ચાહતા હતા, જ્યારે તાપસે લાકડાં બાળીને શીતનું નિવારણ કરતા હતા, ત્યારે ભગવાન મહાવીર ખુલ્લા સ્થાનમાં રહી શીત સહન કરતા હતા. કદાચ અત્યંત શીત પડતાં તે સહન કરવું વિકટ થતું, ત્યારે રાત્રિએ મુહૂર્ત માત્ર બહાર હરીફરીને સામ્યપણે રહેતા થકા પાછા અંદર બેસી તે શીત સહેતા હતા. લાટ દેશમાં વિહાર કરતાં મહાવીરને બહુ-અહુ પરિષહ સહન કરવા પડ્યા હતા. એ દેશમાં રહેવાને માટે તેમને બહુ હલકાં સ્થાને મળતાં. ત્યાંના લોકો તેમને મારતા; ભોજન પણ લૂખું મળતું અને લોકો કૂતરાને છૂછકારીને ભગવાનને કરવા માટે દોડાવતા; એવે વખતે ઘણું જ થોડા લોકો કૂતરાને કરડતાં નિવારતા. લાટ દેશના એક ભાગ વજીભૂમિના લેકે બહુ ક્રોધવાળા હતા અને સાધુને દેખી કૂતરાઓ વડે ઉપદ્રવ કરતા. બૌદ્ધ ભિક્ષુકો આ પ્રદેશના ભોમીયા હોવા છતાં તેઓ કૂતરાના ઉપદ્રવમાંથી બચવા માટે સાથે મોટી લાકડી રાખતા; તે પણ કૂતરાઓ તેમની પૂઠ પકડતા અને તેમને કરડતા. ત્યાંના નીચ લોકોનાં કડવા વચન પણ ભગવાને ખૂબ સહન કર્યા. એક વખત જંગલમાં ચાલતાં ચાલતાં સાંજ સુધી તેમને કોઈ ગામ મળ્યું નહિ. કોઈ ગામને પાધર તે પહોંચતા કે તુરત ત્યાંના અનાર્ય લોકો સામા આવી તેમને મારતા અને બોલતા કે “ અહીંથી દૂર જ રહે ” ઘણી વખતે લાટ દેશમાં લેકે ભગવાનને મૂઠીથી, ભાલાની અણુથી, પત્થરથી કે હાડકાના ખપરથી મારી મારીને પોકારે પાડતા, કોઈ વખતે ભગવાનને પકડી અનેક ઉપસર્ગો કરી માંસ કાપી લેતા અથવા તેમના પર ધૂળ વરસાવતા અથવા તેમને ઉંચા કરીને નીચે પાડતા અથવા આસનથી નીચે
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૬
પાડતાઃ પણ શૌર્યવંત પુરૂષ સંગ્રામને મોખરે રહીને કાઈથી પાછા હવે નહિ, તેમ ભગવંત મહાવીર એ ઉપસર્ગોથી પાછી નહિ હઠતાં તે બધાને સહન કરતા થકા વિચરતા. (૧૬૪ થી ૧૬૭.)
सप्तम परिच्छेद.
સાધુની દિનચર્યા. [ સંયમન નિર્વાહ કરવા માટે સાધુનાં નિત્ય-નૈમિત્તિક કાર્યોનું કથન ગ્રંથ કાર આ પરિચ્છેદમાં કરે છે. ]
સાધનાં હિનકૃત્ય . ૨૬૮ .. शेषे जागरणं निशोऽन्त्यचरणे स्वाध्याय आवश्यकं । स्वाध्यायः प्रतिलेखनं च यमिनां यामे दिनस्यादिमे ॥ ध्यानं याममितं ततो मधुकरी यामे तृतीये पुनस्तुर्येऽपि प्रतिलेखनं च पठनं सायं दिनांवश्यकम् ॥
સાધુઓની દિનચર્યા. ભાવાર્થ-સાધુઓએ રાત્રિને છેલ્લે પ્રહર બાકી રહે, ત્યારે જાગવું અને તે વખતે સ્વાધ્યાય તથા રાત્રિનું આવશ્યક–પ્રતિક્રમણ કરવું; ત્યારપછી સહવારમાં દિવસના પહેલે પહોરે પ્રતિલેખન અને સ્વાધ્યાય કરવો, દિવસને બીજે પહોરે એક પ્રહર સુધી ધ્યાન ધરવું; ત્રીજે પ્રહ મધુકરીવૃત્તિથી ભિક્ષાહારાદિ શરીર કૃત્ય કરવું; ચોથે પ્રહરે પથારી વગેરેનું પ્રતિલેખન તથા સ્વાધ્યાય કૃત્ય કરવું અને સાંજે દિવસનું આવશ્યક પ્રતિક્રમણ કરવું. (૧૬૮)
વિવેચન-સંયમને સાધનાર તે સાધક અથવા સાધુ અને બ્રહ્મને જાણનાર તે બ્રાહ્મણ. જેણે કર્મસંન્યાસ કરેલ છે તે સંન્યાસી. સંન્યા
Page #386
--------------------------------------------------------------------------
________________
ඊට
સાશ્રમ એ ચેાથે આશ્રમ હાવાથી અને બહુધા પહેલા ત્રણ આશ્રમેાના પાલન પછી ચતુર્થ આશ્રમમાં બ્રાહ્મણેા પ્રવેશ કરતા હાવાથી સન્યાસીએને માટે નિત્યકર્માંનાં નિયમને શ્રુતિ-સ્મૃતિકાર ઠરાવતા નથી; પરન્તુ સન્યાસ પૂર્વેના ત્રણે આશ્રમે કે જેમાં બ્રાહ્મણ સાધકની અવસ્થામાં જ હોય છે તેને માટે શ્રુતિ-સ્મૃતિકારોએ દિનચર્યાંના નિયમને ઠરાવેલાં છે. તેવી રીતે જૈન સાધુ છદ્મસ્થ અવસ્થામાં હાઈ કેવળજ્ઞાની નહિ હેાવાથી— તેને માટે દિનચર્યાનું નિયમન હોવુ જોઇએ કે જેથી તે સંયમનેા સાચા સાધક અર્થાત્ સાધુત્વથી પરિપૂર્ણ અને. આ નિયમનમાં સૌથી પહેલુ નિયમન રાત્રિના છેલ્લા પ્રહરમાં નિદ્રામુકત થવાનું છે. રાત્રિના ચાર ચરણુ અથવા પ્રહર હાય છે, તેમાંના બચષરળે એટલે છેલ્લા ચરણમાં જાગવાનું વિધાન અહીં કરેલુ છે. મનુ ત્રાડ્યે મુહૂર્તે યુધ્ધતબ્રાહ્મ મુમાં ઉઠવાનુ કહે છે. રાત્રેતુ શ્રમો ચામો મુદ્દો ગ્રાહ્ય રચ્યતે–રાત્રિના છેલ્લા પ્રહર તે બ્રાહ્મ મુદ્ભૂત છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં તા નિર્મોહ્યું એટલે કે રાત્રિના ત્રીજા પ્રહરમાં નિદ્રાત્યાગ કહેલા છે, પરન્તુ તેમાં ત્રીજા પ્રહરના અંત સમજવાને છેઃ એટલે એક દરે નિદ્રામાંથી ઉઠવાને સર્વાનુમત સમય તે રાત્રિના ત્રીજા પ્રહરના અતને, કે ચાથા પ્રહરના પ્રારંભનેા જ છે. નિદ્રાત્યાગ પછી સ્વાધ્યાય અને આવશ્યક કરવાનું ગ્રંથકારે કહેલુ છે. કૂર્મપુરાણમાં કહ્યું છે તે મુદ્દત થાય ધ્યાયેત પરમેશ્વરમ્ । બ્રાહ્મ મુતમાં ઉડીને પરમેશ્વરનુ ધ્યાન ધરવું; એ જ રીતે ઉત્તરાધ્યયન સૂત્રમાં નથ્થી મુન્ગોનિ સન્નાર્થ અર્થાત્ સ્વાધ્યાયમાં ધ્યાન લગાડવાનું કહ્યું છે. આ પ્રમાણે રાત્રિના છેલ્લા પ્રહર માટેનું નિયમન પૂરું થાય છે. એ નિયમનને સુદૃઢ કરવા માટે “ સ્મૃતિ રત્નાવિલ નામના ગ્રંથમાં એમ કહ્યું છે કે વાઘ મુદ્દત યા નિદ્રા સાપુછ્યક્ષયારિની અર્થાત્-રાત્રિના છેલ્લા પ્રહરની નિદ્રા એ પુણ્યને ક્ષય કરનારી છે. સૂર્યોદયથી દિવસના પ્રથમ પ્રહરને પ્રારભ થાય છે. વેદાનુયાયીઓ માટે જે સમય શૌચ, સ્નાન, સંધ્યાપ્રયાગાદિને માટે છે, તે જ સમયમાં અત્ર સાધુને માટે પ્રતિલેખન તથા સ્વાધ્યાયનું વિધાન છે. બીજો આખા પ્રહર ધ્યાનમાં જ વ્યતીત કરવાનું ગ્રંથ
Page #387
--------------------------------------------------------------------------
________________
કાર કહે છે, અને સુચરિત બ્રાહ્મણે પણ એ સમય ચિંતન, પ્રાણાયામ, તર્પણદિમાં ગાળીને ત્રીજા પ્રહરમાં ભોજન કરે છે. ગ્રંથકાર મારી ગામે તૃતીયે સૂચવે છે, કે જેવું સૂચન સંન્યાસીઓને મનુએ કરેલું છે. પુનઃ દિવસના છેલ્લા પ્રહરમાં પ્રતિલેખન અને સ્વાધ્યાય કરી સાંજે વેદાનુયાયીના સંધ્યાપ્રયોગવત સાર્ચ ઢિનાવવત્ કરવાનું છે. આ રીતે એક સાધુની દિનચર્યા શાસ્ત્રકારોએ સુઘટિત રીતે ગોઠવી છે અને તે વિષેનાં નિયમોમાં તેની સંયમસાધના ઉપર જ પૂરતું ધ્યાન આપ્યું છે. (૧૬)
[નીચેના થકમાં સાધુજનોનું ત્રિકૃત્ય અને આ પ્રકારના નિયમનના શુભ હેતુ વિષે કથન કરવામાં આવે છે. ]
ચર્થનમામraઃ ૨૬૬ स्वाध्यायः क्षणदैकयाममनघं ध्यानं निशीथावधि। निद्रैकं प्रहरं ततो विधिरय संन्यासिनां नैत्यकः ॥ स्यादेतत्क्रमपालनं यदि तदा कालोऽवशिष्येत नो। साधूनां विकथा-प्रलाप-कलहासूया-वितण्डाकृते ॥
સમય વ્યર્થ ન ગુમાવવો. ભાવાર્થ-રાત્રિના પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય, બીજા પ્રહરમાં–મધ્ય રાત્રિ સુધી નિર્મળ ધ્યાન, અને રાત્રિને ત્રીજે પ્રહરે એક પ્રહર સુધી નિકા કરવી. સંન્યાસીઓ-સાધુઓને માટે એ હમેશાંનો વિધિ છે. આ પ્રમાણે ક્રમપૂર્વક સમયની વ્યવસ્થા કરવા માં આવે તો સાધુઓને વિકથા, બકવાદ, કલહ, ઈર્ષ્યા, અસૂયા કે વિતંડાવાદ જેવાં કર્મબંધજનક કાર્યો કરવાને બિલકુલ અવકાશ ન રહે, એટલે સમયને પૂરેપૂરો સદુપયોગ થાય. (૧૬૯)
વિવેચન–ચા નિરા સર્વમતાનાં તથા જ્ઞાતિ સંચમ–અર્થાત સર્વ પ્રાણુઓની જે નિશા–ઉંધ લેવા માટેની રાત્રિ છે, તે રાત્રિમાં સંયમી મનુષ્ય જાગે છે. આ શબ્દોનું તાત્પર્ય એ છે કે રાત્રે મોટે ભાગે મનુષ્યો પ્રમાદવશતઃ આરામમાં સમય ગાળે છે, ત્યારે સંયમીઓ સ્વાધ્યાય, ધ્યાન, આત્મ
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૯
6
ચિંતનાદિમાં સમય ગાળે છે. આટલા માટે સયમીઓના રાત્રિના કર્તવ્ય. કનું સૂચન કરતાં અત્ર પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય અને બીજા પ્રહરમાં મધરાત સુધી ધ્યાનનું પ્રતિપાદન કરવામાં આવેલું છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ એમ જ કહેલું છે કે રાત્રિએ પઢમે પોિિત્ત સન્નાર્ય નિયં આળ થ્રિયાયરૂ ॥ દિવસે જે અધ્યયન કરેલું હેાય તેનું પુનરાવર્તન રાત્રિના પ્રથમ પ્રહરમાં કરી લેવામાં આવે તેથી અધ્યયન પરિપક્વ થાય છે. ત્યારપછી રાત્રિના ત્રીજો પ્રહર નિદ્રામાં ગાળવાનેા છે. સયમીએ અને સાધકાને માટે અલ્પ નિદ્રા જ ઘટિત છે. પછી રાત્રિને ચેાથા પ્રહર અથવા બ્રાહ્મ મુહૂર્ત આવે છે કે જે સંબંધે ગતશ્લાકમાં કથન કરવામાં આવેલું છે. એ પ્રમાણે સાધુઓનુ દિવસ તથા રાત્રિનું નિત્યકમ અથવાતા ટાઇમટલ ' પૂરું થાય છે. જે સ સંગપરિત્યાગી છે તેને આવા ટાઈમટેબલનુ બંધન શામાટે ? એવી શંકાના પ્રત્યુત્તર માટે શ્લોકના ઉત્તરાર્ધમાં એ ટાઈમ ટેબલનો હેતુ દર્શાવેલા છે. નવદીક્ષિત સાધુ હાય, દીક્ષાકાળના પરિપાકવાળા મુનિ હોય કે વયેાવૃદ્ધ સંન્યાસી હાય, પરન્તુ જો તેને પ્રમાદમાંથી ખચાવી લેવામાં આવે તેા તેથી તેનું વિશેષ કલ્યાણ સધાય છે. આ પ્રમાદનિવારણ માટે કશું આત્મહિતકર નિત્યક` હાવું જોઇએ અને તે એવી રીતે ગાઠવાએલું હાવું જોઇએ કે જેથી શરીર પ્રત્યેને ધમ જળવાય; અર્થાત્ દેહનું યાગ્ય રીતે રક્ષણ થાય, સંયમ સધાય અને પ્રમાદ માટે સમય જ રહેવા પામે નહિ. જો નિરીક્ષાપૂર્વક જોવામાં આવશે તે જણાશે કે બે બ્લેકેામાં દર્શાવેલુ` નિત્યકમ એ હેતુને પરિપૂર્ણ કરનારૂં છે. જો એ નિત્યક્રમને યથાવિધિ આચારવામાં આવે તે પ્રમાદ માટે અવકાશ કિ`વા નવરાશ મળે નહિ અને નવરાશને અભાવે નવરાઓનાં કાય જેવાં કે ભાત-ભાતની વિતંડાએ, નિંદા-કુથલીએ, કજીયા–કંકાસ, વેર–ઝેર, ઇર્ષ્યા—અસૂયા એ કરવાનું પણ મને નહિ. આ પ્રમાણે એ નિત્યક્રમનું પાલન જ આત્માને ભારે કરનારાં કર્માંથી સાધુનું નિવારણ કરે છે અને તેથી તેની સયંમસાધના વધારે પ્રગતિમાન થાય છે. (૧૬૯)
[ઉપરના શ્લાના ઉત્તરામાં કરેલા કથનને નીચેના ક્ષેાકવડે વધુ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ]
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૮૮
प्रमादविजयार्थ समयमर्यादा । १७० ॥ यावत्पञ्चविधप्रमादविजयो न स्याद्गुणारोहणं । तावन्नैव मुनेस्ततः प्रतिदिनं रुन्ध्यात्प्रमादाश्रवम्॥ तद्रोधाय तडागसेतुसदृशी बद्धा जिनेन्द्ररियं । मर्यादा समयस्य रात्रिदिनयो रक्ष्या च सा सर्वदा ॥
પ્રમાદ ટાળવાને સમયની મર્યાદા. ભાવાર્થ અને વિવેચન–પ્રમાદ પાંચ પ્રકારના છેઃ મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા. એ પ્રમાદો ઉપર જ્યાં સુધી જય મેળવી શકાતે નથી, ત્યાંસુધી ગુણસ્થાનની ઉપલી શ્રેણી ઉપર ચઢી શકાતું નથી. જૈન શાસ્ત્રાનુસાર જ્યાં સુધી પ્રમાદ છૂટતો નથી ત્યાં સુધી એકંદરે ૧૪ માંના ૬, ૭, ૮, ૯ ગુણસ્થાનથી ઉપર ચઢી શકાતું નથી; અર્થાત આત્મનિર્મળતાની સાધનાનો પ્રમાદથી અવરોધ થવા પામે છે. તેટલા માટે પ્રમાદ રૂપી આશ્રવને જ મુનિએ રોકવાની જરૂર છે. આશ્રવ એટલે પાપનાં આગમનનું દ્વાર. એ કારને એવી રીતે બંધ કરવું જોઈએ કે જેવી રીતે પાણીને રોકવા તળાવની પાળ બાંધવામાં આવે છે. આવી પાળની રચનાની આવશ્યકતા વિચારીને જિને ભગવાને સાધુ-મુનિ માટે રાત્રિ-દિવસના નિત્યકર્માની મર્યાદા કહેલી છે, કે જે નિત્યકર્મ પૂર્વ બે શ્લેકમાં કહી જવામાં આવ્યાં છે. જે એ નિત્યકર્મનું યથાવિધેિ પાલન કરવામાં આવે છે. તેથી પ્રમાદ હઠે અને સાધકની સાધના પણ વિજય સાથે પ્રગતિમાન થાય; તેટલા માટે પ્રમાદનું પ્રવેશદ્વાર બંધ કરવા રૂપી એ નિત્યકર્મને સાધુએ સર્વથા અનુસરવામાં જ તેનું સાચું હિત રહેલું છે.(૧૦૦)
[ નિત્યક્રમના પાલનમાં વિશેષતઃ તેના હેતુનું પાલન કરવા તરફ દષ્ટિ રાખવાનું સૂચવતાં ગ્રંથકાર કાલક્રમના ઉલ્લંઘન સમયે નિત્યક્રમનો હેતુ જાળવવાને શું કરવું ઘટિત છે તેનું નિદર્શન કરે છે.]
- कालक्रमोल्लङ्घनेऽपि कालमानस्यनोल्लङ्घनम् । १७१॥ देशाचारविशेषतो मधुकरीकाले यदि व्यत्ययस्तत्रापि प्रहरद्वयं तनुकृते निद्राशनादिक्रिया ।।
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૮૧, ध्यानार्थे परिपूर्णयामयुगलं स्वाध्यायसंसिद्धये । रक्ष्यं यामचतुष्टयं मुनिवरेनों कालमानोत्क्रमः ॥ કાલક્રમનું ઉલ્લંઘન થયે પણ કાલમાનનું ઉલ્લંઘન ન કરવું.
ભાવાર્થ અને વિવેચન—દિવસને એક પ્રહર આહારાદિ શરીરકૃત્ય માટે અને રાત્રિનો એક પ્રહર નિદ્રારૂપી શરીરકૃત્ય માટે નિત્યક્રમમાં ઠરાવેલું છે તે પૂર્વેના બે શ્લોકો ઉપરથી આપણે જોઈ ગયા. એ બે પ્રહરને બાદ કરતાં દિવસ અને રાત્રિના મળી એકંદર છ પ્રહાર સ્વાધ્યાય, આવશ્યક, પ્રતિલેખન, ધ્યાનાદિ માટે રાખેલા છે. કારણવશાત જે કાળના અનુક્રમમાં ફેરફાર કરવો પડે તે શું કરવું ? તે માટે આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે એ અનુક્રમનું ઉલ્લંઘન કરવું પડે, તો પણ શરીરકૃત્ય અને ધર્મકૃત્ય એ. બેઉ માટેના કાળના માપનું ઉલ્લંઘન ન કરવું. ઉદાહરણ તરીકે કોઈ સ્થળે મધુકરી માટે ત્રીજો પ્રહર અનુકુળ ન હોય પણ બીજો પ્રહર અનુકૂળ હોય. નાનાં ગામોમાં ખેડૂતોની વસતી હોય તે ખેડૂતો બહુધા વહેલા ભોજન પતાવીને ખેતીના કાર્ય માટે નીકળી પડે છે, તે ત્યાં બીજે પ્રહરે ગોચરી કરવી પડે; નહિ તો કદાચ એષણય આહાર–પાણી મળવાં અશક્ય થઈ પડે. તે તેને સ્થાને ત્રીજા પ્રહરનું ગોચરીનું કાર્ય બીજા પ્રહરમાં પતાવીને બીજા પ્રહરનું સ્વાધ્યાયાદિનું કાર્ય ત્રીજા પ્રહર ઉપર રાખવું, કિંવા સ્થાન પરત્વે ગોચરીનું કાર્ય ત્રીજા પ્રહર ઉપર રાખવું, એટલે કે ક્રમમાં ફેરફાર કરો, પરંતુ સ્વાધ્યાયાદિના કાર્ય માટેનો એક પ્રહર નક્કી કરેલો છે તે પ્રહર તો તેની પાછળ અવશ્ય ગાળવો જ, તાત્પર્ય એ છે કે દિનકૃત્ય અને રાત્રિકૃત્યને ક્રમબંધનને વખતે અક્ષરશઃ વળગી રહેવાનું ન બને તે એ ક્રમ ઉલ્લંઘીને પણ એ કૃત્યોના હેતુના પાલન માટે કાળમાનને તે યથાસ્થિત જાળવવું જ. એકંદર રીતે બે પ્રહર નિદ્રા અને આહાર માટે, બે પ્રહર ધ્યાન માટે અને ચાર પ્રહર સ્વાધ્યાય–પ્રતિલેખનાદિ કાર્ય માટે, એ પ્રમાણે આઠે પ્રહરની વ્યવસ્થા પૂરી રીતે પાળવી; સમયને જરા પણ
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૮૨
વ્યર્થ જવા દેવા નહિ કવા શરીરનૃત્ય માટે વધુ સમય લેવા નહિ, કે જેથી પ્રમાદના પ્રવેશને શરીરમાં જરા પણ તક મળવા પામે.
66
દૃષ્ટાંત—વિનયચંદ્રજી નામના એક મુનિ હતા, તેમને એ શિષ્યા હતા. એકનુ નામ ધરિત અને બીજાનું નામ ધર્માંનદ હતું. કાળક્રમે ધરિત માંદો પડયો અને તેની બિમારી વધી ગઈ એટલે ગુરૂને તથા વર્માનંદને તેની સેવા–શુશ્રૂષા માટે બહુ વખત ગાળવા પડતા અને તેમાં નિત્યકૃત્યના નિયમનું પુનઃ પુનઃ ઉલ્લંધન થવા લાગ્યું; છતાં ગુરૂ શિષ્યને તે બનતાંસુધી નિત્યકૃત્યનું ઉલ્લંધન કરવા દેતા નહિ. એક વાર રાત્રિને સમયે ધરતિની માંદગી વધી પડી અને તેની પાસે આખી રાત કાઈ જાગતું એસી રહે એવી જરૂર જણાઈ. ધર્માનંદ રાત્રિના પ્રથમ પ્રહરમાં દિવસે કરેલા અધ્યયનનું પુનરાવર્તન કરી–સ્વાધ્યાય કરી નવરો પડયો એટલે ગુરૂ પાસે આવીને કહેવા લાગ્યાઃ “ હું હવે ધ્યાનમાં બેસું છું, આપની આજ્ઞા છે ? ” ગુરૂએ વિચાર કરીને કહ્યું: “ ધ્યાનમાં અત્યારે નહિ બેસે તે! ચાલશે; તમે નિદ્રાનું સેવન કરો. ” ધર્માંનદ શય્યાપર સૂઇને નિદ્રા લેવા લાગ્યા. ગુરૂએ આ ક્રમેાધન એવા હેતુથી કરાવ્યું હતું કે તે પોતાથી ખનશે તે પોતે આખી રાત ધતિની પથારી પાસે બેસી જાગરણ કરશે, પરન્તુ જો પેાતાને શરીરની સ્વસ્થતાની ખાતર નિદ્રાની જરૂર પડશે, તે રાત્રિના ત્રીજા પ્રહરમાં પોતે ધર્માનંદને પથારી પાસે જાગતે બેસાડીને પોતે નિદ્રા કરશે. ધર્માંનંદ એક પ્રહર નિદ્રા લઇને સહજ જાગ્યા ત્યારે ગુરૂએ કહ્યું: “ ધર્માનંદ ! મને નિદ્રા આવે છે, અને તમે નિદ્રા લીધી છે, માટે હવે તમે જો ધતિની પથારી પાસે જાગતા બેસે, તે ત્રીજા પ્રહરમાં તે
""
,,
હું જરા નિદ્રા કરૂં. ” ધર્માનંદ એલ્યા “ ગુરૂદેવ ! સાધુને માટે નિદ્રા જ કર્તવ્ય છે, અને આપ મને જાગવાનું કહો છે. તે ફીક કરતા નથી. ગુરૂ સમજ્યા કે શિષ્ય નિત્યક્રમ માત્ર સમજે છે પણ કારણવશાત્ એ ક્રમનું ઉલ્લંધન કરવું પડે ત્યારે વિવેકબુદ્ધિને કેવી રીતે ઉપયાગ કરવા તેની તેને સમજ નથી; પરન્તુ એ માંદગીની પથારી પાસે શિષ્યને બધું સમજાવવાને એ સમય નહેાતે, એટલે ગુરૂએ કશા જવાબ
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૮૩
દીધો નહિ. ધર્માનંદ તે પાછો ઉંઘી ગયું અને ગુરૂ જાગરણ કરતા આખી રાત બેસી રહ્યા, જ્યારે ધર્માનંદે બે પ્રહર નિદ્રા લીધી. પ્રભાતે જ્યારે ધર્માનંદે જાણ્યું કે ધર્મરતિની શુશ્રષા માટે ગુરૂએ આખી રાત જાગરણ કર્યું છે અને પોતે બે પ્રહર નિદ્રા લઈને નિત્યક્રમને મોટો ભંગ કર્યો છે, ત્યારે તેને આપોઆપ સમજાયું કે પોતે પ્રમાદસેવનમાં જ એક ડગલું ભર્યું હતું. તે ગળગળો થઈને ગુરૂના ચરણમાં પડ્યો અને બોલ્યો: “ગુરૂદેવ ! મારા અવિનય અને પ્રમાદની મને ક્ષમા કરો અને પ્રાયશ્ચિત્ત આપો !”
[ સાધુ આત્મહિતને સાધક મટીને કામનાને સાધક બને નહિ તેટલા માટે ગ્રંથકાર એક લેકમાં તેને પ્રબંધ આપીને આ દિનચર્યા પ્રકરણને સમાપ્ત કરે છે.]
મન્નતન્નાહવર્ષના ૨૭૨ . नो कोडा न कुतूहलं जनमनःप्रहलादनायोचितं । नो मन्त्रादिविभूतिमोहजननं नोच्चाटनापादनम् ॥ नोत्पातादिनिमित्तशास्त्रकथनं नो मोहनं मारणं । किन्त्वात्मोन्नतये विधातुमुचितं स्वाध्याययुक्तं तपः॥
મંત્રતંત્રાદિમાં સમય ન ગુમાવવો. ભાવાર્થ–સ્વાધ્યાયાદિ આત્મિક કાર્ય મૂકીને ત્યાગીઓએ ક્રીડાગમ્મત કે લોકોને રંજન કરવા માટે કુતૂહલ ન કરવું જોઈએ; તેમ જ મંત્રતંત્રાદિની વિભૂતિ દર્શાવી લેકેને મેહમાં ન પાડવા, ઉચ્ચાટનાદિ પ્રયોગ ન કરવા, ઉત્પાતાદિ નિમિત્ત શાસ્ત્રનો પ્રકાશ ન કરે, મોહન કે મારણ વિદ્યા ન સાધવી; કેવળ આત્માની ઉન્નતિને માટે સ્વાધ્યાય, ધ્યાન, તપાદિનું જ અનુદાન ત્યાગીઓએ કરવું ઉચિત છે. (૧૭૨).
વિવેચન-સંસારનો ત્યાગ આત્મહિત અર્થે છે. આત્મહિતની સાધનામાં સંસારનાં કર્મો બાધક થઈ પડતાં હોવાથી તેને ત્યાગ કરવામાં આવે છે; પરન્તુ એ ત્યાગથી જે કાંઈ સ્વલ્પ સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેથી
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૮૪
અનેક ત્યાગીએ પતિત થઇ જાય છે. ચેાસિદ્ધિ માટે ખાવા અનેલા. ચેાગનાં ૮૪ આસનેાના ઉપયાગ મદારીની પેઠે રમતા કરવામાં અને તે રીતે ભિક્ષા માંગી ખાવામાં કરતા વ્હેવામાં આવ્યા છે ! આ જ રીતે અનેક સંસારત્યાગીએ મંત્ર—ત ંત્ર–કુતુહલાદિમાં પડી જઈને ત્યાગને મહિમા ઘટાડે છે એટલું જ નહિ પણુ મંત્ર–તંત્રાદિ હમેશાં કામનાથી યુક્ત હાઈ ત્યાગીને ત્યાગમાંથી ભ્રષ્ટ કરે છે. કામનાએ પાછળ રચ્યા પચ્યા રહેનાર, મંત્ર–તંત્ર–યાગાદિના પ્રયાગા કામનાને અર્થે કરનાર, ધન કમાવા માટે એ વિભૂતિઓની પાછળ લોકાને ભરમાવનાર, સંસારનો ત્યાગ કરવા છતાં વિશેષ ને વિશેષ અધનમાં પડે છે. એક કાળ એવા હતા કે જે વખતે જૈન મુનિએ અને બૌદ્ધ ભિખ્ખુએમાં પણ તંત્રવિદ્યા ખૂબ પ્રસરી હતી અને ધર્મ પતિત થવા લાગ્યા હતા. પરન્તુ ખરા સાધુનું તે લક્ષણ નથી. ઉત્તરાધ્યયન સૂત્રના ૧૫ મા અધ્યયનમાં કહ્યું છે કે—
मंतमूलं विवि विज्जचित्तं वमण विरेयण घूमनेत्त तिणाणं । आउरे सरणंतिगिछियं च तं परिणाय परिव्वए स भिख्खू ||
અર્થાત્—મંત્ર, જડી-બુટ્ટી, વિવિધ વૈદ્ય, વમન, વિરેચન, આંખનાં અજન, વિલાપ અને સાંત્વન, એટલાં વાનાં પાતાને રેગ થવાથી કરે નહિ અને અન્યને માટે પણ કરાવે નહિ તે ખરા સાધુ કહેવાય. પોતાના દેહની કામનાને અર્થે કે પરને અર્થે પણ આવા પ્રયાગ કરવાનું આત્મહિત સાધકને માટે અનુચિત હોઈ, સાધુઓને તેથી દૂર રહેવાનુ ગ્રંથકારે અત્ર ક્રમાવેલુ` છે. મંત્ર-તંત્ર વિદ્યાના પ્રયાગેમાં વશીકરણ, સ્તંભન, મેાહન, ઉચ્ચાટન, માર્ણ અને શાન્તીકરણ એટલા વિભાગો મુખ્ય છે. આમાંનું કશુંએ મુનિએ સ્વઅર્થે કે પરઅર્થે ન કરવું જોઇએ; ઉપદ્રવનુ શાન્તીકરણ એ કાઇનું અનિષ્ટ કરવા માટે ન હેાઈ શકે, છતાં તેમાં પણ કામનાના જ હેતુ હાવાથી નિરિગ્રહી અને નિષ્કામ મુનિને માટે તે ઉચિત નથી; તેણે તે માત્ર આત્માન્નતિને પેાતાનુ લક્ષ્યબિંદુ બનાવી સ્વાધ્યાયયુત્ત તપઃ–વાધ્યાય, ધ્યાન, તપાદિનું જ અનુષ્ઠાન કરવું. એટલું ધ્યાનમાં રાખવું
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૮૫
જોઇએ કે એક મ્યાનમાં બે તલ્વારા સમાતી નથી. આત્મસિદ્ધિ માટેનુ ધર્માનુષ્ઠાન અને કામનાસિદ્ધિ માટેનુ` મંત્રાનુષ્ઠાન-તત્રાનુષ્ઠાન બેઉ એકી સાથે રહી શકતાં નથી, કારણકે તે પરસ્પર વિરૂદ્ધ દિશામાં ગતિ કરનારાં બળેા છે. આજે જ્યાં ત્યાં યાગભ્રષ્ટ જોગીઆવાએ ભીખ માંગી ખાતા નજરે પડે છે તેનું કારણ એ જ છે કે તે એક મ્યાનમાં એઉ તલ્વારા સમાવી શક્યા હેાતા નથી. (૧૭૨)
अष्टम परिच्छेद .
સાધુસમાજની મર્યાદા.
[ વેદાનુયાયીઓના આરણ્યક અને ઉપનિષદ ગ્ર ંથાના પ્રણેતા જે ઋષિમુનિએ હતા તેઓ તત્ત્વચિંતનાથે વનિવાસ કરતા અને તેમની પાસે અનેક જિજ્ઞાસુએ આવતા એટલે પ્રત્યેક ઋષિ અથવા ગુરૂનું તે એક કુળ બનતું. એવાં ગુરૂકુળામાં તત્ત્વજ્ઞાનનું અને વિદ્યાએનું અધ્યયન કરવામાં આવતું. આ પ્રકારની પુરાતન ગુરૂકુળ સંસ્થા આજે વેદાનુયાયીઆમાં અસ્તિત્વમાં રહી નથી, પરન્તુ ઋષિ-મુનિએના તત્ત્વજ્ઞાનને વારસા મેળવન!રા બ્રાહ્મણે એ નાના સ્વરૂપનાં ગુરૂકુળા અથવા શાળાએ સ્થાપીને વેદાધ્યયન ચાલુ રાખ્યું છે. વેદાનુયાયીઓની ગુરૂકુળ સસ્થા આ રી વકૃત થઇ ગઈ હાવા છતાં બૌદ્ધ અને જૈન ધર્મની સઘસસ્થા આજે વિદ્યમાન રહી છે. વેદમાગના શ્રમણા આજે રહ્યા નથી અને સંસારી બ્રાહ્મણે જ શ્રમણેાનું કા લઈ ખેડા છે, ત્યારે જૈન શ્રમણસસ્થા ઉત્તરાત્તર અનેક વિઘ્નેની વચ્ચે થઇને પણ ચાલી રહી છે; તેનું કારણ છે મર્યાદાથી યુક્ત એવા સાધુસમાજ. આ પરિચ્છેદમાં એ સમાજની રચના, તેની ઉપયુક્તતા અને તેના અધિકારી વર્ગના બ્યના માધ ગ્રંથકાર કરે છે. ]
व्यवहारनिश्चयनयाभ्यां साधुता । १७३ ॥
लिङ्गं सर्वमिदं यदत्र कथितं बाह्यं मुनेर्लक्षणं । तस्यावश्यकता मता व्यवहृतेर्मार्गे समाजाश्रिते ॥
૨૫
Page #395
--------------------------------------------------------------------------
________________
दृष्टया निश्चयरूपया त्वभिमतं प्राधान्यमात्मोन्नतेः । सैवाभ्यन्तरलक्षणं सुविदितं मोक्षस्य संसाधकम् ॥
વ્યવહાર અને નિશ્ચયદષ્ટિએ સાધુતા. ભાવાર્થ–સાધુને વેષ અને બાહ્યાચાર પરત્વે જે કાંઈ પૂર્વે કહેવામાં આવ્યું તે બધું સાધુતાનું બાહ્ય લક્ષણ છે. સમાજને સાધુતાની એળખાણ માટે વ્યવહારના માર્ગમાં તેની આવશ્યકતા છે; નિશ્ચયદષ્ટિએ તે આત્મન્નિતિનું જ પ્રધાનપણું અભીષ્ટ છે અને તે જ મોક્ષને સાધનાર સાધુતાનું આંતરિક લક્ષણ પ્રસિદ્ધ છે; અર્થાત આત્મવિકાસમાં જ ખરી સાધુતા છે અને તેથી જ સાધુતાનું માપ થઈ શકે છે. (૧૭૩)
વિવેચન–પૂર્વે સાધુઓનો વેશ, દિનચર્યા, દિનચર્યામાં કરવા માટેનો વિવેક, દિનચર્યાને દેષરહિત રાખવાના નિયમનો ઇત્યાદિ જે કહેવામાં આવ્યું છે તે બધાં સાધુતાનાં બાહ્ય લક્ષણો છે; એ લક્ષણો સંયમને પિષે છે અને સાચી સાધુતા લાવનારાં સાધનો બની શકે છે ખરાં, પરંતુ બાહ્ય લક્ષણોનું પાલન જ હમેશાં સાચી સાધુતારૂપ હોતું નથી. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યયનમાં ગૌતમ કેશકુમારને સમજાવે છે કે “સાધુઓનાં નાના પ્રકારનાં બાહ્ય લક્ષણો કે તેમને ઓળખી શકે તેટલા માટે દાખલ કરવામાં આવેલાં છે, સંયમના નિવાહ અર્થે અને જ્ઞાન ગ્રહણને અર્થે ભિન્ન ભિન્ન યોજાયેલા છે. પરંતુ હે કેશીકુમાર ! શ્રી પાર્શ્વનાથ અને કી વર્ધમાન ભગવાનની એવી આજ્ઞા છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ જ મોક્ષનાં સાધનરૂપ છે, બાહ્ય લક્ષણે મુક્તિનાં સાધનરૂપ નથી. ” આ રીતે જોતાં સમજાશે કે સાધુતાનો બધે બાહ્યાચાર સંયમને પિોષક હોવા છતાં તે બાહ્યાચાર જ સાધુતા નથી; વ્યવહાર નયની દૃષ્ટિએ તે માત્ર સાધુતા છે. ત્રણ વસ્ત્ર ધારણ કરીને ઇર્ષા સમિતિને શોધતે કેાઈ સાધુ જતો હોય તેને આપણે કહીએ કે “તે સાધુ છે પરંતુ તે માત્ર વ્યવહારૂ ઉક્તિ છે, તેને બાહ્યાચાર સાધુનો હોવા છતાં તેનામાં મોક્ષસાધક સાધુતા છે કે નહિ તે આપણે જાણતા હોતા નથી એટલે નિશ્ચય નયની દષ્ટિએ આપણે કહી શકતા નથી કે “તે
Page #396
--------------------------------------------------------------------------
________________
૮૭
સાધુ છે.” નિશ્ચય નયે તે તે જ સાધુ છે કે જેણે સાચે સંયમ સાધીને આત્માને ઉન્નતિપથગામી કર્યો છે, જેણે કર્મોની નિર્જરી કરી ગુણસ્થાનકની ઉચ્ચ શ્રેણીમાં ડગલું મૂક્યું છે અને જેણે નવું કર્મબંધન અટકાવ્યું છે.
શંકા—વ્યવહાર દષ્ટિએ દેખાતે સાધુ નિશ્ચયદષ્ટિએ સાધુ હોય કિંવા ન પણ હોય, તો વ્યવહાર દષ્ટિની ઉપયોગિતા શી અને શા માટે સાધુનાં બાહ્ય લક્ષણોને, આચારને, વેષનો, એ બધે ખટાટોપ કરવો જોઈએ? આત્મોન્નતિનો સાચો સાધક હોય પણ કદાચ તે સાધુતાનાં બાહ્ય લક્ષણો પૂરાં ન પાળતો હોય, તેથી કાંઈ તે અસાધુ નથી, તો પછી આ બધું બાહ્ય લક્ષણોનું વિધાન શું નિરૂપયોગી ઠરતું નથી ?
સમાધાન–ના, તે ઉપયોગી છે. ઉન્નતિના કોઈ પણ માર્ગનું જ્યારે અંકન કરવાનું હોય છે, ત્યારે સામાન્ય સમાજના અપવાદરૂપકોઈ વિશિષ્ટ શક્તિસંપન્ન વ્યક્તિઓને દૃષ્ટિ સમીપે રાખીને તેવું અંકન થતું નથી, પણ સમાજની સાધારણ વ્યક્તિઓને દૃષ્ટિ સમીપે રાખીને તેમને ઉન્નત કરવા માટેના માર્ગનું જ રેષાંકન થાય. આ રીતે સાધુઓના કર્તવ્યનું રેષાંકન આ બધા આચાર દ્વારા કરવામાં આવ્યું છે, તે સામુદાયિક દૃષ્ટિએ જ કર્યું છે અને તેમાંને આચાર વિશિષ્ટ શક્તિને ધણી એવા કોઈ પુણ્યશીલ આત્માને નિરૂપયોગી પણ હોય, પણ તેથી તેની વ્યાવહારિક ઉપયોગિતા ઓછી થતી નથી, એ બધે નિરર્થક ખટાટોપ નથી અને સામાન્ય જનસમુદાયના સંયમને પોષે તેવા જ પ્રકારનાં એ લક્ષણો અને આચાર ગોઠવેલા છે. અનુભવે તેની ઉપયોગિતા સિદ્ધ પણ કરી આપેલી હોવાથી સાધુઓને માટે એ વ્યવહાર દૃષ્ટિનો ત્યાગ કરવો હિતકર નથી. વ્યવહારના “સમાનાશ્રિત” માર્ગને માટે તેની ઉપયોગિતા ગ્રંથકારે આ લેકમાં કહી છે તેમાં પણ વસ્તુત આ જ અભિપ્રાય રહેલો છે. વ્યવહાર દૃષ્ટિની પ્રધાનતાને લીધે બાહ્યાચારી કુસાધુઓ સાધુરૂપે એાળખાય એ સંભવિત છે, પરંતુ એટલા આચારનું બંધન પણ જે દૂર કરવામાં આવે, તો કશે પણ બાહ્યાચાર પાળ્યા વિના નિશ્ચય દષ્ટિના સાધુ કહેવડાવનારા દાંભિકોથી આ જગત જરૂર
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૮૮
•
ઉભરાઈ જાય અને એવા સાધુઓ તે સમાજને વિશેષ શાપરૂપ થઈ પડે. આ રીતે પણ વ્યવહાર દૃષ્ટિની સાધુતા ઉપયોગી કરે છે.
દૃષ્ટાન્ત–ભરત ચક્રવર્તીને અરીસા ભુવનમાં ઘરેણાં ઉપરથી મોહ ઉતરતાં આત્મિક દિવ્યસ્વરૂપનું ભાન થતાં કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી તેણે દીક્ષા લીધી. ભરૂદેવી માતા જ્યારે પ્રથમ જનેશ્વર પિતાના પુત્ર ઋષભદેવ ભગવાનને વાંદવા જતાં હતાં ત્યારે પોતાના પુત્રને તીર્થકરની દીવ્ય સાહેબીમાં જોઈને કોઈ કોઈનું સગું નથી એવું ભાન થતાં મોહનીય કર્મ તોડયું, એ જ ક્ષણે તે કેવળ જ્ઞાન પામી મુક્તિ વર્યા. આમાં ભરતને પ્રથમ કેવળ જ્ઞાન થયું અને પછી સાધુવેશ પહેર્યો, જ્યારે મરૂદેવી માતાને દીક્ષા લીધા વિના કેવળ જ્ઞાન થયું. એ દૃષ્ટાંત બતાવે છે કે જૈન ધર્મમાં બાહ્યાચારનું મહત્ત્વ જોઈને તે કરતાં વધારે આંકવામાં આવ્યું નથી, અને સાચું મહત્ત્વ તો આત્મોન્નતિનું જ કહેલું છે. (૧૭૩)
[ વ્યવહાર દૃષ્ટિથી સાધુના આચારની જેટલી આવશ્યક્તા છે, તેટલી જ આવશ્યકતા સાધુઓને તેમના અધ્યયન-આચારાદિમાં નિયંત્રિત રાખવાની છે: નિમ્ન શ્લોકમાં ગ્રંથકાર એવા નિયામકે કોણ અને કેવા જોઇએ તેનું સૂચન કરે છે.]
आचार्योपाध्यायौ । १७४ ॥ गच्छे साधुसमाजरक्षणकृते सङ्घन संस्थापितः । स्यात्सर्वोत्तमसाधुताङ्कितमतिः सन्नायकश्चैककः॥ एवं शास्त्रविदग्रणीगुणमणिः स्यात्पाठकोऽप्येककोनाचार्येण च पाठकेन रहितो गच्छो भवेच्छोभनः॥
આચાર્ય અને ઉપાધ્યાય, ભાવાથ–ગચ્છ કે સંપ્રદાયમાં સાધુ સમુદાયનું રક્ષણ કરવાને માટે સંઘે મળીને જેનામાં સર્વથી શ્રેષ્ઠ સાધુતા હોય અને જે શાસ્ત્રસંપત્તિયુક્ત હોય તેને સમુદાયના નાયક-આચાર્ય તરીકે સ્થાપવા જોઈએ; તેમજ શાસ્ત્રવેત્તાઓમાં જે અગ્રેસર હોય અને સમભાવાદિ ગુણોથી વિભૂષિત હોય તેવી
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૮૯ એક વ્યક્તિને પાઠક-ઉપાધ્યાય તરીકે નીમવા જોઈએ: આચાર્ય કે ઉપધ્યાય વિનાને ગચ્છ–સંપ્રદાય શોભતો નથી. (૧૭૪)
વિવેચન–જેવું વેદાનુયાયીઓનું ગુરૂકુળ હોય છે તેવા જૈન સાધુએના ગુરૂકુળને ગચ્છ એવું નામ આપવામાં આવે છે અને એ સાધુસમુદાય નાના-મોટા ટોળાઓમાં સતત વિહાર કરતા રહેતા હોવાથી તે એક જંગમ ગુરૂકુળ રૂપ જ હોય છે. જે સાધુઓના મોટા સમુદાયની આચારાદિ વ્યવસ્થા જાળવવા માટે એક નાયક ન હોય તો તેથી એ સમુદાય સડે છે અથવા પતિત થવા લાગે છે, કે જેવી રીતે આગેવાન વિનાનું કે માર્ગદર્શક નેતા વિનાનું સૈન્ય આંધળું લેખાય છે. આવા એક નાયક તરીકે આચાર્યની સંસ્થાપના ગચ્છ-સંપ્રદાય કે ગુરૂકુળમાં કરવી જોઈએ કે જે બધા મુમુક્ષુએને નિયમનમાં રાખે, તેમના આચારાદિ ઉપર અંકુશ રાખે, માર્ગથી ભ્રષ્ટ થતાં તેમનું ધ્યાન દોરે અને સન્માર્ગમાં પુનઃ સ્થાપિત કરે, જરૂર પડતાં પ્રાયશ્ચિત આપે અને કેઈ સાધુ ઉભાગનો આગ્રહી જ હોય તો તેને ગચ્છ કે સંપ્રદાયથી બહિષ્કૃત પણ કરે. આવો નેતા કે નાયક હમેશાં શ્રેષ્ઠ સાધુતાથી કે શાસ્ત્રસંપત્તિથી યુક્ત હોવો જોઈએ કારણકે તેવી યોગ્યતા વિના તે પિતાની જવાબદારીને યથાર્થ રીતે અદા કરી શકતો નથી. આચાર્યની સાથે સંપ્રદાયમાં એક પાઠક કિંવા ઉપાધ્યાય પણ હોવો જોઈએ. આચાર્ય સર્વ શ્રેષ્ઠ હોવાથી અને શાસ્ત્રસંપત્તિથી યુક્ત હોવાથી નાના-મોટા સાધુઓને શાસ્ત્રાધ્યયન કરાવવા સમર્થ હોય છે, પરંતુ એ બધા કાર્યમાં તેને મદદ કરવા માટે ઉપાધ્યાયની જરૂર હોય છે કે જે સાધુઓના અધ્યયનનો ભાર ઉપાડી લે અને આચાર્યનો ભાર એ છે કરે. એ ઉપાધ્યાય શાસ્ત્રવેત્તા અને સમભાવી હોવો જોઈએ. આ રીતે ગચ્છ કે સંપ્રદાયમાં એક આચાર્ય અને એક ઉપાધ્યાય હોવા જોઈએ કે જેઓ સાધુસમુદાયને નિયમમાં રાખી તેમને આત્મકલ્યાણને માર્ગે સતત દર્યા કરે અને એ રીતે પરોપકાર કરે. અહો ! તેમની એ પરેપકારિતા કેટલી બધી મૂલ્યવાન છે ? પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવાના મહામંત્રમાં-–નવકાર મંત્રમાં પણ તેમને સ્થાન આપવામાં આવ્યું છેઃ નમો મારિયાળ, નમો વક્સાવાળું એ બે પદ કોણ નથી જાણતું ? (૧૭૪)
[ એમાંના આચાર્યની યોગ્યતા અને કર્તવ્ય કર્મને બેધ નિગ્ન બે કામાં કરવામાં આવે છે. ]
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૯૮
आचार्यपदयोग्यता । १७५ ॥ सर्वेषां हितसाधने समदृशा शक्तिर्यदि स्यात्परा। सम्पत्स्यात्सकलाऽपि शास्त्रविहिताचार्यस्य योग्योदिता ग्राह्यं सूरिपदं समुन्नततरं तेनैव मेधाविना । नोचेदत्तमपि स्वयं हितधिया त्याज्यं विलम्ब विना॥
સારાયે ૨૭૬ . गच्छाचारसुपालनं स्वयमलं गच्छव्यवस्थापनं । भाविक्लेशनिदानबीजदहनं ज्ञानक्रियोद्धारणम् ॥ धर्मोत्साहविवर्द्धनं जगति सद्धमस्य सञ्चारणं । सङ्के स्वास्थ्यसमाधिसाम्यजननं कृत्यं हि सूरेरिदम् ॥
આચાર્યની યોગ્યતા, ભાવાર્થ–સાધુ-સાધ્વી આદિ ચતુર્વિધ સંધને સમદષ્ટિથી જોવાની અને બધાનું સરખું હિત સાધવાની જેનામાં પરમ શક્તિ હોય અને શાસ્ત્રમાં કહેલ આચાર્યને યોગ્ય બધા પ્રકારની સંપત્તિ વિદ્યમાન હોય તે જ મેધાવી પુરૂષે ઉંચા પ્રકારનું આચાર્યપદ સ્વીકારવું જોઈએ, જે તેવી યોગ્યતા ન હોય તો સંઘે આપેલું પણ સૂરિપદ સમાજના હિતની ખાતર વગરવિલંબે પિતાની મેળે છોડી દેવું જોઈએ. (૧૫)
આચાર્યનું કર્તાવ્ય, જે ગચ્છના પિતે આચાર્ય હોય તે ગચ્છના સાધુ-સાધ્વી--સમુદાયમાં શાસ્ત્રમર્યાદિત આચાર પળાવવો, પિતાની જાતે ગ૭ની પરિપૂર્ણ વ્યવસ્થા જાળવવી, ભવિષ્યમાં કલેશ ઉપજવાને સંભવ જણાય છે તેનું મૂળ કારણ તપાસી જોશનાં બીજ બાળી નાંખવાં, જ્ઞાન અને ક્રિયાને ઉદ્ધાર કરે, સમાજમાં ધર્મને ઉત્સાહ વધારવો, જગતને ચારે ખૂણે ધર્મનો સંચાર
Page #400
--------------------------------------------------------------------------
________________
૩ કરે, સંધમાં સ્વસ્થતા, સમાધિ અને સમભાવની પ્રવૃત્તિ કરાવવી, એ બધું આચાર્યનું કર્તવ્ય છે. (૧૬)
વિવેચન–આચાર્ય એ આખા સાધુસમાજને નિયામક અને માર્ગદર્શક હોય છે, એટલે સાધુસમાજનું સંરક્ષણ કરવાને તેણે પોતાના સંપ્રદાયના સર્વ સાધુઓનું એકસરખું હિત સાધવા જેવી સમદષ્ટિ રાખવી જ જોઈએ, એ ખુલ્લું છે. એવી સમદષ્ટિવાળે અને સમર્થ સાધુ જ આચાર્ય થઈ શકે અને એ યોગ્યતા તેનામાં ન હોય તે સાધુસમાજમાં અનેક પ્રકારના ઉપદ્રવ અને બંડે ચાલે છે કારણકે સાધુઓના સ્વભાવ પણ મનુષ્યસ્વભાવ જેવા જ બહુવિધ હોય છે. આ ઉપરાંત આચાર્યમાં શાસ્ત્રકથિત સર્વ સંપદાઓ પણ હોવી જોઈએ. આ સંપદાઓ દશાશ્રુતસ્કંધ સૂત્રમાં કહેલી છે. (૧) આચાર સંપદા–મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, સત્તર પ્રકારને સંયમ, દશ પ્રકારનો યતિધર્મ ઇત્યાદિ અખંડ આચાર પાળે અને સંધને શુદ્ધાચારમાં પ્રવર્તાવે, આઠ પ્રકારના મદથી, અહંકારથી અને ક્રોધાદિથી રહિત હોય: દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવ એ ચારે પ્રકારના પ્રતિબંધથી રહિત હોય; ચપળતારહિત, ઇકિયેનું દમન કરનાર, ત્યાગવૃત્તિ રાખનાર અને આચારવંત હોય. (૨) સૂત્ર સંપદા બહુશ્રુત હોય, સ્વસમય પરસમયને જાણનાર હોય એટલે સર્વ પારગામી અને વાદી-પ્રતિવાદીને ઉત્તર દેવા સમર્થ હોય; જેટલાં આગમ ભણે તેટલાને નિશ્ચય રીતે ધારણ કરે; શુદ્ધ સ્પષ્ટ ઉચ્ચારણ કરે. (૩) શરીર સંપદા–પ્રમાણપત–પૂરેપૂરું ઉંચું શરીર હોય; દઢ સંહનન હોય; પરિપૂર્ણ ઈથિી યુકત હોય; હસ્તાદિ અંગે પાંગ શેભનીક હોય કે જેથી તેનું દર્શન બીજાઓને પ્રિયકારી થાય. (૪) વચન સંપદા–એવું વચન બોલે કે જેને બીજાઓ માન્ય કરે અર્થાત્ પરિપૂર્ણ વિચારપૂર્વક બેલે મધુર, કમળ અને ગંભીર વચન બેલે; ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને અનિશ્ચિત-રાગદ્વેષરહિત વચન બોલે, સ્પષ્ટ વચન બેલે અપ્રતીતિકારી વચન ન બોલે. (૫) વાચના સંપદા–પ્રમાણિક શિષ્યને વાચના દેવાની આજ્ઞા દે પહેલાં આપેલી વાચનાને સારી રીતે
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૯૨
પ્રણમાવે-ઉપરાઉપરી વાચના ન દે; વાચના લેનાર શિષ્યને ઉત્સાહ વધારે અને ક્રમશઃ વાચના દે; વાચના સારી રીતે સમજાવે અને અપવાદનું રહસ્ય સારી રીતે ખતાવે. (૬) યતિ સંપદા—કાઇ પણ વાતને શીઘ્ર, ખરાખર અને ખીજાએની સહાય વિના ગ્રહણ કરે-સાંભળે સમજે; તેને વિષે પૂરી વિચારણા કરે; કાઈ પણ વાત કે વસ્તુને નિશ્ચય કરે અને કેાઇ પણ વાત કે વસ્તુ જેઇ સાંભળી ન હાય, કઠિન હેાય, તાપણુ ખીજાની સહાય વિના ધારણ કરે. (૭) પ્રયાગ સંપદા—કાઇ વાદી સાથે શાસ્ત્રાના પ્રત્યેાગ કરવાના હોય તે પહેલાં પેાતાની શક્તિ, જ્ઞાન તથા વાદીની શક્તિ જ્ઞાન વગેરેને વિચાર કરે, ક્ષેત્ર અનુકૂળ છે કે પ્રતિકૂળ, રાજા પ્રજા અનુકૂળ છે કે પ્રતિકૂળ, સુશીલ છે કે દુઃશીલ ઇત્યાદિ વાર્તાને વિચાર કરે; સ્વ અને પરને વિચાર કરે; એટલે શાસ્ત્રાના ફળના વિચાર કરે, તેથી જૈન ધમ ઉપરના રાજા-પ્રજાને ભાવ ઘટશે કે નહિ ત્યાદ ખામતાને વિચાર કરે; વાદી કયા વિષયને શાસ્ત્રાર્થ કરવા ઈચ્છે છે અને તેનુ જ્ઞાન પોતાનામાં કહેલું છેઃ એ બધું વિચારીને જ શાસ્ત્રાના પ્રત્યેાગ કરે. (૮) સંગ્રહ સંપદા—ક્ષેત્રસંગ્રહ અર્થાત્ ગચ્છના સાધુ ગ્લાન, વૃ, રાગી વગેરેને માટે ક્ષેત્રને! સંગ્રહ કરે અને વિચારે કે અમુક સાધુ અમુક ક્ષેત્રમાં રહેવાથી તેની સયમયાત્રાના નિર્વાહ થશે અને શ્રોતાએને લાભ મળશે; શીતે કે વર્ષાઋતુને માટે સાધુસમાજને જોઈતાં ઉપકરણાના ખ્યાલ રાખે; નાનનેા અને નાનાથી આના સંગ્રહ કરે અને વખત આવ્યે તેમના ઉપયેાગ શાસનના કાર્યમાં કરે; શાસનને શાભાવે તેવા સુશિષ્યની સંપદાને સંગ્રહ કરે. આ પ્રકારની સર્વ સૌંપદાએ જો આચાય માં હેાય છે તે તે સંપ્રદાયના વડા તરીકેનુ પેાતાનું કર્તવ્ય યથાયેાગ્ય રીતે બજાવી શકે છે અને સાધુસમાજને સુચેાગ્ય નિયમનમાં રાખી તેમને ઉન્નતિપથાનુગામી બનાવી શકે છે. જે સાધુદીક્ષા ક્રિવા ચારિત્ર્યમાં સમયની દૃષ્ટિએ માટે હેાય તે વધારે ચેાગ્યતાવાળા માનવાને સામાન્ય રીવાજ હાઇ કેટલાક સંપ્રદાયમાં દીક્ષાએ મેટા સાધુને આચાય પદ આપવામાં આવે છે, પરન્તુ જો તેવા સાધુમાં આચાયની સ`પદાનું પ્રમાણ પૂરતું
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૯૩ ન હોય તે તે આચાર્યનું પદ યથાર્થ રીતે વહન કરી શકતો નથી. કદાચિત વડીલ સાધુપ્રત્યેની માનબુદ્ધિથી કિંવા વિનયની દૃષ્ટિથી એવા સાધુને આચાર્ય પદ આપવામાં આવતું હોય તો તેણે સાધુસમાજ તથા શ્રાવકસમાજના હિતની ખાતર પોતાની મેળે જ એ પદ છોડી દેવું જોઈએ અને અન્ય કોઈ સંપદાયુક્ત સુસાધુને જ એ પદ આપવાનું કહેવું જોઈએ. શાસ્ત્રકારે આ બધી સંપદાએની આવશ્યકતા દર્શાવી છે તે સુઘટિત છે એમ આચાર્યના કર્તવ્યની વિચારણા કરતાં જણાઈ આવે છે. સાધુસમુદાયમાં શાસ્ત્રવિહિત આચાર પળાવવામાં માર્ગદર્શક અને તેને રખેવાળ એ આચાર્ય પોતે જ છે, તેને સાધુસમુદાયની વ્યવસ્થા પૂરેપૂરી જાળવવી પડે છે; અર્થાત-સાધુઓને તેમનું કલ્યાણ કરનારી અને શ્રાવકોનું પણ હિત કરનારી આજ્ઞાઓ દીર્ઘ દૃષ્ટિપૂર્વક આપવી પડે છે; સાધુઓના સ્વભાવભેદને કારણે કે અન્ય કારણે કલેશનો ઉપદ્રવ સંભવિત લાગતો હોય તો એ કલેશની ચિકિત્સા કરી તેનું નિદાન શોધી કાઢવું અને એ નિદાનને જ બાળી નાંખવા ઘટતું કરવું એ પણ આચાર્યને શિરે જ રહેલું હોય છે; જ્ઞાન અને ક્રિયા કે જે મોક્ષ સુધી પહોંચવા માટેના રથનાં બે પૈડાં છે તે પૈડાંનો ઉદ્ધાર કરી એ રથને ગતિમાન રાખો, સમાજમાં ધર્મોત્સાહ વધારવો, ધર્મનો સર્વત્ર પ્રચાર કરે અને તદિષયક યોજનાઓ કરી પોતાનાં અંગોપાંગરૂપી સાધુઓ દ્વારા તે અમલમાં મૂકવી, સંધમાં શાન્તિ-સ્વસ્થતા-સમતા પ્રસારવી : ઇત્યાદિ અનેક કાર્યોનો ભાર આચાર્ય ઉપર રહેલું છે. પૂર્વે કહેલ આચાર, સૂત્ર, શરીર, વચન, વાચના, મતિ, પ્રયાગ અને સંગ્રહ વિષયક સંપદાઓ જે આચાર્યમાં ન હોય કિંવા ઓછી હોય છે તેથી સંપ્રદાયનું જહાજ તે સુÇ ગતિથી ચલાવી શકતો નથી અને પોતાનો ભાર બરાબર ઉપાડી શકતો નથી. આ રીતે કર્તવ્યભારની દૃષ્ટિથી જોતાં આચાર્યની સંપદાનો મેળ બરાબર જામે છે. (૧૭૫–૧૭૬ )
[ હવે એક લોકમાં ઉપાશ્ચાયનું કર્તવ્ય કહી ગ્રંથકાર આ પરિચ્છેદને સમાપ્ત કરે છે.]
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૪
उपाध्यायकर्त्तव्यम् । १७७ ॥ पाठ्याः पुत्रदृशा सदैव मुनयः सर्वेऽपि विद्यार्थिनो। नो चौर्यं न च पक्षपातकरणं तत्त्वार्थपाठे कदा ॥ सच्छैल्या पठनाहशास्त्ररचना कार्या पुनर्नव्ययोपाध्यायेन विचक्षणेन समये स्वीये परस्मिस्तथा ॥
ઉપાધ્યાયનું કર્તવ્ય, ભાવાર્થ તથા વિવેચન—ઉપાધ્યાયનું કાર્ય મુખ્યત્વે કરીને પાઠકનું એટલે મુમુક્ષુ સાધુ વિદ્યાર્થીઓને શાસ્ત્રપઠન કરાવવાનું હોય છે; એટલે ઉપાધ્યાય શાસ્ત્રપારંગત હોય, સ્વસમય-સ્વદર્શનમાં અને પરસમય-પરદર્શનમાં પણ તે નિષ્ણાત હોવો જોઈએ તે તે નિસંશય છે; પરતુ પિતાનું જ્ઞાન બીજા સાધુઓને આપતાં–તેમને ભણાવતાં તેણે એવી રીતે જોવું જોઇએ કે જેવી રીતે એક વત્સલ પિતા પોતાના પુત્રો તરફ જેતે હોય. સુજ્ઞ પિતા સ્વાભાવિક રીતે પુત્રો પ્રત્યે સુકોમળ દષ્ટિવાળા હોય છે અને તે પુત્ર-પુત્ર વચ્ચે ભેદ કે પક્ષપાત કરતું નથી, સૌ તરફ સમદષ્ટિથી જુએ છે; તેવી રીતે ઉપાધ્યાયે સમદષ્ટિથી સર્વ વિદ્યાર્થીઓને શાસ્ત્રીય તત્ત્વોનું જ્ઞાન આપવું જોઈએ; વિદ્યાથથી જ્ઞાન ચોરી રાખવું ન જોઈએ, અર્થાત–શાસ્ત્રનો અર્થ ગોપવો ન જોઈએ તેમજ કોઈને વધુ શિક્ષણ ને કોઈને ઓછું એવો ભેદ કરવો ન જોઈએ. શાસ્ત્રીય ત જાણનારને જેમ સુગમ પડે તેમ નવી નવી શૈલીથી ભણવાયોગ્ય શાસ્ત્રોની રચના કરવી : એ જ એક વિચક્ષણ ઉપાધ્યાયનું સાધુસમાજ પ્રત્યેનું કર્તવ્ય કર્મ છે. (૧૭૭)
Page #404
--------------------------------------------------------------------------
________________
नवम परिच्छेद.
તપશ્ચર્યા.
તા . ૨૮ | स्वाध्याये न मनोरुचिर्यदि भवेन्मान्द्यान्मतेः कस्याचिद्ध्याने नापि मनःस्थितिगुरुगमाभावाच्चलत्वाद्धृदः॥ तस्याभ्यन्तरशुद्धये वनशनादिद्वादशानां पुराऽनुष्ठानं तपसां यथाक्रममिदं निष्काममावश्यकम् ।।
તપશ્ચર્યા. ભાવાર્થ–બુદ્ધિ મંદ હોવાને લીધે જે સ્વાધ્યાયમાં સાધુના મનની રૂચિ ન થતી હોય અને ગુરૂગમના અભાવથી કે હૃદયની ચંચળતાથી ધ્યાનમાં પણ મન સ્થિર ન થતું હોય તો સાધુએ અત્યંતર શુદ્ધિને માટે અનશન આદિ બાર પ્રકારનાં તપનું નિષ્કામ વૃત્તિથી ક્રમસર અનુષ્ઠાન કરવું આવશ્યક છે. (૧૭૮)
વિવેચન–પૂર્વે સાધુના દિનકૃત્યમાં શરીરકૃત્ય સિવાય બધો કાળ સ્વાધ્યાય અને ધ્યાનમાં ગાળવાનું વિધાન કરેલું છે. મોક્ષના ધ્યેય સુધી પહોંચવાને માટે એ જ બે ક્રિયાઓ આવશ્યક છે, જ્યારે શરીરકૃત્ય દેહના નિભાવને અર્થે આવશ્યક છે. સ્વાધ્યાય અને ધ્યાનમાં આપણે ગીતાના જ્ઞાનયોગ અને ભક્તિયોગનો ભણકારો સાંભળીએ છીએ. જ્ઞાનનું સાધન સ્વાધ્યાય છે અને ભકિતનું સાધન ધ્યાન છે. જ્ઞાનાવ દિ મુન્નિા: ચારા જ્ઞાનાિમ્યાં મોક્ષ મચી મામમિકાનતિ ઇત્યાદિ પૃથક પૃથફ વાક્યોમાંના કઈમાં જ્ઞાનની, કોઈમાં ભક્તિની અને કોઈમાં જ્ઞાન અને ક્રિયાની સાધના દ્વારા મોક્ષપ્રાપ્તિ કહેલી છે. પરંતુ વસ્તુતઃ જ્ઞાન અને ભક્તિને પરસ્પર સંબંધ રહેલો છે. મહાત્મા ગાંધીજી કહે છે કે “ત્યાગશક્તિ ઉત્પન્ન કરવાને સારૂ જ્ઞાન જોઈએ. એક પ્રકારનું જ્ઞાન તો ઘણા પંડિત પામે છે.
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૯૬
""
66
વેદાદિ તેને મેઢે હેય છે, પણ એમનામાંના ઘણા ભાગાદિમાં રચ્યા પચ્યા હાય છે. આ માટે જ્ઞાનની સાથે ભક્તિ જોઇએ. પણ જ્ઞાન વિનાની ભક્તિને અતિરેક કેવા હોય ? ગાંધીજી કહે છે કે લૌકિક કલ્પનામાં ભકત એટલે વેવલા, માળા લઇને જપ જપનાર, સેવાકમ કરતાં પણ તેની માળામાં વિક્ષેપ આવે. તેથી તે ખાવાપીવા વગેરે ભાગ ભાગવવાને સમયે જ માળાને હાથમાંથી મૂકે. ધંટી ચલાવવાને સારૂ કે દર્દીની સારવાર કરવાને સારી કદી નહિ. ’ આ માટે ભક્તિની સાથે જ્ઞાન પણ જોઇએ. એકલું જ્ઞાન કે એકલી ભક્તિ મેક્ષ આપનારી થતી નથી, પરન્તુ જ્ઞાનને પરિણામે આપેઆપ ભક્તિ ઉત્પન્ન થાય છે; એક જન્મમાં નહિ તેા જન્માંતરે થાય છે અને ભક્તિને પરિણામે આપોઆપ જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે : એ પ્રમાણે અન્યાઅન્ય જ્ઞાન અને ભક્તિ પૂરક થઈ તે મેાક્ષના સાધનરૂપ બને છે. ગીતા એ બાબત સ્પષ્ટ કરતાં કહે છે કે વહૂનાં ગમ્મનામંતે જ્ઞાનવાન માં પ્રવર્તે । વાયુàન: સર્વમિતિ । અર્થાત ધણા જન્મ પછી જ્ઞાનવાન માણસ પ્રભુને પિછાણે છે અને સમજે છે કે આખું વિશ્વ પ્રભુમય જ છે. તેવી જ રીતે ભક્તિને માટે કહ્યું છે કે મલ્યા મામિઞાનાતિયાવાનું ચામિ તત્ત્વતઃ । અર્થાત્–ભક્તિથી પ્રભુ વિષયનું તાત્ત્વિક જ્ઞાન મનુષ્યને થાય છે. આ પ્રમાણે ભક્તિદ્વારા જ્ઞાનને અને જ્ઞાનદ્વારા ભક્તિને યાગ થતાં તેવા ચેગ મેાક્ષપ્રાપ્તિનું સાધન બને છે. પરન્તુ 'કાઈની મતિ એવી મંદ હાય કે જ્ઞાનપ્રાપ્તિ માટેના સ્વાધ્યાયમાં તેની રૂચિ જાગૃત ન થાય અને અભ્યાસ કરવા છતાં તેમાં પ્રગતિ થાય નહિ; એવી રીતે કાઇનું હૃદય એવું ચંચળ હાય કિવા ગુરૂગમને અભાવ હોય કે ભક્તિના સાધનમાંએ મન પ્રવતું ન હોય, ત્યારે શું કરવું ? સ્વાધ્યાય અને ધ્યાન કિવા જ્ઞાન અને ભક્તિ ઉભયના અનધિકારીઓને જ્ઞાન અને ભક્તિના અધિકારી બન્યા વિના તેાચાલવાનુ જ નથી કારણકે તે વિનામેાક્ષના ધ્યેયે પહોંચી શકાતું નથી. અધિકારીને અધિકારી બનાવવાનું સાધન છે તપશ્ચર્યાં. અનશન આદિ ખાર પ્રકારનાં તપ યથાક્રમે નિષ્કામવૃત્તિથા કરવાથી અભ્યંતર શુદ્ધિમાં પહોંચાય છે અને એવી શુદ્ધિ થવાથી જ્ઞાન અને ભક્તિમાં સ્વાધ્યાય તથા ધ્યાનમાં મન ગતિ સાધે છે. આટલા માટે ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કેઃ—
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૭
जहा महा तलागस्स संनिरुद्ध जलागमे। उस्सिंचाए तवणाएं कम्मेण सोसणा भवे ॥ एवंतु संजयस्सावि पावकम्म निरासवे ।
भवकोडी संचियं कम्मं तवसा निज्जरिज्जइ ॥ અર્થાત–જેમ કોઈ મોટા તળાવના પાણું આવવાનો માર્ગ રૂંધી રાખવાથી અને તે તળાવના ઉપયોગ તથા સૂર્યના તાપથી તે ધીમે ધીમે શોસાઈ જાય છે, તેવી રીતે સાધુ જે પાપકર્મને આવવાને માર્ગ રૂંધે અને તપ કરે તે કોટિ ભવમાં તેને લાગેલાં કર્મની નિર્જરા થઈ જાય. મનુ પણ કહે છે કે તારા મધું હૃતિ-તપથી મનને મેલ નાશ પામે છે એટલે આત્યંતર શુદ્ધિ થાય છે. શ્રદ્ધાવાન મત્તે જ્ઞાન તારઃ સંક્રિય: અર્થાતશ્રદ્ધાવાન પુરૂષ જે જ્ઞાનની પાછળ લાગે અને ઇન્દ્રિયનિગ્રહરૂપ તપને આશ્રય લે તો તે જ્ઞાન તેને પ્રાપ્ત થાય છે. આ રીતે જ્ઞાન અને ભક્તિરૂપી બીજને પ્રતિકૂળ હોય તેવા મનરૂપી ખેતરને અનુકૂળ બનાવવાને તપનું અનુષ્ઠાન કરવું જોઈએ; એવા અનુષ્ઠાનથી જ ચિત્તક્ષેત્રમાં જ્ઞાન–ભક્તિનાં બીજને અંકુર ફૂટે છે અને સ્વાધ્યાય તથા ધ્યાનમાં રૂચિ પણ ઉત્પન્ન થાય છે. પતંજલિ પણ આ જ વિધાનને પુષ્ટિ આપતાં કહે છે કે તપ: સ્વાખ્યાશ્વરળિધાનાનિ ચિાવો: અર્થત–તપશ્ચર્યા, સ્વાધ્યાય અને ઈશ્વરનું પ્રણિધાન એટલે ધ્યાન એ જ ક્રિયાયોગ છે. આ જ ક્રિયાયોગનું પ્રતિપાદન તે આ અને હવે પછી આવતા પરિચ્છેદમાં ગ્રંથકારનું લક્ષ્ય રહેલું છે. (૧૭૮).
| | તપ એ શરીરને વિષય છે અને ઇન્દ્રિયનિગ્રહ એ મનનો વિષય છે, તથા મુકિત તે મન દ્વારા જ પ્રાપ્ત થવી જોઈએ; તે તપથી મનને કેવી રીતે લાભ થાય? આવી સ્વાભાવિક શંકાનું નિરસન ગ્રંથકાર નિમ્ન વડે કરે છે.]
बाह्यतपसोऽभ्यन्तरतपःप्रवेशः । १७९॥ आरभ्याऽनशनाच्च बाह्यतपसो गन्तव्यमभ्यन्तरे। वैयावृत्यपथेन शान्तिनिरतैर्युत्सर्गनिष्ठावधि ॥
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૯૮
तन्नैवैहिक पारलौकिक सुखप्राप्तीच्छयाऽप्यल्पया । -नो कीर्त्तिस्तुतिवाञ्छपाऽपितु निराकर्त्तुं पुरा कर्मणाम् ॥
બાહ્ય તપમાંથી અભ્યંતર તપમાં પ્રવેશ,
ભાવા—માન્ય તપના પ્રથમ પ્રકાર અનશન–ઉપવાસથી શરૂઆત કરીને ખીજા–ત્રીજા આદિ ખાદ્ય તપનું અનુષ્ઠાન કરતાં અભ્યતર તપમાં પ્રવેશ કરવા; શાન્તિપરાયણ મુનિએ અભ્યંતર તપનું અનુષ્ઠાન કરતાં વૈયાવૃત્યને માર્ગે થઈ બુત્સ તપની નિષ્ઠાપર્યંત પહેાંચવું; તે તપાનુષ્ઠાન પણ આ લોક કે પરલેાકની સુખપ્રાપ્તિની સ્વલ્પ પણ ઇચ્છાથી કે કીર્તિ તથા સ્તુતિની ઇચ્છાથી નહિ, કિંતુ પૂર્વે કરેલાં કર્મોનું નિરાકરણ કરવાને જ કરવું. (૧૯)
વિવેચનમાદ્ય તપ એ અભ્યંતર તપમાં પ્રવેશ કરવાનું દ્વાર છે અને તેટલા જ માટે ખાદ્ય તપની આવશ્યકતા છે. આજે કેટલાકેા ખાદ્ય તપના લાભા ગણાવતાં શારીરિક લાભાની ગણત્રી સારી પેઠે કરી બતાવે છે. ઉપવાસાદિ કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને ઊનેાદરી કરવાથી રેગા થતા નથી, કિંવા અમુક સંખ્યા જેટલા ઉપવાસ કરવાથી અમુક રોગો મટે છે, એ બધા શારીરિક લાભા તપના છે ખરા; પરન્તુ આધ્યાત્મિક દષ્ટિબિંદુથી–કની નિરાના હેતુથી તપ કરનારાએએ ભૂલી જવું જેઈએ નહિ કે શરીરની સ્વસ્થતા એ જ તપનું લક્ષ્ય નથી. તપ તા ચિત્તશુદ્ધિ માટે, વૃત્તિઓના શમન માટે અને વાસનાની પ્રમળતાને હટાવવા માટે કરવાનું છે અને તેથી કદાચ શરીરની સ્વસ્થતાને ઘેાડા ભાગ આપવા પડતા હેય તેપણ તે ભેગ આપીને તપ કરવું એ તેનું આધ્યાત્મિક લક્ષ્ય છે. જ્યાંસુધી એ દૃષ્ટિબિંદુથી તપ ન થાય ત્યાંસુધી ખાદ્ય તપ એ અભ્યંતર તપનું પ્રવેશદ્વાર ન ખને અને તપદ્રારા ચિત્તશુદ્ધિ કરવાના હતુ સિદ્ધ ન થાય.
આ કારણથી બાહ્ય તપના એક પછી એક પ્રકારનું અનુષ્ઠાન કરતાં કરતાં અભ્યંતર તપમાં પ્રવેશ કરવા એ જ યુક્ત છે અને બાહ્ય તપને એ જ હેતુ છે. ખાદ્ય તપના છ પ્રકાર છેઃ અનશન એટલે ઉપવાસ, ઊનારિક
Page #408
--------------------------------------------------------------------------
________________
એટલે ભૂખ કરતાં ઓછું ખાવું તે, ભિક્ષાચર્યા એટલે ઘેર ઘેર ફરીને ભિક્ષા કરી ખાવું તે, રસપરિત્યાગ એટલે સ્વાદિષ્ટ ખેરાકનો ત્યાગ કિંવા જિહવાલ લ્ય ઉપર વિજય, કાયક્લેશ એટલે ટાઢતાપ સહન કરવાં તે અને પ્રતિસંલેખન એટલે શયન-આસનમાં નિ:સંગ તથા સ્થિર રહી ઇકિયનિગ્રહ કરે. આ જ પ્રકારનાં તપ અનુક્રમે આદરવાથી અત્યંતર તપમાં
એટલે ચિત્તશુદ્ધિકારક તપમાં પ્રવેશ કરાય છે. શારીરિક તપથી શારીરિક વિષયોનું દમન થાય છે અને શારીરિક વિષયોના દમનથી માનસિક વિષયોનો ઉત્પાત શાન્ત થવા લાગે છે, તે જ કારણથી બાહ્ય તપને અત્યંતર તપના પ્રવેશદ્વાર રૂપ કહ્યું છે. પણ એ બાહ્ય તપનો ઉપયોગ જે શારીરિક દૃષ્ટિથી–શારીરિક સ્વાસ્થ માટે કર્યો હોય તે તેથી અત્યંતર લાભ થતો નથી, કિંવા આ ભવમાં તારૂપી શારીરિક કષ્ટ વેઠવાથી પરભવમાં દેવલોકની ઋદ્ધિ પ્રાપ્ત થશે એવી ઈગ્લાથી જે બાહ્ય તપ કર્યું હોય તો તેથી પણ અભ્યતર લાભ થતો નથી; આટલા માટે ગ્રંથકારે પૂર્વ લોકમાં નિમિમ્ શબ્દનો ઉપયોગ કર્યો છે અને આ લેકમાં પણ એ જ શબ્દના વિવરણ રૂપે કહ્યું છે કે પારલૌકિક સુખ, કીર્તિ, સ્તુતિ ઈત્યાદિ વાંચ્છના રાખ્યા વિના પૂર્વ કર્મની નિર્જરા કરવા માટે જ તપ કરવું જોઈએ. સફળ તપને માટે કહ્યું છે કેઃ નિર્દોષ નિર્નિદ્રાનાઢયં તનિર્જરાઠોડનમાં ચિત્તોત્સાન સંવૃદ્ધથી તપની ત: સુમન્ ! અર્થાત–નિર્દોષ, કામના–નિયાણા વિનાનું અને માત્ર નિર્જરાના કારણભૂત એવું શુભ તપ સારી બુદ્ધિ વડે મનના ઉત્સાહપૂર્વક કરવું. આધુનિક સમયમાં શ્રાવક-શ્રાવિકાઓ પુષ્કળ બાહ્ય તપ કરે છે પરંતુ તેની પાછળ ઘેડા જ દાખલાઓમાં અત્યંતર દષ્ટિબિંદુ હોય છે, અને જે કોઈ છેડાઓ બાહ્ય તપનો હેતુ અત્યંતર તપમાં પ્રવેશ કરવાનો હોવાનું સમજે છે તેઓ પણ તપમાં ક્રમ કે નિયમિતતા જાળવતા નથી એટલે તે અત્યંતર દષ્ટિબિંદુને નિષ્ફળ કરે છે. ઉપરાઉપરી ઉપવાસે જ કરવા, આયંબીલે જ કરવાં, કિંવા એકાશનો જ કર્યા કરવાં, પરંતુ જાણે કે અમુક સમય પછી તપની મોસમ પૂરી થતી હોય તેમ ત્યારપછી તુરત જ તપ છોડી દે અને સર્વ પ્રકારના આહારવિહાર ચાલુ રાખ્યા કરે; આથી જે કાંઈ શારીરિક
Page #409
--------------------------------------------------------------------------
________________
૪૦૦
તપની અસર શારીરિક વિષયો પરસ્થૂળ ઇદ્રિો ઉપર થઈ હોય છે, તે નાશ પામે અને કૂતરાની પૂંછડી જેવી વાસનાઓ અને વૃત્તિઓ પૂર્વવત અનિયંત્રિત બનીને રાચવા તથા હાલવા લાગી જાય છે. આ રીતે બાહ્ય તપ નિષ્ફળ નીવડે છે. આ નિષ્ફળતા ન થાય તેટલા માટે પૂર્વ લેકમાં ગ્રંથકારે થામ” અર્થાત ક્રમ જાળવીને તપશ્ચર્યા કરવાનું કહ્યું છે અને આ કલોકમાં અનશનથી આરંભ કરીને એક પછી એક તપના પ્રકારને આદરવાનું કહ્યું છે. એ ક્રમ ત્યજી દેવાથી કિંવા સ્વલ્પ તપ આદરીને પુનઃ ઈદ્રિયોને મોકળી મૂકવાથી તપના લાભ પણ નાશ પામે છે. ઉપર કહેલા બાહ્ય તપને અનુક્રમે આદરીને છ પ્રકારના અત્યંતર તપમાં પ્રવેશ કરે પ્રાયશ્ચિત્ત એટલે ગુરૂ સમીપે પાપનું આલોચન કરવું અને કરેલ પાપનો પસ્તાવો કર, વિનય એટલે ગુરૂ પ્રત્યે પૂર્ણ વિનય અને માનબુદ્ધિથી વર્તવું, વૈયાવૃત્ય એટલે ગુરૂ આદિકની સેવા કરવી, સ્વાધ્યાય એટલે શાસ્ત્રાધ્યયન કરવું, ધ્યાન એટલે ધર્મધ્યાન શુકલધ્યાનમાં નિમગ્ન થવું અને વ્યુત્સર્ગ એટલે કાયોત્સર્ગ કરવો. આમાં પણ અનુક્રમ જાળવવા માટે વૈયાવૃજ્યને માર્ગે થઈને ઠેઠ વ્યુત્સર્ગસુધી નિષ્ઠાપૂર્વક પહોંચવાનું વિધાન સુઘટિત રીતે કરવામાં આવેલું છે. ઉપર કહેલા બાહ્ય તપના ૬ પ્રકાર અને અત્યંતર તપના ૬ પ્રકાર વિષે વિસ્તારપૂર્વક વિવેચન ગ્રંથના હવે પછીના વિભાગમાં આવે છે. (૧૭૯)
[[ બાહ્ય તપમાંના પહેલા બે પ્રકાર ઉપવાસ અને ઊનેદરી વિષે ગ્રંથકાર નીચેના લેકમાં કહે છે. ].
___ उपवासौनोदर्ये । १८० ॥ एकैकान्तरभोजनेन सततं कृत्वोपवासादिकं । कार्या वृद्धिरपूर्वशत्युदयने यावच्च संस्तारकम् ॥ नो शक्तिर्यदि तावती प्रतिदिनं न्यूनत्वमापादयेदाहारे वसनादिकोपकरणे भावे कषायात्मके ॥
Page #410
--------------------------------------------------------------------------
________________
૪૦૧
ઉપવાસ અને ઊભુંાદરી,
ભાવા—તપના ઉમેદવારે પ્રથમ છૂટા છૂટા ઉપવાસથી સતત તપશ્ચર્યાં શરૂ કરવી; પછી એકાંતર ઉપવાસ કરવા; જેમ જેમ તપની શક્તિ વધતી જાય, તેમ તેમ તપસ્યામાં વૃદ્ધિ કરવી અને છેવટે સંથારાસુધી પહોંચવું. જો ઉપવાસ કે એકાંતરા આદિ તપ જેટલી શક્તિ ન હોય તા દરરેાજ ઊણેાદરી તપ કરવું એટલે કે પેાતાને હમેશને જે ખારાક હાય તેમાં ઘટાડા કરવેા, વસ્ત્રાદિ ઉપકરણેામાંય અનતે ઘટાડે કરવેશ અને ક્રેાધાદિ કષાયમાં ઉપયેાગ રાખી ન્યૂનતા કરવી; એમ દ્રવ્ય અને ભાવ ઊણાદરી તપને અભ્યાસ કરવા. (૧૮૦)
વિવેચન—ઉપવાસ અને ઊણેાદરી તપ કેવી રીતે કરવું તેનું વિધાન અત્ર સંક્ષેપમાં કરેલું છે. તપ કરવાની શક્તિ પણ ધીરે ધીરે કેળવવી પડે છે, કારણકે દેહની ઇંદ્રિયા અને વૃત્તિએએ જે જે વિષ્યાનું સેવન અનિયંત્રિત રીતે કરેલું હોય છે, તેમાંથી તેમને પાછી વાળવી, તેમને નિયત્રિત કરવી અને એ રીતે તેમને અભ્યંતર શુદ્દિના સાધનભૂત બનાવવી એ તપના હૅતુ છે; ઇંદ્રિયા કે વ્રુત્તિઓ ઉપર કારમેા પ્રહાર કરીને તેમને ગ્લાન બનાવી દેવી એ તપના હેતુ નથી અને તેથી તપ સિદ્ધ થતું નથી.
रसरुधिरमांसमेदोऽस्थिमज्जशुक्राण्यनेन तप्यन्ते । कर्माणि चाशुभानीत्यतस्तपो नामनैरुक्तम् ॥
>
અર્થાત્—રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર તેમ જ અશુભ કર્મોં તેનાથી તાપ પામે છે, માટે તેવું નામ તપ ' કહેલુ છે. ઇંદ્રિયે!, વૃત્તિએ અને અશુભ કર્મોને તપાવનારૂં તપ તેમની ઉપર પ્રહાર કરવાનું હાઈ જ ન શકે. શક્તિની બહાર, અણુગમાથી કે વેઠની પેઠે ઉપવાસાદિ તપશ્ચર્યાં કરવી એ તદ્દન અનિષ્ટ છે અને તેટલા માટે કહેલું છે કે—
सो अ तो कायव्वो जेण मणो मंगुलं न चितेइ । जेण न इंदिय हाणी जेण जोगा न हायंति ॥
અર્થાત્—જે તપ કરવાથી મન દુષ્ટ ન થાય, ઇંદ્રિયાની હાનિ ન થાય
...
Page #411
--------------------------------------------------------------------------
________________
૪૦૨ અને યોગ પણ ન હણાય તેવું જ તપ કર્તવ્ય છે. આ પ્રમાણે શાન્તિસમાધિપૂર્વક તપ આદરવાં અને તેમાં આગળ વધવા માટે ધીરે ધીરે ડગલું ભરવું જોઈએ. પહેલાં છૂટક છૂટક ઉપવાસ કરવા, પછી એક–એક દિવસને અંતરે ઉપવાસ કરી, પછી એક સાથે બે, પછી ત્રણ, પછી ચાર એમ ધીરે ધીરે આગળ વધીને જેમ જેમ તપ કરવાની શક્તિ વધતી જાય તેમ તેમ પૂર્વે કહેલા એ પ્રકારના બાહ્ય તપ સિદ્ધ કરવા, એટલે કે છેલ્લા સંસ્મારક -સંથારા સુધી પહોંચવું. આ વિધાનમાં ગ્રંથકારે સતતં શબ્દ હેતુપૂર્વક વાપરેલ છે. જોકે એ શબ્દ ઉપવાસને કથન સંબંધે વાપર્યો છે, તો પણ સર્વ પ્રકારના બાહ્ય તપમાં “સતતતા જાળવવા માટેનો તે દ્યોતક છે. ઉપર કહ્યું છે તેમ તપ રસ–રૂધિરાદિને તાપ આપવા માટે છે અને જ્યાં સુધી વિષય કષાય તપતા નથી ત્યાંસુધી અત્યંતર શુદ્ધિ થતી નથી. જે સ્વલ્પ તપથી ઇકિયો–વૃત્તિઓને સહજ તપાવ્યા પછી તપને છોડી દેવામાં આવે તે તપેલી વૃત્તિઓ ઠંડી પડી જાય અને તપની અસર નાબુદ થતાં પુનઃ વિષય-કષાયમાં પ્રવૃત્તિ કર્યા કરે; તેટલા માટે ઉપવાસાદિ સર્વ પ્રકારનું તપ સતત જ કર્યા કરવું એવું અત્ર કહેલું છે અને તે વાસ્તવિક જ છે. આવી રીતે કરેલું ઉપવાસાદિ તપ અત્યંતર તપ માટેનું સાધન બને છે અર્થાત તેથી માનસિક શુદ્ધિ થાય છે તેવું વિજ્ઞાનશાસ્ત્રીઓએ પ્રયોગ દ્વારા સિદ્ધ કરેલું છે. ડે. એડવર્ડ હુકર અનેક પ્રયોગ પછી પોતાને એ અભિપ્રાય જાહેર કરે છે કે “ઉપવાસથી માનસિક બળ બીલકુલ ક્ષીણ થતું નથી, કારણકે મગજનું પોષણ કરનારું તત્ત્વ ખુદા મગજમાં જ ઉત્પન્ન થાય છે, તેનું પોષણ કરવાને શરીરના બીજા કોઈ પણ ભાગની જરૂર પડતી નથી. તેના પિષણ માટે અન્નની જરૂર નથી કારણકે તે સ્વતઃ પિતાનું પોષણ કરે છે અને પોતાનું કામ નિયમિત રીતે કર્યો જાય છે. જીવનની સર્વ શક્તિનો ઉદ્દભવ મગજમાં જ થાય છે. જે વખતે મગજ કામ કરવાથી થાકે છે ત્યારે તેનો થાક ભોજનથી ઉતરતો નથી પણ આરામથી ઉતરે છે. નિદ્રાનો આરામ મગજનું ઉત્તમ રીતે પોષણ કરે છે અને દિવસે કરેલા શ્રમથી વિચલિત થએલા ગાત્રોમાં પ્રાતઃકાળે પ્રસન્નતા આવે છે તે આ
Page #412
--------------------------------------------------------------------------
________________
૪૦૩
આરામથી જ.” માનસિક શક્તિ મગજ ઉપર આધાર રાખે છે અને મગજતું પાષણ કરવા માટે ખારાકની જરૂર નથી એ આ ઉપરથી સમજી શકાય છે. જ્યારે મનુષ્ય માનસિક ચિંતાથા કે રાગ-દ્વેષાદિ વિકારેથી ધેરાયલા હાય છે ત્યારે તેની ભૂખ સૌથી પહેલાં નષ્ટ થાય છે, તેમજ શરીરમાં કાંઇ રાગ–વિકાર થાય છે ત્યારે પણ ભૂખ મરી જાય છે. ભૂખનેા નાશ એ રાગ કે વિકારનું ચિહ્ન છે એમ સમજવાનું નથી, પણ મનુષ્યની પ્રકૃતિનું બંધારણ એવુ છે કે રેગ કે વિકારને મીટાવવા માટેજ તે ભૂખનેા નાશ કિંવા ઉપવાસ એક ઉપચાર રૂપે નિર્માણ થયેલા છે. આ જ કારણથી આય વૈદ્યકશાસ્ત્રમાં પણ સ્પષ્ટ રીતે કહેલું છે કે શરીર, મન અને આત્માની શુદ્ધિ કરનારૂં ઉપવાસ રૂપી તપ એક મોટું દિવ્યૌષધ છે. જૈન શાસ્ત્રમાં ઉપવાસ અનશન તપના એ મુખ્ય પ્રકાર કહેલા છેઃ એક પ્રકાર સ્વલ્પ સમયના અનશનને અને બીજો જીવનપર્યંતના અનશનનેા. આ બેઉ પ્રકારના ઉપભેદો અનેક છે. સામાન્ય ઉપવાસ ગમે તેટલી સંખ્યાન! હેાય તે સ્વલ્પ સમયના ભેદમાં ગણાય અને જીવનપર્યંતનું અનશન તે સથા અથવા સસ્તારક ગણાય છે. મનને ગ્લાન થવા દીધા વિના, શુભ બુદ્ધિથી, કમખ ધને તેાડવાના ઉત્સાહપૂર્ણાંક જીવનપર્યંતનું અનશન આદરવું તે ઉલ્લાસપૂર્વક મૃત્યુને આદરવાનું કાર્ય છે. આ મનની પરમ ઉચ્ચ દશા છે અને તેથી તે તપના અંતીમ ભેદ ગણાયલા છે.
ઊણાદરી તપના મુખ્ય બે પ્રકાર છે : દ્રવ્ય ઊણેાંદરી અને ભાવ ઊણાદરી. દ્રવ્ય ઊણાદરી એટલે ખારાકમાં, વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણામાં ઘટાડે કરતા જવુ' તે; અને ભાવ ઊણાદરી એટલે ક્રોધાદિ કષાયામાં ઉપયાગપૂર્ણાંક ઘટાડા કરતા રહેવું તે. ‘ ઊણોદરી 'તે શબ્દા એવા છે કે પેટને ઊભું રાખવું તે. ' ભૂખ કરતાં ઓછું ખાવું, જરૂર કરતાં ઓછાં વસ્ત્રો રાવાં, આછાં પાત્રાથી અને બીજા ઉપકરણોથી ચલાવી લેવું એ તપ છે કારણકે તેની સીધી અસર ઈંદ્રિયાની સયમત્તિ ઉપર થાય છે. ગ્રંથકાર કહે છે કે જો ઉપવાસ કરવાની શક્તિ ન હેાય તે તે ઊણોદરી તપ કરવું એટલે કે રાજ આવું એણુ ખાતા જવું.
Page #413
--------------------------------------------------------------------------
________________
૪૪
द्वात्रिंशाः कवला : पुंस आहारस्तृप्तये भवेत् । अष्टाविंशतिरेवेष्टाः कवलाः किल योषितः ॥
:
અર્થાત્—પુરૂષ ૩૨ કાળીયા અને સ્ત્રી ૨૮ કાળીયા આહાર કરવાથી તૃપ્ત થાય છે. પરન્તુ કાળીયા ’ના અર્થ કરતાં રખેને કાઇ બે-પાંચ રોટલીનું એક પડીકું વાળીને મ્હાંમાં પધરાવે અને કેળાએ ગણી લે, તેટલા માટે કાળીયાનુ પણ શાસ્ત્રકારે માપ ખાંધ્યું છે. શાસ્ત્રકાર ‘ કુકડ અંડ’ જેવડે એટલે મ્હાંની ફ્રાડ જેવડા એક કાળીયા ગણે છે અને પતિ આશાધર સન્નતંડુમિતઃ એટલે એક હજાર ચાખાના દાણા જેવડા કાળીયા ગણે છે. એવડા ૩૨ કાળીયા એ પુરૂષના આહાર ગણાય. ૧ થી ૮ કાળીયાથી પૂર્ણ ઊણોદરી, ૯ થી ૧૨ કાળીયાથી સમાધ ઊણોદરી, ૧૩ થી ૧૬ કાળીયાથી વિભાગ ઊણોદરી, ૧૭ થી ૨૪ કાળીયાથી પ્રાપ્ત ઊણોદરી અને ૨૫ થી ૩૧ કાળીયાથી કિંચિત્ ઊણોદરી તપ કયું લેખાય છે. આ ઊણોદરી તપમાં પણ ક્રમેક્રમે આગળ વધવાથી પૂર્ણ ઊણોદરી અને પરિણામે અનશન કરવાને શરીર કેળવાય છે અને તપમાં સારી પેઠે પ્રતિ કરી શકાય છે. પરન્તુ ઊણોદરી તપ એ વસ્તુતઃ અનશન કરતાં સહેલું સમજવાનું નથી. કારમે પહેલા ઉપવાસ કઠીન લાગે અને તેટલા માટે ભલે ઊણાદરીને માગે ચઢીને ઉપવાસ કરવામાં આવે, પરંતુ જેઓએ ઉપવાસ કરવાની શક્તિ કેળવી છે તેઓને તે ઊણેાદરી તપ ઉપવાસ કરતાં વધુ કઠીન લાગે છે અને ઊણેાદરી તપને ઉપવાસની પછી શાસ્ત્રકારે સ્થાન આપ્યું છે તે ઉત્તરોત્તર વધતી કઠીનતાનેા વિચાર કરીને જ આપ્યું હોય એમ લાગે છે. અપૂર્ણ ભાજન કરવાથી મન અને તનને વધુ પરિષહ વેઠવા પડે છે કારણકે તેથી ઉધડેલી ભૂખને દાખવી પડે છે. ઉપવાસમાં ભૂખ મરી જવાથી તેમાં ઊણેાદરી જેવા પરિષહ સહન કરવા પડતા નથી. અપ્ટન સીક્લેર નામના એક વિદ્વાને રેાજ એક નાનું ફળ ખાઇને કેટલાક દિવસ ઊણાદરી કરવાને નિશ્ચય કર્યાં હતા, પરન્તુ ઉપવાસ કરતાંએ વધારે કષ્ટ લાગવા માંડયું અને તેથી તેણે ફળ ખાવાનું છેડીને પૂર્ણ ઉપવાસ જ
Page #414
--------------------------------------------------------------------------
________________
૪૦૫
કરવાનું પસંદ કર્યું. આ દ્રવ્ય ઊણેાદરીની સાથે એ ભાવ ઊણાદરી તપ ન કર્યું હોય તેા તેથી તપના પૂરા લાભ મળતા નથી. કહ્યું છે કે— कषायविषयाहारत्यागो यत्र विधीयते । उपवासः स विज्ञेयः शेषं लंघनकं विदुः ॥
અર્થાત્—જે ઉપવાસાદિમાં કષાય, વિષય અને આહારને ત્યાગ કરવામાં આવે તેને ઉપવાસ જાણવા; તે સિવાય બીજી લાંધણુ જાણવી.
દૃષ્ટાન્ત—માથે તપના અને વિશેષે કરીને અનશનના ઉત્તમ દૃષ્ટાંત તરીકે ધન્ના અણુગારનેા તા ચૈત્ર જાણવા જેવા છે. ધન્નો કુંવર ૩૨ સ્ત્રીએ પરણ્યા હતા અને અતુલ ઋદ્ધિવાળા હતા. એકદા મહાવીર ભગવાનને ઉપદેશ સાંભળવાથી તેને ત્યાગની અભિલાષા થઇ અને અત્યંત આગ્રહથી માતા પાસેથી રજા લઇ તેણે દીક્ષા લીધી. દીક્ષા લઇને તુરત જ ધન્ના અણુમારે છ–છઅને પારણે આયંબીલ કરવા માંડત્યાં એટલે અનશન અને રસરિત્યાગ એઉ પ્રકારના તપના પ્રારંભ કર્યો. સાથે સાથે ખીજા પ્રકારના તપ પણ આદરવા માંડવા અને આઠ માસમાં તેા એટલી ધેાર તપશ્ચર્યાં કરી કે શરીરમાં એક લાહીનું બિંદુ કે માંસની પેશી રહી નહિ ! હાડકાના માળા પર વીંટેલું ચામડું માત્ર અવશિષ્ટ રહ્યું. પરન્તુ એથી ધન્ના અણુગારના મનને કશી ગ્લાનિ કે ક્લેશ થયાં નહિ અને તપશ્ચર્યાં માટેને ભાવ ઉત્તરાત્તર ચડતા ગયા. કષાયેા શમી ગયા. ચિત્ત વિશુદ્ધ થઇ ગયું. આત્મા નિર્મળ થયેા. દેહમાં રૂધિરબિંદુ નહિ હાવા છતાં તેમના મુખ પર તપનું અલૌકિક તેજ દેખાતું. દેહ અશકત થવાથી તેમણે છેવટે વિપુલગિરિપર જઇને જીવનપર્યંત–પાદાપગમન અનશન કર્યું અને એક માસના અનશનને અ ંતે તેમણે શાન્તિ–સમાધિથી કાળ કર્યાં. સર્વાંસિદ્ધ વિમાનમાં તેત્રીશ સાગરેાપમની સ્થિતિવાળા દેવ તે થયા. ભગવાન કહે છે કે તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, દીક્ષા લઈ, કર્મોના નાશ કરી કેવળ જ્ઞાન પામી મેાક્ષે જશે. (૧૮૦)
{ બાહ્ય તપના ત્રણ વધુ પ્રકારો વિષે નીચેના ક્ષેાકમાં કહેવામાં આવ્યું છે. ]
Page #415
--------------------------------------------------------------------------
________________
૪૦૬ भिक्षाचरीरसपरित्यागकायक्लेशाः । १८१ ॥
दोषान् षण्णवतिं विहाय विशदा ग्राह्या हि भिक्षोचिता तत्राऽभिग्रहधारणं सुयमिनां द्रव्यादिभेदैः सदा ॥ आचाम्लादिविधानतो मुनिजनैस्त्याज्या घृताद्या रसाः। स्थित्वाऽनेकविधासनैरभिमुखं सूर्यस्य कुर्यात्तपः ॥ ભિક્ષાવૃત્તિ, રસરિત્યાગ અને કાયક્લેશ,
ભાવા—તપસ્વી મુનિએ આહારના છન્નુ દોષ વને નિર્મળ ભિક્ષા લેવી, તેમાં પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અનેક પ્રકારે અભિગ્રહ ધારણ કરવા તે ખાદ્ય તપને ત્રીજો ભેદ છે. આયંબીલ, નીવી, વગેરે તપ કરતાં ઘી, દૂધ, તેલ વગેરે રસને તપસ્વી મુનિએ ત્યાગ કરવા તે ખાદ્ય તપને ચેાથેા પ્રકાર છે. અનેક પ્રકારનાં આસને વાળી સૂર્યની સામે આતાપના લેતાં તપ કરવુ તે પાંચમા કાયક્લેશ નામે તપને પ્રકાર છે. ( ૧૮૧ )
*
વિવેચન— ભિક્ષાચરી ’ ને વૃત્તિસંક્ષેપ ’તપને નામે પણ એળખવામાં આવે છે. ભિક્ષાચરીમાં ભિક્ષાવૃત્તિને સંક્ષેપ કરવાના અને એ રીતે તપશ્ચર્યા કરવાના હેતુ રહેલા છે. મનુસ્મૃતિમાં કહેલું છે કે— भैक्षेण वर्त्तयेन्नित्यं नैकान्नादीभवेद् व्रती । भैक्षेण व्रतिनो वृत्तिरुपवाससमा स्मृता ॥
અર્થાત્—વ્રતીએ હમેશાં ભિક્ષા માંગીને ખાવી પરંતુ કાઈ એક જ ગૃહસ્થના અન્નનું ભક્ષણ કરનાર થવું નહિ; ભિક્ષાચરણ કરવાથી વ્રતીની વૃત્તિ ઉપવાસરૂપી તપ કરવાથી જેવી હોય છે તેવી થાય છે.
પૂર્વે એષણીય આહારાદિ ગ્રહણ કરવાને જે સાધુધ` કહેલા તેમાં આહારના ૯૬ દોથી રહિત આહાર જ એષણીય હાય છે; પરન્તુ એષણીય આહાર ગ્રહણ કરવામાંએ સંક્ષેપ કરવા–સયમ સાધા તે આ તપના હેતુ છે. આમાં મુનિએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવવડે અભિગ્રહ
Page #416
--------------------------------------------------------------------------
________________
૦૭
ધારણ કરવાને છે. દ્રવ્યથી મુનિ એવો અભિગ્રહ ધારણ કરે કે ભિક્ષામાં હું અમુક જ વસ્તુ ગ્રહણ કરીશ. ક્ષેત્રથી મુનિ અભિગ્રહ ધારણ કરે કે અમુક મર્યાદિત સ્થાનમાંથી જ તે વસ્તુ ગ્રહણ કરીશ. ક્ષેત્રથી અભિગ્રહ કરવામાં મુનિ ગોચરીના ૬ પ્રકારમાં કોઈ પ્રકાર મનમાં ધારી રાખે. (૧-૨) પેટી અને અર્ધ પેટીના આકારે અર્થાત ગામ અથવા શેરીને ચોખુણ કલ્પીને તેને ચારે ખૂણે આવેલાં ચાર ઘેર ભિક્ષાર્થે જવું તે. (૩) ગોમૂત્રિકા એટલે સર્પાકારે–અમુક ઘરો પડતાં મૂકીને અમુક ઘેરથી જ ભિક્ષા લેવી તે. (૪) પતંગ વિથીકા એટલે પતંગ ઉડે છે તેવી રીતે એક બીજાથી ઘણે દૂર આવેલાં ઘેર ભિક્ષાર્થે જવું તે. (૫) શખૂકાવ એટલે શંખના વળની પેઠે અમુક ઘર પડતાં મૂકી અમુક ઘેર ભિક્ષા માંગવી તે. (૬) આયતમા પ્રત્યાગત એટલે અમુક અંતર સુધી સીધા ગયા પછી પાછા ફરીને અમુક અમુક ઘેર ભિક્ષા માંગવી તે. મુનિ કાળથી અભિગ્રહ ધારણ કરે એટલે અમુક વખતે જ આહાર ગ્રહણ કરે; અને ભાવથી અભિગ્રહ ધારણ કરે એટલે મનમાં એમ ધારે કે–મને કોઈ વાસણમાંથી લઈને કોઈ વસ્તુ વહરાવે તે લઉં, કિંવા વાસણમાં નાંખતાં નાંખતાં વહોરાવે તો લઉં, કિંવા નાંખીને પાછી કાઢી વહેરાવે તો લઉં, કિંવા બીજને આપતાં આપતાં વહરાવે તે લઉં, કિંવા બતાવીને આપે તો લઉં, ઇત્યાદિ. આ પ્રકારની ભિક્ષાચર્યાથી આહાર સંબંધી વિશિષ્ટ સંયમને મુનિ કેળવી શકે છે, અને એ જ તેની તપશ્ચર્યા છે. બીજાં તપે નિયત છે, ત્યારે આ તપ અનિયત છે. ઉક્ત દ્રવ્યાદિથી ધારેલો અભિગ્રહ ક્યારે પૂરો થાય તે કહી શકાય નહિ. તેથી જ તે અનિયત તપશ્ચયી લેખાય છે. અભિગ્રહધારી મુનિઓને દિવસોના દિવસે સુધી એષણીય આહાર નહિ મળ્યો હોવાનાં દષ્ટાંત શાસ્ત્રમાં નેધાએલાં છે.
એક રસનેંદ્રિયને અતૃપ્ત રાખવાથી પ્રમાદ થતા અટકે છે, નીરોગી થવાય છે, અને બીજી સર્વ ઇકિયે પિતપતાના વિષયથી નિવૃત્ત થાય છે, તેટલા માટે સંયમીને માટે રસપરિત્યાગ એ મહત્ત્વનું તપ છે. દિયા ગયે શરઃ
Page #417
--------------------------------------------------------------------------
________________
૪૦૮
-ઇંદ્રિયાને જે જય કરે છે તે જ શ છે અને એવું રત્વ સંપાદન કરવાતે ઇંદ્રિયાના જયનું સાધન રસપરિત્યાગ આંદરણીય છે; તેથી ઉલટુ ટુબદ્દી વિડ્યો બારારેડ્ મિક્લળમ-જે દુષ્ટ સાધુ હાય છે તે દૂધ, દહીં, ઘી વગેરે વિગચે વિકૃતિઓને વારંવાર ખાય છે. વિકૃતિએ ૧૦ પ્રકારની છે. મધ, માંસ, મિદરા અને માખણ એ અભક્ષ્ય વિકૃતિએ હેાઈ સર્વથા ત્યાજ્ય છે અને દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, તથા પક્વાન્ન એ છે વિકૃતિ સયમીને માટે ત્યાજ્ય છે. આ બધા રસા વિકૃતિ કહેવાય છે કારણકે તેને અગડતાં વાર લાગતી નથી—તેમાં જંતુઓ ઉત્પન્ન થાય છે અને મરે છે, તેમ જ તે વિષયાત્પાદક પદાર્થોઁ હાવાથા અસયમના કારણીભૂત બને છે. દૂધ દહીં વગેરે જે છ વિગયા છે તેને એક મુનિ સથા ત્યજી શકતે નથી કારણકે દેહનિર્વાહાથે જેમ ખેારાકની જરૂર છે તેમ આંખેાના તેજની જાળવણી માટે કેટલાક પ્રમાણમાં એ વિગયાની પણ જરૂર હેાય છે, છતાં મુનિ એ વિયાનું સેવન સ્વચ્છંદી રીતે ન કરે તેટલા માટે કહ્યું છે કે
विकृतिकृद्रसानां यत्त्यागो यत्र तपो हि तत् । गुर्वाज्ञां प्राप्य विकृतिं गृह्णाति विधिपूर्वकम् ॥
અર્થાત્—વિકાર કરનારા રસાને ત્યાગ કરવા તે રસપરિત્યાગ નામનુ તપ કહેવાય છે, તેમાં પણ ગુરૂની આજ્ઞા લઇને વિધિપૂર્ણાંક વિકૃતિ ગ્રહણ કરાય. રસરિત્યાગ નામે તપ આદરનાર મુનિ તે જિહવાલૌલ અને વિકારમાંથી બચવા માટે એવા પદાર્થોનું સેવન ઓછું કરે અને છેવટે કેવળ અધ કરે. આટલા માટે તે તપની સિદ્ધિ કરવા ગ્રંથકારે આયંબીલ આદિ કરવાતું વિધાન કરેલું છે કે જેમાં રસહિત–પ્લુખ્ખા અને વિગયરહિત આહાર જ કરી શકાય. કાયક્લેશ તપ એ ખાદ્ય તપને પાંચમેા પ્રકાર છે. પરિહ પોતાથી અને ખીજાથી એમ બેઉ પ્રકારથી ઉત્પન્ન થતા ક્લેશ રૂપ હાય છે અને કાયક્લેશ માત્ર પોતે જ ઉત્પન્ન કરેલા ક્લેશના અનુભવ રૂપ હાય છે એટલા તેમાં ફેર છે, અને તેટલા કારણે તે તપરૂપ છે. યાગનાં ૮૪ આસને કહેવાય છે તેમાંનાં પદ્માસન, વીરાસન, ઉત્કટ્ઠકાસન, લગુડાસન
Page #418
--------------------------------------------------------------------------
________________
૪૦૯ ઈત્યાદિ આસને વાળીને સૂર્યની સામે બેસી કે ઊભા રહી, કાયોત્સર્ગ કરી આતાપના લેવી તે કાયકલેશ નામને તપ કહેવાય છે. આવાં આસનથી અને આતાપનાથી કાયાને કલેશ થાય, પણ આત્માને કે મનને કલેશ ન થવો જોઈએ, અને તે જ તે તપ છે એટલું ભૂલવું ન જોઈએ. કહ્યું છે કે વા સંઘારવાર નિવેગ ફેત્તિ અર્થાત-કાયક્લેશ તપ સંસારવાસમાં નિર્વેદ કરવાનો હેતુભૂત હોય છે, એટલે તેમાં મનઃ કલેશની સંભાવના ન જ હોવી જોઇએ. (૧૮૧)
_| બાહ્ય તપમાંના છેલ્લા પ્રતિસલેખના તપ વિષે નીચેના શ્લોકમાં કહેવામાં આવ્યું છે. ].
તિરહનાતા: ૨૮૨ // कार्यश्चेन्द्रियनिग्रहो मुनिवर्जेयः कषायोच्छ्योरुद्ध्वा योगमनिष्टमिष्टसुखदो योगो नियोज्यः शुभः॥ निस्सङ्गः शयनासनादिषु सदा वत गुप्तेन्द्रियः । षडभिर्बाह्यतपोभिरेभिरनिशं कर्माणि भिन्द्यान्मुनिः॥
પ્રતિસંલેખના તપ. ભાવાર્થ–તપસ્વી મુનિએ ઈદ્રિયોનો નિગ્રહ કરવો, વધતા જતા કષાયો ઉપર જીત મેળવવી, અનિષ્ટ અશુભ યોગને નિરોધ કરીને ઈષ્ટ સુખ આપનાર શુભ યુગમાં સ્થિર થવું, શયન આસન વગેરેમાં નિઃસંગ રહેવું, હમેશાં ઈદ્રિયને ગોપવી રાખવી, તે છઠું પ્રતિસંલેખના તપ છે. એ છ પ્રકારના બાહ્ય તપથી તપસ્વી મુનિએ નિરંતર કર્મને છેદવાં. (૧૮૨)
વિવેચન—આ લેકમાં પ્રતિસંલેખના તપના ચાર પ્રકારે કહેલા છે. જૈન શાસ્ત્રના ગ્રંથમાં આ તપને કોઈ સ્થળે સંલેખના અને સંસીનતાને નામે પણ ઓળખવામાં આવે છે. પ્રતિસલેખના એટલે ગોપવવાની ક્રિયા. ઈધિને ગેપવવી તે ઈડિયપ્રતિસંલેખના. દિયે રાગી અને કામી એવા બે પ્રકારની છે. આંખ અને જીભ એ રાગી ઈદ્રિય છે કારણકે જ્યારે કોઈ વસ્તુ ઉપર મનમાં રાગ ઉત્પન્ન થાય છે ત્યારે એ ઈદ્રિયનો
Page #419
--------------------------------------------------------------------------
________________
વ્યાપાર થાય છે. કોઈ સુંદર દૃશ્ય હોય અને તે જોવાની ઈચ્છા મન કરે ત્યારે આંખ તે તરફ ફરે અથવા કોઈ સારી વસ્તુ હોય અને તે ખાવાની ઈચ્છા મન કરે ત્યારે જીભ તેનો સ્વાદ લે; પરંતુ કામી ઈકિય તે મનની ઈચ્છા વિના પણ વિષયભોગની વસ્તુના સમાગમમાં આવે છે. ઈચ્છા ને હોય છતાં વાત્રાનો મધુર નાદ કાનમાં પેસીને વિષયને જગાડે, ઈચ્છા ન હોવા છતા ફૂલ કે અત્તરની સુગંધ વાયુ સાથે મળીને નાકમાં પેસી વિષયને જગાડે, ઈચ્છા ન હોય છતાં શીતળ વાયુ તપેલા દેહને સ્પર્શ કરીને સુખ ઉપજાવતાં વિષયને જગાડે, એટલે એ ઈકિય કામી છે. એ પાંચે ઈદ્રિથોની પ્રતિસંલેખના કરવી એટલે વાર્થ ચિનિપ્ર-ઈયિનિગ્રહ કરે. રાગી ઈદ્રિયને નિગ્રહ કરવા કરતાં કામ ઈદ્રિયનો નિગ્રહ વધારે કઠીન
છે. આંખ બંધ રાખી કે ખાદ્ય પદાર્થ હાથે ઉપાડીને મુખમાં ન મૂક્યો • એટલે આંખ અને જીભનો નિગ્રહ થઈ શકે; પરન્તુ અનિચ્છાએ કાનમાં શબ્દ પેસે, નાકમાં સુગંધ પેસે અને શરીરને સ્પર્શ થાય, છતાં વિષયની જાગૃતિ થવા ન દેવી તે વિશેષ કઠીન છે અને એવો નિગ્રહ કઠીન છે, માટે જ તે “તપ” છે. ઉવવાઈ સૂત્રમાં આ પ્રકારના ઈદ્રિયનિગ્રહનો એક જ માર્ગ સૂચવ્યા છે અને તે એ કે ઇંદ્રિયને વિષયના સાધન તરફ જતી રોકવી, છતાં એ સાધન અનિચ્છાએ ઈદ્રિયને વિષયેપગ કરાવે, તે તેમાં રાગ કે દ્વેષ ધારણ ન કરતાં ચિત્તની સમતા જાળવી રાખવી એટલે નિગ્રહ આપોઆપ થઈ ચકો સમજો. પ્રતિસંલેખનાને બીજો પ્રકાર નેચર ષયોછય: કહ્યો છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય છે. સાધુજીવનમાં એ કષાયનો ત્યાગ જ કર્તવ્ય હોય છે છતાં તેને ઉદય થઈ આવે તે સંભવિત છે. તે વખતે તેને નિરોધ કરે અને નિરોધ કરવાનો યત્ન છતાં તેનો ઉદય થાય છે તેને–પ્રત્યેક કષાયના વિકારને નિષ્ફળ કરે તે કષાયપ્રતિસંલેખના તપ ગણાય. ક્રોધને ક્ષમા વડે, માનને વિનય વડે, માયાને સરળતા વડે અને લોભને સંતોષ વડે નિષ્ફળ કરે એટલે કષાયો ઉપર જીત મેળવવા રૂપી જે તપ તેને લાભ મુનિ પામી શકે. પ્રતિસંખનાને ત્રીજો પ્રકાર ચોગપ્રતિસલેખના. મન,
Page #420
--------------------------------------------------------------------------
________________
૪૧૧
વચન અને કાયા અનિષ્ટ યોગમાં પ્રવતાં હેાય ત્યારે તેમને એવા યેાગમાંથી રાકી. ષ્ટિ-સુખદ યાગમાં પ્રવર્તાવવાં તે ચેગપ્રતિસલેખના તપ કહેવાંય છે. મન ખરાબ વિચારમાં ગતિ કરતું હાય ત્યારે તેને તેમાંથી રેકી સારા વિચારમાં લગાડવું, મુખમાંથી કટુ-કશ વચને નીકળવા જતાં હોય કે નીકળતાં હેાય ત્યારે તેવાં વચનેને રેકી મધુર વચનેાની ઉદીરણા કરવી, અને કાયાના હાથ-પગાદિ અવયવાને સમાધિમાં કાચબાની પેઠે સકેાચીને નિશ્ચલ રાખવાં, એટલે પ્રતિસ લેખના તપ સિદ્ધ થાય. શયનાસનપ્રતિસ લેખના તે નિસ્સંગ દશા છે. મુનિ પેાતાનુ શયન અને આસન એવે સ્થાને રાખે કે જ્યાં તે નિસ્સંગ દશામાં રહી શકે એટલે કે જેના સંગથી ઈંદ્રિયાનું ગેાપન કડીન થઇ પડે તેવાના સંગથી રહિત દશામાં રહે. ઉદ્યાન, દેવાલય, હાટ, પાણીની પરમ ઈત્યાદિ જે સ્થાને મુનિ ઉતરે તે સ્થાને ઇંદ્રિયાના ગેાપનમાં ઉપદ્રવ કરે તેવી વ્યક્તિઓ-સ્ત્રીઓ, નપુંસકેા કિંવા માદા–પશુઓ ન હેાવાં જોઇએ. એવી નિસ્સંગ દશામાં રહેવાથી તે ગુપ્તેન્દ્રિય થઈને વર્તી શકે અને તપસિદ્ધિ કરી શકે. એ પ્રમાણે ખાદ્ય તપના છ પ્રકાર આચરવાથી એક મુનિ કમબંધનાને કાપી શકે અને આવતાં કર્મોને રોકી શકે. (૧૮૨)
[ ખાદ્ઘ તપના વિષય પૂરો થતાં હવે અભ્યંતર તપના વિષયમાં પ્રવેશ થાય છેઃ તેમાં પ્રથમ પ્રાયશ્ચિત્ત નામક અભ્યંતર તપ વિષે કહે છે. ]
સભ્યન્તરતપ: । પ્રાયશ્ચિત્તમૂ | ૬૮૨ | स्याच्चेन्मूलगुणे तथोत्तरगुणे दोषो लघुर्वा महातत्कालं गुरुसन्निधौ मुनिवरैरालोचनीयः स्वयम् ॥ दद्युर्यद्गुरो विशुद्धिनियतं छेदं तपो वेतरस्प्रायश्चित्तमतिप्रसन्नमनसा तत्तद्विधेयं द्रुतम् ॥
અભ્યન્તર તપ: પ્રાયશ્ચિત્ત
ભાવા —મુનિને મૂલ ગુણ—મહાવ્રતામાં અને ઉત્તર ગુણઈયાઁ
Page #421
--------------------------------------------------------------------------
________________
· કાર
સમિતિ આદિ સમિતિ–ગુપ્તિમાં નાના કે મોટા કાઈ પણ દાષ લાગી ગયે હાય તા તત્કાળ પેાતાના ગુરૂની પાસે જઇને પેાતાની મેળે તે દોષનુ આલેાચન કરવું જોઇએ; એટલે ગુરૂ સમક્ષ તે દોષ જાહેર કરવા જોઇએ; ગુરૂ મહારાજ દાની વિશુદ્ધિ થાય તે માટે જે કાંઈ છે કે તપ કરવાનુ કહે તે અત્યંત પ્રસન્ન મનથી જલ્દી આચરી લેવું તેનું નામ પ્રાયશ્ચિત્ત તપ. (૧૮૩)
વિવેચન—પૂર્વ મુનિધનું વિવરણ કરતાં મહાવ્રતવિષયક પ્રતિજ્ઞાઓ, કષાયપરિહારની પ્રતિજ્ઞાઓ, સમિતિ-ગુપ્તિ આદરીને તેનું પાલન કરવાના નિયમા ઈત્યાદિ વિષે કહેવામાં આવ્યું છે. આ પ્રતિજ્ઞાઓ, પરિહારે, નિયમે! ઈત્યાદિમાં જ્યારે કારણવશાત્ કિવા અકસ્માત્ મુનિથી સ્ખલના થઈ જાય છે ત્યારે તે દેષિત અથવા પાપી મને છે. આવા દોષ થતાં તેમાંથી મુક્ત થવાને તુરત જ યત્ન કરવા તે એવા સયેાગેામાં મુનિને પ્રથમ ધર્મ થઈ પડે છે. પ્રાયશ્ચિત્ત ૢિ પાપાનાં પશ્ચાત્તાપ રૂતિ સ્મૃતઃ–પાપનું પ્રાયશ્ચિત્ત તે પશ્ચાત્તાપ છે; પરન્તુ મનમાં ને મનમાં પશ્ચાત્તાપ જો કરવામાં આવે તે તે પ્રાયશ્ચિત્ત થતું નથી, તેટલા માટે પાપની આલાચના ગુરૂની સમીપે કરવી તે જ પ્રાયશ્ચિત્ત છે. ખ્રિસ્તી ધર્મીમાં જેને Confessions કહે છે અને ધમગુરૂની સમીપે એ ‘ કન્ફેશન્સ ’ એટલે પાપના પ્રકાશ કરવાનું જે વિધાન છે તે વસ્તુતઃ પ્રાયશ્ચિત્તરૂપી તપ જ છે. પેાતાનાં કરેલાં પાપા જે ગુપ્ત હેાય છે-કેાઈ જાણતું હાતું નથી, તે પાતાની મેળે ગુરૂજનેાની સમીપે કહી બતાવવાં તે સહેલુ કાર્ય નથી. મનના અત્યંત આ ભાવ થયા વિના તે કા` બની શકતું નથી. નિશીથ ચૂણી 'માં કહ્યું છે કે-તે નવુર નં ડિમેવિન્ગર, તંદુર सम्म આાજોફનફ્ અર્થાત્ અકાર્યનું પ્રતિસેવન કરવું તે દુષ્કર નથી, પણ જે તેની સમ્યક્ પ્રકારે આલાચના લેવી તે જ દુષ્કર છે. આલાચના આટલી દુષ્કર હાઇને જ તેને પ્રાયશ્ચિત્તરૂપી તપમાં ગણવામાં આવી છે. ખ્રિસ્તી ધર્મીમાં માનનારાઓએ મૃત્યુટાણે આવી રીતે પાપપ્રકાશ કરી પાપની આલાચના કરવાના અને તેથી પાપને ભાર જાણે કે હલકા થવાથી આત્માને શાન્તિ
Page #422
--------------------------------------------------------------------------
________________
૪૧૩
મળી હેાય તેવા બનાવાના પુષ્કળ દાખલાઓ મળી શકે છે. આવા પ્રાયશ્ચિત્તથી અભ્યંતર–માનસિક લાભા કેવા થાય ? તે સબંધે કહ્યું છે કે लहु आह्लाइजणणं अप्पपरनिवत्ति अज्जवं सोही । दुक्करकरणं आणा निस्सलत्तं च सोहि गुणा ॥ અર્થાત્—ગુરૂ સમીપે પાપપ્રકાશ કરવાથી અંતરમાં લઘુતા આવે છે, મનના ભાર એછે. થએલા લાગવાથી આહ્લાદ ઉત્પન્ન થાય છે, પોતાની અને પરની નિવૃત્તિ થાય છે, આવ સિદ્ધ થાય છે, શુદ્ધતા પ્રાપ્ત થાય છે, પાપપ્રકાશ જેવું દુષ્કર કાય પોતે કર્યું એમ મનને લાગે છે, ગુરૂની આજ્ઞા (ગુરૂ કહે તે વ્રત–તપ કરવાની ) પ્રાપ્ત થાય છે અને અંતર નિઃશલ અની જાય છે; એ બધા ‘શાધિ’ કહેતાં આલોચનાના અભ્યંતર ગુણા છે. મનમાં જ પસ્તાવા કરવાથી પ્રાયશ્ચિત્ત સિદ્ધ થતું નથી, કારણકે મનનેા સ્વભાવ ચંચળ છે અને પરિસ્થિતિ બદલાતાં કિંવા પશ્ચાત્તાપની અસર સાગવશાત્ નાખુદ થતાં પુનઃ પાપપ્રવૃત્તિ માટે મન લલચાય છે; તેટલા માટે ગુરૂ સમીપે પ્રાયશ્ચિત્ત કરવું આવશ્યક છે. તેથી મનની વિશુદ્ધિ થવાથી અને લઘુતા–સજુતા ઇત્યાદિ પ્રાપ્ત થવાથી પાપમાં પુનઃ પ્રવૃત્તિ થવાના સંભવ તદ્દન ઓછા થઈ જાય છે. પાપની આલોચના એ તપ તા છે, પરન્તુ પ્રાયશ્ચિત્તની પૂર્ણાહુતિ તા ગુરૂ જે આજ્ઞા કરે અને છેદ કે તપ કરવાનું કહે તે તત્કાળ પ્રસન્ન મનથી આચરવા વડે જ થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે आलोयणा रिहाइयं पायछित्तं तु दसविहं ॥ जे भिख्खू वहइ सम्मं पायछित्तं तमाहियं ॥ અર્થાત–ગુરૂસમીપે પાપાલોચના કરવી, અને દસ વિષે પ્રાયશ્ચિત્ત કરવું, તથા કાયાએ કરીને તે ફરી રીતે સેવવું તેનું નામ પ્રાયશ્ચિત્ત. વવાઇ સૂત્રમાં
આ દસવિધ પ્રાયશ્ચિત્ત કિંવા ગ્રંથકાર કહે છે તે છે' અને ‘ તપ ’નીચે મુજબ કહેલા છે. (૧) ગુરૂની સમીપે પાપના પ્રકાશ કરવા. (ર) મિથ્યા દુષ્કૃત ને પ્રતિક્રમણ કરવું. (૩) આલે ચના અને મિથ્યા દુષ્કૃત બેઉ કરવાં. (૪) દેષિત વસ્તુને ત્યાગ કરવા. (૫) કાયાત્સ કરવા. (૬) આયંબીલાદિ તપ કરવું. (૭) દીક્ષામાં છ માસ સુધી હેઠળ ઉતરવું. (૮) ફરીથી દીક્ષા લેવી. (૯) જે પ્રકારથી પાપ લાગ્યું હોય તે કાથી દૂર રહેવું. (૧૦) સમુ
Page #423
--------------------------------------------------------------------------
________________
૪૧૪ દાયની બહાર રહીને તપ કરવું. ગુરૂ કહે તેવી રીતે આમાંનું એક કિંવા વધુ પ્રકારનું તપ કરવાથી પ્રાયશ્ચિત્ત થાય અને એ રીતે શુદ્ધિ પ્રાપ્ત થાય. * [ હવે બીજા વિનય રૂપી અભ્યતર તપ વિશે કહે છે. ]
જિનાઃ ૨૮૪ 1 मूलं धर्मतरोः किलास्ति विनयः सप्तप्रकासे मतः। सेव्यः सर्वविधोऽपि दर्शनगतो भेदो विशेषेण वै॥ उत्थानासनदानवन्दननमस्कारैश्च भक्त्यादिभि । गुर्वादौविनयःक्रियेत मुनिभिस्त्यक्त्वाऽखिलाऽऽशातनाः
વિનય, | ભાવાર્થ –ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય છે, તેના સાત પ્રકારો છે, તે બધા સેવવાયોગ્ય છે. પણ તેમાં દર્શનગત ભેદ એટલે દર્શન વિનય વિશેષે કરીને સેવવાચોગ્ય છે; દીક્ષિત મુનિએ ગુરૂઆદિની બધી આશાતના દૂર કરીને ગુર્વાદિક બહારથી આવે ત્યારે ઉઠીને ઊભા થવું, બેસવાને આસન આપવું, વંદના નમસ્કાર કરવાં, ભક્તિ-બહુમાનાદિથી વિનય કરે તે અભ્યતર તપને બીજો પ્રકાર સમજવો.
વિવેચન—“વિનય વેરીને પણ વશ કરે ” એવું કહેવત છે; વશીકરણના મહામંત્ર રૂપી વિનય એ કાંઇ સામાન્ય વસ્તુ ન હોય. ગ્રંથકાર વિનયને ધમતરોઃ મૂરH-ધર્મરૂપી વૃક્ષના મૂળ તરીકે ઓળખાવે છે કે જેવી રીતે શ્રી વીર ભગવાને શાસનના મૂળરૂપે વિનયને ઓળખાવતાં કહ્યું છે
विणयो सासणे मूलं विणयो निव्वाणसाहगो। विणायाओ विष्पमुक्कस्स कओ. धम्मो को तवो ॥
અર્થાત–વિનય એ શાસનનું મૂળ છે, વિનય નિર્વાણપ્રાપ્તિમાં સહાયક થાય છે, જે વિનયથી રહિત છે તેનામાં ધર્મ ક્યાંથી અને તપ પણ ક્યાંથી ? તાત્પર્ય એ છે કે વિનય એ ધર્મને પા છે. ઉવવાઈ સૂત્રમાં
Page #424
--------------------------------------------------------------------------
________________
૪૫ વિનયના સાત પ્રકારે કહેલા છે. જ્ઞાનને વિનય, દર્શનને વિનય, ચારિત્રને વિનય, મનથી વિનય, વચનથી વિનય, કાયાથી વિનય અને લોકોપચાર વિનય. સર્વ પ્રકારના જ્ઞાનીઓને વિનય કરવો તે જ્ઞાન વિનય. ગુરૂજનોની શુશ્રષા કરવી અને અનાશાતના કરવી તે દર્શન વિનય. પાંચ પ્રકારના ચારિત્રનો વિનય કરવો એ ચારિત્ર વિનય. મનથી વિનય કરવો તે મન વિનય, વચનથી વિનય કરે તે વચન વિનય અને કાયાથી વિનય કરવો તે કાય વિનય. દેશ-કાળ-ભાવને અનુકૂળ રહી ગુરૂઆદિ પ્રત્યે શુભ પ્રવૃત્તિ કરવી તે લેકપચાર વિનય. આ સાતે પ્રકારનો વિનય આદરવાયોગ્ય છે, છતાં ગ્રંથકારે દર્શન વિનય ઉપર ખાસ ભાર મૂકયો છે, એટલે આપણે વિનયના એ ભેદમાં વિશેષ ઉંડા ઉતરીશું. દર્શને વિનયના મુખ્ય બે ભેદ શુશ્રષા વિનય અને અનાશતના વિનય છે, એટલે લોકના ઉત્તરાર્ધમાં આ બેઉ મુખ્ય ભેદનો સમાવેશ કરેલ છે. ગુરૂ બહારથી આવે ત્યારે ઉઠીને ઉભા થવું, આસન માટે આમંત્રણ કરવું કિંવા જ્યાં બેસે ત્યાં આસન બિછાવી આપવું, સત્કાર સન્માન–વંદના–આગતાસ્વાગતા, હાથની અંજલિ જેડીને નમસ્કાર, અને જતી વખતે વળાવવા જવું, એ સર્વ પ્રકારે ભક્તિપૂર્વક શુશ્રષા કરવી તે શુશ્રષા વિનયના પ્રકારે છે. અરિહંત, ધર્મ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, કુલ, ગણ, સંધ, ક્રિયાવંત, સ્વધર્મી, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને કેવળજ્ઞાની એ પંદરની આશાતના કરવી નહિ; તેમની ભકિત માનપૂર્વક કરવી અને તેમનાં ગુણ-કીર્તિને પ્રકાશિત કરવાં, એવી રીતે ૪૫ પ્રકારનો અનાશાતના વિનય સૂત્રગ્રંથમાં કહેલ છે.
મનુસ્મૃતિમાં ગુરૂ પ્રત્યે શિષ્ય દાખવવા જોઇતા વિનય સંબંધે કહ્યું
शय्यासनेऽध्याचरिते श्रेयसा न समाविशेत् । शय्यासनस्थश्चैवैनं प्रत्युत्थायाभिवादयेत् ॥ ऊर्य प्राणायुत्क्रामन्ति यनः स्थविर आयति ।
प्रत्युत्थानाभिवादाभ्यां पुनस्तान्प्रतिपद्यते ॥
અર્થાત––ગુરૂની શયા તથા આસન પર પરોક્ષ અથવા પ્રત્યક્ષ કદાપિ બેસવું નહિ, અને પોતાની શયા તથા આસન પર બેઠા હોઈએ અને ગુરૂ
Page #425
--------------------------------------------------------------------------
________________
૪૧૬
આવે તે તે પરથી ઉઠીને તેમનું અભિવાદન કરવું. પિતાનાથી વિદ્યાદિ ગુણોમાં વૃદ્ધ, ગુરૂ આદિ પુરૂષ આવે તે સમયે યુવાન પુરૂષોના પ્રાણ બહાર નીકળવા જેવા થાય છે; પછી જ્યારે તે યુવાન પુરૂષ તે વૃદ્ધને પ્રત્યુત્થાન તથા અભિવાદનથી સત્યારે તેણે કરીને પાછા પ્રાપ્ત થાય છે.
આ પ્રમાણે ગુર્વાદિક પ્રત્યે કરેલો શુશ્રષા અને અનાશાતના વિનય તપરૂપ બને છે, અને તેથી આંતરિક નિર્મળતાની પ્રાપ્તિ થાય છે.
अन्य गुणेः प्रभ्रष्टोऽपि यद्यस्ति विनयो दृढः ।
भूयो गुणानवाप्नोति अर्हन्नको निदर्शनम् ॥
અહંનક મુનિ (અરણીક મુનિ ) ગેચરી કરવા જતાં ચંદ્રમુખી સ્ત્રીના મેહપાશમાં બંધાઈ ગયા અને એ નવજુવાન મુનિ એ સ્ત્રીને ત્યાં જ રહી સુખવિલાસ ભેગવવા લાગી ગયા; પરન્તુ અહંન્નકમાંથી વિનય ગયે ન છે તેથી જ્યારે તેમની શોધ કરતાં કરતાં તેમનાં માતુશ્રી સાધ્વી વેશે તેમની સમીપે આવીને ઊભા રહ્યા કે તુરત જ એ વિયાન્વિત પુત્ર તથા સાધુએ માતાને બોધ માથે ચઢાવી લઈ દુષ્કૃત્યને ત્યાગ કર્યો, પ્રાયશ્ચિત્તમાં પાદપિગમન અનશન સ્વીકારી લીધું અને અનશનમાં જ મૃત્યુની ભેટ લીધી. આ રીતે વિનય આંતરિક નિર્મળતાના સાધનરૂપ બને છે.
દૃષ્ટાત–ઉજ્જયિની નગરીમાં સ્નાત્રાઘાન નામે એક ઉદ્યાનમાં ચંડરૂદ્ર સુરિ નામે એક જૈન આચાર્ય શિષ્ય પરિવાર સાથે પધાર્યા. સૂરિ એવા ક્રોધી હતા કે શિષ્યોના જૂનાધિક દોષ જોઈને તેમને બહુ રષ ચડે. આ સર્વ શિષ્યોને મારા એકલાથી સંભાળી શકાતા નથી અને ક્રોધને લીધે આત્માનું કાર્ય વણસે છે એમ વિચારીને ગુરૂ શિષ્યોથી થોડે દૂર એકાતમાં ધર્મધ્યાન કરવા લાગ્યા. એક વાર કેટલાક જુવાનીયાઓ ફરતા ફરતા તે ઉદ્યાનમાં આવી ચડ્યા, તેમાં તુરતને પરણું આવેલું એક વણિક પુત્ર હતો. આ વણિક પુત્રને આગળ કરીને બીજા જુવાનિયા સાધુઓની સમીપે ગયા અને બોલ્યા : “મહારાજ ! આ અમારા મિત્રની સ્ત્રી ભાગી ગઈ છે અને એ દુઃખી થઈ ગયો છે, એટલે એને સંસાર ઉપર વિરાગ આવી
Page #426
--------------------------------------------------------------------------
________________
૪૧૭ ગયો છે; આપ કૃપા કરીને એને દીક્ષા આપે.” ગુરૂદેવ આ મકરાઓને પાંશરા કરશે એમ ધારીને સાધુઓએ કહ્યું: “અમે શિષ્ય રહ્યા, વ્રત અમે ન દઈ શકીએ. દીક્ષા લેવી હોય તો અમારા ગુરૂ અહીં જ બિરાજે છે તેમની પાસે જાઓ.” ઉન્માદિયા જુવાનો તે ગુરૂ પાસે પહોંચ્યા અને માંહોમાંહે હસતા વંદન કરીને બેઠા. વણિક પુત્ર બોલ્યાઃ “મહારાજ! હું ઘેરથી ભાગી આવ્યો છું અને મને આપના ચરણારવિંદની લગની લાગી છે. આપ મને પ્રત્રજ્યા આપે એટલે હું આ ભવસાગર તરી જઉં.” જુવાન મશ્કરી કરે છે તે જોઈને ગુરૂ કોપાયમાન થયા ને બોલ્યાઃ “દીક્ષા લેવી હોય તો તરત રાખ લઈ આવ.” એક જણ જઈને રાખ લઈ આવ્યો, એટલે ગુરૂએ તે એ નવપરિણીત યુવકને ઝાલીને તેના કેશને લોન્ચ કરી નાંખ્યો ને તેને સંયમ આપી દીધો ! આ જોઈને સાધુ રખેને પિતાનેય મૂડી નાંખે એવા ભયના માર્યા બીજા સર્વ મિત્રો મૂઠી વાળીને ભાગી છૂટ્યા. એ નવપરિણીત તથા હવે નવદીક્ષિત વણિપુત્રે વિચાર્યું કે “મેં મારી જીભે વ્રતને સ્વીકાર કર્યો, ને હવે ઘેર કેમ કરીને જવાય ? ભલે ભૂલથી, પણ માણસ જે એક વાર બોલી ગયો એ તો વજીમાં અક્ષર કોતરાઈ ગયા; પછી તે કેમ અન્યથા થાય? હવે તો પાસે પડ્યો તે ખરો. વિના આયાસે ચિંતામણી હાથ આવી ગયો તેને શું કેમ છોડું?” તરૂણની મનોદશા પલટાઈ ગઈ હતી. તેણે ગુરૂને વિનવ્યું: “મહારાજ ! આપણે અહીં રહીશું તે મારાં સગાં સંબંધી આપણને સુખે નહિ રહેવા દે તથા કદાચ તેઓ ભારું વ્રત મુકાવી દેશે, અને બધે સાધુ પરિવાર સાથે રહેશે તે વિહાર છાનો નહિ રહે, માટે આપણે બે જણે બીજે ક્યાંય ચાલ્યા જઈએ.” ગુરૂ કહેઃ “હવે તો સાંજ પડી અને રાત્રિએ હું દેખતો નથી.” શિષ્ય કહ્યું: “ આપને ખાંધે ચડાવી લઈશ.” આ પ્રમાણે રાત્રિએ ગુરુશિષ્ય ચાલી નીકળ્યા. અંધારી રાતે ઉંચા નીચા પ્રદેશમાં શિષ્યના પગ વારે વારે લચકાય અને ગુરૂને હડદા આવે, એટલે ગુરૂ એને માથે દંડ મારે. આમ કરતાં શિષ્યનું માથું ફૂટયું અને ત્યાંથી લોહીની ધારા ચાલી. પણ શિષ્ય એક અક્ષરે બોલતો નથી અને ઉલટું એમ વિચારે છે કે “અહો ! આ મહાત્મા શિષ્ય
२७
Page #427
--------------------------------------------------------------------------
________________
૪૧૮
""
પિરવારમાં સુખની લહેરમાં બિરાજતા હતા ત્યાંથી તેમને ઉપાડીને મેં અભાગીયાએ કેવા દુ:ખી કર્યાં ! ગુરૂને આખા ભવ સુખ દેનારા એવા કાક ભાગ્યશાળી શિષ્યા થાય છે, પણ મે તે પ્રથમ દિવસે જ એમને મહાકષ્ટ દીધું ! આમ સ્વનિંદા કરતાં શિષ્યને જ્ઞાન ઉપજ્યું અને જ્ઞાનને ખળે તે સરખી ભૂમિ ઉપર ગજગતિએ ચાલવા લાગ્યા. ગુરૂને હડદા આવતા બંધ થયા એટલે તેમણે શિષ્યને પૂછ્યું : “ તને માર્ગ દેખાય છે કે ? ” શિષ્યે કહ્યું: “આપની કૃપાએ કરીને બધું દેખાય છે. '' ગુરૂએ જાણ્યું કે શિષ્યને જ્ઞાન ઉપજ્યું છે, એટલે તે એકદમ શિષ્યની ખાંધથી ઉતરી પડ્યા અને હાથ જોડી માન મેાડી શિષ્યની ક્ષમા માંગીને વિચારવા લાગ્યા કે “ નવા શિષ્યને ધન્ય છે કે મેં ક્રાધ કરીને દંડે'ડે માર્યો પણ મન વત કાયાની સમતાથી ચળ્યો નહિ. મને સયમ લીધાને ભ્રુગના જુગ વહી ગયા, આચાય પદ પામ્યા, ક્રોધના દોષ જાણ્યા, છતાં ક્રોધને વારી શકતા નથી, તો ધિક્ છે મને. આટલાં વર્ષોં મેં અસિધારા વ્રત પાળ્યું, પશુ તે ક્રેથી નિષ્ફળ ગયું. હવે મારે કદાપિ ક્રોધ ન કરવા. ” એમ વિચારતાં ગુરૂને પણ જ્ઞાન થયું. આ રીતે શિષ્યનું દર્શીન વિનય રૂપી તપ ઉભયનું કલ્યાણ કરનારૂં થયું. (૧૮૪ )
આ
[ હવે ત્રીજા અભ્યંતર તપ વૈયાવચ્ચ વિષે નીચેના લેાકમાં કહેવામાં આવે છે. ]
વૈચારૃશ્યમ્ । ૨૮૯ || भिक्षाद्यानयनेन भारवहनोपाङ्गादिसम्बाधनैवैयावृत्त्यतपस्तपस्विभिरलं कार्यं श्रुतज्ञानिनाम् || एवं ज्ञानिभिरप्यभीष्टतपसां ग्लानत्वरोगोद्भवे । भैषज्यानयनादिसाधनभरैः सेव्यास्तपोधारिणः ॥
વેયાવચ્ચ,
ભાવાવેયાવચ્ચ વૈયાવૃત્ત્વ એટલે સેવાભક્તિ. તપસ્વી મુનિએ શ્રુતપરાયણ જ્ઞાની મુનિએને ભિક્ષા લાવી આપવી, વિહારમાં તેમને ભાર
Page #428
--------------------------------------------------------------------------
________________
૧૯
ઉપાડી લેવો, હાથ-પગ વગેરે દાબવા, એવી રીતે તપસ્વીએ જ્ઞાનીની વેયાવચ્ચ કરીને અત્યંતર તપના ત્રીજા પ્રકારનું અનુષ્ઠાન કરવું; તેમજ જ્ઞાની મુનિએ પણ તપસ્વીની ગ્લાન અવસ્થા થાય કે રેગાદિને ઉપદ્રવ થાયત્યારે ઔષધ લાવી, પથ્ય પાણીને યોગ મેળવી, તપસ્વીની સેવા બજાવતાં વૈયાવૃજ્ય તપને આદર કરે. (૧૮૫)
વિવેચન–સાધુઓમાંના કોઈ સ્વાધ્યાયદ્વારા જ્ઞાનમાર્ગે વળે છે, ત્યારે કોઈ તપાદિદ્વારા ભક્તિમાર્ગે વળે છે. આ બેઉ માર્ગાવલંબી સાધુ
એ કારણ ઉપસ્થિત થયે પરસ્પરની તેયાવચ્ચ કરવી–સેવાભક્તિ કરવી અને એવી સેવાભક્તિ તે એક પ્રકારનું તપ છે. તપની ઋદ્ધિવાળો સાધુ કે જ્ઞાનની દિવાળે સાધુ પિતાથી ઉંચી કે નીચી શ્રેણીને સાધુની–શ્રણને વિચાર કર્યા વિના-પ્રસંગવશાત સેવાભક્તિ કરે, મહત્તા–લઘુતાને વિચાર, છોડી દે, એ વસ્તુતઃ માનસિક તપ જ છે. સેવાભક્તિ કરવી એ એક એવો ગુણ છે કે જેનો અતિરેક થયા છતાં તેનું કશું અનિષ્ટ ફળ સેવાભક્તિ કરનારને મળતું નથી. આટલા માટે કહ્યું છે કે –
वेयावच्चं निययं करेह उत्तमगुणे धरंताणं । सव्वं किर पडिवाई वेयावच्चं अपडिवाई ॥ पडिभग्गस्स मयस्स व नासई चरणं सुअं अगुणणाए । न हु वेयावच्चं चिअ असुहोदय नासए कम्मं ॥
અર્થાત-જે કે બીજા ઉત્તમ ગુણો કોઈ માણસ ધારણ કરે તો પણ તે સર્વ ગુણ કોઈ વાર પ્રતિપાતી થાય છે (ભ્રષ્ટ થાય છે ), પણ વૈયાવૃત્ય ગુણ અપ્રતિપાતી છે, તે ગુણથી પ્રાણી ભ્રષ્ટ થતો નથી, માટે નિરંતર વૈયાવૃત્ય કરવું. મદે કરીને ભ્રષ્ટ થએલા માણસનું ચારિત્ર નષ્ટ થાય છે અને આવૃત્તિ વિના (વારેવારે સંભાર્યા વિના) શ્રત નષ્ટ થાય છે, પણ વૈયાવૃન્ય ગુણ કદાપિ નાશ પામતા નથી. વૈયાવૃત્ય અશુભોદયવાળા કર્મનો નાશ કરે છે. વૈયાવૃત્ય રૂપી ગુણની આટલી વિશેષતા છે. શાસ્ત્રમાં વેયાવચ્ચના દસ પ્રકાર કહ્યા છે. આચાર્ય, ઉપાધ્યાય, નવદીક્ષિત શિષ્ય, રેગી સાધુ,
Page #429
--------------------------------------------------------------------------
________________
૪૦
તપસ્વી, સ્થવિર, સામિ`ક, કુળ ( ગુરૂભાઈ ), ગણુ (સંપ્રદાયના સાધુએ ) અને ચતુર્વિધ સંધની વૈયાવચ્ચ, એ દસ પ્રકારની વૈયાવચ્ચ છે. ગુરૂજતા કે તપસ્વી, રાગી આદિ નાના મેટા સાધુઓને વ્યાધિ કે પરિષદ્ધાદિને લીધે અસ્વસ્થતા આવી હોય ત્યારે તેમને ભિક્ષા લાવી આપવી, વિહાર પ્રસંગે તેમને ભાર ઉપાડી લેવા, થાક લાગ્યા હાય તેા તેમની વિશ્રામણા કરવીપગ કે ઉપાંગ દેખાવવાં, વ્યાધિ થયા હોય અને દર્દી સાધુની ઇચ્છા હોય તે તેને માટે ઔષધ વહેારી લાવવું, ઇત્યાદિ અનેક પ્રકારે સેવાભક્તિ કરી શાતા ઉપજાવવી તે સાધુજનાને માટે વૈયાવચ્ચના મુખ્ય ભેદે અત્ર કહેવામાં આવેલા છે. વૈયાવચ્ચ કરવાનું પાત્ર પોતાથી દીક્ષા, જ્ઞાન, વય, તપ, પદવી, ઇત્યાદિમાં ઉચ્ચ છે કે નીચ છે તેને વિચાર છેડવાથી જે તપ થાય છે તેના સંબંધમાં ગૌતમે મહાવીર ભગવાનને પૂછ્યું કે “ વૈયાવજ્ઞેળ મતે દ્દેિ નળચરૂ ? ”—હે ભગવાન ! વૈયાવચ્ચ કરવાથી શું થાય ? ભગવાને જવાબ આપ્યા : “નોયમા ! નીય હોય વમાં ન વંધ. '’–હે ગૌતમ ! વૈયાવચ્ચથી નીચ ગાત્રકમ ન બંધાય. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે~ अभिवादनशीलस्य नित्यं वृद्धोपसेविनः । चत्वारि तस्य वर्द्धन्ते आयुर्विद्यायशोबलम् ॥
અર્થાત્—ગુરૂ આદિ વૃદ્ઘોની નિત્ય સેવા કરનાર તથા તેએનું અભિવાદન કરવાના સ્વભાવવાળા પુરૂષનાં આયુષ્ય, બુદ્ધિ, યશ અને ખળ વૃદ્ધિ પામે છે.
દૃષ્ટાંત—ન દિષણ મુનિ કાઇ પણ રાગી, ગ્લાન કે વૃદ્ધ મુનિની સેવાભક્તિ કરવાને હમેશાં તત્પર રહેતા અને તેવી સેવાભક્તિ કરવાને પ્રસંગ પેાતાને મળ્યા તે માટે પેાતાને ધન્ય માનતા. વળી તે અનશનાદિ તપશ્ચર્યાં પણ ખૂબ કરતા. મુનિની આવી સેવા ભાવના વિષે દેવલોકમાં દેવાની વચ્ચે ચર્ચા ચાલી અને સૌ તેને ધન્ય ધન્ય કહેવા લાગ્યા, પરન્તુ એ દેવાને નિંદષણની પરીક્ષા કરવાના વિચાર થયા. એક દેવે વૃદ્ધ રક્તપિત્તિયા સાધુનું રૂપ ધારણ કર્યું અને ખીજાએ જીવાન સાધુનું રૂપ ધર્યું. વૃદ્ધ સાધુ નગરથી દૂર જંગલમાં રહ્યા અને જુવાન સાધુ ન દિષેણુને સ્થાનકે આવ્યા. નર્દિષેણે એક
Page #430
--------------------------------------------------------------------------
________________
માસના ઉપવાસ કર્યા હતા, તેનું પારણું કરવાને તે બેસવા જતો હતો, એટલામાં જુવાન સાધુએ આવીને કહ્યું : “નંદિષેણ મુનિ ! મારા ગુરૂ અતિ વૃદ્ધ અને રેગી છે અને હું બહુ થાકી ગયો છું, તો તમે જઈને તેમને લઈ આવો.” વૃદ્ધ અને રોગી સાધુની સેવા કરવાનો પ્રસંગ આવ્યે જાણ સેવાભાવી નંદિષણ મુનિ એકદમ પારણું કરવાનું પડતું મૂકીને જંગલમાં ગયા, તો ત્યાં એક વૃક્ષ તળે વૃદ્ધ, રક્તપિત્તથી પીડાતા અને ગ્લાન સાધુને તેમણે જોયા. તેમણે વૃદ્ધ સાધુને પિતાની સાથે આવવા કહ્યું, તે વૃદ્ધ સાધુએ કહ્યું : “મને તરસ બહુ લાગી છે, માટે તે નગરમાંથી પાણી લઈ આવ.” નંદિણ નગરમાં પાછા ફર્યા, પણ ક્યાંય વિશુદ્ધ-એષણય પાણીનો જોગ મળ્યો નહિ. છેવટે ત્રીજે પહોરે એક લોટો પાણું મળ્યું, તે લઈને નંદિષેણ મુનિ વૃદ્ધ સાધુ પાસે આવ્યા. વૃદ્ધ સાધુ તો કોપાયમાન થઈ ગએલા ! “એ નંદિષેણ! તરસે મારો જીવ જાય છે અને પાછું લાવતાં તને આટલી બધી વાર થઈ ?” એમ કહેતાં જ ગુસ્સાથી સાધુએ પાણીના લોટાને ઠેસ મારી પાણી ઢોળી નાંખ્યું ! નંદિષેણે સાધુને શાન્ત કર્યા અને કહ્યું: “હે ગુરૂ ! પાણી તે ઢોળાઈ ગયું છે અને હવે કહે તો બીજું લઈ આવું.” ગુરૂએ કહ્યું : “ના, પાણી નથી જોઈતું. તું મને ઉપાડીને ચાલ; મારાથી હીંડી શકાશે નહિ.” નંદિષણે વૃદ્ધ સાધુને ખાંધે બેસાડી ચાલવા માંડયું. માર્ગમાં વૃદ્ધ સાધુ પિતાના રોગપીડિત દેહમાંથી રોગના જંતુઓથી ભરેલી રસી નંદિણના દેહ ઉપર પાડે, મળ-મૂત્ર કરે, પણ નંદિષેણ તે મનમાં એમજ કહે કે “અહો ! આ બિચારા વૃદ્ધ મુનિને કેવી પીડા થતી હશે ? તેમનું શરીર કેવું રેગથી ઘેરાઈ ગયું છે? હું ક્યારે તેમને સ્થાનકે પહચાડી સુખ ઉપજાવું.” આવા ભાવ મનમાં ધારતાં નંદિષણને જ્ઞાન થયું અને સાધુ વેશધારી બેઉ દેવોને પણ નંદિષણના વૈયાવૃત્યની પ્રતીતિ ઉત્પન્ન થતાં આ રીતે તેમની કસોટી કરવા માટે ક્ષમા માંગી. (૧૮૫).
Page #431
--------------------------------------------------------------------------
________________
૪૨૨
दशम परिच्छेद.
तपश्चर्या : स्वाध्याय. [ અત્યંતર તપના છે ભેદમાંના ત્રણ ભેદ પ્રાયશ્ચિત્ત, વિનય અને વૈયાવચ્ચે ગત પરિચ્છેદમાં કહેવામાં આવ્યા છે. બાકી રહેલા ત્રણ ભેદ સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ એ ગહન અને વિસ્તૃત હોવાથી ત્રણ જૂદા જૂદા પરિચ્છેદોમાં ગ્રંથકારે તેને સમાવેશ કર્યો છે. તેમાં પ્રથમ સ્વાધ્યાય તપને અધિકાર આ દશમા પરિछेमा माघेसो छ.]
स्वाध्यायप्रकाराः। १८६ । १८७ ॥ शास्त्राणां किल वाचनं च मननं तद्वनिदिध्यासनं। स्मृत्यर्थं पठनं रहस्यसहितं तात्पर्यसंशोधनम् ॥ शङ्कायां गुरुसन्निधौ सविनयं पृष्ट्वा तदुच्छेदनं । भाषाज्ञानपुरस्सरं विनयिनां स्वार्थ विना पाठनम् ॥ नैपुण्ये सकलागमेषु जनिते व्याख्यानविस्तारणं । सजिज्ञासुसभासमक्षमुचितं धर्माभिवृद्ध्यै सदा ॥ सत्त्वाकर्षकतत्त्वशास्त्ररचना साहित्यसञ्चारणं । ज्ञातव्याः सकला अपीह यमिभिः स्वाध्यायभेदा इमे॥
युग्मम्॥ સ્વાધ્યાયના પ્રકાર. ભાવાર્થ-તાત્ત્વિક શાસ્ત્રગ્રંથનું વાંચન કરવું, મનન કરવું, નિધિધ્યાસન કરવું, સ્મરણમાં રહે તેટલા માટે પાઠ કરે, રહસ્ય સહિત ધારણા કરવી, દરેક વાક્યના અર્થ અને તાત્પર્યનું શેધન કરવું, કોઈ સ્થળે શંકા
Page #432
--------------------------------------------------------------------------
________________
૪૩
રહેતી હોય તે ગુરૂ આદિની પાસે જઈ વિનય સહિત પૂછીને શંકાનું નિવારણ કરવું, શાસ્ત્રની ભાષાનું જ્ઞાન પૂરેપૂરી રીતે મેળવીને સ્વા` વિના જિજ્ઞાસુઓને ભણાવવું, બધાં શાસ્ત્રામાં નિપુણતા મેળવ્યા પછી જિજ્ઞાસુઓની સમક્ષ ધર્મની વૃદ્ધિને અર્થે વિસ્તારથી વ્યાખ્યાન આપવું, મનુષ્યાનું આકષણ કરે તેવાં તાત્ત્વિક શાસ્ત્રોની રચના કરવી, ધર્મના સાહિત્યને પ્રચાર કરવા; એ બધા સયમીએએ કરવાયેાગ્ય સ્વાધ્યાયના પ્રકારે। જાણવા. ( ૧૮૬-૧૮૭ )
વિવેચન—સ્વાધ્યાયના મહિમા જૈન તેમ જ જૈનેતર શાસ્ત્રામાં વર્ણવેલા છે. જૈન શાસ્ત્રમાં સ્વાધ્યાયને એક પ્રકારનું તપ લેખ્યુ છે, કારણકે ઇંદ્રિયા તથા મનનેા સારી પેઠે સયમ કર્યાં વિના સ્વાધ્યાય થઈ શકતા નથી. મનુસ્મૃતિમાં સ્વાધ્યાયના મહિમા ગાતાં કહેલું છે કે—
यः स्वाध्यायमधीतेऽब्दं विधिना नियतः शुचिः । तस्य नित्यं क्षरत्येष पयो दधि घृतं मधु ॥
અર્થાત્—જે પુરૂષ હમેશાં શુદ્ધ થઈ વિધિવડે એક વર્ષ પર્યંત સ્વાધ્યાય કરે તેને તે સ્વાધ્યાય હમેશાં દૂધ દહી મધ અને ઘીને વરસાવે છે; તાત્પર્ય એ છે કે સ્વાધ્યાયથી મનુષ્ય સુખી અને સંપત્તિમાન થાય છે. મહાનિશિથ સૂત્રમાં સ્વાધ્યાયરૂપી તપને માટે કહેલું છે કે—
बारसविहंमि तवे, अब्भंतर बाहिरे कुसलदिठ्ठे ।
नवि अत्थि न वि च होहि, सज्झाय समं तवो कम्मं ॥
અર્થાત્—સર્વજ્ઞ ભગવંતે કહેલા અભ્યંતર અને ખાદ્ય એવા ખાર પ્રકારના તપમાં સ્વાધ્યાય જેવું તપકર્મી કાઇ છે પણ નહિ અને થશે પણ નહિ. શાસ્ત્રગ્રંથામાં સ્વાધ્યાયના પાંચ ભેદ અથવા પાંચ પ્રકારે કહેલા છે: વાચના, પૃચ્છના, પરાવના, અનુપ્રેક્ષા અને ધકથા. ગ્રંથકારે આ ભેદેાના ઉપભેદે ઉપર લક્ષ રાખીને એકદરે અગીઆર પ્રકાર આ એ શ્લોકમાં દર્શાવેલા છે. વાચન, મનન અને નિદિધ્યાસન એ વસ્તુતઃ વાચનાના જ ભેદ્દા છે. કાઈ પણ ક્લોક કે વાક્યનુ આંખ તથા મુખથી વાચન કરવું
Page #433
--------------------------------------------------------------------------
________________
-તેથી “વાચના” શબ્દને પૂર્ણ અર્થ ગ્રહણ થતો નથી, એટલે મુખ કે નેત્રથી વાચન, મનથી મનન અને ચિત્તમાં એ વાચનનું ધારણ કહેતાં નિદિધ્યાસન થાય એટલે “વાચના ”ની ક્રિયા પૂરી થાય. આ પ્રમાણે - વાચના એ એક વાય તથા તેના અર્થને માત્ર માનસિક સંગ્રહ અથવા તો અવધાન છે, અને તેથી તે સ્વાધ્યાયનું એક અંગ છે. જે એ વાચનની સમજમાં કિવા તેના અર્થમાં કાંઈ શંકા રહેતી હોય તો તે માટે ગુરૂને પૃચ્છા કરવી અને શંકાનું છેદન કરવું તે બીજે પૃચ્છના નામક પ્રકાર છે. પૃચ્છના વડે વિશુદ્ધ થએલા જ્ઞાનને સ્મૃતિમાં જડી દેવા માટે તેનું વારંવાર પઠન કરવું કિંવા શાસ્ત્રના શબ્દમાં કહીએ તો પરાવર્તન કરવી એ તેને ત્રીજે મુખ્ય પ્રકાર છે. અનુપ્રેક્ષાને ગ્રંથકારે બે વિભાગોમાં વહેંચી છે? રહસ્યધારણા અને તાત્પર્યધન. અનુપ્રેક્ષાનો શબ્દાર્થ કરીએ તે એ થાય છે કે સ્ત્રાર્થને મુખથી ઉચ્ચાર કર્યા વિના મનમાં તેનું ધ્યાન કરવું તે. સ્વાધ્યાયનું નવનીત તે તેનું રહસ્ય કહેવાય. એવા રહસ્ય સાથે તાત્પર્યનું શોધન કરવું તે સ્વાધ્યાયના વિષયનું મૌન રહી એકાંતમાં નિર્મળ થાન કરવાને જ વિધિ છે. આવા ધ્યાનથી સમજેલા વાક્યર્થનું રહસ્ય શું છે અને તે રહસ્ય વાક્ય કિંવા વાક્યોમાં વણી લેવાનો શાસ્ત્રકારનો હેતુ છે. છે તાત્પર્ય શું છે તે ચિતિશક્તિ સમીપે સ્પષ્ટ થાય છે. આ હેતુપૂર્વક ઉપ્રેક્ષાને બે વિભાગમાં વહેંચીને તેને વિસ્તારમાં સમજાવી છે. સ્વાધ્યાયના તત્ત્વનું ધ્યાન કરવા સંબંધે કહ્યું છે કે
संकुलाद्विजने भव्य: सशब्दान्मौनवान् शुभः । નૌનાના: બg Tru: સ્ટા: : ||
અર્થાત–ઘણા માણસમાં રહીને સ્વાધ્યાયના તત્ત્વનું ધ્યાન અર્થાત જાપ કરવા બેસવું તે કરતાં એકાન્ત વધારે સારી છે, મુખથી બોલીને જાપ કરવા બેસવું તે કરતાં મૌન વધારે સારું છે અને મૌન જાપ કરતાં માનસિક જાપ–ધ્યાન–ચિંતન ઉત્તરોત્તર વધારે પ્રશંસનીય છે. સ્વાધ્યાયનો પાંચમે પ્રકાર ધર્મકથા છે. ધર્મકથાના ચાર ઉપભેદ ગ્રંથકારે અત્ર દર્શાવ્યા છે અને એ ઉપભેદે શાસ્ત્રમાં નહિ દર્શાવેલા હોવા છતાં તેની
Page #434
--------------------------------------------------------------------------
________________
પ
ઉપર્યુક્તતા છાની રહે તેમ નથી. પાન, વ્યાખ્યાન, સાહિત્યપ્રચાર અને ગ્રંથરચના એ ધમ કથાના ઉપભેદે છે. પેાતાને પ્રાપ્ત થયેલા જ્ઞાનને લાભ અન્ય જિજ્ઞાસુઓને વિશુદ્ધ રીતે પાઠન દ્વારા આપવા, તેમાં કશે! સ્વા સાધવાના સંકલ્પ પણ કરવા નહિં, તે વસ્તુતઃ ઉચ્ચ પ્રકારની ધ કથા જ છે. અત્ર માયાજ્ઞાનપુરસ્કર્ર શબ્દના પ્રયાગ કરેલા છે, તે પાનની વિશુદ્ધતાની અપેક્ષાથી જ કરેલા છે. શાસ્ત્રગ્રંથામાં નિપુણતા મેળવ્યા પછી જિજ્ઞાસુએની સભામાં વ્યાખ્યાન આપવું, ઉપદેશ કરવા, અને એ રીતે ધમની અભિવૃદ્ધિ કરવી તે તે! વિશુદ્ધ ધમકથા જ છે. આકર્ષક અને તાત્ત્વિક ગ્રંથાની રચના કરવી અને ધર્મના સાહિત્યને પ્રચાર કરવા એ એ ધકથાના ભેદે ભલે આધુનિક લેખાય, છતાં તેની ઉપયેાગિતાની કાઈ ના કહી શકે તેમ નથી. જે વખતે મહાવીર ભગવાને ઉપદેશ કર્યો હતેા તે વખતે ગ્રંથલેખનની કે ગ્રંથપ્રચારની પ્રવૃત્તિ અસ્તિત્વમાં નહેાતી; સૂત્રેા ગ્રંથારૂઢ થયા ત્યારપછી ગ્રંથાની સુંદર પ્રતેા કરીને તેને પ્રચાર કરવાની પ્રથા ઉપકારક લેખાવા લાગી, અને સત્રા શ્રોતાએ તથા અભ્યાસીઓને સુગમ્ય અને તેટલા માટે તે ઉપર ભાષ્યા, ટીકાઓ, ચૂર્ણી અને પૃથક્ પૃથક્ થાની રચના થઇ. ધન્નદાને હેતુ ધર્મના ઉપદેશ આપવાના હતા અને ગ્રંથરચના તથા ધસાહિત્યને પ્રચાર પણ ઉપદેશના હેતુ સારવા માટે આધુનિક સમયનું અનુકૂળ સાધન હોઈ તેને સમાવેશ સ્વાધ્યાયરૂપી તપની અંદર કરવામાં અને એ તપાચરણનું મુનિએને માટે વિધાન કરવામાં ગ્રંથકારે સુઘટિત કાય કરેલું લેખાશે એ નિઃસશય છે. એટલુ ખરૂં છે કે ધર્મકથાના આ બધા ઉપભેદો પણ મુનિને માટે તપ ’ રૂપે જ અસ્તિત્વમાં રહે અને સંયમમાં વિક્ષેપ કરે તેવી પ્રવૃત્તિરૂપ બની ન જાય. સ્વાધ્યાયના એ સર્વ પ્રકારાનું અનુષ્ઠાન કરવામાં આવે પણ સંયમીનું ધ્યાન તે તેમાંથી થતી તપસ સિદ્ધિ તરફ જ લાગી રહેલું હેાય. (૧૮૬-૧૮૭)
"
[હવે જ્ઞાનના આઠ આચારે। વિષે કહે છે કે જે આચારાનું પાલન સ્વાધ્યાય રૂપી તપની ફળસિદ્ધિ માટે આવસ્યક છે. ]
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૨૬
જ્ઞાનાવરાછામ્ ૨૮૮ अस्वाध्यायविवर्जनेन पठनं स्वाध्यायकाले सदा। गुर्वादी विनयं विधाय तदपि प्रेम्णा प्रकृष्टेन वै॥ कार्य योग्यतपो गुरोरुपकृते! विस्मृतिः सर्वथा। शब्दार्थोभयशुद्धिरष्टपठनाचारा इमे शोभनाः॥
જ્ઞાનના આઠ આચાર. ભાવાર્થ-સ્વાધ્યાય કાળે-અજઝાય ટાળીન–શાસ્ત્રનું પઠન કરવું, અધ્યાપક–ગુર્નાદિકનો બરાબર વિનય સાચવીને ભણવું, જે ભણવાનું હોય તેના ઉપર ઉત્કૃષ્ટ પ્રેમ રાખી-રુચિપૂર્વક ભણવું, શાસ્ત્રના આલાવા પ્રમાણે ઉપધાન તપ કરવું, ભણાવવામાં જેણે પરિશ્રમ લીધો હોય તેવા અધ્યાપકવિદ્યાગુરૂને ઉપકાર કોઈ પણ રીતે ભૂલો કે ગોપવો નહિ, શાસ્ત્રના પાઠન શુદ્ધ ઉચ્ચાર કરે, અર્થમાં લેશમાત્ર ફેરફાર ન કરે અર્થાત શુદ્ધ અર્થ કરે, શબ્દ અને અર્થ ઉભયની શુદ્ધિ સાચવવી, એ જ્ઞાનના આઠ આચાર શાસ્ત્રમાં કહેલા છે; તેનો ઉપયોગ કરી શાસ્ત્ર ભણવાથી વિદ્યા સુશોભિત થાય છે. (૧૮૮)
વિવેચન–અત્ર વિવરણ સાથે જે આઠ જ્ઞાનાચાર કહેલા છે તે શાસ્ત્રમાં સંક્ષેપમાં નીચે મુજબ કહ્યા છેઃ સા વિના વઘુમાળે રૂપાળ તર્ય નવ . વંકગ સાથે તદુમ, લવિહા નાળમાચાર . (૧) વેદાનુયાયીઓ જેને “અધ્યાયી” કહે છે, તેને જૈન શાસ્ત્રમાં “અસઝાય’–અસ્વાધ્યાય કહે છે. આ અસજઝાય તે એવો સમય હોય છે કે જે વખતે શાસ્ત્રનું વાચન-પઠન થાય નહિ અને કરીએ તો દેષભાગી થઈએ. જૈન શાસ્ત્રમાં ૩૨ અરજઝાય કહી છે. નજીકમાં હાડકાં, માંસ, લોહી કે વિષ્ટા પડી હોય,
શ્મશાન હોય, ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ હોય, કોઈ મોટો માણસ મરણ પામ્યો હોય, રાજ્યમાં કાંઈ વિધ્ર હોય, નજીકમાં પંચૅયિનું કલેવર હોય, તારા ખર્યા હોય, દિશાઓ રાતી થઈ હોય, અકાલે ગાજવીજ, વીજળી,
Page #436
--------------------------------------------------------------------------
________________
૪૨૭
કડાકા થાય, ખીજચંદ્રોદય વખતે ચાર ઘડી, આકાશમાં નવીન ચિન્હ થાય, ધુમસ પડે, ઝાકળ પડે, તેાફાની પવન વાય, અષાડ સુદ ૧૫ અને વદ ૧, ભાદરવા સુદ ૧૫ અને વદ ૧, કારતક સુદ ૧૫ અને વદ ૧, ચૈત્ર સુદ ૧૫ અને વદ ૧, સૂર્યોદય પહેલાં એ ઘડી, મધ્યાહ્ને એ ઘડી, સાંજે એ ઘડી અને મધરાત્રે એ ઘડી: એ બત્રીસ કાળ સ્વાધ્યાયને માટે અયુક્ત એટલે દોષપૂર્ણ હાય, તેને ત્યાગ કરીને ઇતર સજ્ઝાય કાળમાં શાસ્ત્રનું પઠન-પાર્ટન કરવું. (૨) શિક્ષણ આપનાર અધ્યાપક કિવા ગુરૂ પ્રત્યે સંપૂર્ણ વિનય રાખીને શાસ્ત્રનું અધ્યયન કરવું. વિનયરૂપી તપને વિષે પૂર્વે કહેવામાં આવેલું જ છે. (૩) અભ્યાસના વિષયનું બહુ માન કરીને એટલે કે ઉત્કૃષ્ટ પ્રેમપૂર્ણાંક અધ્યયન કરવું. રૂચિ વિના કેવળ વેઠની પેઠે અધ્યયન કરવું તે નિરક છે અને જ્ઞાન જેવી ઉત્કૃષ્ટ વસ્તુની અવગણના છે. કહ્યું છે કે—
इग दु ति मासखवणं संवच्छरमवि अणसिओ हुजा । सज्झाय झाण रहिओ एगोवासफलं पि न लभिज्जा ॥
અર્થાત્—એક માસ, એ માસ કે ત્રણ માસનાં માસક્ષપણ કરે, અથવા એક વર્ષ સુધી અણુસણ કરે, પણ જો તેને સ્વાધ્યાય ધ્યાનરહિત હાય, તેા એક ઉપવાસનું પણ ફળ મેળવતા નથી. (૪) અધ્યયનના વિષયની ઉપર દષ્ટિ રાખીને આચાય કે ગુરૂ જે કાંઈ તપ કરવાનું કહે તે તપને ઉપધાન કહેવામાં આવે છે. આવું ઉપધાન તપ કરવાથી જિજ્ઞાસુની બુદ્ધિ અને વૃત્તિ નિર્મળ થાય છે અને વળી અધ્યયન માટેની તેની જિજ્ઞાસાની કસેાટી પણ સારી પેઠે થાય છે. સુ′ રીતે ઉપધાન વહીને સ્વાધ્યાય કરનાર વિશેષ નિર્મળ ચિત્તવાળા સાધુ બને છે, સ્વાધ્યાયમાં તેની વૃત્તિ એકાગ્ર થાય છે અને જેવી સેવા તે જ્ઞાનની કરે છે . તેવી જ સેવા તેની કરવા જ્ઞાન તેની હજીરમાં ઉપસ્થિત થાય છે. (૫) અધ્યાપક કે વિદ્યાગુરૂને ઉપકાર ભૂલી જવા નિહ કે ગેાપવવા નિહ એ પણ જ્ઞાનને પ્રશસ્ત આચાર છે. કેાઈ વાર તીવ્ર બુદ્ધિને શિષ્ય ગુરૂ કે અધ્યાપકથીએ વધુ અભ્યાસ કરીને આગળ વધી જાય છે, કિંવા કાઇ તુચ્છ વ્યક્તિ પાસેથી
Page #437
--------------------------------------------------------------------------
________________
૪૮
પણ જ્ઞાન ગ્રહણ કરવાની જિજ્ઞાસુને જરૂર પડે છે; તેવે સમયે ગુરૂ કે અધ્યાપકના ઉપકાર ભૂલવા નહિ કિવા તેમના ઉપકારને કબૂલ રાખતાં લજાવું કે હલકું માનવું નહિ. (૬) શાસ્ત્રના મૂળ પાઠના શુદ્ધ ઉચ્ચાર કરવા. (૭) અર્થમાં પણ શુદ્ધતા જાળવવી લેશ પણ ફેરફાર કરવા નહિ અને (૮) મૂળ તથા અથ ઉભયની શુદ્ધતા એકસરખી રીતે જાળવીને અભ્યાસ કરવા કે જેથી રક્ષ ને સ્થાને મક્ષ જેવા હાસ્યજનક અને દોષપૂર્ણ પ્રયેગા થતા અટકી જાય. આ પ્રમાણે આઠ આચારે। સહિત જે જ્ઞાનની ઉપાસના કરવામાં આવે તે સ્વાધ્યાયરૂપી અનુપમ તપની સિદ્ધિ જિજ્ઞાસુ કરી શકે છે.
દૃષ્ટાંત———ગુરૂના ઉપકાર ગેાપવનારનું એક દૃષ્ટાંત અત્ર ઉપયોગી થશે. એક નદીને કાંઠે એક બગલે ખેડા ખેઠે માછલાને શિકાર કરતા હતા. પાણીમાં રમતાં માછલાંના ટાળા ઉપર તે કારમી ઝડપ મારા અને એકાદ માછલાને જ ચાંચમાં લઇ બીજા ત્રણ ચાર માછલાને પેાતાના નહેારની હેઠળ ખાવી રાખતા. પછી એક પછી એક માલાને પગથી ઉંચે ઉછાળીને ખગલે પોતાની ચાંચમાં ઝીલી લેતે! ! નદીને સામે કાંઠે બેઠેલા એક ભીલ બગલાની આ શિકારની કળા જોઇને તાખ થયેા. તેણે પણ બગલાનું અનુકરણ કરવા માંડયું. નદી પરથી કાંકરા વીણીને તે હાથવડે ઉંચે ઉછાળતા અને પછી તે કાંકરાને મ્હાંથી ઝીલી લેતા. ધીરે ધીરે કાંકરાને મ્હાંમાં અને પછી દાંતમાં ઝીલી લેવાની કળા સિદ્ધ થઇ ત્યારે તેણે કાંકરાને બદલે લાખંડના ખીલાને ઉછાળી મ્હેામાં ઝીલી લેવાની ટેવ પાડી. તેથી આગળ વધીને તેણે છરી ઉછાળીને મ્હાંથી ઝીલી લેવાની કળા સાધી અને છેલ્લે જ્યારે તેણે એ કળાપર સારી પેઠે પ્રભુત્વ મેળવ્યું ત્યારે ખુલ્લી તલ્વારને ઉંચે ઉછાળી તેની અણીને દાંતથી પકડી લેવાને પ્રયાગ સિદ્ધ કર્યાં. પછી એ ભીલ રાજા રજવાડાએમાં ફરી પોતાની આ કળા બતાવવા અને બહુ માનપાન મેળવવા લાગ્યા. એક રાજા તેના આ પ્રયાગથી ખૂબ પ્રસન્ન થયેા અને તેણે પૂછ્યું કે “ હે ભીલ ! તને આવી · સુંદર કળા કયા ગુરૂએ શીખવી ?
""
આ પ્રશ્ન સાંભળીને ભીલ વિચારમાં
Page #438
--------------------------------------------------------------------------
________________
૪૨૯
પડી ગયે. ખરી રીતે તે એ કળા બગલા પાસેથી જ શીખ્યું હતું, પરંતુ એ વાત કહેવાથી પોતાનું માન ઘટી જશે એવી ધારણાથી તેણે કહ્યું: “ આ કળા તે હું ઘણાં વર્ષના પરિશ્રમથી મારી મેળે જ શીખ્યો છું. - રાજાએ કહ્યું: “ ત્યારે એ તવારને પ્રયોગ મને એક વાર ફરીથી કરી બતાવઃ મને હજીએ જેવાની હેશ રહી ગઈ છે.” ગુરૂના ઉપકારને ગેપવીને અસત્ય કથન કરવાનો દેષ કરી ચૂકેલો ભીલ ફરીથી તલવાર ઉછાળીને ઝીલી લેવાનો પ્રયોગ કરવા તૈયાર થયા. પોતાની આ સ્વયંસિદ્ધ કળા માટે રાજાને પોતાને માટે ખૂબ માન ઉત્પન્ન થયું છે, એવા ખ્યાલથી -ઘમંડથી તેણે એર છટાથી જ તલ્લાર ઉછાળી પરંતુ તQાર નીચે આવતાં જ તેના ઘમંડે તેની ચોટને ભૂલવી અને તલ્લાર દાંતથી પકડાવાને બદલે સીધી તેના નાક અને મોં પર આવતાં તે સખ્ત રીતે ઘાયલ થઈને મૃત્યુ પામ્યો. (૧૮૮)
[ હવે સ્વાધ્યાય તપના ઉપસંહારમાં ઉત્તરોત્તર કેવા વિષયોને અભ્યાસ કરીને સ્વાધ્યાયની સિદ્ધિ કરવી તે વિષે ગ્રંથકાર કહે છે. ]
યાયાવનિષ્ઠા ! ૨૮૨ / ज्ञानाचारसमादरेण चरणद्रव्यानुयोगौ पुराऽधीत्याऽध्यात्मविचारशास्त्रजलधेः पीत्वा च तत्त्वामृतम्॥ सम्पाद्य स्थिरतां धियो विमलतां चित्तप्रसादं तथा । प्राप्तव्यं जनितोत्तरोत्तरगुणः स्वाध्यायनिष्ठापनम् ॥
- સ્વાધ્યાયની સિદ્ધિ ભાવાર્થ તથા વિવેચન–પૂર્વે જે જ્ઞાનના આઠ આચાર કહ્યા છે તેને સમ્યફ પ્રકારે આદર કરીને સંયમધારીએ પ્રથમ ચરણનુયોગ, અને દ્રવ્યાનુયોગનું અધ્યયન કરવું. ચરણાનુગ એટલે સાધુ જનોના આચારનું શાસ્ત્ર અને દ્રવ્યાનુયોગ એટલે આ જગતમાંના સ્થળ પદાર્થદિનું જ્ઞાન. જ્યારે સંયમી પહેલાં પોતાના આચારમાં દઢ અને નિર્દોષ બને,
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૩૦
તથા આ જગતના પદાર્થોની તથા તેના પર્યાયેાની માહિતી પેાતાના ચિત્તરૂપી ભંડારમાં સારી પેઠે સંગ્રહે, ત્યારે જ તે સૂક્ષ્મ પદાર્થો-આધ્યાત્મિક વિષયેા વગેરેના કઠીન પ્રદેશમાં ગતિ કરવાને યેાગ્ય અને છે; તેટલા માટે ગ્રંથકાર પ્રથમ ચરણુદ્રવ્યાનુયાગનેા અભ્યાસ કરવાનું કહીને પછી કહે છે કે જેમાં આત્મિક વિચારણા હેાય તેવા અધ્યાત્મ શાસ્ત્રરૂપ સમુદ્રનું મથન કરવું, તેમાંથી તત્ત્વામૃતનું પાન કરવું અને તે રીતે આત્માની સ્થિરતા, બુદ્ધિની નિ ળતા અને ચિત્તની પ્રસન્નતા મેળવવી : એમ ત્તરોત્તણુક અર્થાત્ એક પછી એક ડગલું આગળ વધવારૂપી ગતિપૂર્વક ગુણશ્રેણીપર ચડવું અને સ્વાધ્યાયની સમાપ્તિ કરવી. સ્વાધ્યાયની ઉંચામાં ઉંચી ટોચે પહોંચવાને માર્ગ આ રીતે “ ડગલે ડગલે ડુંગરા ” ની પેઠે આગળ વધવાના છે. ( ૧૮૯ )
एकादश परिच्छेद.
તપશ્ચર્યા : ધ્યાન.
[ અનુક્રમે કરીને તપને અગીયારમેા પ્રકાર ધ્યાન વિષય ઉપસ્થિત થાય છે. એ અભ્યંતર તપના પ્રકાર છે. ધ્યાનને માટે તેનું ક્ષેત્ર-ચિત્ત દેષરહિત કરવુ, આસન સિદ્ધ કરવું, શ્વાસેાશ્ર્વાસ ઉપર જય મેળવી પ્રાણુ સાથે ચિત્તને સંબંધ જોડવે। અને પછી ધ્યાનના પ્રકારો પિછાણીને શુભ ધ્યાન આદરવું: એ બધા વિધિ આ લાંબા પરિચ્છેદમાં કહેવાને ગ્રંથકારને સ’કલ્પ છે. સૌથી પહેલાં નીચેના એ શ્લેાકામાં ગ્રંથકાર ચિત્તની નિમળતા સાધવાના હેતુપૂર્વક તેના આઠ દયાથી મુમુક્ષુને પરિચિત કરે છે. ]
अष्टौ चित्तदोषाः । १९० । १९१ ।।
दोषो ग्लानिरनुष्ठितौ प्रथम उद्वेगो द्वितीयस्तथा । स्याद् भ्रान्तिश्च तृतीयकश्चपलतोत्थानं चतुर्थो मतः ॥
Page #440
--------------------------------------------------------------------------
________________
૪૩૧
क्षेपः स्यान्मनसः क्रियान्तरगतिर्मुक्त्वा प्रवृत्तक्रियामासङ्गः प्रकृतक्रियारतिरतो दुर्लक्ष्यतोर्ध्वं पुनः ॥ तत्कालोचितवर्त्तनेऽरुचिरथो रागश्च कालान्तरकर्त्तव्येऽन्यमुदाहृयो निगदितो दोषः पुनः सप्तमः ॥ उच्छेदः सदनुष्ठिते रुगभिधो दोषोऽष्टमो गद्यते । ध्याने विघ्नकरा इमेष्ट मनसो दोषा विमोच्याः सदा ॥
ચિત્તના આઠ દાષા,
ભાવા—કાઈ પણ ધાર્મિક અનુષ્ઠાનમાં ગ્લાનિ ઉત્પન્ન થાય તે ચિત્તને પ્રથમ દોષ. અનુષ્ઠાન કરતાં મનમાં ઉદ્વેગ રહ્યા કરે તે ખીજે દોષ. અનુષ્ઠાનના સ્વરૂપમાં બ્રાન્તિ હોય-કંધને બદલે કઈ કરે તે ત્રીજો ભ્રાન્તિ-દોષ. અનુષ્ઠાનમાં બેઠા પછી મનમાં ચપળતા રહ્યા કરે તે ઉત્થાન નામે ચેાથેા દોષ. ચાલતી ક્રિયાને પડતી મૂકી બીજી—બીજી ક્રિયામાં ચિત્તવૃત્તિ દોડ્યા કરે તે ક્ષેપ નામે પાંચમા દોષ. ચાલતી ક્રિયામાં મુંઝાઈ રહીને તેની પછીના અનુષ્તાનનુ લક્ષ ન રાખે અર્થાત્ ઉત્તર ક્રિયાની ઉપેક્ષા કરે તે આસંગ નામે છઠ્ઠો દેષ. ચાલુ અનુષ્ઠાનમાં અરૂચિ રાખીને કાલાન્તરમાં કરવાના અનુષ્ઠાન ઉપર રાગ રાખે તે અન્યમુદ્ નામે સાતમે। દેષ. સદનુષ્ઠાનનું ઉત્થાપન કરવું-ઉચ્છેદ કરવા તે રૂર્ નામે આઠમે ચિત્તને દેષ જાણવા. ચિત્તના એ આઠ દોષો ધ્યાનશ્રેણી ઉપર ચડવામાં વિઘ્ન કરનારા છે, માટે ધ્યાનના જિજ્ઞાસુએએ તે દેાષાને હમેશને માટે ત્યાગ કરવા. (૧૯૦-૧૯૧)
વિવેચન—ધ્યાન એ ચિત્તના વિષય છે એટલે સૌથી પહેલાં ચિત્તરૂપી ક્ષેત્રને વિશુદ્ધ કરવું જોઇએ, એટલે કે તેને દાહિત કરવું જોઇએ. પતંજલિએ ચેાગશાસ્ત્રમાં ચિત્તની પાંચ અવસ્થાએ કહી છે અને હેમચંદ્રાચાયે ચાર અવસ્થાએ કહી છે. પાંચ અવસ્થાએ તે ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૩૨
અને નિરૂદ્ધ અવસ્થા છે; અન્ય મતે વિક્ષિપ્ત, યાતાયાત, શ્લિષ્ટ અને સુલીન એવી ચિત્તની ચાર અવસ્થા છે. એમાંની એકાગ્ર અને નિરૂદ્ધ કિંવા શ્લિષ્ટ અને સુલીને એ બે અવસ્થાઓ દોષરહિત થએલા ચિત્તની ધ્યાન માટેની સુસજજ અવસ્થાઓ છે, અને બાકીની અવસ્થાએ તે દોષયુક્ત ચિત્તની જુદી જુદી અવસ્થા છે. આ અવસ્થાઓને લીધે ચિત્તમાં જન્મતા દોષોના પ્રકારે આ લોકોમાં દર્શાવેલા છે. પતંજલિના અભિપ્રાય મુજબ ચિત્તમાં વિક્ષેપ કરનારા અંતરાયો નવ પ્રકારના છે–ધિયાનસેરામलस्याविरतिभ्रान्तिदर्शनालब्धभूमिकत्वानवस्थितत्वानि चित्तविक्षेपास्तेऽन्तरायाः ॥ વ્યાધિ, ત્યાન (મૂઢતા), સંશય, પ્રમાદ, આળસ, અવિરતિ, જાતિદર્શન, અલબ્ધભૂમિકત્વ અને અનવસ્થિતત્વ એ નવ ચિત્તના વિક્ષેપ છે અને સદનુષ્ઠાનમાં અંતરાયો છે. જેવી રીતે આ નવ અંતરાયે ચિત્તની ક્ષિપ્ત, મૂઢ અને વિક્ષિપ્ત અવસ્થાના અંકુરે છે, તેવી જ રીતે તે ત્રણે અવસ્થાના અંકુરો અત્ર દર્શાવેલા આઠ દેશે પણ છે. સંક્ષેપમાં કહીએ તે પતંજલિએ ગણાવેલા નવ દોષો અને આ આઠ દોષો કે જે હરિભદ્ર સૂરિએ કરેલી વર્ગણાને અનુસારે છે તે લગભગ સમાન ભૂમિકા રેક છે. ધ્યાન કિંવા અન્ય ધર્મનુષ્ઠાન પ્રત્યે અંતઃકરણમાં ગ્લાનિ ઉત્પન્ન થાય-વિવાદ થાય તે ચિત્તનો પ્રથમ દેષ છે. કોઈ વાર દેહમાં વ્યાધિ અસ્તિત્વ ધરાવતો હોવાથી કે થાક લાગવાથી એવી ગ્લાનિ ઉપજે છે અને તે સ્થિતિ ધ્યાન માટે ઈષ્ટ નથી. ચિત્તમાં કોઈ પ્રકારની તૃષ્ણ કે ઈચ્છાથી ઉગ–ચિંતા ઉપજે તે તેનો બીજો દોષ છે. પતંજલિ જેને અવિરતિ દોષ કહે છે તે આ જ પ્રકારનો છે. કોઈ અનુષ્ઠાનનું સ્વરૂપે આવું હશે કે તેવું હશે, એમ ચિત્તમાં સંદેહ થયા કરે અને સાધનને અસાધનરૂપ તથા અસાધનને સાધનરૂપ માનીને કાંઈને બદલે કાંઈ કરે તે ભ્રાન્તિ નામને ત્રીજે દોષ છે. પતંજલિએ કહેલા ભ્રાનિદર્શન અને સંશય નામના દોષોને સમાવેશ આ એક દોષની ગણત્રીમાં થાય છે. ચંચળતાને
ગે ઉત્થાન–ચલવિચલતા ઉત્પન્ન થાય અને ક્ષેપ-એક અનુષ્ઠાન છોડીને બીજા અનુષ્ઠાનને પકડવા દેડવાનું મન થાય તે ચિત્તનો ચોથે તથા પાંચમો દોષ છે. આ બેઉ દોષ પતંજલિએ કહેલા અનવસ્થિતત્વના ફળ રૂપ છે અર્થાત
Page #442
--------------------------------------------------------------------------
________________
૪૩૩
ચિત્તની અસ્થિરતાના પરિણામરૂપ છે. એક જ અનુષ્ઠાનમાં મુંઝાઇ રહી ત્યારપછીના અન્ય અનુષ્ઠાન તરફ ઉપેક્ષાદષ્ટિ રાખે એટલે આસંગ ઉપજે, જે પતંજલિએ કહેલા પ્રમાદ તથા આલસ્ય રૂપી દોષાનું જ પરિણામ લેખાય. પતંજલિએ કહેલા અલÜભૂમિકત્વ નામનેા ચિત્તદેાષ સાધકના ચિત્તને અસતેષ વડે હિમુ ખ રાખે છે, તેવી જ રીતે અત્ર કહેલા અન્યમુદ્ નામને સાતમા દોષ ચાલુ અનુષ્ઠાનમાં સાધકને અસંતુષ્ટ અને અરૂચિમાન રાખી દૂર દૂર રહેલા અનુષ્ઠાનમાં રાગ ઉપજાવે છે. અને છેલ્લે સદનુષ્ઠાનનું ઉત્થાપન–ઉચ્છેદ કરાવનારે રૂશ્ નામના દોષ તો પતંજલિએ કહેલા ત્યાન— મૂઢતા—ચિત્તચાર્મયતા ની ભૂમિકામાં આવે છે. આ ઉપરાંત પતંજલિ દુઃખ, મનઃક્ષેાભ, અંગનું અજેયત્વ, અને શ્વાસ પ્રશ્વાસના વિક્ષેપને પણ ચિત્તના દાષા તરીકે ગણાવે છે, પરન્તુ ગ્રંથકારે અત્ર એ દોષોની જૂદી ગણત્રી કરી નથી અને આગળ જતાં મન તથા પ્રાણને સબંધ સાધવા માટેનું, અંગનું અજેયત્વ મેળવવા માટે આસનસિદ્ધિનું, શ્વાસપ્રશ્વાસના દાહરણ માટે પ્રાણાયામનું વિધાન કરેલું છે, તે એ વિશિષ્ટ દોષાનું વિરેચન કરવાના હેતુ સારવા માટે છે. આ બધા દોષો ચિત્તના સ્વાભાવિક દોષો છે એટલે તે મનુષ્યના સ્વભાવની સાથેજ જન્મેલા છે. મનુષ્યસ્વભાવ સત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણાને ખનેલા છે. એટલે એ ત્રણે ગુણાનાં જૂદાં જૂદાં રૂપેદ્વારા પોતાના ધમ ચિત્તરૂપી ક્ષેત્રની અંદર બજાવે છે. ભગવદ્ગીતામાં કહ્યું છે કે—
सर्वद्वारेषु देहेऽस्मिन् प्रकाश उपजायते । ज्ञानं यदा तदा विद्याद्विवृद्धं सत्वमित्युत ॥ लोभः प्रवृत्तिरारम्भः कर्मणामशमः स्पृहा । रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभ ॥ अप्रकाशोऽप्रवृत्तिश्च प्रमादो मोह एव च । तमस्येतानि जायन्ते विवृद्धे कुरुनन्दन ॥ અર્થાત્—આ દેહમાં સક્રિયામાં જ્યારે નાનરૂપ પ્રકાશ ઉત્પન્ન થાય છે, ત્યારે ચિત્તમાં સત્ત્વગુણ જ વિશેષ વધેલા છે એમ સમજવું. ચિત્તમાં
/ ג
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૩૪ .
રજોગુણની વિશેષ વૃદ્ધિ થયે લેભ, પ્રવૃત્તિ, કર્મોના આરંભ, અશાન્તિ અને ઇચ્છા ઉત્પન્ન થાય છે. ચિત્તમાં તમેગુણની વિશેષ વૃદ્ધિ થયે જ અપ્રકાશ, અપ્રવૃત્તિ, પ્રમાદ તથા મેાહ ઉપજે છે. આ ઉપરથી સમજાશે કે ચિત્તમાં સત્ત્વગુણ પ્રધાન હેાવા છતાં જ્યારે તેમાં રજસ્ અને તમર્સ વિશેષ વ્યાપે છે અને સત્ત્વને ગૌણ બનાવી પેાતે પ્રધાન ખને છે, ત્યારે તેની ક્ષિપ્ત, વિક્ષિપ્ત તથા મૂઢ દશા થાય છે, અને ઉપર જણાવેલા આઠે દેષા પેાતાના વ્યાપાર ચલાવે છે. ચિત્ત ત્રણે ગુણાનું બનેલું હાવા છતાં એ ગુણામાં પ્રધાન કે ગૌણ બનવાનેા ધમ રહેલા છેઃ જ્યારે ચિત્તની સ્થિતિ એવી થાય કે તેમાં સત્ત્વગુણ જ પ્રધાન અને અને રજસ્તમમ્ નું તિરેાધાન થાય ત્યારે જ ઉપર જણાવેલા દેાષા સ્વભાવની સાથે જન્મેલા હેાવા છતાં તિરોધાન પામે અને ચિત્તક્ષેત્ર ધ્યાનરૂપી ચેાગપ્રક્રિયાને માટે વિશુદ્ધ બની રહે. ચિત્તની એવી નિર્દોષ અવસ્થા ત્યારે જ સિદ્ધ થાય કે જ્યારે તે સત્ત્વપ્રધાન અને અર્થાત્ એકાગ્ર અને નિરૂદ્ધ બને. પત ંજલિએ યોગશ્ચિત્તવૃત્તિનિરોધઃ એવું જે એક મહત્ત્વનું સૂત્ર કહ્યું છે તે નિરૈધ આવી દોષરહિત કિંવા એકાગ્ર અને નિરૂદ્ધ ચિત્તાવસ્થામાં જ શક્ય છે. (૧૯૦-૧૯૧)
અભ્યાસ
[ચિત્તની દેખરહિત કિવા સમસ્થિતિ પ્રાપ્ત કરવા માટે શું કરવું ? પતંજલિ તે દાષા દૂર કરવાને-તસ્કૃતિષેધાથૅમેજતત્ત્વાભ્યાસ:-એમ એક તત્ત્વને કરવાનું કહે છે. એ એક તત્ત્વ કર્યું? તે જૂદાં જૂદાં તત્ત્વા સૂચવે છે, અને તેમાં વીતાવિષય ઉત્તમ્ તથા ચયામિમતધ્યાનાર્ ને પણ સમાવેશ કરે છે. આ એક્ અભ્યાસની શ્રેણી ગ્રંથકારે ગ્રહણ કરી છે અને તદ્વિષયક વિધાનમાં આગળ વધવા માટે ધ્યાનસિદ્ધિના અવલખન રૂપ આસસિદ્ધિ વિષે પહેલાં કહે છે. ]
ઞાનનાના। ?૨૨ ॥
पर्यङ्कोस्कटिकाब्जवज्रलकुटाङ्गोत्सर्गवीरासनगोदोहासनभद्रकासनमिति ध्यानासनान्यचिरे ॥
Page #444
--------------------------------------------------------------------------
________________
૩પ. यद्यद्भाति सुखासनं स्थिरतया तस्यैव तेष्वादरो। हेयं कष्टदमाशनं प्रथमतो ध्यानाचलारोहणे ॥
આસનના પ્રકાર ભાવાર્થ–પર્યકાસન, ઉત્કટિકસન, અન્જ-કમલાસન, વાસન, લકુટાસન, કાયોત્સર્ગાસન, વીરાસન, ગેદહાસન અને ભદ્રકાસન : એ નવ ધ્યાનનાં આસન કહ્યાં છે; તથાપિ પ્રારંભમાં ધ્યાનરૂપ પર્વત ઉપર ચઢવા માટે એમાંનું જે આસન સુખરૂપ ભાસે અને જે આસને વધારે સ્થિર રહી શકાય તેને પ્રથમ આદર કરે અને કષ્ટ આપનાર આસનને ત્યાગ કરવો. (૧૨)
વિવેચન—ચિત્તની દોષરહિત કિંવા સમસ્થિતિની સાધના તે ધ્યાનનું પ્રથમ પાદ કિંવા પગલું છે, એટલે ધ્યાનને ભાર્ગે વળવાથી તે દેષો દૂર થતાંની સાથે સાથે ધ્યાનસિદ્ધિ પણ ઉપલબ્ધ થાય છે. આ કારણથી ધ્યાનની પૂર્વ પીઠિકામાં ચિત્તના દેષો દર્શાવવામાં આવ્યા છે, પરંતુ ધ્યાનની પ્રક્રિયાથી ઇતર એવો ચિત્તદોષોના દૂરીકરણનો વિધિ દર્શાવવામાં આવ્યો નથી.
ધ્યાનની પ્રક્રિયાને પ્રારંભ કરતાં સૌથી પહેલાં આસનસિદ્ધિ કરવી જોઈએ. યોગનાં ૮૪ આસનો છે અને યોગના ગ્રંથોમાં તે બધાં આસનો વિધિ દર્શાવવામાં આવ્યો છે, પરંતુ એ બધાં આસનો ધ્યાનસિદ્ધિ માટે આવશ્યક નથી, કારણકે તેમાંનાં ઘણાંખરાં આસનોનો હેતુ તે વાયુ ઉપર જય મેળવવા પૂરતો કિંવા દેહ અને તેની શિરાઓના આરોગ્ય પૂરતો જ હોય છે. આ કારણથી ગ્રંથકારે ધ્યાનને અર્થે દેયં વછદ્રમાસ અર્થાત-કષ્ટપ્રદ આસનને ત્યાગ કરવાનું અને સુખાસનનો જ આદર કરવાનું કહેલું છે. કાયક્લેશ કરનારું આસન–કષ્ટપ્રદ આસન ધ્યાનસિદ્ધિમાં વિન રૂપ થઈ પડતું હોવાથી તે પ્રકારનાં આસનોને નિરૂપયોગી લેખી અત્ર પર્યકાસન, ઉત્કટિકાસન, કમલાસન, વજ્રાસન, લકુટાસન, કાયોત્સર્ગાસન, વીરાસન, ગદહાસન અને ભદ્રકાસન એ નવ આસનોને ધ્યાન માટે ઉપયોગી લેખ્યાં છે. એ
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૩૬
નવ આસનેમાંનું પણ જે કઈ આસન મુમુક્ષુને સુખાસનરૂપ લાગે તે જ આસન તેને ઉપયોગી સમજવું; પરન્તુ ધ્યાનમાં આસનને હેતુ દેહ તથા મનની ચંચળતા, આળસ, આદિ રજો અને તમોગુણનો નાશ કરવાનો છે; માનેન નો હૃત્તિ છે એટલે સુખાસન કરવાનો હેતુ કષ્ટપ્રદ આસનને ત્યાગ કરવાનો છે, પરંતુ ધ્યાન ધરતાં આળસકે તંદ્રા આવવા લાગે એવું સુખાસન આદરવાનો નથી. પ્રસ્તુત નવ આસને એવા પ્રકારનાં છે કે જેથી રજોગુણ હઠે અને દેહને કષ્ટકારક થાય નહિ. એ બધાં આસને સિદ્ધ કરવાની વિધિ નીચે મુજબ છેઃ
પર્યકાસન–બેઉ જંધાના નીચલા ભાગ પગના ઉપર મૂકવે છતે અને જમણો તથા ડાબે હાથ બને નાભિ પાસે ઉંચા ઉત્તર-દક્ષિણ (આડા) રાખવાથી પર્યકાસન થાય છે. મહાવીર દેવને નિર્વાણ અવસરે આ આસન હતું. જાનું અને હાથને પ્રસારીને સૂવું તેને પતંજલિ પર્યકાસન કહે છે.
ઉત્કટિકાસનકેડની નીચેના નિતંબેને પગની પાનીની સાથે નીચે જમીન ઉપર અડકાડવા તે ઉત્કટિકાસન કહેવાય છે. આ આસનમાં મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થયું હતું. લૌકિક ભાષામાં જેને ઉભડક બેસવું કહેવામાં આવે છે તે આ જ આસન.
પદ્માસન-કમલાસન–જમણું પગને ડાબા સાથળપર મધ્ય ભાગમાં રાખવો અને ડાબા પગને જમણ સાથળપર મધ્ય ભાગમાં રાખ તથા બને પાનીપર પ્રથમ ડાબો હાથ ચત્તો રાખી તે ઉપર જમણે હાથ ચત્તો રાખવો, દાઢીને હૃદય સમીપે ચાર આંગળ દૂર રાખવી અને જીભને ઉપરના દાંતના મૂળના મધ્ય ભાગમાં સ્થાપી નાસિકાની અણી ઉપર દષ્ટિને સ્થિર કરવી. (યોગશાસ્ત્રમાં આ આસનને ચિત્ત, પ્રાણ તથા ઇકિયેની સ્થિરતાને પ્રાપ્ત કરનારું કહ્યું છે.)
વજ્રાસનડાબો પગ જમણા સાથળપર અને જમણો પગ ડાબા સાથળપર સ્થાપી પછી વજીની આકૃતિ માફક પાછળ બેઉ હાથ રાખી તે હાથ વડે બેઉ પગના અંગૂઠા પકડવા–અર્થાત પીઠ પાછળ હાથ કરી ડાબા
Page #446
--------------------------------------------------------------------------
________________
૯૭
પગના અંગૂઠાને ડાબા હાથથી અને જમણું પગના અંગૂઠાને જમણા હાથથી પકડવા તેને વજાસન કહે છે. હઠાગમાં સિદ્ધાસનને વજાસન કહેવામાં આવે છે.
લકુટાસન—આ આસન યોગશાસ્ત્રના ગ્રંથમાં પરિચિત નથી, પણ જૈન શાસ્ત્રગ્રંમાં પરિચિત છે. જેવી રીતે ગધેડાની ઉપર ભારની ગૂણ લાધવામાં આવે છે તેવી રીતે મસ્તકનું શિખાસ્થાન અને પગ એ બેને આધારે દેહની ગોળ કમાન વાળીને સ્થિર થવું તે લકુટાસન અથવા લગડાસન કહેવાય છે. ( હેમચંદ્રાચાર્ય નવ સુખાસનમાં લકુટાસનની ગણત્રી ન કરતાં દંડાસનની ગણત્રી કરે છે. બેસીને આંગળીઓ, ગુલ્ફ-પાની અને સાથળ એ ત્રણે જમીનને અડકે એવી રીતે પગ લાંબા કરવા તેને દંડાસન કહે છે. “જ્ઞાનાવ” માં દંડાસનનું નામ નથી. )
કાયોત્સર્ગીસન અને ભુજાઓને નીચી લટકતી રાખી ઊભાં અથવા બેઠાં કાયાની અપેક્ષા રાખ્યા વગર રહેવું તેને કાયોત્સર્ગાસન કહે છે.
વીરાસન—સિંહાસન ઉપર બેઠેલા અને પગ નીચા મૂકેલા હોય, ત્યારે પાછળથી આસન કાઢી લીધા પછી તે માણસ જેવી રીતે રહી શકે તેવી રીતે રહેવું તેને વીરાસન કહે છે. આ વીરાસન કાયલેશ તપના સંબંધમાં વપરાય છે. સુખાસન તરીકે વીરાસન એવું જાણવું કે-ડાબેં પગ જમણ સાથળપર અને ડાબા સાથળ પર જમણો પગ, એ પ્રકારે જે બેસવું તે વીરાસન છે.
ગોદોહિકાસન–પગના અંગૂઠા તથા આંગળીઓના આધાર પર પગને ફણે ઊભો રાખી બેઉ પાનીઓ ઉપર સીવની આવે એવી રીતે દેહને ટેકવી બેઉ સાથળપર બેઉ હાથની કોણુઓને ટેકવીને બેસવું તે ગેદેહિકાસન છે. સંક્ષેપમાં કહીએ તે ગાયને દેહવા માટે જેવી રીતે બેસવું પડે તેવી રીતે ધ્યાન ધરવા માટે બેસવું તે ગેહિકાસન જાણવું.
ભદ્રાસન–સીવનીના ડાબા ભાગમાં ડાબા પગની એડી પગને ઉલટાવીને રાખવી અને સીવનીના જમણું ભાગમાં જમણું પગની એડી
Page #447
--------------------------------------------------------------------------
________________
પગને ઉલટાવીને રાખવી. બન્ને પાતળને સંપુટ એ રીતે થઈ ગયા પછી તે ઉપર બેસી બેઉ હાથનાં આંગળાં આપસમાં ભરાવી ત્યાં પગ ઉપર રાખવાં તે ભદ્રાસન કહેવાય છે. કઠીન આસને વડે શરીરને શ્રમ થયો. હોય તે તે શ્રમને આ આસન દૂર કરે છે. ( “જ્ઞાનાર્ણવ” માં “ભદ્રાસન ને સ્થાને “ સુખાસન ” નામ આપ્યું છે.)
આમાંનું કોઈ પણ આસન દીર્ઘ સમય સુધી સ્થિર કરવાને અભ્યાસ કરવો આવશ્યક છે, અને તેટલા માટે ગ્રંથકારે સ્થિરતયા શબ્દને પ્રયોગ કર્યો છે. આસનમાં સ્થિરતા પ્રાપ્ત થયા વિના ધ્યાન રૂડી રીતે સધાતું નથી. યોગપ્રદીપિકામાં કહ્યું છે કે-૩રવાસન સ્થર્યમાં જોવા - વમ્ અર્થાત-સ્થિરતા, આરોગ્ય અને અંગલાઘવ સધાય તેવું જ આસન આદરવું. પતંજલિ પણ થિરવાનમ્ સૂત્રવડે આસનની સ્થિરતાને બોધ કરે છે. (૧૨)
[ આસનસિદ્ધિ કર્યા પછી પ્રાણાયામની દિશા બંધ કરવાના હેતુપૂર્વક ગ્રંથકાર પ્રાણ અને મનને સંબંધ સમજાવે છે. ]
પ્રાઇમરી: નશ્વષ: ૨૬૩ . यावत्प्राणगतिर्भवेन्न नियता तावस्थिरं नो मना । मिश्रत्वादुभयोर्मनःपवनयोः क्षीराम्बुवत्सर्वथा ॥ छेदे प्राणगतेर्मनोगतिरपि च्छिन्नैव तस्याः पुनविच्छेदे विषयैः सहेन्द्रियगतिर्नष्टदैव सिद्धिस्ततः ॥
પ્રાણ અને મનને સંબંધ. ભાવાર્થ-જ્યાં સુધી પ્રાણની ગતિ નિયંત્રિત થતી નથી, ત્યાંસુધી મન સ્થિર થતું નથી કેમકે દૂધ અને પાણીની પેઠે મન તથા પ્રાણ પણ સર્વથા ઓતપ્રાત થઈ ગએલ છે. જે પ્રાણની ગતિનો છેદ થાય તો મનની ગતિ છેદાયેલી જ સમજવી અને મનની ગતિને છેદ થયો તે
Page #448
--------------------------------------------------------------------------
________________
3
વિયેાની સાથે ઇંદ્રિયે!ની ગતિ પણ અટકી ગએલી સમજવી, અને વિષય પ્રત્યે ઈદ્રિયગતિ અટકી એટલે ધ્યાનની સિદ્દિ થઇ. (૧૯૩)
6
"
વિવેચન—ત્રાળ શબ્દ વડે અત્ર · વાયુ ? તું એાધન થાય છે. જ્યાંસુધી દેહમાં વાયુ ફરે છે ત્યાંસુધી જ જીવન છે અને એ વાયુ દેહમાંથી કાયમને માટે ચાલ્યેા જાય છે એટલે દેહનું મરણ થાય છે. એ પ્રમાણે વાયુની ગતિ સાથે આ સ્થૂળ દેહની જીવન્ત સ્થિતિના સબંધ રહેલા છે. એ પ્રાણની અર્થાત્ વાયુની ગતિને જો નિયત નિયંત્રિત કરવામાં આવે તે મન પણ નિય ંત્રિત થાય છે. મન અને પ્રાણ એ દૂધ અને પાણીની પેઠે એતપ્રાત મળી ગએલાં છે. હેમચંદ્રાચાય મન અને પ્રાણને નિતૌ નીરક્ષીરવત્ કહે છે. એટલે પ્રાણને નિયત કરતાં મન પણ નિયત થાય છે અને પ્રાણને અનિયત રાખતાં મન ચંચળ અને છે. હયાગ–પ્રદીપિકામાં કહ્યું છે કે—
चले वाते चलें चित्तं निश्वले निश्चलं भवेत् । योगी स्थाणुत्वमाप्नोति ततो वायुं निरोधयेत् ॥ અર્થાત્—પ્રાણવાયુ ચલાયમાન હોય છે ત્યારે ચિત્ત પણ ચલાયમાન હેાય છે અને પ્રાણવાયુ નિશ્ચલ હેાય છે ત્યારે ચિત્ત પણ નિશ્ચલ હાય છે. પ્રાણવાયુ અને ચિત્ત એ મેઉ નિશ્ચલ હોય છે ત્યારે ચેાગી નિશ્ચલતાને પામે છે; માટે વાયુને નિરોધ કરવા જોઇએ.
પ્રાણવાયુની સ્થિરતા ઉપર મનની પણ સ્થિરતાના આધાર હેાવાથી જો પ્રાણવાયુની ગતિને છેદ કરવામાં આવે તેા મનની ગતિને પણ છેદ થાય એટલે કે તે સ્થિર-નિશ્ચલ થાય. મન નિશ્ચલ થવાથી કિવા મનની ગતિને છેદ થવાથી મનની આજ્ઞાને અનુસરનારી ઈંદ્રિયાની ગતિના પણ છેદ થાય છે અર્થાત્ દ્રિયા પોતાની પ્રવૃત્તિ કરતી નથી. ઋઇંદ્રિયા સ્વ સ્વ વિષયની રાગી હાવાથી તેઓ હમેશાં વિષય કષાયમાં ગતિમાન હોય છે, પરન્તુ તેમની ગતિના છેદ થતાં તેમના વિષય-કષાય—પ્રવ્રુત્તિરૂપી વ્યાપારનેા પણ છેદ થાય છે, અને એમ થતાં ધ્યાનની સિદ્ધિ આપોઆપ
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૪૦
થાય છે; આટલાં કારણાથી પ્રાણવાયુની ગતિના છેદ કરવા જોઇએ અર્થાત્ નિરોધ કરવા જોઇએ. (૧૯૩)
[ પ્રાણની ગતિના છેદ કરવા-નિરાધ કરવા એટલે પ્રાણાયામ : એ પ્રાણા ચામ કેવી રીતે સિદ્ધ કરવા તે વિષે ગ્રંથકાર નીચેના એ શ્લાકમાં કહે છે. ] માળવામ: | રેચ પૂર્ણમા | {૧૭ | ૨૬૯ ॥ प्राणायाम उपाय एक उदितो ध्यानस्य संसिद्धये । श्वासोच्छ्रासगतिच्छिदात्मकतया ख्यातः पुनः स त्रिधा ॥ वायुः कोष्ठगतोऽतिमन्दगतितो निःसार्यते यद्बहिः । सोऽयं रेचकनामको निगदितो भेदस्तदीयोऽग्रिमः ॥ घ्राणाद्द्द्वादशकाङ्गलस्थपवनं त्वाकृष्य यत्पूर्यते । कोष्ठे पूरकनामकः स मुनिभिर्भेदो द्वितीयो मतः ॥ नाभावेव स पूर्यमाणपवनो यत्नेन यद्रुध्यते । सोऽयं कुम्भकनामकः सुविदितो भेदस्तृतीयः पुनः ॥ પ્રાણાયામ : રેચક, પૂરક તથા કુંભક,
ભાવા મનને સ્થિર કરવા ધ્યાનની સિદ્ધિ મેળવવા માટે પ્રાણાયામ એક ઉપાય દર્શાવ્યા છે. શ્વાસાચ્છ્વાસની ગતિને નિરોધ કરવા રૂપ પ્રાણાયામના ત્રણ પ્રકાર પ્રસિદ્ધ છે; તેમાં કાઠામાં ગએલ વાયુ અતિમંદ ગતિથી ધીમેધીમે બહાર કાઢવામાં આવે તે રેચક નામને પ્રાણાયામના પહેલા ભેદ શાસ્ત્રકારોએ કહેલ છે. ( ૧૯૪). નાસિકાથી ખાર આંગળ દૂર રહેલ બહારના પવનને ખેંચીને તે કાઠામાં પૂરવામાં આવે તે પૂરક નામે પ્રાણાયામને ખીજો ભેદ જાણવા; કાઠામાં પૂરાએલ પવન યત્નવડે નાભિમાં રોકી રાખવા તે કુંભક નામે પ્રાણાયામના ત્રીજો ભેદ સમજવા. ( ૧૯૫ ).
Page #450
--------------------------------------------------------------------------
________________
વિવેચન–પૂર્વ લોકમાં જે પ્રાણની ગતિના છેદની આવશ્યકતા વ્યક્ત કરી છે, તેનો ભાવાત્મક અર્થ એ છે કે પ્રાણવાયુની ગતિનો નિષેધ કરવો, કે જેનું નામ પ્રાણાયામ છે. હેમચંદ્રાચાર્ય પોતાના યોગશાસ્ત્રમાં કહે છે કે પ્રાણાયામ અતિરછેઃ શ્વાસ શ્વાસોમતઃ | પતંજલિ પણ પ્રાણાયામની એવી વ્યાખ્યા કરે છે કે શ્વાસશ્વાસોતિવિદ છેઃ પ્રાથમિઃ | અર્થાત શ્વાસ અને પ્રશ્વાસની ગતિનો વિચ્છેદ કરવ-નિરોધ કરવો–તેની ગતિને રોકવી તેને પ્રાણાયામ કહે છે. આ નિરોધના ત્રણ વિભાગ છે. સેવા પૂરવ jમક્ષેતિ સ ત્રિધા ને રેચક, પૂરક અને કુંભક કરવા. બહારનો વાયુ નસકોરાં વાટે અંદર જાય તેને શ્વાસ કહે છે અને અંદરને અશુદ્ધ વાયુ નસકોરાં વાટે બહાર નીકળે તેને પ્રશ્વાસ કહે છે. શ્વાસ વખતે બહારને વાયુ નાકમાં થઈને ગળાના પાછલા ભાગમાંથી કંઠમાં થઈ ફેફસાંમાં જાય છે. કંઠમાં જે શ્વાસનળી છે તે કરેડની ગરદનના પાંચમા મણકાથી પીઠના બીજા મણકા સુધી જઈ તેના બે વિભાગ થાય છે. તે દરેક ભાગ એક એક ફેફસામાં જાય છે. આ દરેક મોટા ભાગના વિભાગે થઈ ફેફસાંમાં ચારે બાજુએ ફેલાય છે. તેને પણ અનેક વિભાગે થતાં તેઓ ઘણું સૂક્ષ્મ થાય છે અને તેઓના છેડાના વિભાગોની બાજુએ તેમજ છેડાઓ ઉપર કરડે સૂક્ષ્મ પરપોટીઓ હોય છે. એ પારદર્શક હોઈ ફેફસાંની ઉપર તથા અંદર રહેલી છે. એ પરપોટીઓ ઉપર લોહીની કેશવાહિનીઓની જાળ પથરાએલી છે અને તેમાં શરીરનું બગડેલું લોહી ફરે છે. શ્વાસ લીધા પછી બહારની હવા આ પરપોટીઓમાં ભરાઈ રહે છે. તે હવા બગડેલા લેહી સાથે મળી જઈ અશુદ્ધ લોહીને શુદ્ધ કરે છે. આ રીતે શ્વાસ અને પ્રશ્વાસથી શરીરમાં અનેક ફેરફાર થાય છે. પરંતુ નાક વાટે શ્વાસ પ્રશ્વાસ ન કરતાં જે અન્નનળીથી હવા ગળવામાં આવે તે તે હોજરી અને આંતરડાંમાંથી પસાર થાય છે અને મળદ્વાર વાટે નીકળી જાય છે. જ્યારે હોજરી અને આંતરડાંમાં ખોરાક હોતો નથી ત્યારે થોડી ઘણી હવા ભરાયેલી રહે છે તે મુખથી આવતા ઓડકારથી અથવા મળદ્વારના વાયુસંચારથી બહાર નીકળી જાય છે. આ રીતે નાસિકા દ્વારા જ કરવામાં આવેલું પ્રાણવાયુનું પાન દેહને હિતકારક છે
Page #451
--------------------------------------------------------------------------
________________
એમ સમજાય છે અને તેથી પ્રાણાયામ નાસિકા દ્વારા જ કરવો જોઈએ. પ્રાણાયામનું પ્રથમ અંગ જે રેચક છે તે ફેફસાંમાંથી વાયુનું રેચન નાસિકા દ્વારા કરવાની ક્રિયા છે. પરંતુ આ રેચન કારમાં નિઃશ્વાસ વડે નહિ કરતાં, નિમંતિતઃ એટલે અત્યંત ધીરે ધીરે કરવું જોઈએ. વેગથી રેચક કરવાથી બળની હાનિ થાય છે, એટલે મંદ ગતિથી રેચન કરવાનું કહ્યું છે. હઠ
ગપ્રદીપિકામાં કહ્યું છે કે રેચેન તોજેન શનવ ન વેતઃ બીજી નાડીથી પ્રાણને હળવે હળવે છોડ–વેગથી નહિ. રેચક–પૂરકને હેતુ એવો નથી કે મન્નાવાર રેવપૂરી સ સંગ્ર–લહારની ધમણની પેઠે રેચક–પૂરક સંભ્રમથી કર્યા કરવા ! જ્યારે મંદ ગતિથી વાયુનું વિસર્જન કરવામાં આવે ત્યારે જ તે રેચક બને છે અને પ્રાણાયામનું અંગ બને છે. પ્રાણાયામનું બીજું અંગ પૂરક છે. નાસિકાથી બાર આંગળને અંતરે આવેલા વાયુને આકષીને તેને કોઠામાં એટલે ફેફસાંથી માંડીને નાભિના પ્રદેશ સુધીમાં જે પૂરવામાં આવે તેને પૂરક કહેવામાં આવે છે. આ પૂરકવિધિ પણ મંદ ગતિથી જ કરવાનો છે. પ્રાાં ર્યેળ વાષ્યિ પૂર રા: અર્થાતસૂર્ય નાડીદ્વારા પ્રાણને આકષીને ધીરે ધીરે ઉદરને ભરવું એમ યોગગ્રંથોમાં વિધાન કરેલું છે. આ પ્રમાણે કોઠામાં પૂરેલા પ્રાણવાયુનો રોધ કરી રાખોઃ નવો વાયુ ખેંચવો નહિ અને પૂરેલો વાયુ છોડે નહિ તેને કુંભક કહેવામાં આવે છે. આ કુંભકથી પ્રાણની ગતિને છેદ થાય છે. કુંભકના આઠ ભેદ યોગશાસ્ત્રમાં કહેલા છે અને અત્ર તેનું પ્રયોજન નથી, પરંતુ કુંભક કરવાની શક્તિ જેટલી કેળવાય છે તેટલા પ્રમાણમાં પ્રાણાયામની ક્રિયા વિશેષ ફળવતી નીવડે છે. રેચક અને પૂરક કરવાના સંબંધમાં યોગીઓ એક વિશેષ સૂચન એ કરે છે કે જમણું નાસાપુટથી વાયુને આકષીને ડાબા નાસાપુટથી છોડ અને પુનઃ ડાબા નાસાપુટથી આકષીને જમણું નાસાપુટથી. છોડવો એ પ્રકારને પ્રાણાયામ વિશેષ હિતકારી છે અને એ પ્રમાણે. એક નાસાપુટથી વાયુને આકર્ષવા–છોડવા માટે બીજા નાસાપુટને દાબી રાખવા માટે આંગળીને ઉપયોગ કરવામાં હરકત નથી. આ પ્રાણ
Page #452
--------------------------------------------------------------------------
________________
યામને અનુલોમ વિલોમ પ્રાણાયામ કહે છે. અત્ર ગ્રંથકારે પ્રારંભમાં રેચક, પછી પૂરક અને છેલે કુંભક કરવાનું કહેલું છે. આ પ્રાણાયામને એક ક્રમ છે અને તે તાંત્રિક ક્રમ છે. પતંજલિ એ ક્રમ સૂચવે છે. બીજો ક્રમ પ્રથમ પૂરક પછી કુંભક અને છેલ્લે રેચક કરવાનો છે જેને વૈદિક ક્રમ કહેવામાં આવે છે. એ ક્રમ યાજ્ઞવશ્ય સૂચવે છે. પરંતુ આ બેઉ ક્રમ પ્રાણવાયુની ગતિના છેદ માટે અને ચિત્તની નિર્મળતા સાધવા માટે એક સરખા ઉપયોગી છે. પ્રાણાયામનો અભ્યાસ કેટલે સુધી આગળ વધારો ઈષ્ટ છે તે સંબંધે કહ્યું છે કે
प्रातमध्यंदिने सायमर्धरात्रौ च कुंभकान् ।
शनैरशीति पर्यन्तं चतुर्वारं समभ्यसेत् ॥
અર્થાત–પ્રાતઃકાળે, મધ્યાહને, સાયંકાળે અને મધરાતે એ ચારે કાળમાં હળવે હળવે એંશી સુધી ચાર વાર પ્રાણાયામને અભ્યાસ કરવો. (આ અભ્યાસ કરનારે અસઝાયના સમયનો ત્યાગ કરવા પૂરતો વિવેક આદરવો આવશ્યક છે.) એ પ્રમાણે પ્રાણાયામના વિધિનું મુખ્ય તત્વ રહેલું છે. (૧૯૪–૧૯૫).
[ આ પ્રમાણે પ્રાણાયામ કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે વિષે ગ્રંથકાર નિમ્ન શ્લોકમાં કહે છે. ]
प्राणायामफलम् । १९६॥ प्राणाऽपानसमानकप्रभृतयः पञ्चाऽनिला देहगास्तत्स्थानादिकबोधनेन मुनिना कार्यः शुभस्तज्जयः ॥ स्यात्प्राणादिजये शरीरमखिलं नीरोगमभ्यासतो। हृत्पद्मं विकसेच्च सत्वरमलं साध्या भवेद्धारणा ॥
પ્રાણાયામનું ફળ. * ભાવાર્થ--પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને સ્થાન એ પાંચ
Page #453
--------------------------------------------------------------------------
________________
વાયુ દેહમાં હોય છે. તે દરેકના સ્થાન અને સ્વરૂપને જાણીને ધ્યાનના જિજ્ઞાસુએ તે વાયુ ઉપર જીત મેળવવી; પ્રાણાદિ વાયુને જીતવાથી શરીરના રેગેનું નિવારણ થઈ શકે છે, એટલે શરીર નીરોગી થવાથી ધ્યાનને અભ્યાસ સારી રીતે થઈ શકે છે; તેથી હદયકમળ જલદી વિકસ્વર થાય છે અને ધારણા બરાબર રીતે સાધ્ય થાય છે. (૧૬)
વિવેચન—શરીરમાં પ્રાણદિ નામે પાંચ પ્રકારના વાયુ વહે છે. મુખ્ય તે પ્રાણ અને અપાન એ બે જ વાયુ છે પરંતુ સ્થાનભેદથી તથા ક્રિયાભેદથી તેને પાંચ પ્રકારો ગણેલા છે. શ્વાસધારા બહારનો પ્રાણવાયુ હદયપ્રદેશમાં જાય છે, તે સર્વ પ્રકારની લોહીની ચેષ્ટા કરાવે છે અને
સુધા–તૃષા કરવી તે તેની ક્રિયા છે. ગુદા અને તેની આસપાસના પ્રદે- શમાં રહેનાર વાયુ તે અપાન. મળમૂત્રને નીચે લઈ જવાં અને વીર્યનું વિસર્જન કરવું તે તેનું કાર્ય છે. સમાન વાયુ નાભિમંડળમાં રહે છે. ખાધેલા–પીધેલા રસને સારી રીતે ચલાવી શરીરને પુષ્ટ કરી બધા રસને તે તે નાડીઓમાં વહેંચી દે છે. ઉદાન વાયુનું સ્થાન કંઠ છે અને શ્વાસ તે એની ક્રિયા છે. શરીરને નમાવવું, ઉંચું કરવું, વાણીને સ્પષ્ટ કરવી તે તેનું કાર્ય છે. વ્યાન વાયુ આખા શરીરમાં વ્યાપી રહેલો છે. તે પ્રાણઅપાનને ધારણ કરવામાં મદદ કરે છે. પ્રાણ-અપાનને કુંભક કરે વગેરે કાર્યો આ વાયુથી થાય છે. આખા શરીરમાં રૂધિરને સંચાર કરાવનાર તથા સ્પર્શેન્દ્રિયને સહાયભૂત એ વાયુ છે. આ પ્રાણાદિ વાયુઓ વિષે સંપૂર્ણ જ્ઞાન મેળવીને મુનિએ તેને જય કરવો આવશ્યક છે કારણકે તે ઉપર જય મેળવવાથી શરીર નીરોગી થાય છે અને ધ્યાનાદિના અભ્યાસવડે હૃદયરૂપી કમળ–અનાહત ચક્ર વિકાસ પામતાં ધારણા સિદ્ધ થાય છે.
જ્યાં સુધી પ્રાણાયામથી શ્વાસપ્રશ્વાસની ગતિ નિયંત્રિત થતી નથી ત્યાંસુધી શરીરની નાડીઓ મળથી વ્યાપ્ત રહે છે અને જૂદા જૂદા વાયુઓ તેમાં નિયમિત ગતિ કરી શકતા નથી. માલુકાયુ નાહીમાહતો નૈવ મધ્ય -અર્થાત મળથી આકલિત થએલી નાડીઓમાં પવન મધ્યચારી થતો નથી. પર—–
Page #454
--------------------------------------------------------------------------
________________
शुद्धिमेति यदा सर्व नाडीचक्रं मलाकुलम् । तदैव जायते योगी प्राणसंग्रहणे क्षमः ॥
જ્યારે મળાકુલ આખું નાડી શુદ્ધિ પામે છે, ત્યારે જ પ્રાણના સંગ્રહણમાં ભેગી શક્તિમાન થાય છે.
विधिवत्प्राणसंयामैर्नाडीचक्रे विशोधिते ।
शुषुम्नावदनं भित्त्वा सुखाद्विशति मारुत: ॥ વિધિપૂર્વક કરેલા પ્રાણાયામોથી નાડીચક્ર વિશુદ્ધ થતાં પ્રાણવાયુ. સુષુમ્ના નાડીના મુખનું ભેદન કરીને તેમાં પ્રવેશ કરે છે.
मारुते मध्यसंचारे मन:स्थैर्य प्रजायते । यो मनः सुस्थिरीभाव: सैवावस्था मनोन्मनी ॥
જ્યારે સુષુમ્નાની મધ્યમાં પ્રાણવાયુને સંચાર થાય છે ત્યારે મનની સ્થિરતા થાય છે અને એ રીતે જે મનનું સ્થિર થવું તે જ મનન્મની અવસ્થા છે.
સુષુમ્ના નાડીના મુખમાં પ્રાણવાયુને સંચાર થતાં જ નાભિપ્રદેશમાં . રહેલી કુંડલિની જાગૃત થાય છે. મનુષ્યના શરીરમાં મસ્તિષ્કથી માંડીને ગુદા સુધીમાં જે ચક્રો રહેલાં છે, તેમાંનું એક ચક્ર કુંડલિની છે. એ કુંડલિની હમેશાં સુપ્ત અવસ્થામાં જ રહે છે અને પ્રાણાયામ દ્વારા તેને જાગૃત કરવાને યોગીને યત્ન હોય છે.
सुप्ता गुरुप्रसादेन यदा जागर्ति कुंडली । तदा सर्वाणि पद्मानि भिधते ग्रंथयोऽपि च ॥
જ્યારે એ રીતે સૂતેલી કુંડલિની જાગે છે, ત્યારે સર્વ ગ્રંથીઓ ભેદાઈ જાય છે અને સર્વ કમળો ઉઘડી જાય છે.
ગ્રંથકારે અત્ર પ્રાણદિને જય થતાં હૃદં વિયેત-હૃદયકમળ વિકસે છે એવું સંક્ષેપમાં કહ્યું છે તેને વિસ્તૃત અર્થ એ છે કે પ્રાણ સુષુમ્મા નાડીમાં પ્રવેશ કરતાં કુંડલિની જાગૃત થાય છે અને બધાં કમળાનો વિકાસ થાય છે. ફક્ત દત્ય-હૃદયકમળ એકનો જ ઉલ્લેખ કરવાનો હેતુ એ છે કે હદયપ્રદેશમાં રહેલું કમળ “અનાહત ચક્ર ' કહે
Page #455
--------------------------------------------------------------------------
________________
૪૪૬
વાય છે અને જ્યારે કુંડલિની જાગૃત થાય છે ત્યારે યોગીને એ ચક્રમાંથી અનાહત નાદ શ્રવણગોચર થાય છે. ધ્યાનસિદ્ધિનું આ એક ઉંચું પગથયું છે. જ્યારે કુંભક કરવામાં આવે છે ત્યારે તેને ધક્કો કુંડલિનીને લાગે છે અને તે સર્પાકારે હોવા છતાં જાગૃત થઈને સીધી થઈ જાય છે “ અને પ્રાણ સુનામાં પ્રવેશી પ્રત્યેક ચક્રને ભેદત બ્રહ્મરધ કે જે મસ્તિષ્કને
સ્થાને રહેલું છે તેમાં જાય છે. તે સમયે મનોવૃત્તિ શાન્ત થવાથી અનેક ભવની વાસનાઓના સંસ્કારો નાશ પામવા લાગે છે તથા વિવેકબુદ્ધિ ઉત્પન્ન થાય છે. આ સમાધિ દશા છે અને અનાહત ચક્રમાં નાદ સંભળાવા લાગે તે મધ્યમ દશા છે. આ બધે વિષય ગ્રંથકારે સંક્ષેપમાં સમજાવ્યો છે કારણકે તેની સિદ્ધિ ગુરૂગમ્યતા વિના અશક્ય છે અને ગુરૂગમ્યતા આવશ્યક પણ છે. યોગ વિષય ગુરૂ વિના શીખવો તે હાનિપ્રદ થવાનો સંભવ છે. જાણીતા થીઓસોફીસ્ટ પંડિત લેડબીટર સત્ય જ કહે છે કે “ I should advise everyone to abstain from them unless directed to try them by a competent teacher who really understands what they are intended to achieve.” અર્થાત–ગપ્રક્રિયાઓ શા માટે અને કેમ કરવી તે સંપૂર્ણ રીતે સમજનાર ગુરૂની દેખરેખ વિના એ પ્રક્રિયાઓના અખ્તરા નહિ કરવાની હું દરેક જિજ્ઞાસુને સલાહ આપું છું. ” (
૧૬) [ ધ્યાનસિદ્ધિ અને ચિત્તવિશુદ્ધિને માટે આ તે દ્રવ્યપ્રાણાયામની વાત થઈ; પરંતુ તેથીએ વિશિષ્ટ જે ભાવપ્રાણાયામ છે તે વિશે હવે ગ્રંથકાર કહે છે.]
માવાયા: ૨૧૭ | ब्राह्यप्राणविशोधनं न सफलं स्यात्सर्वथा योगिनामत्रास्ति क्षतिसम्भवोऽपि न ततोस्याऽत्यादरःशोभनः तत्त्यक्त्वा बहिरात्मभावमखिलं भावं निपूर्यान्तरं। स्थातव्यं परमात्मभावशिखरे ध्यानाङ्गमेतद्वरम् ॥
Page #456
--------------------------------------------------------------------------
________________
ભાવપ્રાણાયામ, ભાવાર્થ–ઉપર બતાવેલ દ્રવ્યપ્રાણાયામની રીતે જોકે બાહ્ય પ્રાણની શુદ્ધિ થવાથી રોગાદિની નિવૃત્તિરૂપ ફળ થવા સંભવ છે, તથાપિ આત્મધ્યાનપરાયણ યોગીઓને માટે તે ફળ પૂરતું નથી, એટલે બાહ્ય પ્રાણશોધન સર્વથા સફળ નથી, એટલું જ નહિ પણ એ રીતમાં કંઈ ફેરફાર થવાથી ક્ષતિ થવાને પણ સંભવ છે. માટે તેને અતિ આદર ભાસ્પદ નથી: કિન્તુ ભાવપ્રાણાયામનું સ્વરૂપ સમજીને તેનો આદર કરવો જોઇએ. ભાવપ્રાણાયામમાં બહિરાત્મભાવને રેચક, અંતરાત્મભાવનો પૂરક અને પરમાત્મભાવને કુંભક કરવો જોઈએ. આ ભાવપ્રાણાયામ ધ્યાનનું ઉત્તમ અંગ છે. (૧૭)
વિવેચન–પતંજલિગનાં આઠ અંગે ગણાવે છેઃ ચમનિયમનકાજામકલ્યાણારધારા ધ્યાનમાધswાવનિ છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણું, ધ્યાન અને સમાધેિ એ આઠ અંગે છે. આમાંનાં પ્રથમ ચાર અંગે વિષે અહીં સુધીમાં વિવેચન આવી ગયું છે. પતંજલિ જે ક્રમાદિ બતાવે છે તેનું ગ્રહણ અત્ર કરવામાં આવ્યું ન હોવા છતાં તેને આશય જળવાય તેવી રીતે તે વિષે કહેવામાં આવ્યું છે. રાગ કે હોગમાં ચિત્ત ઉપર યે મેળવવાને આસન-પ્રાણાયામનો પ્રયોગ આવશ્યક લેખવામાં આવે છે, છતાં ચિત્ત ઉપર જય મેળવવાનો એક બીજો માર્ગ પણ છે અને તે ભાવપ્રાણાયામ છે. વાયુના નિધિદ્વારા પ્રાણાયામ સાધવાથી ચિત્ત ઉપર જે જય મેળવી શકાય છે તે જ જય ભાવપ્રાણાયામથી પણ મેળવી શકાય છે. આ ભાવપ્રાણાયામનું કથન અત્ર કરેલું છે. વાયુ ઉપર જય મેળવવારૂપી દ્રવ્યપ્રાણાયામના લાભ તો કહેવાઈ ગયા છે, પરંતુ તેથી હાનિ થવાનો સંભવ છે. એગશાસ્ત્રના ગ્રંથોમાં પ્રાણાયામાદિ પ્રક્રિયાઓથી અનેક પ્રકારના રોગોને નાશ થવાનું કહેવામાં આવ્યું છે તે સત્ય છે. અમુક પ્રકારનાં આસનોથી અંગોપાંગે ઉપર સારે કાબૂ મેળવી શકાય છે અને શરીરની સહનશક્તિમાં વધારો કરવા ઉપરાંત આરોગ્ય પણ જાળવી શકાય છે, પણ તે પ્રક્રિયા ન સ ચાન્સેવા–સર્વથા સફળ થતી નથી. અત્ર યોગપ્રક્રિયાને નિરર્થક જ કહેવાનો ગ્રંથકારને.
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૪૮
આશય નથી, પણ તે સર્વથા સફળ થતી નથી અને તે માર્ગે ચડનાર પ્રત્યેક જિજ્ઞાસુની આશા પૂરી થતી નથી એમ કહેવાનો આશય છે, કારણકે તેમાં કાંઈ ભૂલ કે ફેરફાર થવાથી ક્ષતિને સંભવ છે. યોગશાસ્ત્રના ગ્રંથોમાં જ આ ભયસ્થાનો સ્પષ્ટ રીતે દર્શાવેલાં છે. હઠયોગ પ્રદીપિકામાં કહ્યું છે કે –
प्राणायामादियुक्तेन सर्वरोगक्षयो भवेत् । अयुक्ताभ्यासयोगेन सर्वरोगसमुद्भवः॥ हिक्का श्वासश्च कासश्च शिरः कर्णाक्षिवेदना।
भवन्ति विविधा रोगाः पवनस्य प्रकोपतः ॥
અર્થાત–યુકત પ્રાણાયામથી સર્વરોગોનો નાશ થાય છે પરન્ત અયુકત પ્રણાયામથી અનેક રોગોની ઉત્પત્તિ થાય છે. હેડકી, શ્વાસ, કાસ, શિરોરોગ, કર્ણરેગ અને જ્વરાદિ નાના પ્રકારના રોગો પ્રાણવાયુના કોપથી થાય છે. આ માર્ગે જનારાઓને પંડિત લેડબીટર સ્પષ્ટ–સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપે છે We are sometimes told that such a faculty can be developed by means of exercises which regulate the breathing, and that this plan is one largely adopted and recommended in India. It is true that a type of clairvoyance may be developed along these lines but too often at the cost of ruin both physical and mental. Many attempts of this sort have been made in Europe and America. This I know personally because many who have ruined their constitutions, and in some cases brought themselves to the verge of insanity, have come to me to know how they could be cured. Some have succeeded in opening astral vision sufficiently to feel themselves perpetually
Page #458
--------------------------------------------------------------------------
________________
૯
પાછળ શારીરિક અને અમેરિકામાં એ પ્રકારે
આ
haunted; some have not even reached that point, yet have wrecked their physical health or weakened their minds so that they are in utter despair; some one or two declare that such practice has been benificial to them. અર્થાત−કેટલીક વાર આપણને એમ કહેવામાં આવે છેકે દિવ્યદર્શનશક્તિને વિકાસ દીધ શ્વાસ-પ્રશ્વાસના વ્યાયામથી ( પ્રાણાયામથી ) કરી શકાય છે અને એ પતિ હિન્દુસ્તાનમાં સારી પેઠે અનુસરાય તથા સૂચવાય છે. એ વાત ખરી છે કે એક પ્રકારની દિવ્યદર્શનની શક્તિ એ રીતે કેળવી શકાય ખરી, પરન્તુ ઘણી વાર તેની માનસિક શક્તિને ભાગ લેવાય છે. યુરેપ અને શક્તિવિકાસ કરવાના અનેક પ્રયત્ન થયા રીતે જાણું છું, કારણકે એ પતિને અનુસરીને ઘણા કે જેઓએ પેાતાનાં શારીરિક બંધારણની ખુહારી કરી નાંખી છે અને બીજાઓને લગભગ ઘેલછા લાગુ પડી છે તે મારી પાસે એ પ્રકારના રાગમાંથી મુક્ત કેમ થવાય તે જાણવા માટે આવ્યા છે. કેટલાક દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત કરવામાં સફળ થયા છે અને તેથી તેઓ હમેશાં પેાતાની આસપાસ પ્રેતાત્માએ ભ્રમણ કરતા જુએ છે ! કેટલાકેા હજી એ સ્થિતિએ પહોંચ્યા નથી છતાં પોતાના શારીરિક આરેાગ્યનું નખ્ખાદ વાળી બેઠા છે અને મનને એટલી હદસુધી નિળ બનાવી ચૂક્યા છે કે તેએ તદ્દન નિરાશ અની ગયા છે; માત્ર કેાઇ એક એ જણાએ જ મને એવા મળ્યા છે કે જેએ એ પતિ પોતાને લાભકારક થઇ હાવાનુ કહે છે. ” વળી સિદ્ધિ માટે કાંઈ પ્રાણાયામની અનિવાર્ય આવશ્યકતા પણ નથી. હેમચંદ્રાચાય આ સબંધે સ્પષ્ટ કહે છે કે—
વાત હું પોતે અગત પ્રક્રિયા કરનારાઓમાંના
तन्नाप्नोति मनः स्वास्थ्यं प्राणायामैः कदर्थितम् । प्राणस्यायमने पीडा तस्यां स्याच्चित्तविप्लवः ॥ पूरणे कुंभने चैव रेचने च परिश्रमः । चित्तसंक्लेशकरणान्मुक्तः प्रत्यूहकारणम् ॥
Page #459
--------------------------------------------------------------------------
________________
૪૫૦
અર્થાત્—પ્રાણાયામે કરી, કના પામેલું મન સ્વસ્થતા પામતું નથી, કારણકે પ્રાણતા નિગ્રહ કરતાં :શરીરને પીડા થાય છે અને શરીરને પીડા થવાથી મનમાં ચપળતા થાય છે. પૂરક કુંભક રેચક કરવામાં પરિશ્રમ પડે છે. પરિશ્રમથી મનમાં સંક્લેશ–ખેદ થાય છે અને મનની સંક્લેશિત સ્થિતિ મેાક્ષમાનું એક ખરેખરૂં વિદ્યા છે.
આ દ્રવ્ય પ્રાણાયામને ખદલે જો ભાવપ્રાણાયામ કરવામાં આવે તે તે અભય અને સિદ્ધિપ્રદ થાય. જેવી રીતે પ્રાણાયામમાં વાયુના રેચક, પૂરક અને કુંભક કરવામાં આવે છે, તેવી રીતે ભાવપ્રાણાયામમાં મહિ રાત્મભાવને રેચક, અંતરાત્મભાવને પૂરક અને પરમાત્મભાવને કુંભક કરવા કે જે ધ્યાનનું ઉત્તમેાત્તમ અંગ છે. યેાગસૂત્રકાર પતંજલિ કાંઈ એકલી હઠયાગની ક્રિયાઓનું કે પ્રાણાયામાદિનું જ પ્રતિપાદન કરતા નથી. તે કહે છે કે—અભ્યાસવેરા ચામ્યાં તન્નિરોષઃ અર્થાત્–અભ્યાસ અને વૈરાગ્યથી વૃત્તિઓને નિરોધ થાય છે (કે જે યાગની વ્યાખ્યા છે. ) પુનઃ ચોડમ્યાસ: એ સૂત્ર વડે તે અભ્યાસની વ્યાખ્યા એવી કહે છે કે ચિત્તના નિરેધ કરવાને જે અત્યંત માનસ ઉત્સાહ તે જ યત્ન, અને દાનુવિવિવર્ષાવतृष्णस्य वशीकारसंज्ञा वैराग्यम् ॥ એટલે વિષયામાં રાગશુન્ય ચિત્તની જે વશીકાર સંજ્ઞા-વિતૃષ્ણા તે વૈરાગ્ય. આ અભ્યાસ અને વૈરાગ્યને વાયુ ઉપર જય મેળવવાની એક જ દિશામાં મેાધી શકાતા નથી પરન્તુ ભાવપ્રાણાયામની બીજી દિશામાં પણ ખેાધી શકાય છે અને તેથી ધ્યાનસિદ્ધિના ઇતર માનું પણ મેધન થાય છે. આ માગ અત્ર ગ્રંથકારે બેધ્યેા છે. પડિત લેડમીટર પણ એ જ માને સહીસલામત માને છે. તે યાગપ્રક્રિયાઆથી દિવ્ય શક્તિ ખીલવવાને બદલે એકાગ્રતા, ધ્યાન અને ધારણાના મા બતાવે છે કે જે ભાવપ્રાણાયામનું જ એક સ્વરૂપ છે. તે કહે છે કે The man who would try for the higher must free his mind from worry and from lower cares; while doing his duty to the uttermost, he must do lt impersonally and for the right's sake and leave the
Page #460
--------------------------------------------------------------------------
________________
૪૫૧
result in the hands of higher powers...But the man who wishes to try to unfold these faculties within himself will be very ill-advised if he does not take care first of all to have utter purity of heart and soul, for that is the first and greater necessity. શબ્દોનું તાત્પય એ છે કે—જે માણસ–ઉચ્ચ શક્તિ કેળવવાને યત્ન કરવા ઇચ્છતા હાય તેણે સાંસારિક દુગ્ધાઓને અને તુચ્છ પ્રકારની ચિંતાઓને પોતાના મનસ્માંથી દેશવટા દેવા જોઇએ (બહિરાત્મભાવના રેચક ); પછી તેણે પાતાથી જે કાંઈ અને તે ફરજો સંપૂર્ણ` રીતે બજાવવી જોઇએ અને તે બધું તેણે નિષ્કામ વૃત્તિથી—પાતા માટે નહિ પણ સત્યને માટે કરવું જોઇએ ( અંતરાત્મ ભાવના પૂરક ); અને છેલ્લે તેનું ફળ પરમાત્માના હાથમાં જ રહેવા દેવું જોઇએ. ( પરમાત્મ ભાવનેા કુંભક )...પણ જે માણસ આ શક્તિઓને સાક્ષાત્કાર પાતામાં થએલા જોવાની ઈચ્છા કરે તે જો પેાતાના અંતઃકરણ અને આત્માની પવિત્રતા જાળવવાની કાળજી ન ન રાખે, તે તેણે અયેાગ્ય કરેલું લેખાશે; કારણકે આ પ્રકારના વિકાસ માટે એ પ્રકારની પવિત્રતા એક પરમ આવશ્યક વસ્તુ છે, એક જ ગિરિશિખર પર જવાના જેમ અનેક માર્ગો હાય છે, તેમ એક જ ધ્યાનની સિદ્ધિ માટેના એ મુખ્ય માગ ગ્રંથકારે ખેાધ્યા છેઃ તેમાંના પહેલા દ્રવ્ય પ્રાણાયામના છે અને ખીજો ભાવપ્રાણાયામને છે. દ્રવ્યપ્રાણાયામ કરતાં ભાવપ્રાણાયામના મા` વિશેષ કઠીન છે ખરે, પરન્તુ દ્રવ્યપ્રાણાયામને માગ જેટલા ભયભરેલા છે તેટલા જ ભાવપ્રાણાયામના માગ નિય છે. દ્રવ્યપ્રાણાયામને માર્ગે પડેલાએ રાજયાગ સાધવા જતાં હાયેાગમાં પડી જાય છે અને હયાગમાંએ પાર નહિ પડતાં કાંતા શારીરિક-માનસિક આરેગ્ય ગુમાવી બેસે છે અને કાંતા જીવનમાં પતિત થાય છે; ત્યારે ભાવપ્રાણાયામના મામાં પાછા પડવા જેવું હેતું જ નથી. તેમાં ભરવામાં આવતું ડગલું ધીરૂં પણ દૃઢ અને નિર્ભય છે, અને તેથી તેને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. (૧૯૭)
[હવે ચેાગના પાંચમા અંગ પ્રત્યાહાર વિષે સમાવવામાં આવે છે. ]
Page #461
--------------------------------------------------------------------------
________________
૪પર
ઇત્યાદા: ૨૧૮ ! यावद्धावति चञ्चलेन्द्रियगणो बाह्येषु शब्दादिषु । स्याच्चित्तं मलिनं बहिस्तदनुगं ध्यानस्य नो सम्भवः॥ अनावश्यक इन्द्रियार्थविजयश्चित्तं विधातुं स्थिरं। प्रत्याहार उदाहृतोऽयममलो योगस्य सत्साधनम् ॥
પ્રત્યાહાર, ભાવાર્થ-જ્યાંસુધી ચપળ ઈદ્રિયોનો સમૂહ બાહ્ય શબ્દાદિ વિષય તરફ દોડ્યા કરે છે ત્યાં સુધી ચિત્ત પણ મલિન થઈને તેની પાછળ પાછળ ભટક્યા કરે છે; એટલે ધ્યાનની સિદ્ધિ થવાને સંભવ રહેતું નથી; માટે આ સ્થળે ચિત્તને સ્થિર કરવાને માટે વિષય તરફ દોડતી ઇન્દ્રિયોને પકડી કબજામાં રાખવી જરૂરી છે. આનું નામ જ પ્રત્યાહાર કહેવાય છે. પ્રત્યાહાર પણ યોગનું એક નિર્મળ સાધન છે. (૧૯૮)
વિવેચનદ્રવ્યપ્રાણાયામાદિથી કિંવા ભાવપ્રાણાયામાદિથી ચિત્તની ચંચલતાને એક વાર નાશ કરવામાં આવ્ય, અર્થાત ચિત્તને સ્થિર કરવામાં આવ્યું, છતાં જે ઈ િતેને વશ રહી વર્તે નહિ તે તેથી પુનઃ ચિત્ત પિતે પતિત થવા લાગે છે. કહ્યું છે કે--
इन्द्रियाणां हि सर्वेषां यद्येकं क्षरतीन्द्रियम् ।
तेनास्य द्रवते प्रज्ञा दृतेः पादादिवोदकम् ॥
અર્થાત–સર્વે ઇન્દ્રિયોમાંથી જે એક પણ ઈદ્રિયનું ખલન થાય છે. તે જેવી રીતે ચર્મપાત્રમાંના છિદ્રથી જળ બહાર વહી જાય છે તેવી રીતે તે ખલન વડે તે પુરૂષની પ્રજ્ઞા બહાર વહી જાય છે. આ કારણથી ઇોિને સ્વ સ્વ વિષય તરફ દેડતી અટકાવીને સ્થિર ચિત્તને અનુસરનારી બનાવવા રૂપી પ્રત્યાહારને આદર મુમુક્ષુએ કરવો જોઈએ. પતંજલિ કહે छ । स्वविषयासंप्रयोगे चित्तस्वरूपानुकार इवेन्द्रियाणां प्रत्याहारः ॥ ततः परमा વરક્રિયામ્ છે અર્થાત–પોતાના વિષયના અસંબંધમાં ઈન્દ્રિયોની ચિત્તના
Page #462
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપને અનુસરવા જેવી જે અવસ્થા તે પ્રત્યાહાર છે અને તેની સિદ્ધિથી ઇન્દ્રિયોને પરમ જય થાય છે. આમ કહીને ગ્રંથકાર ઈન્દ્રિયના સર્વ પ્રકારના વ્યાપારને અટકાવવાનું કહેતા નથી. ચાવળીવતિ રચઢંઢિયા: એ શબ્દોના પ્રયોગને હેતુ એ છે કે ઈન્દ્રિય ચંચળતાપૂર્વક વિષયો તરફ દોડે છે, એ જ અનિષ્ટ છેઃ નહિ કે ઇન્દ્રિયને બધે વ્યાપાર જ નિમૂળ કરે. ઇન્દ્રિયે પિતાને વ્યાપાર રાગબુદ્ધિપૂર્વક ન કરે, તેમાં જ રસિકતાથી ડૂબાડૂબ ન બને એ તાત્પર્ય છે. આંખથી હજારો પદાર્થો દેખાય છે, તે પણ જે તે દશ્ય પદાર્થો નીરખવામાં રાગબુદ્ધિ ન હોય તે તેથી બંધ પ્રાપ્ત થતું નથી. પ્રિય અને અપ્રિય હજાર શબ્દો સાંભળવામાં આવે
પણ જે તે ગ્રહણ કરવામાં રાગ કે દ્વેષ ન થાય, કિંવા પ્રિય શબ્દો સાંભળવામાં સુખબુદ્ધિ અને અપ્રિય શબ્દો સાંભળવામાં દુઃખબુદિ ઉત્પન્ન થાય નહિ તો તેથી એમ ન કહેવાય કે શ્રવણેન્દ્રિય ચંચલતા તરફ-પિતાના વિષય તરફ દોડે છે. એટલે કે તેથી બંધ પ્રાપ્ત થતો નથી. એવી જ રીતે જીભ, નાસિકા અને સ્પર્શેન્દ્રિય માટે સમજી લેવું. જેણે ઇન્દ્રિો ઉપર જય મેળવ્યો છે એટલે કે જેણે પ્રત્યાહાર સિદ્ધ કર્યો છે તેને માટે ઈકિને વ્યાપાર કર્મબંધકારક નથી, તેથી જ કહેવાય છેઃ “જ્ઞાનીકે ભોગ સવિ નિરાકો હેતુ હૈ.” પરંતુ કેટલાક સંપ્રદાયોમાં અજીતેંદ્રિયો પણ આજકાલ જેતેંદ્રિયને સ્વાંગ ધારણ કરીને ઈન્દ્રિયોને વિષય રસિકતાથી ભગવે છે અને તેથી આ પ્રકારની માન્યતા હાલમાં ખૂબ વગેવાઈ છે. ગૃહસ્થાવાસમાં તીર્થકર ભગાવલિ કમ ભોગવતા છતાં ઘણાં કર્મને બાંધતા ને હતા, તેનું કારણ એ હતું કે વિષયો પર તેમની રાગદ્વેષની પરિણતિ અત્યંત મંદ હતી અને ઉદાસીન પરિણામી હતા. પ્રત્યાહાર તે મનની આ સ્થિતિને વાચક છે, અને યેગનું એક સાધન છે. પરંતુ બાહ્ય ઇન્દ્રિના નિગ્રહ વિના આંતર્ ઈન્દ્રિયોનો નિગ્રહ સર્વથા સર્વ કોઈને માટે શક્ય નહિ હોવાથી બાહ્ય અને આંતરુ ઉભય ઇન્દ્રિયોનો નિગ્રહ પ્રત્યાહારના સાધકે કરવો એ વિશેષ ઉચિત છે. (૧૯૮)
[ હવે ચાગના એક વિશેષ અંગ ધારણ વિષે કહે છે. '
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૫૪,
नासाग्रं हृदयं मुखं च नयनं नाभिश्च भालं श्रुतिस्तालु भूरसना च मस्तकमिति स्थानानि योगस्य वै। एषामन्यतमे स्थलेऽभ्यसनतश्चित्तस्य यद्बन्धनमेतल्लक्षणधारणाऽपि सततं साध्या समाध्यर्थिभिः॥
ધારણા ભાવાર્થ-નાસિકાને અગ્ર ભાગ, હદય, મુખ, નેત્ર, નાભિ, કપાલ, કાન, તાળવું, ભ્રકુટી, જીભ અને મસ્તક : એ અગીયાર ધ્યાન અથવા ધારણાનાં સ્થાન દર્શાવ્યાં છે. એમાંના કોઈ પણ સ્થાને અભ્યાસના બળથી ચિત્તને બાંધવું–રોકવું, તેનું નામ ધારણા. સમાધિના ઉમેદવારે નિરંતર અભ્યાસ કરી ધારણા સાધ્ય કરવી જોઈએ. (૧૯) વિવેચન—ધ્યેયપ્રદેશમાં ચિત્તનો બંધ તેનું નામ ધારણા. કહ્યું છે કે –
प्राणायामेन पवनं प्रत्याहारेण चेन्द्रियम् । वशीकृत्य ततः कुर्याच्चित्तस्थानं शुभाश्रये ॥ एषा वै धारणा झेया यच्चित्तं तत्र धार्यते ॥
અર્થાત–પ્રાણાયામથી પવનને, અને પ્રત્યાહારથી ઈદિને વશ કરીને પછી ચિત્તને શુભ સ્થાને સ્થિત કરવું તે ધારણ કહેવાય છે. પતંજલિ ધારણાને ચિત્તને દેશબન્ધ કહે છે. ચિત્તને ક્યા ક્યા દેશમાં બાંધવું તે વિષે અત્ર ગ્રંથકારે અગીઆર સ્થાને ગણાવ્યાં છે. નાસિકાનો અગ્ર ભાગ, હૃદય, મુખ, નેત્ર, નાભિ, કપાળ, કાન, તાળવું, ભ્રકુટી, જીભ અને મસ્તક. હેમચંદ્રાચાર્ય આ પ્રમાણે ૧૧ સ્થાને ધારણાનાં ગણાવે છે અને લગભગ આવી જ દશ આધ્યાત્મિક ધારણાઓ ગરૂડપુરાણમાં કહી છે?
प्राङ्नाभ्यां हृदये चाथ तृतीये च तथोरसि । कण्ठे मुखे नासिकाग्रे नेत्रभ्रमध्यमूर्धसु ॥ किश्चित्तस्मात्परस्मिश्च धारणा दश कीर्तिताः ॥
Page #464
--------------------------------------------------------------------------
________________
૪૫૫
અર્થાત્—નાભિચક્રમાં, હત્પદ્મમાં, અનાહત ચક્રમાં, કંઠમાં, જિાના અગ્ર ભાગમાં, નાસિકાગ્રમાં, નેત્રમાં, ભ્રમધ્યમાં, મૂર્ધામાં અને મૃર્ધાની ઉપર ખાર આંગળના પ્રદેશ ઃ એ દ્શ સ્થાનેામાં દશ ધારણાઓ કહી છે.
જેણે આસન તથા પ્રાણાયામની સિદ્ધિ કરી છે તેને ધારણાની સિદ્ધિ માટે બહુ યત્ન કરવા પડતા નથી, પરંતુ જેએ કાચે-પાકે અભ્યાસે ધારણાને સિદ્ધ કરવા મથે છે તેને કાંઈક વધુશ્રમ વેઠવા પડે છે. આ કારણથી ગ્રંથકારે અમ્યસનતઃ અને સતતં એ એ ક્રિયાવિશેષણ અવ્યયે। વાપર્યા છે. એ શબ્દપ્રયાગાનું તાત્પ એ છે કે સતત અભ્યાસ વડે જ ચિત્તને જૂદા જૂદા પ્રદેશેામાં બાંધી શકાય છે અને ધારણા સિદ્ધ કરી શકાય છે. ધ્યાન તથા સમાધિના શિખર પર ચડવા માટે ધારણા એ મહત્ત્વનું પગથીયું છે, અને એ પગથીયા તરીકે જ તેને ઉપયાગ કરવા જોઇએ છે. જેવી રીતે આસનિદ્ધિ કરનારાએ ત્યાંથી આગળ નહિ વધીને કસરતખા જ મદારીએ થઈ આસનના પ્રયાગા કરી લેાકેાને આશ્રય પમાડવાના ધંધા કરે છે અને પ્રાણાયામ કરનારાએ ત્યાંથી આગળ વધવાનું છેાડીને પવનને કબજે રાખવાના ચમત્કાર કરી લેાકેામાં માનપાન પામવા લાગે છે, તેવી રીતે ધારણાની સિદ્ધિએ પહોંચેલાએ પણ કેટલીક વાર પતિત થાય છે. ઉપર કહેલાં અગીઆર અંગામાં મનને સ્થિર કરવાના અભ્યાસ કરવાથી કેટલીક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જીવિત, મરણ, પરાજય, લાભાલાભ, ઈત્યાદિનું જાણવાપણું, ચમત્કારશક્તિ, દિવ્ય શબ્દશ્રવણ ઈત્યાદિ પ્રાપ્ત થતાં અર્ધું દગ્ધ ચેાગી એ નાદે ચડી જાય છે અને સમાધિના અપૂર્વ આનંદને જતા કરે છે! આ નાદે ચડવાથી લૌકિક ખ્યાતિ પ્રાપ્ત થાય પણ આત્મહિત સધાતું નથી અને આત્મા પતિત થવા લાગે છે. તેણે સાધેલા ઈંદ્રિયનિગ્રહ અને ચિત્તની સ્થિરતા ઇત્યાદિના જે આધ્યાત્મિક લાભ છે તેને પણ તે ખૂએ છે.
આ કારણથી મુમુક્ષુએ ધારણા ત્યારે જ કરવી કે જ્યારે તે સમાધિને જ અથી હાય : અન્યથા નહિ. આ કારણથી ગ્રંથકારે સમાિિમઃ એ શબ્દના પ્રયાગ હેતુપૂર્ણાંક કરેલા છે. (૧૯૯)
[હવે ગ્રંથકાર ધ્યાન' વિષય પર આવે છે અને તેમાં પ્રથમ ઘ્યાન'નું લક્ષણ સમાવે છે. ]
Page #465
--------------------------------------------------------------------------
________________
થર
ધ્યાનામ્ ।૨૦૦ ||
ऐकाग्र्यं मनसः स्वलक्ष्यविषये ध्यानं मतं तज्जिनैलक्ष्यं चेदशुभं तदाऽशुभमिदं स्यादार्त्तरौद्रात्मकम् ॥ हेयं तद्विविधं सदा मुनिवरैर्ध्यानं तु सेव्यं शुभं । यल्लक्ष्येण शुभेन सम्भवति वै तद्धर्म्यशुक्लात्मकम् ॥
ધ્યાનનું લક્ષણ.
ભાવા —પોતાના લક્ષ્યના વિષયમાં અર્થાત્ ધ્યેય તરફ મનની એકાગ્રતા સાધવી તેનું નામ ધ્યાન જીન ભગવાને કહ્યું છે. આ ધ્યાન શુભ અને અશુભ એ બેઉ પ્રકારનું હેાય છે. લક્ષ્ય ધ્યેય તે અશુભ હાય તે તે આત્ત અને રૌદ્રરૂપ અશુભ ધ્યાન થાય છે. આ બન્ને પ્રકારનું અશુભ ધ્યાન મુનિવરેએ સથા ત્યજવુ જોઇએ. શુભ લક્ષ્ય-ધ્યેયની સાથે મનને એકામ્ર કરવાથી ધધ્યાન અને શુક્લ ધ્યાનરૂપ શુભ ધ્યાનની નિષ્પત્તિ થાય છે, તે એ ધ્યાનનું સેવન કરવું જોઇએ. (૨૦૦)
વિવેચન—પોતાના લક્ષ્યમાં ચિત્તની એકાગ્રતા તે ધ્યાન; પછી તે લક્ષ્ય ઇષ્ટ હોય કે અનિષ્ટ હાય, શુભ હોય કે અશુભ હોય. શુભ લક્ષ્યનું ધ્યાન તેજ હિતાવહ છે અને અશુભનુ ધ્યાન અહિતકર છે એ ખુલ્લું છે; ચાગના કાઈ પણ ગ્રંથમાં અશુભ ધ્યાન કર્તવ્યૂ લેખ્યું નથી, છતાં ધ્યાનના પ્રકારોમાં અશુભ ધ્યાનનીએ ગણત્રી કરવી પડે, એટલે અહીં શુભ તથા અશુભ સર્વ પ્રકારનાં ધ્યાનની સમજૂતી આપવામાં આવી છે. યાજ્ઞવલ્ક્ય સગુણ ધ્યાન અને નિર્ગુણ ધ્યાનને આદરણીય કહીને જણાવે છે કે— अन्यान्यपि बहून्याहुर्ध्यानानि मुनिपुंगवाः । मुख्यान्येतानि चैतेभ्यो जघन्यानीतराणि तु ॥ અર્થાત્—મુનિવરે ખીજા' પણ બહુ ધ્યાને કહે છે, પણ તેમાં આ એ (સગુણ અને નિર્ગુણ) બ્યાના મુખ્ય છે, જ્યારે ખીજા ધ્યાને તેનાથી ઉતરતાં છે. જૈન શાસ્ત્ર ધ્યાનની વ્યાખ્યા આપતાં કહે છે:
Page #466
--------------------------------------------------------------------------
________________
૪૭ अंतोमुहुत्तमित्तं चित्तावत्थाण मेगवत्थुमि। छउमत्थाणं झाणं जोगनिरोहो जिणाणं तु॥
અર્થાત–એક જ વસ્તુમાં અંતર્મુહૂર્ત માત્ર જે ચિત્તનું અવસ્થાનએકાગ્રતા તે છાઘસ્થિકનું ધ્યાન છે અને યોગે નિરોધ તે જિનેશ્વરનું ધ્યાન છે. છાઘસ્થિક અવસ્થાનું ધ્યાન જે શુભ હોય તો તે મોક્ષનો હેતુ થાય છે અને અશુભ હોય તો તે સંસારને હેતુ બને છે. ધ્યાનની ગણત્રીમાં તે બેઉ આવે છે, પરંતુ ધ્યાનની શુભાશુભતા જ મોક્ષ અને બંધની કારણભૂત છે.
अहो ध्यानस्य माहात्म्यं येनैकापि हि कामिनी ।
अनुरागविरागाभ्यां भवाय च शिवाय च ॥
અહો ! ધ્યાનનું કેવું માહાસ્ય છે કે જેથી એક જ સ્ત્રી અનુરાગ તથા વિરાગે કરીને ભવને માટે સાધનભૂત થાય છે અને મોક્ષને માટે પણ સાધનભૂત થાય છે. અશુભ ધ્યાનના બે પ્રકાર આર્તધ્યાન અને રૌદ્ર
ધ્યાન છે અને શુભ ધ્યાનના બે પ્રકાર ધર્મધ્યાન અને શુકલ ધ્યાન છેઃ જેવું લક્ષ્ય તેવો તે ધ્યાનનો પ્રકાર સમજવો તેમાં અશુભ પ્રકારોને ત્યાજ્ય અને શુભ પ્રકારને આદરણીય સમજવા.
આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની ગણત્રી અપ્રશસ્ત અને ત્યાજ્ય ધ્યાન તરીકે અત્ર કરવામાં આવી છે પરંતુ આવશ્યક નહિ હોવાથી ગ્રંથકારે તેની વિશેષ સ્પષ્ટતા કરી નથી. શ્રી મહાવીર ભગવાને આ બેઉ ધ્યાનના પ્રકારો સૂત્રમાં સમજાવ્યા છે. અપ્રિય સંગ આવી પડતાં તેના વિયોગનું ચિંતન કરવું, પ્રિય સંયોગ ઉપસ્થિત થતાં તે સદા સર્વદા ચાલુ રહે એવું ચિંતવવું, રોગની પ્રાપ્તિ થતાં તેના વિયોગની અને સુખકારી કામભોગની પ્રાપ્તિ થતાં તેને વિયોગ નથવાની આકાંક્ષા કરવી એ આર્તધ્યાન કહેવાય છે. જે આર્તધ્યાનને ભેગી થઈ પડે તે શેચ કરે, આક્રંદ કરે, રૂએ અને વિલાપ કરે, એ તેનાં લક્ષણ છે. હિંસાન, જૂઠનો, ચોરીનો અને ભોગપભોગના સંરક્ષણને અનુબંધ કર એ રૌદ્રધ્યાન કહેવાય છે. આ સ્થાનને ભોગ થએલો મનુષ્ય હિંસાદિને શેડો કે વધુ દોષ કરે છે, અનિષ્ટ શાસ્ત્રોને અભ્યાસ કરે છે અને મરતાંસુધી પાપને પશ્ચાત્તાપ કરતા નથી. આ બે
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૫૮ અપ્રશસ્ત ધ્યાનની વાત થઈ બીજાં બે જે પ્રશસ્ત ધ્યાને છે તે વિષે આગળ જતાં ગ્રંથકારે લંબાણથી સમજૂતી આપી છે. (૨૦૦).
[ધ્યાનનું લક્ષણ સમજાવ્યા પછી ગ્રંથકાર પ્રશસ્ત ધ્યાનની આવશ્યક્તા. નિમ્ન શ્લોકમાં બતાવે છે. ]
ધ્યાનાકરાતા / ર૦૧ मोक्षः कर्मलयात्मकः स च भवेन्नैवात्मभानं विना। तद्भानं सुलभं भवेन्न यमिनां चित्तस्य साम्यं विना॥ साम्यं सिद्धयति नैव शुद्धिजनकं ध्यानं विना सर्वथा। तस्माद्धयानयुगं श्रयेन्मुनिवरो धयै च शुक्लं पुनः॥
ધ્યાનની આવશ્યકતા. ભાવાર્થ –કમનો સર્વથા વિલય થાય તેનું નામ મોક્ષ છે, અર્થાત કર્મ અને દુઃખના બંધનથી સર્વથા છૂટવું તે મોક્ષ આત્માનું ભાન થયા વિના સંભવે નહિ; ચિત્તની સામ્યવસ્થા વિના સંયમીને પણ આત્માનું ભાન થવું સુલભ નથી; ચિત્તની સામ્યવસ્થા પણ મળ અને વિક્ષેપને દૂર કરનાર શુભ ધ્યાન વિના સર્વથા સંભવે નહિ; માટે સંયમધારીઓએ પરંપરાએ મોક્ષપ્રાપ્તિ માટે ધર્મધ્યાન અને શુક્લ ધ્યાન એ બે ધ્યાનનો આશ્રય લે. (૨૦૦૧).
વિવેચન-શુભ ધ્યાનનું ફળ આત્મસાક્ષાત્કાર છે અને આત્મસાક્ષાત્કાર, એ મોક્ષનું સાધન છે, તેથી ધ્યાનની પરમાવશ્યકતા શાસ્ત્રોમાં કહેવામાં આવી છે. જ્યાં સુધી ચિત્ત ધ્યાનવડે સામ્ય અવસ્થાને પામતું નથી, અને સામ્યવસ્થા માટે ચિત્તના મળ રૂપી દેષોને નાશ થતો નથી, ત્યાં સુધી મુમુક્ષુને આત્માનું ભાન થતું નથી. તેથી જ કહ્યું છે કે
सिद्धा: सिद्धयन्ति सेत्स्यन्ति यावन्तः केऽपि मानवाः । ध्यानतपोबलेनैव ते सर्वेऽपि शुभाशयाः॥
અર્થાત–જે કોઈ મનુષ્યો સિદ્ધ થયા છે, સિદ્ધ થાય છે અને સિદ્ધ થશે, તે સર્વે શુભાશયવાળા ધ્યાન તપના બળે કરીને જ સિદ્ધ પણું પામે છે.
Page #468
--------------------------------------------------------------------------
________________
૪૫ર્ક
निर्जराकरणे बाह्यात्छ्रेष्ठमाभ्यन्तरं तपः ॥ तत्राप्येकातपत्रत्वं ध्यानस्य मुनयो जगुः ॥ અર્થાત્—નિર્જરા કરવામાં ખાદ્ય તપ કરતાં અભ્યંતર તપ શ્રેષ્ઠ છે; તપ ચક્રવર્તી છે. એમ
તેમાં પણ ધ્યાન તપનું એકછત્રપણું છે. તે મુનિએ કહે છે.
ધ્યાન વિના આત્મભાન થતું નથી, અને કેવળ શુભ ધ્યાનથી જ આત્મભાન થતાં સંસાર તરી ગયાના દૃષ્ટાન્તા મળે છે. પૂર્વે ભરત ચક્રવર્તી અને મરૂદેવા માતાનાં દૃષ્ટાંતા આપેલાં છે, તે ઉપરથી જણાશે કે માત્ર શુભ ધ્યાનને જ યાગે તેઓ સિદ્ધિ પામ્યાં હતાં. કાઇ કહેશે કે તેમણે ક્યાં પ્રાણાયામ, આસન, ધારણાદિ ભૂમિકાએ વટાવવાને પદ્ધતિસર તપશ્ચર્યાં કરી હતી ? આવી જ શંકાના જાણે કે જવાખ હોય તેમ ગરૂડપુરાણમાં કહ્યું છે કે—
ચેાગના અત્યંત ઉપકારક
વિલંબ કરનારા ગણાય
आसनस्थान विधयो न योगस्य प्रसाधकाः । विलम्बजननाः सर्वे विस्तरा हि प्रकीर्तिताः ॥ અર્થાત્——આસનના અને સ્થાનના વિધિ નથી; તે સર્વ વિસ્તારા ઉત્તમાધિકારીને ચેાગમાં છે. આ ઉપરથી સમજાશે કે ધીમે ધીમે આગળ વધવાની શક્તિવાળા મુમુક્ષુને માટે પૂર્વે જણાવેલા બધા ક્રમ આવશ્યક હેાવા છતાં પરમ આવશ્યક વસ્તુ તેા ધ્યાન જ છે; કારણકે મુંડકાનમાં કહ્યા પ્રમાણે તતસ્તુ ત પતે નિષ્કં ધ્યાયમાન । અર્થાત્−ધ્યાન કરનારા પુરૂષ જ ચિત્તશુદ્ધિ થયા. પછી પરમાત્મ તત્ત્વના સાક્ષાત્કાર કરે છે. આ પ્રમાણે જૈન તેમ જ જૈનેતર શાસ્ત્રગ્રંથા ધ્યાન ઉપર જ આત્મસાક્ષાત્કારને અને પરિણામે સિદ્ધિપદના આધાર રહેલા ખતાવે છે. ‘ ધ્યાન બિંદુ ’ઉપનિષમાં ધ્યાનની મહત્તા. એટલેસુધી કહેવામાં આવી છે કે—
यदि शैलसमं पापं विस्तीर्ण योजनान् बहुन् । भिद्यते ध्यानयोगेन नान्यो भेदः कथंचन ॥
અર્થાત્—જો પર્વતના જેવાં ઉચાં અને અનેક ચેાજનપર્યંત વિસ્તાર
Page #469
--------------------------------------------------------------------------
________________
વાળાં પાપ હોય તો પણ બ્રહ્મનું ધ્યાન કરવાથી તે સર્વ પાપનું ભેદન થાય છેઃ અન્ય કઈ પણ ઉપાયથી તે પાપોનું ભેદન થતું નથી.
દષ્ટાન્ત–પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાજગૃહી નગરીની નિકટમાં આવેલા વૈભારગિરિ પર્વત પાસે કાયોત્સર્ગ ધ્યાનમાં વિરાજતા હતા. એવામાં રાજદૂતના મુખમાંથી નીકળેલા અશુભ વર્તમાનવાળા શબ્દો તેમના સાંભળવામાં આવ્યા અને તેમના હદયમાં વહેતી શુભ પરિણામની ધારા કુંઠિત થઈને યુદ્ધો લડવારૂપી અશુભ પરિણામની ધારા વહેવા લાગી. તે એ જ સ્થિતિમાં એટલા દુર્ગાન સુધી ચડી ગયા કે સાતમી નરકને યોગ્ય કર્મો બાંધ્યાં. પછી માથે સહજ હાથ ફેરવ્યો. મસ્તક પર રાજમુકુટ નહોતો પણ કેવળ મુંડિત મસ્તક હતું ! તુરત તેમને ભાન આવ્યું કે, અરે હું તો સાધુ છું અને મેં મનમાં આ યુદ્ધો લડવાના અને ચક્રવ્યુહો કરવાના મનોરથો શીદ રચ્યા? પિતાનું અશુભ કર્મ તેમને સમજાયું, પસ્તાવો થયો, પુનઃ ભાવો નિર્મળ થવા લાગ્યા અને પરિણામે નિર્મળ ધ્યાન ધરતા થકા કેવળ જ્ઞાન પામ્યા. શ્રી મહાવીર સ્વામીની પાસે પ્રસન્નચંદ્રના મરણ અને અન્ય ગતિમાં અવતાર સંબંધમાં શ્રેણિક રાજા પૂછે છે, એટલી વારમાં તે પ્રસન્નચંદ્ર રાજર્ષિ કેવળજ્ઞાની થયા તે કેવળ શુભ ધ્યાનને જ પ્રભાવ છે. (ર૦૧) [ હવે ધ્યાનને માટે કેવું સ્થાન પસંદ કરવું તે વિષે કહે છે.]
- થાનક્ષેત્ર | ૨૦૨ા. उद्यानं कदलीगृहं गिरिगुहा द्वीपं सरित्सङ्गमो। ग्रामैकान्तगृहं च शैलशिखरं वृक्षस्तटं तोयधेः ॥ यत्र स्त्रीपशुपण्डकाद्यगमनं कश्चिन्न कोलाहलः । स्थानं तादृशमुत्तमं यमभृतां ध्यानस्य संसिद्धये ॥
દયાનને યોગ્યક્ષેત્ર ભાવાર્થ...ઉદ્યાન, દલીચલ, પર્વત ઉપરની ગુફા, દ્વીપ, બે નદીઓને
Page #470
--------------------------------------------------------------------------
________________
૪૧ :
કે સમુદ્ર અને નદીને સંગમ થતા હોય તે સ્થાન, ગામની અંદરનુ એકાન્ત ઘર, પતનું શિખર, ઝાડ, સમુદ્રતટ, ઈત્યાદિ સ્થળે કે જ્યાં સ્ત્રી, પશુ, નપુંસક, બાળક વગેરેનું આવાગમન ન હેાય તેમ જ કાઇ જાતને કાલાહલ થતા નહેાય તેવા પ્રકારનું શાન્ત સ્થાન સંયમી મુનિએના ધ્યાનની સિદ્ધિ માટે ઉત્તમ છે. (૨૦૨)
વિવેચન —ધ્યાન માટેનું સ્થાન એકાન્ત, પવિત્ર અને કાઈ પણ પ્રકારના ઉપદ્રવથી રહિત હાવુ જોઇએ, કારણકે એવા અનુકૂળ સ્થાનની અપ્રાપ્તિથી જે પ્રતિકૂળ સ્થાને ધ્યાન કરવામાં આવે છે તે તેથી ધ્યાનના ભંગ થાય છે. કેટલાક સયાગા ધ્યાનાદિ યાગપ્રક્રિયા માટે પ્રતિકૂળ અને કેટલાક સંયેાગેા અનુકૂળ હાય છે. હૃદયેાગ પ્રદીપિકા'માં કહ્યું છે કે અત્યંત આહાર, પરિશ્રમ, મકવાદ, નિયમને અનાદર, મનુષ્યોને સમાગમ અને ચંચળતા એ છ દાષાથી ચેાગના વિનાશ થાય છે અને ઉત્સાહ, સાહસ, થૈય, તત્ત્વજ્ઞાન, નિશ્ચય તથા જનસમાગમને પરિત્યાગ એ છ નિયમેાથી. યાગની સિદ્ધિ થાય છે. આ ત્યાજ્ય અને ગ્રાહ્ય વસ્તુસ્થિતિમાં ઉપદ્રવરહિત એકાંત સ્થાનને જ મહિમા દર્શાવવામાં આવેલા છે. ‘ ગારક્ષ શતક ’માં કહ્યું છે કે—
वर्जयेद्दर्जन प्रान्तं वह्निस्त्रीपथिसेवनम् ।
प्रातः स्नानोपवासादिकायक्लेशविधिं तथा ॥ एकान्ते विजने देशे पवित्रे निरुपद्रवे ।
कंबलाजिनवत्राणामुपर्यासनमभ्यसेत् ॥
અર્થાત્—દુનની સમીપે વાસ, અગ્નિનું સેવન, સ્ત્રીસંગ, તીયાત્રાગમન, પ્રાતઃસ્નાન, ઉપવાસાદિ તથા શરીને ક્લેશ આપનારી ક્રિયા, એ સના યોગાભ્યાસકાળે ત્યાગ કરવા. ઉપદ્રવ વિનાના પવિત્ર ને નિર્જન એવા એકાંત દેશમાં કુંબલ, મૃગચર્મ ને વસ્ત્રની ઉપર અભ્યાસ કરવેશ. ત્યજીને અનુકૂળ
આસનને યેાગ પ્રક્રિયાને માટે પ્રતિકૂળ સ્થાન તથા સયેાગે સ્થાન તથા યેાગેાની વિચારણાપૂર્વક આ શ્લોકમાં ધ્યાન માટેનાં અનુકૂળ સ્થાને દર્શાવેલાં છે. ઉદ્યાન અગીચા કે જ્યાં મનુષ્યેાની આવજા ખહુ ને
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૨
હાય અને જે જાહેર બગીચા ન હોય, કદલીગૃહ અથવા કેળનાં ઝુંડ, પર્વતની ગુફા કે જેમાં કેવળ નીરવતા હેાય, શાન્ત તથા એકાન્ત દ્વીપપ્રદેશ, એ નદીઓના કે એક નદી અને સાગરના સંગમનું સ્થાન કે જે શાન્ત હાય અને વહેતા જળના ધીરા નાદ સિવાય બીજો કશે। કાલાહલ ન હેાય, નગરમાંનું એકાંત ગૃહ, પર્વતનું શિખર, વૃક્ષ, સમુદ્રતટ ઇત્યાદિ સ્થાને શાન્તિથી યુક્ત અને એકાંતવાળાં હાઈ તે બધાં ધ્યાન માટે ઉપયોગી છે. વળી જે ધ્યાનને માટે નગરમાંનું કાઇ ઘર ઇત્યાદિ પસંદ કરાય, તેા ચિત્તને ચલિત કરી મૂકે તેવાં સ્ત્રી, પશુ, નપુસકાદિ કેજે ધ્યાનને માટે ઉપદ્રવકારક છે તેની આવજા પણ ત્યાં ન હેાવી જોઇએ. અત્રનદીએના સંગમસ્થાન ઇત્યાદિને કાલાહલરહિત સ્થાન લેખવામાં આવ્યું છે, કારણકે વહેતા જળના નાદ ધીરે અને ક રાસ્રક હાય છે, પરન્તુ કાઈ કાઈ યોગી જને તે! એવા સ્થાનને પણ કાલાહલવાળુ અને ઉપદ્રવકારક લેખી તેને ત્યાગ કરવાનું કહે છે. શ્વેતાશ્વતર ઉપનિષમાં યોગાભ્યાસ માટે અનુકૂળ સ્થાન નીચે પ્રમાણે કહ્યું છેઃ
समे शुचौ शर्करवह्निवालुकाविवर्जिते शब्दजलाशयादिभिः । मनोनुकूले न तु चक्षुपोडने गुहानि वाताश्रयणे प्रयोजयेत् ॥
અર્થાત્——સવ બાજુથી સમાન, પવિત્ર, કાંકરા અગ્નિ રેતી કાલાહલ અને જલાશયથી રહિત, મનને અનુકૂળ, મચ્છરથી રહિત ને અત્યંત વાયુથી રહિત ગુહા આદિ સ્થાનમાં સાધકે યાગાભ્યાસ કરવા. એકદરે સ` રીતે અનુકૂળ તથા ઉપદ્રવરહિત સ્થાન ધ્યાન માટે પસંદ કરવુ. (૨૦૨)
[ હવે ધ્યાનમાં કેવી સ્થિતિએ બેસવું તે વિષે કહે છે. ]
ધ્યાનસ્થિતિઃ ।૨૦૩ ॥
श्लाघ्या पूर्वदिशाऽथवोत्तरदिशा ध्यानाय शास्त्रे मता । तत्काष्ठाभिमुखो यथोक्तसमये स्थित्वा यथाऽर्हासने ॥
Page #472
--------------------------------------------------------------------------
________________
૪૬૩
नासाग्रे नयनद्वयं स्थिरतरं कृत्वाऽथ शान्ताननो । ध्याताऽक्षिप्तमनाः प्रमादरहितो ध्याने च तिष्ठेन्मुनिः ॥
ધ્યાનની સ્થિતિ,
ભાવા—શાસ્ત્રમાં ધ્યાનને માટે પૂર્વ દિશા અથવા ઉત્તર દિશા ઉત્તમ ગણેલી છે. માટે તે દિશા તરફ મુખ રાખીને યથેાચિત સમયે યેાગ્ય આસને બેસીને શાન્ત મુખવાળા, મનના આક્ષેપ વિનાના અને પ્રમાદરહિત મુનિએ નાસિકાના અગ્ર ભાગ ઉપર બે નેત્રને અત્યંત સ્થિર કરીને ધ્યાનમાં એસવુ. ( ૨૦૩ )
વિવેચન—યાનને અર્થે પૂર્વાભિમુખ કવા ઉત્તરાભિમુખ યાગ્ય સમયે અને યેાગ્ય આસને બેસવું. યેાગ્ય સમયના સબંધમાં પૂર્વે સાધુની દિનચર્યાંના વિષય પરત્વે કહેતાં ધ્યાન માટેના સમયેા નિશ્ચિત કરેલા છે, અને યાગ્ય આસનના સંબંધમાં પૂર્વે જે નવ સુખાસનેા કહેલાં છે તેમાંનું કેાઈ અનુકૂળ આસન પસંદ કરીને બેસવાનું છે. પછી પૂર્વે જે ધારણાનાં સ્થાનેા કહેલાં છે તેમાંનું એક સ્થાન કે જે નાસિકાના અગ્ર ભાગ છે તેની તરફ દૃષ્ટિ ટેકાવી રાખીને ધ્યાનને આરંભ કરવા; પણ ધ્યાનમાં ધ્યાતા પોતાના મનને આક્ષેપયુક્ત કે પ્રમાયુક્ત બનવા દે નહિં. આ બધાં ધ્યાનસ્થિતિનાં લક્ષણા ઉપરથી સમજાશે કે આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન એ પાંચેને યાગ જ્યારે સુ રીતે સધાય ત્યારે જ ધ્યાનનું સીભવન થાય છે અથવા યથાર્થ ધ્યાન થયું લેખાય છે. થીએસેાફીસ્ટા પણ ધ્યાનના વિધિ લગભગ આવા જ પ્રકારના યેાગ્ય લેખે છે. મી. લેડમીટર કહે છે કે—Chocse a certain fixed time for yourself when you can be undisturbed; the early morning is in many ways the best, if that can be managed...Sit down comfortably where you will not be disturbed, and turn your mind with all its newly-developed power of concentration, upon some
Page #473
--------------------------------------------------------------------------
________________
૪૬૪
selected subject demanding high and useful thought, We in our Theosophical studies have no lack of such subjects, combining deepest interst with greatest profit. અર્થાત–“તમારે માટે તમે એક એવો ચોક્કસ સમય પસંદ કરે કે જ્યારે તમને કશ માનસિક-શારીરિક ઉપદ્રવ થાય નહિ કે કોઈ કશી હરકત કરે નહિ. અનેક દષ્ટિથી જોતાં વહેલો પ્રભાતને સમય સર્વોત્તમ છે, એટલે જે બની શકે તે એ જ સમય ધ્યાનને માટે નક્કી કર...તે વખતે તમે એવે સ્થાને સુખપૂર્વક બેસો કે જે સ્થાને તમને કઈ વિધ્ધ કરે નહિ. પછી એકાગ્રતાના સારી પેઠે થએલા વિકાસવાળા તમારા ચિત્તને કઈ પસંદ કરેલા વિષય તરફ દોરે. એ વિષય એવો જોઈએ કે જેમાં ઉચ્ચ અને ઉપયોગી વિચારણાની જરૂર પડે. અમારા થીઓસોફીના અભ્યાસમાં અમને એવા વિષયોને તે પડતો નથી, કે જે વિષયમાં ખૂબ જ રસ પડે અને વળી જેની વિચારણું લાભદાયક થઈ પડે.”
ધ્યાન સાધવાની રીતિઓમાં જૂનાધિક ફેરફાર હોવા છતાં જૈન અને જૈનેતર શાસ્ત્રો તેની પદ્ધતિની સમાનતાનું જ આ રીતે દર્શન કરાવે છે. (૨૦૩)
[ધ્યાન વિષે સામાન્ય વિવેચન કર્યા પછી ગ્રંથકાર બે પ્રકારનાં પ્રશસ્ત-શુભ ધ્યાન વિષે વિવેચન કરે છે : તેમાં પ્રથમ ધર્મયાન વિષે કહેતાં બે કલાકમાં તેના ચાર પ્રકારનું નિદર્શન કરે છે.]
धर्मध्यानप्रकाराः । आज्ञाविचयाऽपायविचयौ । २०४ ॥ आज्ञाऽपायविपाकरूपविचयैर्धय॑ चतुर्धा मतं । सार्वाज्ञाऽऽदरपूर्वचिन्तनमलं ध्यानं तदाज्ञात्मकम् ॥ रागद्वेषकषायदोषजनिता हानिर्यदा मृश्यते। शुद्धयर्थं निपुणेरपायविचयध्यानं द्वितीयं तु तत् ॥
Page #474
--------------------------------------------------------------------------
________________
૪૬૫ विपाकविचयसंस्थानविचयौ । २०५ ॥ प्राग्जन्मार्जितपुण्यपापजनितं सर्वं च दुःखं सुखं । यत्रेत्थं परिभाव्यते तदनघं ध्यानं विपाकाभिधम् ॥ संस्थानं जगतः सपादशिखरं गत्यागती तद्भवे । चिन्त्यन्ते स्थिरमानसे यदमले ध्यानं चतुर्थं तु तत्॥ ધમ ધ્યાનના પ્રકાર : આજ્ઞા વિચય અને અપાય વિચય.
ભાવાર્થી—ધર્મધ્યાનના એકંદર ચાર પ્રકાર છે : આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય. તેમાં જ્યારે આત્માના ઉદ્ધાર માટે તીર્થકરની શી શી આજ્ઞાઓ છે તેનું આદરપૂર્વક સંપૂર્ણ રીતે ચિંતન કરવામાં આવે અને તેના ઉપર મનને એકાગ્ર કરવામાં આવે, ત્યારે ધર્મધ્યાનના પ્રથમ પ્રકાર આજ્ઞા વિચયની નિષ્પત્તિ થાય છે. જ્યારે રાગ, દેષ અને કષાયના દોષથી શી શી હાનિ થાય છે તેનું ચિંતન કરવામાં આવે અને તે દોષોની શુદ્ધિ માટે પુખ્ત વિચાર કરતાં તેના ઉપર મનની એકાગ્રતા કરવામાં આવે ત્યારે અપાય વિચય નામે ધર્મધ્યાનનો બીજો પ્રકાર સિદ્ધ થાય છે. (૨૦૪).
વિપાક વિચય અને સંસ્થાન વિચય. જે વખતે સંસારમાંની સર્વ સંપત્તિ કે વિપત્તિ, સુખ કે દુઃખ, સંયોગ કે વિયાગ, પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલાં પોતાનાં પુણ્ય કે પાપનું જ ફળ છે એવો વિચાર કરવામાં આવે અને તેના ઉપર મનની એકાગ્રતા સાધવામાં આવે તે વખતે વિપાક વિચય નામે ધર્મધ્યાનના ત્રીજા પ્રકારની સિદ્ધિ થાય છે અને જ્યારે આ જગત–લોકની પગથી તે શિખર-ટાચ સુધીની આકૃતિ અને તેની અંદર આ જીવનું જવું તથા આવવું, જન્મ ને મરણ અથવા પરિભ્રમણનું એકાગ્ર થએલ નિર્મળ મનમાં ચિંતન કરવામાં આવે ત્યારે સંસ્થાના વિચય નામે ધર્મધ્યાનના ચોથા પ્રકારની નિષ્પત્તિ થાય છે. (૨૦૫)
વિવેચન—જેવી રીતે પતંજલિ પિતાને યોગસૂત્રમાં સગુણ ધ્યાન
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૬૬
અને નિર્ગુણ ધ્યાન એવા બે ધ્યાનના ભેદો પાડે છે, તેમ જૈન શાસ્ત્રમાં પ્રશસ્ત ધ્યાનના ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એવા બે ભેદ પાડવામાં આવેલા છે; તેાપણુ આ બેઉ વર્ગીકરણા એક બીજાના પર્યાયવાચક નથી, એટલે એ વર્ગીકરણ એક જ દૃષ્ટિથી થએલું નથી. સગુણ ધ્યાન એ આલંબનસહિત ધ્યાન છે અને નિર્ગુણ ધ્યાન એ આલમનરહિત છે, જ્યારે ધર્મ ધ્યાન આલખનહિત અને શુક્લ ધ્યાન કાંઇક આલેખનસહિત તથા કાંઇ આલેખનરહિત છે. તે વિષે આગળ જતાં વિવેચન આવશે. ધર્માં ધ્યાન કે સગુણ ધ્યાન બેઉમાં એક દૃષ્ટિબિંદુ સમાન છે અને તે એ કે ચિત્તની પરમ ઉચ્ચ દશા પ્રાપ્ત કરવાને ઉચ્ચ ભાવનાઓથી ચિત્તનું પોષણ કરવું. સગુણ ધ્યાન તે સૂર્ય, વિષ્ણુ, અગ્નિ ઇત્યાદિ દેવસ્વરૂપને મનમાં ધારણ કરી તે સ્વરૂપ પણ પેાતાનું જ છે, ‘સોડË ' છુ, એવું અવધારવાનું છે; ધ ધ્યાન તે દેવાનાં ભૂત સ્વરૂપાનું નહિ પણ તેમના જીવનગુણાનું અને આપણા જીવનગુણેાની ન્યૂનતાનું ચિત્તમાં ધ્યાન કરી ઉચ્ચ શ્રેણી પર ચડવા વિષેનું ધ્યાન કરવાનું છે. થીએસેફ્રીસ્ટા ચિત્તને સ્થૂળ પદાર્થોના માનસિક ધ્યાનની કેળવણી આપીને પછી જીવનના ઉચ્ચ ગુણેાના વિકાસ માટેનું ધ્યાન ધરવાની પતિ બતાવે છે : મી. લેડખીટર કહે છે કેઃ—If you prefer it, you can take some moral quality, as is advised by the Catholic Church when it prescribes this exercise. In that case, you would turn that quality over in your mind, see how it was an essential quality in the Devine order, how it was manifested in Nature about you, how it had been shown forth by great men of old, how you yourself could manifest it in your daily life, how (perhaps) you have failed to display it in tre past and so on. Such meditation upon a high moral quality is a very good exercise in many ways, for it
Page #476
--------------------------------------------------------------------------
________________
૪૬૭
not only trains the mind, but keeps the good thought constantly before you. અર્થાત–“જો તમે ધ્યાન કરવાનું પસંદ કરે, તો ધ્યાનના વ્યાયામ માટે જેમ કેથેલીક ખ્રીસ્તી ધર્મગુરૂઓ કહે છે તેમ કોઈ નૈતિક ગુણને ગ્રહણ કરી શકે. જો તમે એવો કોઈ ગુણ ચિત્તમાં ધારો તો તે જ ગુણ વિષે પુનઃ પુનઃ વિચાર કર્યા કરે, દેવાંશી મનુષ્યએ તેને કેવી રીતે એક મહત્ત્વનો ગુણ લેખે છે તેનું નિરીક્ષણ કરે, તમારી આસપાસ પ્રસરેલી કુદરતમાં એ ગુણ કેવી રીતે દર્શન દઈ રહ્યો છે તેનો વિચાર કરે, પ્રાચીન સમયના મહાન પુરૂષો એ ગુણને કેવી રીતે બતાવી રહ્યા હતા તેનું સ્મરણ કરે અને ભૂતકાળમાં તમે તે ગુણનું દર્શન કરાવવાને કેમ નિષ્ફળ નીવડ્યા છો તેનુંએ આત્મનિરીક્ષણ કરે. ઉંચા નૈતિક ગુણ ઉપર આવું ધ્યાન ઘણી રીતે ધ્યાનના સારા વ્યાયામ રૂપ બને છે, કારણકે તેથી મગજ કેળવાય છે એટલું જ નહિ, પણ તમારી સમક્ષ નિરંતર એક ઉચેઉમદા વિચાર રહ્યા કરે છે.” આ નિર્ગુણ ધ્યાનનો કિંવા ધર્મધ્યાનને જ એક પ્રકાર છે. તેમાં જે આલંબન છે, તે પ્રકારનાં આલંબને ધર્મ ધ્યાનમાં પણ હોઈ શકે છે એમ જૈન શાસ્ત્ર કહે છે.
જૈન શાસ્ત્રમાં ધ્યાનના ચિંતન વિષયને અનુસરીને ધર્મ ધ્યાનના ચાર ભેદ પાડ્યા છે અને એ ભેદની વ્યાખ્યાઓ ઉપરના બેઉ કોમાં આપેલી છે. ઉવવાઈ સૂત્રમાં ધમ ધ્યાનના જે ચાર ભેદ માખવિન, અવવિગg, વિવાવિનg અને સંદવિનg કહેલા છે, તે ચાર ભેદ નીચે મુજબ છે : (૧) શ્રી તીર્થકર ભગવાને આત્માના ઉદ્ધાર માટે શી શી આજ્ઞાએ કરી છે, પોતે ધર્મનું પાલન કેવી રીતે કર્યું હતું અને તેને આધારે તે મનુષ્યને શા ઉંપદેશ કરી ગયા છે તેનું આદરપૂર્વક–શ્રદ્ધાપૂર્વક ચિંતન કરવું, તેમાં ચિત્તને એકાગ્રતાથી જોડી રાખવું તે આજ્ઞા વિચય નામનો પ્રકાર સમજ. મી. લેબીટરે ધ્યાનના વિષયના સૂચનમાં ઉપર જે કાંઈ કહ્યું છે તેમાં દેવાંશી મનુષ્યોએ કહેલા મહત્ત્વના ગુણ વિષે અને તેવા ગુણોથી યુક્ત ચારિત્ર્ય તેમણે કેવી રીતે આચરી બતાવ્યું હતું તે વિષે પણ ઉલ્લેખ આવે છે; વસ્તુતઃ
Page #477
--------------------------------------------------------------------------
________________
૪૬૮
એવું ચિતન આજ્ઞા વિચયના પેટામાં જ સમાઇ જાય છે. હેમાચા' કહે છે કે: તાજ્ઞાષ્ટ્રપનાવેય ન મૃષામાવો ગિનાઃ-સનનું વચન આજ્ઞારૂપે જ સ્વી કારવુ, કેમકે જીનેશ્વરા કદાપિ અસત્ય ખેાલતા નથી. (૨) આજ્ઞા વિચયમાં ક વ્યની વિચારણા આવે ત્યારે ખીજા અપાય વિચયમાં ત્યજવાયેાગ્ય અકબ્યની વિચારણા આવે છે. રાગ, દ્વેષ, કયાદિ દોષોથી આત્માને શીશી હાનિ થાય છે, આત્મા તેથી કેવા કેવા નવીન કર્મબંધનમાં જકડાતા જાય છે, એ બંધન તેાડવાને અને નવું બંધન થતું અટકાવવાને હવે શું કરવું જોઈએ, ઇત્યાદિ વિષયનું ચિંતન ખીજા અપાય વિચયમાં લેખાય છે. સદા જાગરૂક એવા મુમુક્ષુ ત્યાજ્ય દોષોથી સર્વથા મુક્ત ન થાય ત્યાંસુધી તે દોષોથી થતી હાનિને પણ વિચાર કરે અને ગ્રાહ્ય ગુણાનું પણ ચિત્તમાં ધ્યાન કરે. (૩) રાગ અને દ્વેષાદિ કષાયા ક્યારે ટળે ? જ્યારે સુખ પ્રતિ હ અને દુ:ખ પ્રતિ દ્વેષ ઉત્પન્ન થાય નહિ પણ સુખમાં કે દુ:ખમાં, સંપત્તિમાં કે વિત્તિમાં, સયેાગમાં કે વિયેાગમાં ચિત્તની સમસ્થિતિ રહે, ત્યારે એ કષાયેા ટત્યા લેખાય. ચિત્તની આવી સમસ્થિતિની સાધના કવિપાકુના ચિંતન વિના પ્રાપ્ત થતી નથી. આ જન્મમાં સુખ છે તે પૂર્વ જન્મમાં ઉપાર્જેલા પુણ્યનુ ફળ છે, આ જન્મમાં દુઃખ છે તે પણ પૂર્વનાં પાપનું કૂળ છે એમાં હર્ષ શેષ, કે શાક શા ? એ સુખદુઃખાદિ વડે પુણ્ય અને પાપરૂપી કની નિર્જરા થઇ રહી છે: આ પ્રકારના ચિંતનથી વિપાક વિચય નામે ધ્યાનને ત્રીજો પ્રકાર થાય છે. (૪) ચિત્ત વૈરાગ્યના જળથી પૂણ રસખસ–તરાળ ત્યારે થાય કે જ્યારે જીવના જન્મજરા–મરણ રૂપી પરિભ્રમણના ચિંતનપૂર્વક તેને ખરૂં આત્મભાન થાય. આ ચિંતન માટે લોકનું સ્વરૂપ સંપૂર્ણ રીતે ચિત્તમાં લાવવું, તેની અંદર આ જીવને અનેક ચેાનિએમાં અવતારે થયા, પ્રત્યેક અવતારે જન્મ, જરા, મરણનાં કષ્ટો વેઠવાં અને પુનઃ પુનઃ એવા ફેરા ફરવાના જ રહ્યા છે, એ ફેરા જેમ બને તેમ એછા થાય તે માટે કખ ધન તેડવાં અને નવાં કર્મોને આવતાં અટકાવવા સિવાય આરેા નથીઃ આવા વિશુદ્ધ પરિણામને માટે સ સ્યાન વિચય નામના ધ્યાનની આવશ્યકતા છે.
:
Page #478
--------------------------------------------------------------------------
________________
४६
શ્રી હેમચંદ્રાચાર્ય કહે છે કે –
નાના થતા પરિવર્તનાતા
सदासक्तं मनो नैव रागाधाकुलतां व्रजेत् ॥ . અર્થાત–આ લોકસ્વરૂપને વિચાર કરવાથી, અનેક દ્રવ્યોમાં રહેલાં અનંત પર્યાને પરાવર્તન કરવાથી (દ્રવ્યગત પર્યાયના સંબંધમાં વિચાર કરવાથી) નિરંતર તેમાં આસક્ત થએલું મન રાગાદિ આકુળતા પામતું નથી. એ પ્રમાણે ધર્મ ધ્યાનના ચારે પ્રકારે આત્માના નિર્મલીકરણના સાધનરૂપ છે. (૨૦૪-૨૦૦૫) [ ધર્મધ્યાનનાં આલંબન અને ભાવના ગ્રંથકાર નીચેના શ્લોકમાં કહે છે.]
धर्मध्यानालम्बनादीनि । २०६ ॥ धर्मध्याननगाधिरोहणकृते शास्त्रोक्तमालम्बनं । ग्राह्यं वाचनप्रच्छनोहनकथेत्येवं चतुर्भेदकम् ॥ .. संसाराशरणैकता क्षणिकता रूपाश्चतुर्भावना। भाव्या ध्यानविशुद्धये समुदियाद्यावत्प्रकृष्टा रुचिः ॥
- ધર્મધ્યાનનાં આલંબન અને ભાવના.
ભાવાર્થ-ધર્મધ્યાનરૂપી પર્વત ઉપર ચઢવાને માટે શાસ્ત્રમાં ચાર પ્રકારનાં આલંબન–કા કહ્યા છેઃ આધ્યાત્મિક અને તાત્ત્વિક શાસ્ત્રોનું વાંચન, શંકા હોય તો ગુર્નાદિને પૂછીને ખુલાસો મેળવ, પરિયદૃણું–મનન કરવાયોગ્ય વિષય ઉપર ઉહાપોહ કરે, અને અભ્યસ્ત તત્ત્વોની કથા કરવી. એ ચાર આલંબન ધ્યાનના ઉમેદવારે ગ્રહણ કરવાં. ધ્યાનની વિશુદ્ધિ માટે, અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના અને એકત્વ ભાવનાઃ એ ચાર ભાવના ત્યાં સુધી ભાવવી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ રૂચિ ઉત્પન્ન થાય. (૨૬)
Page #479
--------------------------------------------------------------------------
________________
૪૦
વિવેચન—ધમ ધ્યાનને ગ્રંથકાર એક પર્વતની તુલામાં મૂકે છે તે યથા છે. જેવી રીતે પતને નTM ( આવ જા ન કરે તેવા–સ્થિર ) કહ્યો છે, તેવું ધમ ધ્યાન સ્થિર અને અચળ હાય, પરન્તુ તેની ઉપર કાંઈ મનુષ્ય પક્ષીની પેઠે ઉડીને ચડી જઈ શકતા નથીઃ તેણે તે તેની ઉપર ક્રમે ક્રમે ચઢવાનું છે અને તે એવી રીતે કે ડગલુ ભુલાય નહિ, હિતેા એક ડગલું ભૂલતાં ખસીને ઉંડી તળેટીમાં ગમડી પડવાને ભય રહે છે. આવા ઉંચા પર્વત ઉપર ચડવા માટે આલખન-ટેકા પણ જોઇએ અને તે આલઅને અત્ર શાસ્ત્રને આધારે આપવામાં આવ્યાં છે. વવાઈ સૂત્રમાં વાયના, પુચ્છળા, ચિટ્ટળા અને ધમ્મટ્ઠા એ ચાર આલંબને કહેલાં છે. શાસ્ત્રમાં જે સ્વાધ્યાય તપના પાંચ પ્રકારો કહેલા છે તેમાંના જ આ ચાર પ્રકારોને ધર્મધ્યાનના આલંબનરૂપ કહેલાં છે, કારણકે પૂર્વે જે ધમ ધ્યાનના ચાર પ્રકારે કહ્યા છે તે પ્રકારનું અનુશીલન સ્વાધ્યાય તપનાં આવાં આલખને વિના શક્ય નથી. શાસ્ત્રશન્દેનું વાચન કરવામાં આવે, શકા હાય તે તેનું નિવારણ ગુરૂ આદિ ગીતા મુનિઓને પૂછીને કરવામાં આવે, શીખેલા વિષયનું પુનઃ પુનઃ રટન અથવા મનમાં પુનરાવર્તન કરવામાં આવે અને જેના અભ્યાસ કર્યાં તેની પુનઃ પુનઃ કથા કરવામાં આવે, તે જ તીર્થંકરાની આજ્ઞાઓનું ચિંતન ધર્મ ધ્યાન પ્રસંગે થવા પામે, તે જ રાગદ્વેષના મને સમજીને ચિત્ત તેના ત્યાગમાં અધિરૂઢ થાય, તેા જ કર્મીના વિપાકનુ રહસ્ય સમજાય તથા શ્રદ્ધા જાગે અને તે જ ચેારાશી લાખ જીવચેાનિના પરિભ્રમણનાં કારણે તથા તે કારણેાની વિદારણાના મા`માં ચિત્ત એકાકાર થાય. આવાં કારણેાથી ધમ ધ્યાનનાં પણ આલખના છે અને એ આલંબનેાનુ યથા ગ્રહણ કરવામાં આવે તે ધર્મ ધ્યાનનુ અનુશીલન સુગમ્ય તથા શીઘ્રસાધ્ય થાય. ધર્મ ધ્યાનના આલેખનરૂપે જે સ્વાધ્યાય તપના ચાર પ્રકાર કહ્યા, તે ઉપરાંત એક ખાકી રહેલા પ્રકાર તે “ અનુપ્રેક્ષા ”ને છે. આ અનુપ્રેક્ષા-વિચારણાના ચાર પ્રકારે શાસ્ત્રમાં કહેલા છે જે અનિત્ય, અશરણ, સંસાર અને એકત્વ ભાવના છે. ખાર ભાવનાઓમાંની આ પહેલી ચાર ભાવનાએ છે. આ જગતની પ્રત્યેક વસ્તુ
Page #480
--------------------------------------------------------------------------
________________
૧
અનિત્ય છે, લક્ષ્મી–શરીરયૌવન ઇત્યાદિમાંનું કશું નિત્ય કે શાશ્વત નથી એવી જે ભાવના કરવી અને તે વડે ચિત્તને પોષવું તે અનિત્ય ભાવના છે. આ જગતમાં જીવને આપ્તજન–સગું, પ્રેમાળ સ્ત્રી કે વત્સલ માતા-પિતા, રાજા કે સમ્રાટ્ કૈાઈ શરણ આપે તેમ નથી, દરેક જીવ અશરણુ છે અનાચ છે, શરણ છે એક માત્ર ધર્માંચરણનું: એ પ્રમાણે જીવની અશરણુતાનુ ચિંતન કરવું તે અશરણ ભાવના છે. જગત્ અનિત્ય છે અને જીવ અશરણુ છે; ધનુ શરણુ ન સ્વીકારતાં તેને જે સંસારમાં પરિભ્રમણ કરવાનું છે તે સંસાર કેવા છે ? ચૌદ રાજલોકના અસંખ્યાત પ્રદેશ છે તેમાંના દરેક પ્રદેશે અનંતાનંત વાર જન્મમરણ કરી જીવે અનંતાં પુદ્ગલપરાવર્તન નીપજાવ્યાં, તાપણુ તેને છેડે આબ્યા નથી. જન્મ–જરા–મરણ–નરકાદિનાં દુઃખા વેચાં, અનેક જીવા સાથે ચિઋચિત્ર સબંધા માંધ્યા, તાપણુ સંસારના છેડે આવ્યા નહિ. એવા આ સંસાર અ-પાર છે, એવું ચિંતન તે ત્રીજી સંસાર ભાવના છે. આ અશાશ્વત જગતમાં અશરણુ એવા હું એક જ છું, મારૂં કાઈ નથી અને કશું નથી, હું અસહાય છું, માત્ર ધર્માં જ મારી સાથે સહાયરૂપે સાથે આવશે, એ પ્રકારની ભાવના તે ચેાથી એકત્વ ભાવના છે. પૂર્વ કહેલા ધર્મ ધ્યાનના ચાર પ્રકારનું આ ચારે ભાવના સારી રીતે પોષણ કરનારી હેાઈ તેની સાથે તે ભાવનાનેા સબંધ શાસ્ત્રામાં સુઘટિત રીતે ચેાજ્યા છે. ધ્યાનમાં ઉત્કૃષ્ટ રૂચિ ઉત્પન્ન થાય ત્યાંસુધી એ ભાવનાએ ભાવવાજોગ છે. (૨૦૬)
[ હવે ચાર પ્રકારનાં ધ્યેયાનાં લક્ષણા નીચેના ત્રણ ક્ષેાકેામાં કહેવામાં આવે છે. ]
चतुर्विधे ध्येये पिण्डस्थलक्षणम् । २०७ ॥ पिण्डस्थं प्रथमं पदस्थमपरं रूपस्थरूपोज्झिते । ध्येयं ध्यानविधौ चतुर्विधमिदं शास्त्रेषु संलक्ष्यते ॥ पार्थिव्यादिकधारणात्मकतया यच्चिन्तनं स्वात्मन । ऐकाग्र्येण तदुच्यते मुनिवरैः पिण्डस्थनामादिमम् ॥
Page #481
--------------------------------------------------------------------------
________________
.४७२
पदस्थम् । २०८ ॥ नाभौ चित्तमुखे च षोडशचतुर्विशाष्टपत्राम्बुजं । संस्थाप्याक्षरमातृकाः प्रतिदलं संकल्प्य यच्चिन्तनम् ॥ यहा सत्परमेष्ठिमन्त्रवचनं चित्ते स्थिरं चिन्त्यते । ध्येयं तद्धि पदस्थमातपुरुषैरुक्तं द्वितीयं शुभम् ॥
रूपस्थरूपातीते । २०९ ॥ अर्हच्छान्तदशास्वरूपममलं संस्थाप्य चित्ते स्थिरे । वैशयेन विचिन्त्यते चिरतरं रूपस्थमेतन्मतम् ॥ रूपातीत-निरञ्जनाऽघरहितं सिद्धं समालम्ब्य यत् । तेनैक्यं परिभाव्यते स्वहृदये रूपोज्झितं तन्मतम् ॥
દશેયના ચાર પ્રકારમાં પ્રથમ પિંડસ્થનું લક્ષણ,
ભાવાર્થ_ધ્યાનના વિધિમાં ધ્યેયના ચાર પ્રકાર શાસ્ત્રમાં જોવામાં આવે છે, તે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત. તેમાં પાર્થિવી આદિ ધારણરૂપે આત્માનું એકાગ્રતાથી ચિંતન કરવામાં આવે તેને મુનિવરે એયના ચાર પ્રકારમાંનું પ્રથમ પિંડસ્થ એય કહે છે. (૨૦૭)
५४स्थ ध्येय. નાભિમાં સોળ પાંખડીવાળા, ચિત્તમાં ચોવીશ પાંખડીવાળા અને મુખમાં આઠ પાંખડીવાળા કમળની કલ્પના કરીને તેના ઉપર દરેક પાંખડીએ અમુક વર્ણમાળાના અક્ષરેની સ્થાપના કરીને તેનું એકાગ્રતાપૂર્વક ચિંતન કરવામાં આવે અથવા પંચ પરમેષિમંત્રના શબ્દોનું એકાગ્ર થએલા ચિત્તમાં સ્થિરતાપૂર્વક ચિંતન કરવામાં આવે તેને આસ પુરૂષ બીજું પદ२थ ध्येय अथवा ध्यान ४ छ. (२०८)
Page #482
--------------------------------------------------------------------------
________________
૪૭૩
રૂપસ્થ અને રૂપાતીત. અરિહંત ભગવાનની શાન્ત દશાનું નિર્મળ સ્વરૂપ સ્થિર અને એકાગ્ર ચિત્તમાં સ્થાપીને અતિ નિર્મળતાથી અમુક વખત તેનું ચિંતન કરવામાં આવે તે રૂપસ્થિ નામે ત્રીજા પ્રકારનું ધ્યેય; રૂપથી અતીત થએલા, નિરંજન નિરાકાર મળરહિત સિદ્ધ ભગવાનનો આશ્રય કરીને તેની સાથે પોતાના આત્માનું એકપણું પિતાના હૃદયમાં એકાગ્રતાપૂર્વક ચિંતવવામાં આવે તે રૂપાતીત નામે ચોથા પ્રકારનું ધ્યેય સમજવું. (૨૦૦૯)
વિવેચન આ લોકત્રયીમાં શેયના ચાર પ્રકારની સમજૂતી આવે છે. પિંડસ્થ, પદ, રૂપસ્થ અને રૂપાતીત એવા એ ચાર ભેદનો સ્વીકાર વેદશાસ્ત્રીય યોગગ્ર અને જૈન ગગ્રંથે પણ કરે છે, માત્ર એ એયમાં ધ્યાન કરવાના વિધિમાં જૂદી જૂદી પરિભાષા જોવામાં આવે છે. આપણે અત્રે એ ચારે ધ્યેયની અનુક્રમે સમજૂતી આપીશું કે જે સમજૂતી ઉપર આપેલી કત્રયીમાં કાંઈક સંક્ષિપ્ત રૂપે દેખા દે છે.
(૧) પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ અને આકાશ એ પાંચ તત્ત્વો છે. એ પાંચ તત્ત્વોને પ્રત્યેક પદાર્થ-પિંડ બનેલ છે. આ પંચતત્ત્વનું ધ્યાન તે પિંકસ્થ સ્થાન છે. વેદશાસ્ત્રમાં તે પંચતત્ત્વના સ્થાનને વિધિ છે, તેને અનુસરતો પણ પરિભાષામાં ભિન્નતાવાળે જૈન શાસ્ત્રમાં કથેલે તેને વિધિ છે. જૈન શાસ્ત્રાનુસાર પાર્થિવી, આગ્નેયી, વાયવી, વારૂણી અને તત્વભૂ એ પાંચ ધારણારૂપે આત્માનું એકાગ્રતાથી ચિંતન કરવાનું છે. હેમાચાર્ય નિમ્ર લોક વડે એ પાંચે ધારણઓનાં નામ કથે છેઃ
पार्थिवी स्यादथाग्नेयी मारुती वारुणी तथा । . तत्वभूः पंचमी चेति पिंडस्थे पंचधारणा: ॥
પાર્થિવી ધારણા અને તેનું ધ્યાન આ પ્રમાણે કરવું. આ તિર્થો લોક એક રાજપ્રમાણ લાંબા-પહોળે છે. તેમાં પહેલાં ક્ષીરસમુદ્રને કલ્પ. તે સમુદ્રની મધ્યમાં જંબુદ્વીપની પેઠે એક લાખ યોજનાના વિસ્તારવાળું અને એક હજાર પાંખડીઓવાળું કમળ ચિંતવવું. કમળની મધ્યે કેસરાઓ છે, તેની મધ્યે દેદીપ્યમાન પીળી પ્રભાવાળી અને મેરૂ પર્વત સમાન પરિમાણુ
Page #483
--------------------------------------------------------------------------
________________
૯૪
વાળી કર્ણિકા છે એવી કલ્પના કરવી. તે કર્ણિકાની ઉપર એક ઉજજ્વલ સિંહાસન છે તે ઉપર પિતે બેસીને સર્વ કર્મોને ઉચ્છેદ કરું છું એમ કલ્પવું, તે કલ્પનામાં સ્થિર થઈ જવું. આઠ કર્મોની પ્રકૃતિના પુદ્ગલસ્કંધને આત્માના પ્રદેશથી ખંખેરી નાંખી ચૌદ રાજલોકમાં ફેંકી દીધા એમ ધ્યાવું. પછી પિતાનો આત્મા અનંત કટિ સૂર્યના તેજ કરતાં પણ અનંત જ્ઞાનપ્રકાશથી સર્વ લોકાલોકને પ્રકાશે છે એમ ચિંતવવું. પછી ચૌદ રાજલોકમાં ઉઠેલાં કર્મ પુગલો સ્થિર થઈ જાય છે અને સુવર્ણના સિંહાસન ઉપર મને દેવતાઓ તથા ઇન્દ્રો બેસાડી દેશના સાંભળે છે એવું ચિંતન કરવું. લાખો જેવો આવી તત્ત્વ સાંભળે છે પણ હું સાક્ષી તરીકે તેઓનાં આચરણ વિચારો જોઈ રહું છું–મને તેમાં હર્ષ કે શોક થત નથી એમ ચિંતવવું. સ્ફટિક રત્ન સમાન નિર્મળ એવા અસંખ્ય પ્રદેશમાં સમયે સમયે સર્વ ભાસ થાય છે એવી ભાવના ભાવવી, અને અસંખ્યાત પ્રદેશ સ્થિર એકરૂપ છે એમ ધ્યાવું. એ પાર્થિવી ધારણા થઈ. આગ્નેયી ધારણું માટે નાભિની અંદર સોળ પાંખડીવાળું કમળ ચિંતવવું અને તે કમળની કર્ણિકામાં મરું એવો મંત્ર સ્થાપે. તે કમળની પ્રત્યેક પાંખડીમાં અનુક્રમે રૂમ માં રૂ ૩ ૪ $ ૪ gછે તે જ કં કઃ એમ સોળ સ્વરોને સ્થાપન કરવા, અને તે કમળમાં એકાગ્ર ચિત્તથી લીન થઈ જવું, એટલે સુધી કે કમળ વિના અન્ય વસ્તુનું સ્મરણ પણ રહે નહિ. પછી હદયમાં આઠ પાંખડીનું કમળ ચિંતવવું, અને પ્રત્યેક પાંખડીમાં અનુક્રમે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ કર્મનું એકેક પાંખડીમાં સ્થાપન કરવું. એ કમળનું મુખ એવી રીતે નીચું રાખવું કે જેથી સોળ પાંખડીવાળા કમળની ઉપર તે કમળ અધમુખ રહી ઝુલ્યા કરે. પછી સોળ પાંખડીવાળા કમળમાં સ્થાપેલા ઘટ્ટે માંને ઈંના રબિંદુથી ધૂમ્રશિખા નીકળતી ચિંતવવી, ધીમે ધીમે તેમાંથી અગ્નિકણિકાઓ અને પછી અનેક જવાળાઓ નીકળતી ચિંતવવી. એ જવાળાઓ વડે હૃદયાંતર્ગત અષ્ટ કર્મોની પાંખડીવાળું કર્મ કમળ બળે છે એવી કલ્પના કરવી. મહામંત્ર શર્ટના ધ્યાનથી ઉત્પન્ન થએલા
Page #484
--------------------------------------------------------------------------
________________
પ
અગ્નિવડે અષ્ટ કર્મની પાંખડીવાળુ કમળ ખળીને ભસ્મ થાય છે એવી ભાવના કરવી. પછી શરીરની બહાર ત્રણ ખૂણાવાળા ખળા અગ્નિને સમૂહ કલ્પવા અને એ અગ્નિસમૂહ તથા શરીરની અંદર મહામંત્રના ધ્યાનથી ઉત્પન્ન થએલ અગ્નિ-જ્વાળા એ એ વડે દેહ અને અષ્ટ કર્મનું કમળ એ બેઉ બળીને ભસ્મ થાય છે એવું કલ્પી શાન્ત થવુ. આ આગ્નેયી ધારણાનું સ્વરૂપ છે. ત્રીજી વાયવી ધારણાનું ધ્યાન આ પ્રમાણે કરવું: “ ત્રણ ભુવનનાં વિસ્તારને પૂરનાર એવા પ્રચંડ વાયુને કલ્પવા. આગ્નેયી ધારણાથી શરીર અને કર્મની જે ભસ્મ થઈ ગએલી છે તે ભસ્મને એ વાયુ ઉડાડી નાંખે છે એવી કલ્પના કરવી. પછી વાયુ શાન્ત થઈ જાય છે એમ ધ્યાવુ. વારૂણી ધારણા આ પ્રમાણે:-અમૃતસમાન વર્ષાને વર્ષાવનાર મેધમાળાથી ભરપૂર એવા આકાશની કલ્પના કરવી. એ આકાશમાંથી થતી જળષ્ટિ વાયુથી ઉડી ગએલી દેહ તથા કની રાખને શાંત કરે છે તથા ધોઇ નાંખે
એવી ભાવના ભાવવી. છેવટે વરૂણમંડળ શાન્ત થાય છે એમ કલ્પવુ. એ વારૂણી ધારણા થઈ. છેલ્લી તત્ત્વભૂ ધારણા આ પ્રમાણ:–ધ્યાતાએ સાત ધાતુરહિત, પૂર્ણ ચંદ્રકાન્તિની પેઠે નિર્મળ સર્વાંગ સમાન પોતાના આત્માને ચિતવવે; પછી સિંહાસન ઉપર બેઠેલા, સ કર્મોના નાશ કરનાર, શરીરની અંદર રહેલા એવા નિરાકાર આત્માને સ્મરવા. એ પ્રમાણે તત્ત્વભૂ ધારણા સકલ કને ક્ષય કરે છે અને આત્માને પરમાત્મસ્વરૂપ-બ્રહ્મસ્વરૂપ બનાવે છે. આ પાંચ ધારણાએ પણ વૈદિક ચેાગની પાંચ તત્ત્વની ધારણાઓની પેઠે આત્માને હૈં ત્રહ્માસ્મિ ને સાક્ષાત્કાર કરાવે છે.
પિંડસ્થ ધ્યાન કરનાર પાતાને ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાણુ, એ પાંચે પ્રકારના શરીરથી ભિન્ન-પૃથક્ નિર્ધારે છે અને તેથી દેહાદિ અગાનાં કાર્યોમાં આત્મા અહં તથા મમત્વ પરિણામથી બંધાતા નથી. તે ભાગ્ય પદાર્થોની ઈચ્છાઓમાં અધાતા નથી અને અનેક જીવાને દુઃખ આપવા પ્રેરાતા નથી. કના ચેાગે વસ્ત્રરૂપ શરીર તે અનેક મળે છે તથા છૂટે છે, તેાપણ તેથી તે જરા પણ હર્ષ વા શાકને ધારણ કરતા નથી.. ડિસ્થ ધ્યાનને વેગી પ્રારબ્ધક યાગે અનેક કાર્ય કરતા છતા પણ આત્માના
Page #485
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપમાં ધ્યાન રાખે છે. શરીરમાં રહેલે આત્મા શરીરથી ભિન્ન છે એવું નિશ્ચયાત્મક જ્ઞાન થતાં બાહ્ય સંયોગોમાં રહ્યો છે પણ તે તેમાં લેવાતે નથી. આત્માના પ્રદેશમાં ચોંટેલું ચિત્ત નિર્વિકપ દશાવાળું થાય છે અને તેથી આત્માની શક્તિઓ ખીલવા માંડે છે. વચનસિદ્ધિ અને સંકલ્પસિદ્ધિ સહજ બને છે. જેઓ આત્માના અસંખ્યાત પ્રદેશનું ધ્યાન ધરે છે પણ જગતમાં ઉપકાર કરવાની પ્રશસ્ત ઈચ્છા ધરાવે છે તેઓ તીર્થંકરાદિ પદને પ્રાપ્ત કરે છે અને જે ઉપકાર કરવાની ઈચ્છાને પણ ત્યજીને પિંડ ધ્યાન ધરે છે તેઓ મૂક કેવળી થઈ સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. શરીરના કોઈ પણ ભાગમાં આત્માના પ્રદેશોનું ધ્યાન થઈ શક છે. નાભિચક્રમાં ધ્યાન ધરવાથી કાયવૂહનું જ્ઞાન થાય છે એટલે કે શરીરની નાડીઓનું અને તેમનાં કાર્યોનું જ્ઞાન થાય છે તેમજ મનના સંકલ્પવિકલ્પનો વિલય થાય છે. કંઠ કૂપમાં ધ્યાન કરવાથી સુધા–તૃષા શમે છે અને વાણીને સારી રીતે પ્રકાશ થાય છે. કૂર્મ નાડીમાં ધ્યાન કરવાથી સ્થિરતાની વૃદ્ધિ થાય છે અને ચંચળતા, શમે છે. બ્રહ્મરંધ્રમાં ધ્યાન કરવાથી સિદ્ધ પુરૂષોનાં દર્શન થાય છે, પાપોનો નાશ થાય છે અને ધર્મશ્રદ્ધા વધે છે. હૃદયમાં ધ્યાન કરવાથી હૃદયશુદ્ધિ થાય છે, જ્ઞાનભાસ થતો જાય છે, સત્યની પ્રતીતિ થાય છે અને પરહદયને વાંચી શકાય છે. મનોવણાની સાથે લેશ્યાને જે સંબંધ છે તેનું જ્ઞાન અને વર્ગણામાં ધ્યાન કરવાથી થાય છે. તેમાં વિશેષ સંયમ કરવાથી મન:પર્યવ જ્ઞાન પ્રકટે છે. એ જ રીતે કાન, નાક, આંખ, જીભ અને સ્પર્શેન્દ્રિયમાં ધ્યાન કરવાથી તે તે ઇકિયેની શક્તિને વિકાસ થાય છે. કાય બળ, વાણુ બળ અને મનોબળમાં ધ્યાન કરવાથી તે તે બળ વૃદ્ધિ પામે છે. મસ્તકમાં ધ્યાન કરવાથી મગજના જ્ઞાનતંતુઓ પુષ્ટ થાય છે અને તર્કશક્તિ વધુ ને વધુ ખીલે છે. - આ રીતે સ્વપિંડના કોઈ પણ અંગમાં પિંડસ્થ ધ્યાન કરી શકાય છે અને તેના શારીરિક તેમ જ આધ્યાત્મિક લાભ થાય છે, પરંતુ તે સર્વમાં બ્રહ્મરન્દ્રમાં આત્માના પ્રદેશનું ધ્યાન કરવું સર્વશ્રેષ્ઠ છે. જે વખતે બ્રહ્મરન્દ્રમાં આત્માના અસંખ્યાત પ્રદેશોનું ધ્યાન ધરવામાં આવે છે તે વખતે શ્વાસ- સની ગતિ મંદ પડે છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાં તન્મયતા થવાથી
Page #486
--------------------------------------------------------------------------
________________
yoo
શ્વાસની ગતિ બિલકુલ ઓછી થઈ જાય છે અને તે વખતે આનંદ આનંદ, થઈ જાય છે, આત્માની અનંત શક્તિને અનુભવ થાય છે, સર્વ જીવો ઉપર સમતારૂપ અમૃત મેઘવૃષ્ટિ વર્ષાવાય છે, તે વખતે એવો અનુભવ થાય છે કે, અહો, આવી દશામાં સદા કાળ રહેવાય તે સારું ! એવી દશા ક્ષયોપશમ ભાવમાં લાંબા કાળ સુધી ટકતી નથી, તે પણ પુનઃ પિંડસ્થ ધ્યાન ધરી તેવી દશા પ્રાપ્ત કરવા ધ્યાની ઉદ્યમ કરે છે, અને પાછે તે જ આનંદ લે છે. બીજાં છાત્મસ્થિક કાર્યોમાં જોડાતાં તે ઉપાધિની વિકલ્પ દશા અનુભવે છે, પણ તેમાં તેને રસ પડતો નથી એટલે ગમે તેમ કરી પાછા ધ્યાનમાં પ્રવેશ કરે છે. આવી સહજ સુખની દશાનો અનુભવ થતાં બાહ્ય સુખની સર્વ પ્રકારની અભિલાષાઓ ટળે છે.
(૨) પદસ્થ ધ્યેયમાં ધ્યાન અનેક પ્રકારે કરાય છે, તેમાંનો એક પ્રકાર: ગ્રંથકારે અત્ર દર્શાવેલો છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પદનું ચિત્તની સ્થિરતાપૂર્વક જે ધ્યાન કરવામાં આવે તેને પદસ્થ ધ્યેયનું ધ્યાન કહેવામાં આવે છે. બીજો પ્રકાર એવો છે કે નાભિપ્રદેશમાં સોળ પાંખડીનું કમળ ચિંતવી તેમાં ર થી ૩: પર્યત સેળ સ્વરેની સ્થાપના કરી તેનું અનુક્રમે ધ્યાન કરવું. ત્રીજો પ્રકાર એવો છે કે હૃદયકમળમાં ચોવીસ પાંખડીવાળું કમળ ચિંતવી તેમાં થી સુધીના અક્ષરે અનુક્રમે ચોવીસે પાંખડીઓમાં સ્થાપી મ ને કમળની કણિકામાં સ્થાપ અને પ્રત્યેક પદનું અનુક્રમે ધ્યાન કરવું. ચોથે પ્રકાર એ છે કે મુખમાં આઠ પાંખડીવાળા કમળની કલ્પના કરવી અને તેમાં ૨ થી હું સુધીના અક્ષરો સ્થાપી તેનું ધ્યાન કરવું. આ જ પ્રમાણે ૩% કારનું, મર્દ મંત્રનું, ૩૪ શ્રી શ્રી
નમઃ એ મંત્રનું અને અન્ય મંત્રોનું પણ પદસ્થ ધ્યાન કરી શકાય છે. એ પ્રમાણે અક્ષરનું અને પદોનું ધ્યાન કરતો છતો યોગી ચિત્તની ચંચળતાને વારે છે અને શ્રુતજ્ઞાનનો પારગામી થાય છે. પદસ્થ ધ્યાનને સાધક નિમિત્તજ્ઞાનને પણ પ્રાપ્ત કરી શકે છે, છતાં સાચે યોગી તે પદસ્થ થેયના આલંબનથી ધરેલા ધ્યાન વડે આત્માની નિર્મળતા કરનારા શુલ ધ્યાનમાં જ ગતિ કરવાને ઉદ્યમવંત બને..
Page #487
--------------------------------------------------------------------------
________________
૭૮ (૩) સમવસરણમાં બેઠેલા તીર્થંકર ભગવાનનું સ્વરૂપ તે રૂપસ્થ બેય અને તેમાં ધ્યાન કરવું તે ધ્યાનને ત્રીજો પ્રકાર. ભગવાનની શાન્ત દશાનું ચિત્તમાં અવધારણ કરવું, તેમને મસ્તકમાંથી પ્રકટતી તેજધારાઓને ચિત્તપ્રદેશમાં ઝીલવી, એમના અનંત ગુણોનું સ્મરણ પ્રકટાવવું અને તેવા જ ગુણે પિતાના આત્મામાં પ્રચ્છન્ન રૂપે રહ્યા છે તેનું પ્રકટીકરણ કરવાનું ધ્યાન ધરવું તે આ પ્રકારનું ધ્યાન છે. આઠ કર્મ રૂપી છે અને તેના સંબંધમાં મારે આત્મા અનાદિ કાળથી રહ્યો છે. રૂપમાં રહેલો મારે આત્મા વસ્તુતઃ રૂપથી ન્યારો છે, સિદ્ધ સમાન અનંત ગુણમય છે ઇત્યાદિ જે ભાવના ભાવવી તેને રૂપસ્થ ધ્યેયમાંનું ધ્યાન સમજવું. આ ધ્યાનમાં એવા વિચાર કરવા કે મારો આત્મા ગુણે કરી પંચપરમેષ્ટી રૂપ છે અને એ ગુણો પ્રકટ કરવાનો મારો ઉદ્યમ છે; તથા જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણે - વડે મારો આત્મા દીપ્તિમાન છે, ઇત્યાદિ. આત્મામાં જ પરમાત્મ દશા રહી છે પણ ધ્યાન વિના તે પ્રકટ થતી નથી, એટલા માટે રૂપસ્થ ચેયમાં ધ્યાન કરવાની યોજના છે. તેથી સંકલ્પ વિકલ્પવાળી ચિત્તદશાનો નિરોધ થાય છે, મહના ઉછાળા સ્વયમેવ શાન્ત પડે છે, અનેક શક્તિઓ પ્રકટે છે અને મનની નિર્મળતા સહેજે સધાય છે.
(૪) રૂપથી અતીત–આકારરહિત, જ્ઞાનાનન્દ સ્વરૂપ, નિરંજન સિદ્ધ પરમાત્માનો આશ્રય કરીને તેની સાથે સત્તાથી સિદ્ધસમાન એવા પિતાના આત્માનું એકત્વ ચિત્તમાં અવધારવું–ધ્યાવું, તે રૂપાતીત ધ્યેયનું ધ્યાન સમજવું. પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ ગેયના અવલંબનપૂર્વક મુમુક્ષુ યોગીએ રૂપાતીત ધ્યેય પર જવું અને સ્થળમાંથી સૂમ આત્મા ઉપર જતાં આત્માના ગુણપર્યાની શુદ્ધતા ચિંતવવી. આત્માને ઉપયોગ એક જ ઠેકાણે રાખો અને બહિરમાં મનને જવા દેવું નહિ; એમ કરવાથી રૂપાતીત ધ્યેયમાં પ્રવેશ થશે અને અહર્નિશ તેનો અભ્યાસ કરવાથી રૂપાતીત ધ્યેયમાં ધ્યાનની સ્થિરતા થશે. રૂપાતીત ધ્યાનની જિજ્ઞાસુએ દ્રવ્યાનુયોગનું તેમ જ અધ્યાત્મશાસ્ત્રોનું જ્ઞાન સારી પેઠે પ્રાપ્ત કરવું કારણકે તે વિના જડ-ચેતનની ભિન્નતાને બરાબર ખ્યાલ ચિત્તપ્રદેશમાં રહેતો નથી. ચારે ધ્યાનમાં રૂપાતીત ધ્યાન
Page #488
--------------------------------------------------------------------------
________________
સર્વોપરિ છે. એ ધ્યાન કરનાર યોગી કર્મરૂપી લાકડાને બાળીને તેની ભસ્મ કરે છે અને તે અનન્ત શક્તિને પ્રકટાવવા સમર્થ બને છે. જેમ જેમ રૂપાતીત ધ્યેયમાં ધ્યાનની પ્રગતિ તથા વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ વર્ણાદિ વિશિષ્ટ રૂપી પદાર્થોમાં થતું અહં તથા મમત્વ વિલય પામે છે. હું તેની કલ્પનાનું જોર ક્ષય પામે છે. નિશ્ચયથી નિરાકાર એવો પિતાને આત્મા છે એવું ભાન યોગીને થતાં તે ભાન ત્રણે કાળમાં અખંડ રહે છે. રૂપાતીત એયનો ધ્યાતા દુનિયાની જંજાળથી મુક્ત થઈ સહજ આનંદને પ્રાપ્ત કરે છે અને બાહ્ય દશાનાં નામ, શરીરના આકાર તથા હર્ષ શોકને કેવળ વિસરી જાય છે. મન પિતાના આત્માનું જ આલંબન કરીને રહે અને શુદ્ધપયોગમાં સ્થિર થાય, જડ તથા ચેતન સમપણે ભાસે તેને સમરસી ભાવ કહે છે. એવા સમરસી ભાવને યોગી રૂપાતીત ધ્યેયમાંના ધ્યાનથી પામે છે. (૨૦૭–૨૦૮-૨૦૯)
[ ધર્મધ્યાનનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર તેના ફળનું બોધન નીચેના એક થકમાં કરે છે. ]
ધર્મશાના ર૧૦ / धर्मध्यानमिदं वदन्ति मुनयो वैराग्यसञ्जीवनं । लेश्याशुद्धिकरं कुकर्मदहनं कामानलाम्भोधरम् ॥ सालम्बं प्रथमं तथापि सतताभ्यासेन शुद्धं भवच्छक्तं प्रापयितुं क्रमेण विशदं शुक्लं निरालम्बनम् ॥
ધર્મધ્યાનનું ફળ. ભાવાર્થ–પ્રાચીન મુનિઓ એમ કહી ગયા છે કે આ ધર્મધ્યાન વૈરાગ્યને સજીવન બનાવનાર છે, વેશ્યાની શુદ્ધિ કરનાર છે, અશુભ કર્મના ઇંધનને બાળી ભસ્મ કરનાર છે, કામવિકાર રૂપ અગ્નિને ઠારવામાં અંભોધર–મેઘ સમાન છે, પ્રથમ આલંબનસહિત છે તો પણ નિરંતરના અભ્યા
Page #489
--------------------------------------------------------------------------
________________
૪૮૦
સથી જેમ વિશુદ્ધ બનતું જાય તેમ તેમ આલંબનરહિત તે નિર્મળ શુક્લ ધ્યાન તેની હદમાં ક્રમે ક્રમે ધ્યાતાને પહોંચાડનાર છે. (૨૧૦)
વિવેચન-આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય એવા ધમ ધ્યાનના ભેદે અને ધ્યેયને અનુસરીને પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એવા પાડેલા વિશેષ ભેદે ઉપરથી એટલું સમજી શકાય તેમ છે કે આ ધ્યાન સાલખન હેાઈ તેમાં ક્ષાયેાપશમિક આદિ ભાવ હાય છે, અને જેમ જેમ ધ્યાતા આગળ વધતા જાય છે તેમ તેમ લેશ્યાનું વિશુદ્ધીકરણ થતાં પીત, પદ્મ અને શુક્લ લેશ્યા ઉદ્ભવે છે; આ કારણથી પ્રાચીન સમયમાં મુનિએએ ધમ ધ્યાનની જે સ્તુતિ કરી છે અને અત્ર ગ્રંથકાર પણ તેની સ્તુતિ કરે છે તે ચેાગ્ય જ છે. શ્રી હેમચંદ્રાચાય ધમ ધ્યાનના ફળ વિષે કહે છે:
अस्मिन्नितांत वैराग्यव्यतिभंगतरं गिते ।
जायते देहिनां सैाख्यं स्वसंवेद्यमतींद्रियः ॥
અર્થાત્——આ ધ્યાનમાં અત્યંત વૈરાગ્ય રસના સંચાગથી તરગિત થએલા ચેાગીઓને પોતે અનુભવ કરી શકે તેવુ' અદ્રેય આત્મિક સુખ પ્રાપ્ત થાય છે. આ આત્મિક સુખ જ ચિત્તની રાગદ્વેષરહિત સમસ્થિતિનુ પર્યાયવાચક છે. સાલખન ધ્યાનમાં ધમ ધ્યાન એ ઉચ્ચ શિખરે વિરાજે છે અને નિરાલખ ધ્યાનમાં પ્રવેશ કરવા માટેનું તે છેલ્લું પગથીયું છે. શુક્લ ધ્યાનને ચેાગ્ય હાલનાં શારીરિક બંધારણ હાતાં નથી એવું ચે!ગી જને કહે છે, કારણકે શરીરના કટકા થાય તેપણ ચિત્તની સમસ્થિતિમાં ક્ષેપ–વિક્ષેપ ઉત્પન્ન ન થાય એવુ* શરીરસસ્થાન હેાવુ જોઇએ, તે આ કાળમાં હતું નથી; આ કારણથી ધર્મ ધ્યાન એ શુક્લ ધ્યાનનું પ્રવેશદ્વાર હેાવા છતાં આધુનિક કાળમાં ધર્મધ્યાન સથા ઉપયોગી અભ્યાસવાયાગ્ય અને આદરવાયાગ્ય ધ્યાન છે. શાસ્ત્રીય દૃષ્ટિએ શુક્લ ધ્યાનને સ્પર્શ કરાવનાર ધર્મ ધ્યાન જ છે.
દૃષ્ટાંત—આ શ્લોકમાં ધર્મ ધ્યાનનાં જે ફળેા કહ્યાં છે તે ફળના સ્વાદ લેનાર દૃઢપ્રહારીનું દષ્ટાંત અહીં અસૂચક થઈ પડશે. દૃઢપ્રહારી બ્રાહ્મ
Page #490
--------------------------------------------------------------------------
________________
૪૮૧
ણપુત્ર હતા પરંતુ ઉદ્ધૃત પ્રકૃતિવાળા હાઇ તે કાળક્રમે ચારેને નાયક થયે હતા અને ચારેની ટાળી સાથે વનમાં રહેતા હતા. એક વાર તેના નાયકપદ હેઠળની ચાર ટાળીએ કુશસ્થળ નામનું ગામ લૂંટવા માંડયું અને ચેર લૂંટ કરતા કરતા એક ગરીબ બ્રાહ્મણના ધરમાં પેઠા. બ્રાહ્મણને સ્ત્રી તથા નાનાં ખાળકે હતાં અને ખાળકા ઘણા વખતથી ખીર ખાવાને આતુર થયાં હાવાથી બ્રાહ્મણ અતિ પરિશ્રમે ખીરની સામગ્રી લાવી નદીપર ન્હાવા ગયા હતા. ખીર તૈયાર થઈ હતી એવામાં ચારે પેઠા. અહીં કાંઈ ખીજું લૂટવાનુ મળ્યું નહિ . એટલે તેમણે ખીરનું વાસણ ઉપાડયું. બિચારાં બાળકો પેાતાનું ભાજન લૂંટાતું જોઈ ત્રાસી ગયાં. એટલામાં ઘેર આવતા બ્રાહ્મણને લૂંટની ખબર પડી. તે ક્રોધવશ થતે! ઘેર પહોંચ્યા અને એક માટી ભાગળ લઇ ચારેને મારવા દોડ્યો. ભાગળના પ્રહારથી ચેારે નાઠા અને કેટલાક મૂ પણ ખરા. આ વાતની દૃઢપ્રહારીને ખબર પડી એટલે તે હાથમાં તધ્વાર લેતા દોડયો. બ્રાહ્મણના ધરમાં પ્રવેશતાં જ એક ગાય આડી આવી તેને એક જ ઝાટકે તેણે પ્રાણ લીધેા. દઢપ્રહારીના પ્રહાર એટલેા દૃઢ હતા કે તે કદાપિ ખાલી જતેા નહિ. ગાયને મારીને આગળ વધતાં બ્રાહ્મણની ગવતી સ્ત્રી તેને અટકાવવા આવી. દૃઢપ્રહારીએ તેને પણ એક ઝાટકે કાપી નાંખી, અને સ્ત્રીના ગભ તરફડતા ભોંયે પડયો ! એરડામાં પેસતાં બ્રાહ્મણુને જોઇ તેને પણ દપ્રહારીએ કાપી નાંખ્યા. આ પ્રમાણે ગૌહત્યા, સ્ત્રીહત્યા, ભ્રૂણહત્યા અને બ્રહ્મહત્યા કરી તે જુએ છે કે બ્રાહ્મણનાં બાળકા આક્રંદ કરી રહ્યાં છે. ક્રૂર સ્વભાવના ચેરમાં યા પ્રેરાઇ અને પોતાના અવિચારી કર્મીને તેને પસ્તાવા થવા લાગ્યા. આ બાળકને પોતે નિરાધાર કરી મૂક્યાં તે પાપમાંથી !તે ક્યારે છૂટશે એવું વિચારતા પેાતાનું ખળ તેણે આવાં કર્મોંમાં વાપર્યું તે માટે તે પોતાને ધિક્કારવા લાગ્યા. પાપથી ગ્લાનિ પામેલા દૃઢપ્રહારી ચેારાની ટાળીને છેડીને નગર ખહાર ચાલ્યે ગયે। અને એક વૃક્ષ હેઠળ ખેડે. તેના વૈરાગ્યરસ વૃદ્ધિ પામતા હતા; એટલામાં ચારણ મુનિઓને તેણે દૂરથી જતા જોયા. તે તેમને શરણે ગયેા અને પેાતાનાં પાપોનું પ્રકાશન કરી તે પાપોથી મુક્ત થવાના ઉપાય
૩૧
Page #491
--------------------------------------------------------------------------
________________
૪૨
પૂછવા લાગ્યા. મુનિઓએ તેની યાગ્યતા જોઈ તેને સંક્ષેપમાં દેહ તથા આત્માની ભિન્નતા, કર્મોને આવવાનાં કારણેા તથા રાકવાના હેતુએ તથા ઉપાયા ઇત્યાદિ સમજાવી સમભાવનેા ઉપદેશ કર્યો. દૃઢપ્રહારીના આત્માને વિવેકથી વાસિત થએલે જોઇને મુનિઓએ તેને દીક્ષા આપી. એ જ અવસરે દૃઢપ્રહારીએ ગુરૂ પાસે અભિગ્રહ લીધા કે: “ આ પાપ મને જ્યાંસુધી સાંભરશે અથવા લાકે મને યાદ કરાવી આપશે, ત્યાંસુધી હું અહીં જ આહારાદિને ત્યાગ કરી કાયેત્સર્ગ મુદ્રાએ રહી ધ્યાન કરીશ. ’ મુનિએ તેને ત્યાં જ છેડીને ચાલ્યા ગયા. દૃઢપ્રહારી નગરના ઉત્તર દરવાજે કાયાત્સગ મુદ્રાએ ધ્યાનસ્થપણે રહ્યો. લોકેા દપ્રહારીને સાધુના વેશમાં જોઈ તેને ઢાંગી માની ધુતકારવા, ગાળે! દેવા અને મારવા લાગ્યા. દઢપ્રહારીએ ધણાને માર્યા હતા અને ઘણાનાં ધન લૂંટત્યાં હતાં. તે બધાં હવે વેર વાળવા લાગ્યાં, પણ દપ્રહારી તેથી ઉદ્વેગ ન પામ્યા. ક્ષમા તથા ધૈય તેણે છેડયું નહિ. ક્રેધનું સયમન તેણે ખરાખર કરી રાખ્યું. તન અને મનનાં કષ્ટા વેઠતા, પોતાનાં કર્મોને યાદ કરતા, એ કષ્ટો કર્મોના ફળરૂપ છે એમ સમજતા અને ગુરૂના ઉપદેશનું જ ધ્યાન ધરતા તે દોઢ માસ ઉત્તર દરવાજે રહ્યો. પછી દેઢ માસ દક્ષિણને દરવાજે રહ્યો. એમ ચારે દરવાજે રહી તેણે છ માસ ધ્યાનસ્થ અવસ્થામાં ગાળ્યા અને લેાકેાનેા ઉપદ્રવ સહન કર્યાં. તે વિચારતાઃ હે આત્મન્ ! કલ્યાણના અથી જીવાએ આક્રેશ, માર, બંધન, તાડન કે તર્જન સ સહન કરવું જોઇએ એટલું જ નહિ પણ નિમ`મત્વ થઈ શરીરથી પણ નિરપેક્ષ થવું જોઇએ. વખત જતાં દૃઢપ્રહારીનું ધૈય, ક્ષમા, વિવેક અને ધ્યાન પરાકાષ્ઠાએ પહોંચ્યાં. છેવટે દેહાસક્તિનો પણ લેપ થયા અને આત્મરમણતામાં જ તે લીન રહેવા લાગ્યા. શત્રુ કે મિત્ર તેને કાઈ રહ્યા નહોતા. એ પ્રમાણે કમૈધનેાનું દહન કરતાં છ માસે તે કેવળજ્ઞાન પ!મ્યા અને આયુષ્યાદિ કર્મોના ક્ષય થતાં મેક્ષપદ પામ્યા. (૨૧૦)
66
,
[ ક્રમે કરીને હવે શુક્લ ધ્યાનના વિષય આવે છે. ]
Page #492
--------------------------------------------------------------------------
________________
૪૮૩
જુઠ્ઠાનમ્ ! ૨૨ છે. चित्तं यत्र बहिर्न याति विषयासङ्गेऽपि वैराग्यतः । देहच्छेदनभेदनेऽपि नितरामेति प्रकम्पं न तत् ॥ शुक्लध्यानमुदाहृतं किल चतुर्भेदं स्वरूपोन्मुखं । रागद्वेषलयात् कषायविजयादेतत्परं मोक्षदम् ॥
શુકલ દયાન, ભાવાર્થ–જે ધ્યાનમાં ઇકિયાને વિષયનું સાન્નિધ્ય મળવા છતાં વિરાગ્યના બળથી ચિત્તવૃત્તિ મુદ્દલ બહિર્મુખ ન થાય, તેમ જ કોઈ શસ્ત્રથી દેહનું છેદનભેદન કરે તો પણ સ્થિર થએલ ચિત્ત જરા પણ કંપે કે ડગે નહિ તે ધ્યાનનું નામ શુકલ ધ્યાન કહેવાય છે. તેના પણ ચાર પ્રકાર અથવા ચાર પાદ છે. તે ધ્યાન સ્વરૂપાભિમુખ હોઈને રાગદ્વેષ તથા કષાયનો સર્વથા વિલય કરાવીને સાક્ષાત પરમ મોક્ષને આપનારું છે. (૨૧૧)
વિવેચન–કમે કરીને ધર્મ ધ્યાન કરતાં શુક્લ ધ્યાન એક પગથીઉં ઉંચું ગણાય છે. છતાં વસ્તુતઃ ધર્મધ્યાનને ધ્યાતા તથા શુકલ ધ્યાનના યાતાની યોગ્યતામાં વિશાળ અંતર રહેલું છે. ઇકિયે વિષયોથી આક
ઈને જરા પણ બહિર્મુખ ન થાય એ શુક્લ ધ્યાનના ધ્યાતાની મુખ્ય યોગ્યતા છે. આવી જ યોગ્યતા ધર્મ ધ્યાનના ધ્યાતાની પણ કહી છે, પણ ધર્મધ્યાનમાં ધારણ રહેલી છે અને શુકલ ધ્યાનમાં ધ્યાતાની ઈદ્રિયો કેવળ વિષયાતીત અને ચિત્ત ધારણરહિત થવાં જોઈએ, એટલે કે એ થાનને ધ્યાતા ચિત્તની રમણતામાં એટલે મગ્ન રહે કે તેને દેખવું, સાંભળવું, સુંઘવું, સ્પર્શવું ઇત્યાદિ ઈકિયોના વ્યાપારનો ખ્યાલ પણ ન રહે અને જાણે પાષાણુની ઘડેલી પ્રતિમા હોય તેવી રીતે સ્થિરતાપૂર્વક કેવળ મસ્ત દશામાં જ રહે. શ્લોકની પહેલી પંક્તિમાં જે ઈદ્રિયો બહિર્મુખ ન થવાની ધાતાની યોગ્યતા વિષે કહ્યું છે તેમાં બીજી પંક્તિ વડે વિશેષ સ્પષ્ટતા કરી છે, તે એવી રીતે કે કોઈ એવા યાતાના દેહનું શસ્ત્રથી
Page #493
--------------------------------------------------------------------------
________________
૪૮૪ છેદન-ભેદન કરે તો પણ તેના ચિત્તની સ્થિરતા ડગે નહિ, ત્યારે એ, શુલ ધ્યાન થયું કહેવાય. આ બેઉ પંક્તિઓ ઉપરથી ચિત્તની બહિર્મખતાને ત્યાગ કિંવા ઈદ્રિયોની વિષયાતીતતાવડે ગ્રંથકાર શું કહેવા ઇચ્છે છે તે સ્પષ્ટ થાય છે. આવા યાતા કોણ થઈ શકે તે વિષે શ્રી હેમાચાર્ય કહે છે કે-ગુણ્યાને તમાત્રાસ્યધારોSહપસારાજામ્ | અર્થાત–શુકલધ્યાન કરવાને અધિકાર અલ્પ સત્ત્વવાળા જીવોને હોતો નથી. જે પહેલું સંઘેણ એટલે દેહનું વજઋષભનારા સંઘેણુ હોય તે જ તે દેહના છેદન-ભેદના જેવા ઉપસર્ગો તથા પરિષહોને સહી શકે અને પૂર્વના જ્ઞાનના જાણકાર હોય તે જ તેઓ ચિત્ત તથા ઈદ્રિયોને કેવળ વિષયાતીત રાખીને વતી શકે. આવા ઉચ્ચતમ શુકલ ધ્યાનથી રાગદ્વેષનો લય થાય છે અને કવાયો ઉપર વિજય મેળવાય છે, એટલે પરમ વીતરાગ દશાનું સૂચક શુકલ ધ્યાન મોક્ષદાયી થાય છે. આ શુલ ધ્યાનના ચાર ભેદો અથવા પાયા છે. (૨૧૧)
[ શાસ્ત્રમાં શુક્લ ધ્યાનના જે ચાર પાદ અથવા પાયા કહ્યા છે તે (૧) સવિચાર-સવિતર્ક (૨) અવિચાર-અવિતર્ક (૩) સૂક્ષ્મક્રિયા અપ્રતિપતિ અને (૪) ઉચ્છિન્નક્રિયા અપ્રતિપાતિ, એ પ્રમાણે છે. તે હવે અનુક્રમે કરીને કહે છે. પહેલાં પ્રથમ પાદ સવિચાર શુક્લ ધ્યાન નીચેના શ્લોકમાં કહે છે. ]
થાનઘથમપાડા ર૨૨ आद्यौ द्वौ श्रुतयोगयोश्च कुरुतः किञ्चित्समालम्बनं । द्वावन्यौ भवतोऽहंतोऽन्त्यसमये शुद्धौ निरालम्बनौ ॥ स्याद्योगश्रुतसंक्रमो बहुविधो यत्र त्रियोगान्विते । शुक्लं तत्प्रथमं विचारसहितं नानावितर्काश्रितम् ॥
ફાર્થોમસંગમળ રરૂ II उक्तं संक्रमणं त्रिधा जिनवरैः शब्दार्थयोगाश्रयादालोच्यैकवचो वचोऽन्तरगतिःशब्दाभिधः संक्रमः॥
Page #494
--------------------------------------------------------------------------
________________
૪૮૫
एवं योग पदार्थयोरपि पुनर्ज्ञेयोऽन्यगत्यात्मकः । सोऽयं संक्रमणार्थकोऽत्र गदितः शब्दो विचारात्मकः ॥ શુકલ ધ્યાનના પ્રથમ પાદ
ભાવા-શુક્લ ધ્યાનના ચાર પાદમાંના પ્રથમના એ પાદ શ્રુત શબ્દ તથા અર્થ અને યેાગ–મન આદિના વ્યાપારનું કાંઈક આલેખન કરે છે, એટલે એ પાદ સાલખન છે અને ત્રીજો તથા ચેાથે એ એ પાદ અરિહંત ભગવાન ચૌદમે ગુણઠાણે થઇ મેક્ષમાં જાય તે વખતે છેલ્લી ઘડીએ હાય તે પરમ શુદ્ધ અને નિરાલંબન હેાય છે. શુક્લ ધ્યાનીની જે અવસ્થામાં ત્રણે ચેાગ વિદ્યમાન છે તે વખતે યાગમાંથી શ્રુતમાં અને શ્રુતમાંથી ચેાગમાં અનેક પ્રકારે સંક્રમણ થાય છે, માટે ત્યાં વિચાર—નાના વિતર્કોંશ્રિત નામે શુકલ ધ્યાનને પ્રથમ પાદ નિષ્પન્ન થાય છે. (૨૧૨)
શબ્દ અર્થ અને ચેાગતું સક્રમણ,
શબ્દ અર્થ અને ચેાગને આશ્રીતે સંક્રમણ ત્રણ પ્રકારનું જિનવરાએ કહ્યું છે. એક શબ્દનું આલોચન કરીને બીજા શબ્દ પ્રત્યે ગતિ કરવી તે શબ્દસક્રમ; એવી જ રીતે એક યાગને આશ્રય કરીને એક યેાગમાંથી ખીજા યેાગમાં જવું તે ચેાગસક્રમ, અને એક અનુ ચિંતન કરીને ખીજા અર્થ પ્રત્યે જવું તે અસક્રમ; એટલે શબ્દસક્રમ, યેાગસક્રમ તથા અસક્રમ એમ ત્રણ પ્રકારને સક્રમ છે. શુક્લ ધ્યાનના પ્રકારમાં જે વિચાર શબ્દ આવે છે, તેમાં વિચાર શબ્દ ઉક્ત સંક્રમણ અર્થાંમાં વપરાયેલ છે. વિચાર એટલે સંક્રમણહિત એવા અ થાય છે. (૨૧૩)
વિવેચન—સવિચાર ( સવિતક` ) અને અવિચારી ( અવિતર્ક ) એ એ શુક્લ ધ્યાનના પાયામાં શ્રુત (શબ્દ તથા અ) નું અને યાગ ( મન–વચન—કાયા )નું આલખન રહે તેથી એ એ પાયા આલખનહિત છે, અને સૂક્ષ્મયિા અપ્રતિપાતિ તથા ઉચ્છિન્નક્રિયા અપ્રતિપાતિ એ
પાયા કેવળ આલંબનથા રહિત છે. ધ્યાનમાં આ આલખનહિતતા
Page #495
--------------------------------------------------------------------------
________________
૪૮૬ તથા આલંબનરહિતતા કેવી રીતે થાય એ ચારે પાયાના વિવેચન ઉપરથી આગળ જતાં સમજાઈ જશે. મૃતોપદેશમાંથી એક વખત એક પદાર્થ અથવા તેને પર્યાય લઈ તેની ઉપર વિચાર કરે; પછી બીજા પદાર્થ અથવા બીજા પર્યાય ઉપર વિચાર કરે. એક પદાર્થ ઉપર આવી વિચારણાવડે બરાબર નિરીક્ષા કરવી એ પદાર્થસંક્રમણ કહેવાય. એવી જ રીતે
એક શબ્દપર વિચાર કરીને બીજા શબ્દપર સંક્રમણ કરવું તે શબ્દસંક્રમણ કહેવાય. મનવચન-કાયાના યોગેમાંના એક યોગ પર થોડા વખત સ્થિર રહીં બીજા તરફ સંક્રમણ કરવું તે યોગસંક્રમણ કહેવાય. એવી રીતે શુક્લ ધ્યાનના પ્રથમ પાદમાં એક પદાર્થથી બીજા પદાર્થપર, એક શબ્દથી બીજા શબ્દપર અને એક યોગમાંથી બીજા રોગમાં સંક્રમણ થયા કરે છે. ધર્મધ્યાનમાં બહારની વસ્તુનું આલંબન હતું તે શુક્લ ધ્યાનમાં દૂર થાય છે અને તેને બદલે હવે પદાર્થનું જ્ઞાનધારા આલંબન થાય છે, વિશુદ્ધ અવલોકનપૂર્વક તેની આલોચના થાય છે અને તેમાં થોડા સમય સુધી સ્થિરતા થાય છે. એવી રીતે યોગમાંના ત્રણે યોગ પર વારાફરતી સંક્રમણ થયા કરે છે. એક વસ્તુને નિત્ય પર્યાય લીધે તે તે ઉપર કેટલેક વખત સ્થિરપણે ધ્યાન ચાલે છે; વળી બીજા પર્યાયપર વિચારણા ચાલે છે. એવી રીતે અમુક દ્રવ્યના પર્યાય ઉપર એક પછી એક વિચાર ચાલ્યા કરે છે. આ ધ્યાનને સવિતર્ક અને સવિચાર કહેવાનું કારણ એ છે કે અહીં એક પછી એક વિતર્કો મૃતોપદેશનાં અવલંબને હોય છે, એક પર્યાયથી બીજા પર્યાયપર વિચારણા ચાલ્યા કરે છે અને પર્યાયભેદે શબ્દસંક્રમણ પણ થયા કરે છે. વળી આ પ્રકારનું સંક્રમણ સિદ્ધ થતાં શબ્દસંક્રમણ કે અર્થસંક્રમણમાંથી ગસંક્રમણ અને યોગસંક્રમણમાંથી શબ્દ–અર્થ સંક્રમણ પણ થાય છે. આ ત્રણ પ્રકારનું સંક્રમણ તે જ શુકલ ધ્યાનની સવિચારતા અથવા વિતર્કશ્રિતતા છે. આ પ્રકારના શુક્લ ધ્યાનથી–સવિચારથી જડની અનિત્યતા અને આત્માની નિત્યતા કિંવા જડ અને ચેતન વચ્ચેના પૃથપણાનું નિર્મળ જ્ઞાન થાય છે, તેથી આ ધ્યાનના પહેલા પાયાને પૃથફક્ત શ્રુતવિચાર કિંવા પૃથવિતર્કને નામે પણ ઓળખ
Page #496
--------------------------------------------------------------------------
________________
૪૮૭ વામાં આવે છે. ચિત્તની સવિચાર કિંવા સવિતર્ક અવસ્થા ઉપરથી ચિત્તની ચંચળતાનો અર્થ સમજવો નહિ; એક જ દ્રવ્યના સંબંધમાં ચિત્તની સ્થિરતા હોવાથી ત્યાં ચિત્તની ચંચળતા હોતી નથી પરંતુ સ્થિર ધ્યાનાવસ્થા હોય છે. સંક્રમણથી ધ્યાનીની ચિત્તાવસ્થા ચંચળતાને પ્રાપ્ત થતી નથી. ૮, ૯, ૧૦ અને ૧૧ મે ગુણસ્થાનકે એ ધ્યાન મુનિને થાય છે. તેથી ચિત્ત શાન્ત થાય છે, આત્મા આત્યંતર દષ્ટિને પામે છે, ઈડિયે નિર્વિકાર થાય છે અને મેહનો ક્ષયે પશમ થાય છે. (૨૧ર-૨૧૩) [ હવે શુકલ બયાનના બીજા પાદ વિષે ચંથકાર સમજૂતી આપે છે. ]
શુધ્યાનતિયur | ૨૨૪ न स्यात्संक्रमणं बहुत्वविरहाद्यत्रैकयोगाश्रिते। तत्र स्यादविचारनामकमिदं शुक्ल द्वितीयं शुभम् ॥ स्यादत्राखिलघातिकर्मविलयो मोहस्य निर्मूलनात् । कैवल्यं प्रकटीभवेदतिशयैः सर्वैः समं निर्मलम् ॥
શુકલ ધ્યાનને બીજે પાદ, ભાવાર્થ–શુલ ધાનીની જે અવસ્થામાં ત્રણગમાંને એક જ યોગ હોય છે તે વખતે બહુત્વના અભાવથી સંક્રમણ ન હોય, માટે તે વખતે અવિચાર નામે શુલ ધ્યાનનો બીજો પાદ સંભવે. આ અવસ્થામાં મોહનીય કર્મને સર્વથા ઉચ્છેદ થતાં ચારે ઘાતિકર્મને વિલય થાય છે અને ચોત્રીશે અતિશયની સાથે નિર્મળ કેવળજ્ઞાન પ્રકટ થાય છે. (૨૧૪)
વિવેચન–ધ્યાતા જ્યારે શ્રતમાંથી યોગમાં અને વેગમાંથી શ્રતમાં સંક્રમણ કરતાં કરતાં સ્થિરતાને પામે છે અને મનની શુદ્ધતા તથા નિશ્ચળતાને અનુભવે છે ત્યારે તેની સવિચાર–સવિતર્ક દશાને લેપ થાય છે અને એક જ યોગથી એકત્વવિચારણામાં પરોવાય છે. આને ધ્યાનની “અવિચાર” કિંવા નિર્વિકલ્પ દશા કહી શકાય. આ અવસ્થામાં યોગમાં સંક્રમણ કરવાનું રહેતું નથી, એક દ્રવ્ય, એક પર્યાય અને એક પુદ્ગલનું તે દર્શન કરે છે, અર્થાત
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૮૮
દ્રવ્યમાં રહેલા પર્યાયમાં ભિન્નતા હોવા છતાં તેમાં રહેલી અંતિમ એકતા અનુભવે છે અને એ વિશિષ્ટ ધ્યાનથી ધ્યાતામાં બુદ્ધિની એટલી નિર્મળતા આવે છે કે અત્યારસુધી સર્વ વસ્તુઓનેા મેધ થઈ શકે તેવું જે જ્ઞાન આવરણ પામ્યું હતું તે આવરણ એ વિશિષ્ટ ધ્યાનથી ખસી જવા પામે છે. એ અવસ્થામાં મેાહનીય કર્મોને ઉચ્છેદ થઇ ચૂક્યા હાય છે અને જ્ઞાનાવરણીય, દનાવરણીય, મેાહનીય તથા અતરાય એ ધાતીકને પણ વિલય થઈ ચૂકયો હાય છે, એટલે જેમ વાદળાંનું આવરણ દૂર થતાં પ્રકાશી ઉઠે તેમ ધ્યાતાનું નિર્મળ કેવળજ્ઞાન તથા કેવળદન પ્રકટ છે. તેમાં શ્રુતવિચારનું અવલંબન હેાય છે પણ દ્વિતીય પાદને અ ંતે નિરાલંબન દશા આવી પહોંચે છે. કેવળજ્ઞાની સર્વ લેાકાલેાક, ખાદ્યાભ્ય તર, સુમ-માદર, સ પદાર્થોને હસ્તામલકવત્ દેખે–જાણે છે, અને અનેક પ્રકારની લબ્ધિને પામે છે. દેવેન્દ્રો અને મુનીન્દ્રો તેને નમસ્કાર કરે છે, કેવળીની વાણીમાં અનેક પ્રકારના ગુણા પ્રકાશ પામે છે, એ વાણીથી મિથ્યાત્વને અંધકાર દૂર નાસે છે અને અનેક જીવેાનુ આત્મકલ્યાણ સધાય છે. (૨૧૪)
[ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી કેવળી જગની સેવા કરવામાં ઉદ્યુક્ત થાય છે, તે વિષે હવે કહે છે. ]
વહિનો જ્ઞાત્સેવા ૫ ૨૬૬ ||
कैवल्येऽधिगते जिनस्य तु जगत्कल्याणमार्गे स्वयं । वृत्तिः स्याजिननामकर्मवशगाऽऽनन्त्यादयास्त्रोतसः ॥ सत्तत्त्वामृतवर्षणेन वसुधां कृत्वा परां शीतलां । मुक्तेर्मार्गनिदर्शनेन जगतः सेवां विदध्यादयम् ॥
કેવલીની જગસેવા
ભાવા —વીતરાગને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં પેાતાનું કલ્યાણ તે થયું, હવે જગતનું કલ્યાણ કરવાના માર્ગમાં જિન નામકર્મના ઉદયથી અને અનંત ભાવદયાનો પ્રવાહ ચાલવાથી પોતાની મેળે તેમની વૃત્તિ થાય છે,
Page #498
--------------------------------------------------------------------------
________________
૪૮૯
તેથી કેવળી ભગવાન સત્યતત્ત્વરૂપ અમૃતનો વરસાદ વરસાવવાથી આ પૃથ્વીને પરમ શીતળ બનાવીને જગતને મુક્તિનો માર્ગ દર્શાવવાઢારા જગતની સેવા અજાવે. (૨૧૫)
વિવેચન—છદ્મસ્થ અવસ્થામાંથી ધ્યાનવડે ઊર્ધ્વ ગતિ કરીને વીતરાગ જ્યારે કેવળજ્ઞાન પામે છે, ત્યારે તેમની પ્રત્યેક પ્રવૃત્તિ નિર્મળ અને ક ખ ધનથી રહિત જ હેાય છે. તેમની વાણીમાં નિરવદ્યતા જ હાય છે એટલે એમના ઉપદેશમાં એક પણ વચન અપાયકારક હેતુ નથા. તીર્થંકર નામકને જો ઉદય થયા હાય તેા તીર્થંકરપણે અને હિતેા સામાન્ય કેવળાપણે તે જગતના જીવાને ઉપદેશ આપી, સત્ય તત્ત્વનું જ્ઞાન કરાવી, મુક્તિનો મા` દર્શાવી સેવા બજાવે છે, અને એ રીતે વેદનીય, નામ, ગેત્ર અને આયુષ્ય એ બાકી રહેલાં ચાર અશ્વાતી કર્મોનો પણ ક્ષય કરવાની સ્થિતિમાં આવે છે. તે વખતે તેમના ચિત્તમાં સમસ્ત જગતના થવા પ્રત્યે એવી ભાવધ્યા વહે છે કે તેમને પેાતાના અને બીજાના આત્મા વચ્ચે ભેદ દેખાતા નથી, જગતનાં મનુષ્યા અને તીર્યચા પણ તેમના ઉપદેશને સાંભળી સમજી શકે છે અને પેાતાનું કલ્યાણ સાધી શકે છે. આ સ્થિતિમાં દેવે કેવળીની પૂજા કરે છે, બહુમાન કરે છે, અને કાઇ વાર કાંઇ ઉપસૌં વેઠવાનો સમય પણ આવે છે, પરન્તુ એ પૂજા કે ઉપસની કશી અસર તેમના મન પર થતી નથો. ચિત્તની એવી ઉદાત્ત સ્થિતિમાં કેવળી ભગવાન પૃથ્વીને પેાતાના વચનામૃતની વૃષ્ટિથી શીતળ કરતા વિચરે છે અને તીર્થંકર નામકનો ઉદય થાય છે, છતાં કેવળી ભગવાન તે તેમાંએ અલિપ્ત રહે છે. કેવળી જ શુક્લ ધ્યાનના ત્રીજા પાયાને પ્રાપ્ત કરવા સમર્થ છે. (૨૧૫)
[ હવે શુક્લ ધ્યાનના ત્રીન અને ચેાથા પાયાની પરમેર્ચી સ્થિતિનું નિદર્શન નીચેના બે ક્ષેાક વડે કરવામાં આવે છે.]
शुक्लध्यानतृतीयपादः । २१६ ॥
स्थित्वा स्थूलशरीरयोगसरणौ सूक्ष्मं विधत्ते जिनो । वाणी मानसयोगमन्त्यसमये स्थित्वा ततस्तद्युगे ॥
Page #499
--------------------------------------------------------------------------
________________
૪૯૦
स्थूलं कायिकचेष्टितं पुनरिदं सूक्ष्मं विधायेतरद् । रुन्ध्याद्योगयुगं तदेव कथितं सूक्ष्मक्रियाख्यं पदम् ॥ ચુ ધ્યાનચતુર્થપાય્: | ૨૨૭॥ अर्हन्मुक्तिपदप्रयाणसमये पञ्चस्वरोच्चारणा । कालं तिष्ठति सूक्ष्मयोगविलये शैलेशवन्निश्चलः ॥ एतच्चैव मतं चतुर्थचरणं ध्यानस्य शुक्लस्य वै । व्युच्छिन्नक्रियनामकं शिवपदासन्नं समाप्तार्थकम् ॥
શુકલ ધ્યાનના ત્રીજો પાદ.
ભાવા —જે અવસ્થામાં શુક્લ ધ્યાની કેવળી ભગવાન અતવખતે બાદર-સ્થૂળ કાયયેાગમાં રહીને વચનયાગ અને મનોયાગને સૂક્ષ્મ બનાવે છે, તેમજ મનવચન યાગમાં રહીને વળી સ્થૂળ કાયયોગને સૂક્ષ્મ બનાવે છે અને તેમાં રહીને વળી મનવચન યોગને રોકે છે તે વખતે ફક્ત સૂક્ષ્મ કાયયેાગની સૂક્ષ્મ ક્રિયા રહેવાથી સૂક્ષ્મક્રિય નામે શુક્લ ધ્યાનનો ત્રીજો પાદ નિષ્પન્ન થાય છે. શુકલ ધ્યાનને ચેાથેા પાદ,
અરિહંત ભગવાન મુક્તિપદમાં પ્રયાણ કરવાના હેાય તે વખતે સમ કાયયેાગનો પણ નિરોધ કરીને પાંચ હસ્વ સ્વરેનો ઉચ્ચાર કરીએ તેટલો · વખત મેરૂ પર્વતની પેઠે નિશ્ચલ અયેાગ અવસ્થામાં શૈલેશી અવસ્થામાં રહે તે જ વ્યચ્છિન્નક્રિય નામે શુક્લ ધ્યાનનો ચેાથેા પાયેા છે. આ પાદમાં સકળ અની સમાપ્તિ થાય છે, અને શિવપદનું સાન્નિધ્ય પ્રાપ્ત થાય છે. (૨૧૭) વિવેચન—સુમક્રિય એટલે અત્યંત થાડી ક્રિયા. આ અવસ્થામાં કેવળીને સ્વલ્પ કરજ લાગેલી હોય છે, પરન્તુ એ રજ કેવી હોય છે ? જેમ સેકેલું અનાજ ખાવાથી પેટ ભરાય છે, પરન્તુ તે વાવવાથી ઊગતું નથી, તેમ એ અધાતી કર્મની સત્તાથી કેવળી ચલનાદિ ક્રિયા કરે છે પરન્તુ એ ક્રિયા-કમ ભવાંકુર ઉત્પન્ન કરી શકતું નથી. આ કારણથી માત્ર સૂક્ષ્મ કર્મ
Page #500
--------------------------------------------------------------------------
________________
તેમને લાગે છે. શુકલ યાનના ત્રીજા પાયામાં કેવળી ભગવાન કમને કેવી રીતે સૂક્ષ્મ કરે છે ? તે યોગનિરોધ કરે છે, એટલે કે પ્રથમ બાદર–સ્થૂળ કાયયોગમાં સ્થિતિ કરે છે અને બાદર વચનગ તથા મનોગને સૂમ કરી નાંખે છે. પછી સૂક્ષ્મ વચનયોગ અને મનોયોગમાં સ્થિતિ કરી બાદર કા યોગને પણ સૂકમ કરી નાંખે છે. છેવટે સૂકમ કાયયોગમાં સ્થિતિ કરીને કેવળી સૂક્ષ્મ વચનયોગ અને સૂક્ષ્મ મનોયોગનો પણ નિગ્રહ કરે છે કે છે. આ રીતે ૧૩ મે ગુણઠાણે કેવળીને માત્ર સૂક્ષ્મ કાયયોગ રહે છે અને એવી સ્થિતિને સૂમક્રિય ધ્યાનને નામે ઓળખવામાં આવે છે. ત્યારપછી કેવળી ધ્યાનના ચોથા પાયામાં દાખલ થાય છે અને એ પાયો છેલ્લે ૧૪ મે ગુણઠાણે જ પ્રાપ્ત થાય છે. ત્રીજા પાયામાં જે સૂક્ષ્મ કાયયોગ અવશિષ્ટ રહ્યો છે તેનો પણ નિરોધ કરવો તે વ્યછિન્નક્રિય નામનો શુકલ ધ્યાનનો છેલ્લો પાયો છે. એ અવસ્થામાં આ ઈ ઉ ઋલ એ પાંચ હૃસ્વ સ્વરોનો ઉચ્ચાર થાય એટલે કાળ બાકી રહે ત્યારે કેવળીને અયોગી ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. ત્યાં સર્વ યોગનો નિરોધ થાય છે એટલે કેવળી મેરૂ પર્વતની પેઠે નિશ્ચલ-શેલેશી અવસ્થામાં રહે છે. એ જ વ્યછિન્નક્રિય પાદ છે. એ પાદમાં ક્રિયા રહેલી હોતી નથી એટલે અક્રિયાવસ્થા જ પ્રાપ્ત થાય છે, અને અઘાતી કર્મોનો સદંતર નાશ થાય છે. ગુણસ્થાનકનો કાળ પૂર્ણ થતાં સુધી એ અવસ્થા રહે છે અને ત્યારપછી મુક્તાવસ્થા પ્રાપ્ત થાય છે, એટલે આ પાદને શિવપાસન્ન–મુક્તિપદ જેની અત્યંત નિકટ આવી રહેલું છે તેવું પાદ કહેવામાં આવ્યું છે. (૨૧૬-૨૦૧૭)
[ નીચેના લેકમાં ગ્રંથકાર શુકલ ધ્યાનનાં શાસ્ત્રોકત આલંબનો તથા ભાવનાનું નિદર્શન કરે છે ]
शुक्लध्यानालम्बनभावना । २१८ ॥ क्षान्तिार्दवमार्जवं च यमिनां निर्लोभवृत्तिश्चतु । रालम्बा अधिरोहणे निगदिता ध्याने तु शुक्लाभिधे ॥ एवं पापमपायकारणमयं देहोऽशुभः पुद्गलावर्तानन्त्यमिदं जगच्चलमिति ध्येयाश्चतुर्भावनाः ॥
Page #501
--------------------------------------------------------------------------
________________
શુકલ દયાનનાં આલંબન અને ભાવના. ભાવાર્થ–સંયમીઓને શુકલ ધ્યાન ઉપર ચઢવાને માટે ક્ષમા, નિર્લોભતા, ઋજુતા–સરલતા અને મૃદુતા એ ચાર આલંબન કહ્યાં છે; તેમ જ શુલ ધ્યાનની વિશુદ્ધિ માટે પાપ માત્ર અપાયકારણ–હાનિકર્તા છે, આ દેહ અશુભ-અશુચિમય છે, આ જીવ અનંત પુદ્ગલપરાવર્તનથી સંસારમાં પરિભ્રમણ કરે છે અને આ જગત નશ્વર ચલાયમાન છે, એ ચાર ભાવનાઓ ભાવવી. (૨૧૮)
વિવેચન–શુક્લ યાનના પહેલા બે પાયામાં સક્રિયતાનું અસ્તિત્વ હોઈ યોગનું (પહેલામાં ત્રણ અને બીજામાં એકનું) પણ અસ્તિત્વ છે, એટલે ત્યાંસુધી સંયમીના ચિત્તને ઉચ્ચ શ્રેણીઓ ચડતા જવા માટેનું આલંબન હોય તે સ્વાભાવિક છે. આ આલંબન ચાર છે. અત્ર ગ્રંથકારે નિરિતા –કહેલા એ શબ્દપ્રયોગ એટલા માટે કર્યો છે તે આલંબનો શાસ્ત્રકથિત છે. વિવાહ સૂત્રમાં તે આલંબનોનું વિધાન છે. ક્ષમા, મૃદુતા, ઋજુતા અને નિર્લોભતા રૂપી આલંબનો વડે શુક્લ ધ્યાનમાં સ્થિર રહી શકાય છે અને પ્રથમમાંથી બીજા પાદમાં તથા બીજા પાદમાંથી ત્રીજા પાદમાં ચડી શકાય છે. આ ઉપરાંત શુલ ધાનીની ચાર અનુપ્રેક્ષાએ અથવા ભાવનાઓ. કહી છે. પ્રાણાતિપાતાદિ દરેક પાપ અપાયનું કારણ છે એવું ચિંતવવું તે એમાંની પહેલી ભાવના છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને ત્યાગ એ પાંચ આશ્રવના ભેદ છે અને આવોને ભગવંતે અપાયનાં કારણ રૂપ કહ્યાં છે, એવા શ્રતના ચિંતનમાંથી યોગમાં સંક્રમણ વડે અને યોગમાંથી શ્રતમાં સંક્રમણ વડે ઉત્તરોત્તર જૂદી જૂદી ભાવનાએ ભાવતાં શુક્લ ધ્યાનમાં ધ્યાતા આગળ ને આગળ વધતો જાય છે. એવી જ રીતે ત્રણ ભાવનાઓ વિષે સમજવું. અશુચિ ભાવને એટલે એવું ચિંતવવું કે આ દેહ અશુભ-અશુચિ પરમાણુઓનો બનેલો છે એટલે તે ઉપર રાગ દશા શી ? ત્રીજી અનંત પુદ્ગલપરાવર્તન ભાવના છે એટલે આ જીવ સંસારમાં પરિભ્રમણ કરતા થકે અનંત પુદગલપરાવર્તન કરી ચૂક્યો છે, હવે એ સંસારમાં રાગદશા શી, એવું જે ચિંતન તે શુકલ ધ્યાનની ત્રીજી ભાવના છે. અને ચોથી
Page #502
--------------------------------------------------------------------------
________________
૪૯૩
વસ્તુના પરિણામ પલટવાના એટલે કે જગતની ચલિતતાના સ્વભાવનું ચિંતન કરવું એ ભાવના : એથી જગતની નશ્વરતા–અનિત્યતાનું આત્માને ભાન થતાં વીતરાગ દશાની કેળવણી તેને મળે છે. આ આલબને અને ભાવના વસ્તુતઃ ધ્યાનના ઉચ્ચતમ શિખરે ચડવાનાં પગથીયાં છે. તે પગથીએ પગ મૂકતા થકે ધ્યાતા આત્માને નિર્મળ કરતા ઉંચે ચડતા જાય છે. (૨૧૮)
[શુલ ધ્યાન એ આત્માના નિર્માળીકરણ માટેનું ઊંચામાં ઉંચુ શિખર છે ખરૂ, પરન્તુ તે પર ચડવાનું આ યુગમાં અતિ દુષ્કર છે, તે દર્શાવતાં ગ્રંથકાર મુમુક્ષુને એ ધ્યાનના ઉચ્ચ મનેાભાવ રાખવાનું સૂચન કરે છે. ]
શુધ્યાનદુત્વમ્ ॥ ૨૬૬॥ शुक्लध्यानमपेक्षतेऽपरिमितं वीर्यं च चित्तात्मनोराद्यं संहननं स्थिरं दृढतरं वैराग्यभावं पुनः ॥ नैतेषां यदि सम्भवोऽत्र समये भाव्या तदा भावना । भाव्याशा नियता न साधनबलं यावत्समापद्यते ॥ શુકલ ધ્યાનની દુષ્કરતા.
ભાવા—શુક્લ ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત કરવાને માટે અંતઃકરણની પૂરેપૂરી દઢતા અને આત્માનું અપરિમિત વી–સામર્થ્ય જોઈએ, છ સંધયણમાંનું પ્રથમ વઋષભનારાચ સંધયણ જોઈએ અને અત્યંત દૃઢ વૈરાગ્ય ભાવ જોઇએ. આ સમયમાં-પાંચમા આરામાં જે તેને સંભવ ન હાય તે। ભાવીની આશા રાખીને ઉપર જણાવેલી શુક્લ ધ્યાનની ભાવના ભાવવી, જ્યાંસુધી અપરિમિત વીર્ય આદિ સાધનસામગ્રી પૂરતી રીતે પ્રાપ્ત ન થાય ત્યાંસુધી. (૨૧૯)
વિવેચન—પૂર્વ શ્લોક ૨૧૧માં શુક્લ ધ્યાન' વિષેના વિવેચનમાં જણાવવામાં આવ્યું છે કે અલ્પ સત્વવાળા વેાને શુક્લ ધ્યાનના અધિકાર નથી. એ અધિકાર નહિ હાવાનું કારણ એ છે કે તે ધ્યાન અત્યંત દુષ્કર.
Page #503
--------------------------------------------------------------------------
________________
૪૯૪ છે, તેમાં ચિત્ત અને આત્માના અપરિમિત સામર્થ્યની તેમ જ સુદઢ દેહયષ્ટિની જરૂર પડે છે. માર્ચે તંત્રને એટલે પહેલું વજઋષભનારા સંઘયણ કે જેમાં વજીની માફક હાડકાની મજબૂતાઈવાળું શરીર હોય અને સારી પેઠે દૃઢ થએલું વૈરાગ્યવાસિત ચિત્ત હોય તે જ શુકલ ધ્યાનનો અધ કારી છે અને આ સમયમાં એવી યોગ્યતા કાઈમાં હોવાનો અસંભવ હોવાથી શુક્લ ધ્યાનની ભાવના ભાવવાનું એટલે કે શુકલ યાનને પિતાના અંતિમ આદર્શ તરીકે સ્થાપી તેની તરફ ગતિ કરવાને ઉદ્યમશીલ રહેવાનું ઉચિત છે. જ્યાં સુધી અપરિમિત વીર્ય અને દેહાદિરૂપ સાધનસામગ્રી પ્રાપ્ત થાય નહિ–એવો અપૂર્વ અવસર આવે નહિ, ત્યાંસુધી શુકલ ધ્યાનને માત્ર આદર્શ લેખીને તેથી ઉતરતી કોટિનાં ધર્મ ધ્યાનમાં આગળ વધતા રહેવું એ ચિત્તની વીતરાગ દશા તથા આત્માની નિર્માતા સાધવાનો વહેવાર માર્ગ છે. બાકી હેમાચાર્ય પણ આધુનિક સમયના લોકોને માટે શાસ્ત્રકથિત શુલ ધ્યાન દુષ્કર લેખતાં કહે છે “સુરાપુનઃ શુક્રયાને યથારાસ્ત્રમ્ | ધર્મધ્યાનનો અવિચળ સ્થિતિકાળ અંતમુહૂર્તનો છે અને એમાં ક્ષાપશમિક ભાવ છે તેથી અવસ્થાંતર થયા કરે છે. એ શુલ ધ્યાનની અપેક્ષાએ અ૫. છે, પણ આત-રૌદ્ર ધ્યાન કરતાં એની સ્થિતિ ઘણી ઉંચી છે, એટલે આધુનિક સમયને માટે ધર્મ ધ્યાન જ ઈષ્ટ છે. (૨૧૯)
द्वादश परिच्छेद.
તપશ્ચર્યા : વ્યુત્સર્ગ.
[ હવે તપને છેલ્લો પ્રકાર “બુત્સર્ગ તપ ” આવે છે. ]
યુત્સર્જાતા થવા વિવેકા ૨૨૦ || देहादौ परवस्तुनि प्रथमतो जाताऽऽत्मबुद्धिश्च या। सम्पन्नं जलदुग्धवत्तदुभयोरैक्यं तयाऽनादितः ॥
Page #504
--------------------------------------------------------------------------
________________
૪૫
निश्चित्योभयलक्षणानि सततं बुद्धया विविच्योभयं । भेदाभ्यासबलेन हंसवदिदं त्याज्यं परं स्वग्रहे ॥ વ્યુત્સગ તપ અથવા વિવેક,
ભાવા દેહાદ પૌલિક વસ્તુમાં ઘણા વખતથી જે આત્મબુદ્ધિ થઈ ગઇ છે અને અનાદિ કાળથી પાણી તથા દૂધની માફક જડ અને ચેતન–પુદ્ગલ તથા આત્મા એ બન્નેની એકતા થઈ ગઇ છે, તે બન્નેનાં પૃથક્ પૃથક્ લક્ષણાને નિશ્ચય કરીને મુમુક્ષુએએ નિર'તર ભેદ અભ્યાસના ખળથી તે અન્ને પદાર્થો હંસની પેઠે પોતાની બુદ્ધિમાં છૂટા પાડીને સ્વવસ્તુ આત્મતત્ત્વનું ગ્રહણ કરવું અને પરવસ્તુ-પૌલિક તત્ત્વને ત્યાગ કરવા જોઇએ. (૨૨૦)
વિવેચન—સ્વ અને પરના ભેદ પારખવાને વિવેક તેનું જ નામ બ્યુલ્સ, સામાન્ય રીતે મનુષ્ય બહિર્મુખ વૃત્તિવાળા-અહિરાત્મા હોય છે, કારણકે શરીરાદિ જડ-પૌલિક વસ્તુના લાંખા કાળના સહવાસથી તેને શરીરમાં જ આત્મબુદ્ધિ ઉત્પન્ન થએલી હેાય છે; વસ્તુતઃ તે આત્મવિભ્રમ છે. નાનાવમાં કહ્યું છે:
आत्मबुद्धिः शरीरादौ यस्य स्यादात्मविभ्रमात् । बहिरात्मा स विज्ञेयो मोहनिद्रास्तचेतनः ॥ અર્થાત--આત્મવિભ્રમે કરીને જે શરીરાદિ જડ વસ્તુમાં આત્મબુદ્ધિ ધારણ કરે છે અને જેની મેહનિદ્રાથી ચૈતન્ય અસ્ત પામી ગયું છે તે અહિરાત્મા છે. આવા હિરાત્મભાવને વિલય થઇને અંતરાત્મભાવ ત્યારે જાગૃત થાય કે જ્યારે જડને જડરૂપે અને ચેતનને ચેતનરૂપે આળખવાને, ચેતન આત્મા છે અને તે સ્વ છે તથા દેહ જડ છે અને તે પર છે એમ સ્વ-પરના ભેદ પિછાણવાને વિવેક મનુષ્યમાં જાગૃત થાય. આ કારણથી જડ અને ચેતન અથવા પુદ્ગલ અને આત્માનાં લક્ષણાને મુમુક્ષુએ અભ્યાસ કરવા જોઇએ અને એવા નિશ્ચયવાળા થવું જોઇએ કે અલ્પા વત્તા વિદ્વત્તાય વુદ્દાનય પુદ્દાય અર્થાત-આત્મા જ સુખ અને દુઃખના
Page #505
--------------------------------------------------------------------------
________________
કતા તથા અકર્તા છે; જડ-ચેતનનો આવો ભેદ જાણ્યા પછી મુમુક્ષુએ આત્મરૂપ ચેતન જે “સ્વ” છે અને દેહરૂપ જડ જે “પર” છે તેમાંથી “સ્વ”નું ગ્રહણ કરી “પરનો ત્યાગ કરવામાં ઉદ્યક્ત થવું જોઈએ. ચમત્મનિશ્ચય: વોડતરમાં મતસ્તઃ અર્થાત–આત્માને જ જેણે આત્મભાવમાં નિશ્ચય કર્યો છે તેને જ્ઞાની પુરૂષોએ અંતરાત્મા કહ્યો છે. આવો અંતરાત્મભાવ કિંવા સ્વરૂપને વિવેક પ્રકટે છે ત્યારે વ્યુત્સર્ગ તપ સહજ સિદ્ધ બને છે. (૨૦)
[ આવો વિવેક પ્રકટતાં જે જડ-ચેતન વચ્ચેના ભેદનું જ્ઞાન ઉત્પન્ન થાય તેને ખ્યાલ નીચેના લોકથી આપવામાં આવ્યો છે.]
મેદાન પૂ. રર देहो नास्ति ममाहमस्मि न पुनर्देहस्य काले क्वचित् । स्थूलोऽयं क्षणभङ्गरः पुनरहं चैतन्यरूपः स्थिरः ॥ दुःखं जन्मजराऽवसानजनितं रोगाध्युपाध्युद्भवं । देहस्यैव न चास्ति मेऽथ सहजानन्दस्वरूपोऽस्म्यहम्॥
ભેદજ્ઞાન, ભાવાર્થ–આ દેહ મારે નથી, હું કોઈ પણ કાળે આ દેહને થવાનો નથી; આ દેહ ધૂળરૂપ અને ક્ષણભંગુર છે, ત્યારે હું સ્થિર અને ચૈતન્યરૂપ છું; જન્મ, જરા, મૃત્યુથી ઉત્પન્ન થતું અને રોગ, આધિ, ઉપધિથી પ્રગટ થતું દુઃખ અને કલેશ આ દેહને જ છે, તે મને નથી, કારણકે હું તો સહજ આનંદ સ્વરૂપ છું: આમ ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો.(૨૧)
વિવેચન–જ્યારે દેહમાંથી મર્દ બુદ્ધિનો લોપ થાય છે, ત્યારે ચિત્તની એવી સમ અવસ્થા હોય છે કે દેહની પીડા તુચ્છ જણાય છે અને આત્મા તે ક્ષણભંગુર દેહની પરવા કર્યા વિના હું બ્રહ્મામિ સમજીને આનંદ સ્વરૂપને પામી રહે છે. દેહ એક નથી કે મારે નથી, તે તે ધૂળ અને અનિત્ય પદાર્થ માત્ર છે : જે “હું” છું તે તે નિર્મળ-ચેતન્ય સ્વરૂપ આત્મા છું, તેને આધિ-વ્યાધિ કે ઉપાધિ, જન્મ-જરા કે મૃત્યુથી દુ:ખ થતું નથી પણ
Page #506
--------------------------------------------------------------------------
________________
૪૭
માત્ર દેહને જ સુખદુઃખ થાય છે ઃ આવું ભેદજ્ઞાન જ્યારે પ્રકટ થાય છે ત્યારે આત્માને માટે જે ભગવદ્ગીતામાં કહ્યું છે કે—
अच्छेधोयमदाद्योयमक्लेद्योऽशोष्य एव च ।
नित्यः सर्वगतः स्थाणुरचलोयं सनातनः ॥ અર્થાત્—આત્મા અછેદ્ય (કાપી ન શકાય તેવા ), અદાદ્ય ( ખાળી ન શકાય તેવા), અલેદ્ય (ભીંજાઇ ન શકે તેવા ), અશેષ્ય ( શાષાય નહિ તેવા), નિત્ય, સર્વત્ર ઉપયાગ યાજનાર, સ્થિર, અચળ અને સનાતન છેઃ એ તત્ત્વને સાક્ષાત્કાર થાય છે. દેહ અને આત્મા વચ્ચેના ભેદ સમજાવનારૂં જે જ્ઞાન તે ભેદજ્ઞાન. આ ભેદના અભ્યાસ કરવાથી વૈરાગ્ય સુદૃઢ થાય છે, અને વ્યુત્સગ તપની સિદ્ધિ સહજ બને છે.
દૃષ્ટાન્ત—ભેદનાને કરીને કેવળ જ્ઞાન પામનાર ગજસુકુમાલનું દૃષ્ટાન્ત અહીં અંધ બેસતું થશે. ગજસુકુમાલ કૃષ્ણ મહારાજનેા નાનેા ભાઇ થતા હતા. માતા દેવકીને તેની ઉપર બહુ પ્રેમ હતા. તે જીવાન થયેા ત્યારે એક વાર ખવીસમા તીર્થંકર તેમનાથ પ્રભુ દ્વારકાનગરીની બહાર ઉદ્યાનમાં પધાર્યાં, અને કૃષ્ણ મહારાજ ગજસુકુમાલને સાથે લઈ પ્રભુનાં દર્શન કરવાને જવા લાગ્યા. રસ્તામાં સામિલ નામે બ્રાહ્મણનું ધર આવ્યું. એ ધરની અગાશીમાં સામા નામની એ બ્રાહ્મણની સૌદર્યવતી કન્યા સખીએ સાથે રમતી હતી તે કૃષ્ણના જોવામાં આવી અને તેનુ લગ્ન ગજસુકુમાલ વેરે કરવાને કૃષ્ણના વિચાર થયા. કૃષ્ણે સામિલને ખેલાવી સે।માનાં લગ્ન વિષે વાતચીત કરી, સામાને કુવારા અંતઃપુરમાં માકલી દીધી. પછી મેઉ ભાઈ ઉદ્યાન તરફ પ્રભુદર્શન કરવા જવાને આગળ વધ્યા. પ્રભુને ઉપદેશ સાંભળી ગજસુકુમાલને વૈરાગ્ય ઉપજ્યેા. તેમણે દીક્ષા લેવા માટે માતા પાસે આજ્ઞા માંગતાં માતાને મૂર્ચ્યા આવી ગઇ. ઘણું ઘણું સમજાવ્યા છતાં ગજસુકુમાલે દીક્ષા લેવાના નિશ્ચય છેડયો નહિ અને પ્રભુ પાસે દીક્ષા લીધી. દીક્ષા લઈ તે તુરત જ પ્રભુ પાસેથી ખારમી ભિખ્ખુની પપડમા આદરવાની રજા મેળવી અને પોતે શ્મશાનમાં જઈ કાયાત્મ કરી અડગપણે ઊભા. સાંજ પડી એટલે સેામિલ બ્રાહ્મણ જંગલમાંથી હામ માટે સિમનાં લાકડાં લઇને ગામ તરફ આવતા હતા તેની દૃષ્ટિ ગજસુકુમાલ પર પડી. જોતાં વેંત તેને ક્રોધ
Page #507
--------------------------------------------------------------------------
________________
૪૯૮
ઉપો. તે બોલ્યો : “અરે, જેની સાથે સમાનાં લગ્ન થવાનાં હતાં તે ગજસુકુમાલ તો સાધુડો થઈને અહીં ઊભો છે ! અરે, દુષ્ટ ! તારે જે મુંડાવું જ હતું તે શા માટે મારી પુત્રીને કુંવારા અંતઃપુરમાં મોકલાવી રંડાપો. અપાવ્યો ?” એ ક્રોધી બ્રાહ્મણે ગજસુકુમાલને સખ્ત શિક્ષા કરવાનો વિચાર કર્યો. તેણે ધ્યાનસ્થ ઊભેલા ગજસુકુમાલને માથે લીલી માટીની પાળ બાંધી અને મશાનમાં બળતી એક ચિતામાંથી ઠીબડી ભરી બળતા અંગારા લાવી ગજસુકુમાલને માથે બાંધેલી માટીની પાળની વચ્ચે ઠાલવ્યા. મુંડન કરાવેલા માથાની ચામડી ચરચર કરતી બળવા લાગી અને ચામડી પછી મગજનું માંસ બળવા લાગ્યું ! એથી થતી પીડાનું તે પૂછવું જ શું ? પણ ગજસુકુમાલે માથું કે શરીરનો કોઈ ભાગ ચોર્યો કે હલાવ્યો નહિ, તેમ સોમિલ ઉપર ઠેષ પણ આપ્યો નહિ. કોઇના સસરા પાંચ પચીસ રૂપિયાની પાઘડી બંધાવે છે, ત્યારે મને મારે સાસરે મોક્ષની પાઘડી બંધાવે છે, એવો ભાવ ગજસુકુમાલ મુનિના શુભ ધ્યાનમાં સ્પરતો હતો. આ બધે પ્રભાવ, આ શૂરવીરતા, આ નિશ્ચલતા, એ ભેદજ્ઞાનનું પરિણામ હતું. એ વખતે ગજસુકુમાલનો આત્મા જાણે શરીરથી બહાર નીકળી કર્મોને હંફાવવા મેદાનમાં પડ્યો હોય અને શરીર સાથે કાંઈ પણ સંબંધ ન હોય, તેમ દુઃખ વેદ્યા વિના આત્મભાવમાં લીન થએલે હતો; તેમના બહિરાત્મભાવનો તો ક્યારનોય ધ્વંસ થઈ ગયો હતો, અને અત્યારે અંતરાત્મભાવમાંથી એ પરમાત્મા ભાવમાં જવાની તૈયારી કરતો હતો. ક્ષપક શ્રેણીએ ચઢતા શુક્લ ધ્યાનના છેલ્લા પાયાને સ્પર્શતાં સકલ કર્મનો અંત કરી અંતગડ કેવળી થઈ ગજસુકુમાલ મુનિ મોશે પહોંચ્યા. (૨૨૧) [ હવે ચુત્સર્ગ તપના બે ભેદમાંના પહેલા દ્રવ્યવ્યત્સર્ગ તપ વિષે કહે છે. ]
થયુતિ : ૨૨૨ In व्युत्सों द्विविधो नतो जिनवरैर्द्रव्येण भावेन वा । गच्छाङ्गोपधिभोजनादिविधया ख्यातश्चतुर्धाऽऽदिमः॥ आसन्ने मरणे विहाय ममतां गच्छे तनौ चोपधो ।
Page #508
--------------------------------------------------------------------------
________________
૪૯ त्याज्यं भोजनपानकं च निखिलं निष्कामबुद्धया बुधैः॥
દ્રવ્યવ્યત્સગ તા. ભાવાર્થ-જિનવરોએ વ્યુત્સર્ગ તપના બે પ્રકાર કહ્યા છેઃ દ્રવ્ય વ્યુત્સર્ગ અને ભાવવ્યુત્સર્ગ. ગચ્છ, શરીર, ઉપકરણ અને ભોજન આદિ ભેદથી પ્રથમ દ્રવ્યબુત્સર્ગ તપ ચાર પ્રકારનું છે. જ્યારે ભરણુ નજીકમાં આવે ત્યારે ગચ્છ, શરીર અને ઉપકરણ-ઉપધિ ઉપરથી મમતા ઉતારી નાંખીને છેવટ નિષ્કામ વૃત્તિથી વિબુધ એ ચાર પ્રકારનું અન્નપાણુ પણ ત્યજી સંથારે કરવો જોઈએ. (૨૨૨)
વિવેચન–બુત્સર્ગ તપના બે પ્રકાર શાસ્ત્રમાં કહ્યા છે. દ્રવ્યબુત્સર્ગ અને ભાવવ્યુત્સર્ગ. વિ-ઉત્સર્ગ–વિશેષે કરીને ત્યાગ તે વ્યુત્સર્ગ. દ્રવ્યબુત્સગના ચાર પ્રકારે છે; ગચ્છ-સંપ્રદાયના મમત્વનો ત્યાગ, શરીરના મમત્વનો ત્યાગ, ઉપકરણ–દેહ કે ધર્મચર્યાદિનાં સાધનોના મમત્વને ત્યાગ અને અન્ન પાણીના મમત્વને ત્યાગ. આ બધું નિષ્કામબુદ્ધિથી-કામનારહિત વૃત્તિથી કરવું; એટલે તેથી દ્રવ્યબુત્સર્ગ તપ સિદ્ધ થાય. હું અમુક ગચ્છનો સાધુ છું કે અમુક સંપ્રદાયને માનું છું એવો મમતા ભાવ ચિત્તમાંથી વિલય પામે અને માત્ર એવું જ માને કે હું તે નિર્મળ આત્મા છું, મારે હવે ગચ્છ કે સંપ્રદાયની સાથે શા લેવા દેવા છે? આવી ચિત્તવૃત્તિથી ગચ્છસંપ્રદાય પ્રત્યેના મમત્વને કે તેનાં નિશાનોનો ત્યાગ કરે. દેહ ઉપરથી મમત્વ ઉતારી નાંખે એટલે કાયોત્સર્ગ કરે-કાયામાંથી મમત્વ ભાવને ત્યાગ કરે, જંતુઓ એ કાયાને કરડે કે ખાઈ જાય, સર્પે દંશે કે સિંહ માંસ તોડી લે, વાયુ સુખ ઉપજાવે કે તાપ દઝાડે, એવા કોઈ પણ સુખ-દુઃખને ગણકારે નહિ અને માત્ર ત્યાગભાવમાં જ લીન રહે તે કાયોત્સર્ગ કહેવાય. જે કાંઈ દુઃખ કે સુખો થાય છે તે શરીરને થાય છે, હું ને–મારા નિર્મળ આત્માને તેથી કશાં સુખ દુઃખ થતાં નથી એવો ભાવ જ્યારે પ્રકટે છે, ત્યારે ચિત્તને જરાએ ખેદ કે ગ્લાનિ થતી નથી, તે અડગ રહે છે, દુ:ખમાંથી શરીરનાં અંગેને બચાવવાની વૃત્તિ ઉદ્દભવતી નથી અને એવા કાયોત્સર્ગમાં જ તપસ્વી દેહને વોસરાવી દે છે–મૃત્યુને સમભાવે નિમંત્રે છે.
Page #509
--------------------------------------------------------------------------
________________
૫૦૦
ને વેદે પરિસદા—મારા શરીરે રિતુ છે જ નહિ એવી જ પ્રખળ ભાવના તેનામાં વતી રહે છે. જ્યારે ઉપધ-ઉપકરણાના ઉત્સ` તપસ્વી કરે છે ત્યારે તેણે ગચ્છ કે શરીર ઉપરના મમત્વને સંપૂર્ણ ત્યાગ જ કરેલે હાય છે. ઉપકરણા કાંતા ધર્માંચર્યાથે કે સંપ્રદાયની વિશિષ્ટતા—પૃથા સૂચવવા માટેનાં ખાદ્ય સાધને હેાય છે; અને કાંતા દેહના રક્ષણ માટેના સ્થૂળ પદાર્થો હેાય છે. ગચ્છ અને શરીર ઉપરનું મમત્વ છાંડયું કે એ બધાં ઉપકરણેા પરનું મમત્વ છૂટી જાય છે. રજોહરણ કે અમુક રંગનું વસ્ત્ર ઇત્યાદિ મારે શામાટે જોઇએ ? આત્માને વિશિષ્ટ રૂપે એળખાવવાની કે શરીરને રક્ષવાની હવે શી જરૂર છે ? એવા જ ભાવ તપસ્વીના ચિત્તમાં સદાદિત રહે છે. આ પ્રકારના ઉત્સર્ગોં સાધ્યા પછી દેહને નિભાવવા અન્ન-પાણી ગ્રહણ કર વાની પણ વૃત્તિ રહેતી નથી. આ વૃત્તિમાં રમણ કરતા આત્મા શું વિચારે ? जावज्जीवं परीसहा उवसग्गाइति संखया । संडे देहभेयाए इतिपन्ने धियासए ॥
અર્થાત્—જ્યાંલગી જીવીશ ત્યાંલગી પરિષહે અને ઉપસર્ગો સહેવાના છે, એમ ધારીને “ મેં શરીરથી જૂદો થવા માટે જ શરીરના ત્યાગ કરેલા છે ” એમ વિચારી, મુનિ સર્વ પરિષહા અને ઉપસર્ગો વેઠે. શરીરથી જૂદા થવાને શરીરનું પોષણ પણ છોડી તેના ત્યાગ કરવાની વૃત્તિ જ્યારે તપસ્વીને ઉદ્ભવે ત્યારે તે સથારા કરે, અર્થાત્ વિશુદ્ધ સ્થાને એસી, સવાગેાને નિરાધી, અન્નપાણીને ત્યાગ કરી શરીરને વાસરાવી દે. આ રીતે સર્વો શે દ્રવ્યવ્યુત્સર્ગ તપ સિદ્ધ થાય. (૨૨)
[ હવે ભાવન્યુત્સ તપ વિષે કહે છે. ] માધ્યુત્તર્ગતપઃ ।૨૨૩ ॥ स्यात्संसारकषायकर्मभिदया भावात्मकोऽपि त्रिया | व्युत्सर्गः प्रथमं कषायविलयः कार्यः क्षयश्रेणि जातेऽस्मिन् घनघातिकमविरहः संसारनाशस्तता । व्युत्सर्गे परिनिष्ठिते च सकले सर्वे हि निष्टां गतम् ॥
Page #510
--------------------------------------------------------------------------
________________
પદ્મ
ભાવરૂપ વ્યુત્ક્રમ તપ.
ભાવા—ભાવબુત્સગ તપ પણ સંસાર કષાય અને કર્મના ભેદથી ત્રણ પ્રકારનું છે. તેમાં પ્રથમ ક્ષપક શ્રેણી ઉપર આરૂઢ થઇને કષાયને વિલય કરવા, કષાયનેા લય થતાં ચાર ધનધાતિ કમને નાશ થશે અને કના નાશ થયા એટલે સંસારને પણ નાશ થયેા સમજવા; એટલે વ્યુત્સગ તપની સિદ્ધિ થતાં સકળ કાર્યની સિદ્ધિ થઈ સમજવી. (૨૨૩)
વિવેચન—ભાવબુત્સગ તપના ત્રણ પ્રકાર : કષાય જ્યુસ, સંસાર વ્યુત્સગ અને કબુત્સ`. ક્રોધ, માન, માયા અને લાભ, એ ચારે કષાયને ત્યાગે તે કષાયવ્યુત્સ, નરક ગતિમાં, તિર્યંચ ગતિમાં, મનુષ્યગતિમાં કે દેવ ગતિમાં જવાના કારણને! ત્યાગ કરે અર્થાત્ સર્વ પ્રકારના સૌંસારના કારણને નિવારે તે સંસારવ્યુત્સ. આઠ પ્રકારનાં જે કમ જ્ઞાનાવરણીય, દનાવરણીય, વેદનીય, મેાહનીય, આયુષ્ય, નામ, ગેાત્ર, અને અંતરાય એના બંધનાં કારણેાથી નિવૃત્ત થાય તે કર્મબ્યુલ્સ, ભાવબુત્સગ તપપૂર્ણાંક દ્રવ્યત્યુત્સગ તપ થાય ત્યારે જ તે સાઈક થાય છે અને દ્રવ્યથી દેહ ઉપરનું મમત્વ ગયું તથા ભાવથી શુભ કર્મબંધન ઉપરથી પણ મમત્વ ગયું એટલે સકલ કાર્યની સિદ્ધિ જ થઈ લેખાય એમાં શે। સંશય ? જૂના કર્મના બંધને તેડવા અને નવા કર્મીના અંધને અટકાવી ભાવે કરીને કખ ધનાં કારણેાને પણ છેદી નાંખવાં એટલે આત્મ-કલ્યાણ સધાઈ ચૂક્યું સમજવું, કારણકે નવીન સંસાર થતા ત્યાંથી અટકે છે અને આત્મા મુક્તિને જ વરે છે. (૨૨૩)
| એક બાજુએ ધ્યાન અને ખીજી બાજીએ તપશ્ચર્યાં એ બેઉ આત્મકલ્યાણનાં સાધના હેાઈ તે બેઉના ફળની એકતા વિષે ઉપસ ંહાર કરી ગ્રંથકાર ગ્રંથની પૂર્ણાહુતિ કરે છે. ] ધ્યાનતપસો: બહેચમ્ | ૨૨૪ || ध्यानं ध्यानिजनस्य पाकसमये दत्ते शुभं यत्फलं । दद्यादत्र फलं तदेव शमिनः पक्वा तपस्या ध्रुवम् ॥ मध्ये यद्यपि भाति साधनविधौ भेदः कथञ्चित्तयो
Page #511
--------------------------------------------------------------------------
________________
- ૧૦૨ निष्ठायां तु तयोः फलैक्यकलनान्नास्त्येव भेदो मनाक्॥
ધ્યાન અને તપના ફળની એકતા, ભાવાર્થ –ધ્યાની પુરૂષને પરિપાકસમયમાં ધ્યાન જે શુભ ફળ આપે છે તે જ ફળ શાન્ત તપસ્વીને પરિપકવ થએલી તપસ્યા પણ આપે છે. વચમાં જોકે સાધનવિધિમાં કોઈ એક રીતે ભેદ પ્રતીત થાય છે, તે પણ પરિણામે તે બેનું એક જ ફળ જણાયાથી પરિણામે જરા પણ ભેદ નથી, માટે જ્ઞાનના અધિકારીએ સ્વાધ્યાય અને ધ્યાનથી પોતાની દિનચર્યા પૂરી કરવી અને તપના અધિકારીએ તપસ્યાથી સમાપ્ત કરવી. (૨૪)
વિવેચન—જેવી રીતે હઠયોગી સમાધિને સાધે છે અને રાજયોગી પણ સમાધિને સાધે છે, છતાં બેઉનાં ક્રિયા-વિધિમાં અંતર હોય છે, તેવી રીતે ધ્યાની અને તપસ્વી ઉભયનાં સાધનવિધિમાં અંતર હોવા છતાં ઉભયને સમાન ફળની પ્રાપ્તિ થાય છે. પૂર્વે જણાવવામાં આવ્યું છે તેમ જ્ઞાન અને ભક્તિના સંગમથી આભા મુક્ત દશાને પામે છે કારણકે સાચો જ્ઞાની છેવટે શ્રદ્ધાળુ–ભક્ત બને છે, અને સાચા ભક્તને જ્ઞાન પ્રાપ્ત થયા વિના રહેતું નથી. તેવી જ રીતે સાચે તપસ્વી કે જે બાહ્ય અને અત્યંતર તપનું અનુષ્ઠાન કરી ચૂક્યો હોય છે તે કષાયોને પાતળા પાડી વસ્તુતઃ જ્ઞાન-ભક્તિની સ્પર્શના કર્યા વિના રહેતો નથી, એટલે તે પણ અંતેપામ વીતરાગ દશાને પામી શકે છે. સ્વાધ્યાયશીલ અને ધ્યાનશીલને
જે ફળપ્રાપ્તિ થાય છે, તે જ ફળપ્રાપ્તિ આ રીતે બાહ્યાભંતર તપસ્વીને થતી હોવાથી એ બે માર્ગો એક જ ગિરિશિખર પર ચડવાના જુદા જુદા માગે છે. આ કારણથી પૂર્વે મુનિની જે દિનચર્યા સૂચવવામાં આવી છે તેમાં અધિકારીએ સ્વાધ્યાય તથા ધ્યાનમાં અને સ્વાધ્યાય તથા ધ્યાનના અનધિકારીઓએ તપશ્ચર્યામાં પોતાની પ્રવજ્યાનો સમય ગાળો, તે દિનચર્યાને અહીં ઉપસંહાર થાય છે. ધ્યાન અને તપના ફળની એકતા તે બે જુદી જૂદી સીઢીઓ પર થઈને એક જ માળ પર જઈ પહોંચવાના કાર્યરૂપ છે, અને ચતુર્થ આશ્રમધર્મ-સંન્યાસને ગ્રહણ કરી ચૂકેલા મુમુક્ષને જે કોઈ
Page #512
--------------------------------------------------------------------------
________________
૫૦૩
સીઢી અનુકૂળ થાય તે સીઢીને ઉપયાગ કરવાનું સૂચન કરી ગ્રંથકાર આ છેલ્લા ખંડની પૂર્ણાહુતિ કરે છે. (૨૨૪)
મુન્થપ્રાપ્તિત: ।૨૨૯ ।૨૨૬ ॥
गच्छे स्वाम्यजरामरो दिनमणिर्लोकाभिधे विश्रुतस्तत्पट्टे मुनिदेवराजविबुधः श्री मौनसिंहस्ततः ॥ सूरिर्देवजिदाह्वयः श्रुतधरः पट्टे तदीयेऽभवत्स्वामिश्री नथुजिगणी गुणखनिः शिष्यस्तदीयः पुनः ॥ ख्यातः स्वामिगुलाबचन्द्रविबुधः श्री वीरचन्द्राग्रजस्तच्छिष्येण तु रत्नचन्द्रमुनिना कर्त्तव्यमार्गावहः ॥ ग्रन्थोऽयं ख-गजा ऽङ्क-भू-परिमिते वर्षे शरत्पूर्णिमासौम्याहि प्रथितोऽथ राजनगरे पूर्णीकृतः श्रेयसे ॥
વુમમ્ ॥
ગ્રન્થપ્રશસ્તિ,
ભાવા તથા વિવેચન—લકા શાહ નામના મહાપુરૂષે સંવત્ ૧૫૩૧ માં સ્થાપેલા લાંકા ગચ્છની એક શાખા તે લીંબડી સ`પ્રદાય: એ સંપ્રદાય પણ ઘણું! જૂના છે પરંતુ વર્તમાન લીંબડી સંપ્રદાયના ચેાજક શ્રી અજરામરજી સ્વામી હતા. લીબડી સંપ્રદાયના સાત-આઠ બીજા ફાંટા પડી જઈ કાઠિયાવાડમાં જૂદા વૃદા સંપ્રદાયાને નામે પ્રસરી ગયા હતા, એટલે ગ્રંથકારની સીદ્ધી લીટીએ એ સંપ્રદાયના ચેાજક શ્રી અજરામરજી જ હાઇ અત્ર તેમને આદિ પુરૂષ લેખવામાં આવ્યા છે. લીંબડી સંપ્રદાયમાં તે સૂર્યની પેઠે પ્રખ્યાતિ પામ્યા હતા, કારણકે તપૂર્વે સાધુએમાં જે કાંઈ આચારસ્ખલનાએ હતી દૂર કરવા માટે શ્રી અજરામરજી સ્વામીએ ગચ્છના કેટલાક નિયમા સ્થાપ્યા હતા અને તદનુસાર વર્તવાની ફરજ
Page #513
--------------------------------------------------------------------------
________________
પૂર્વ
66
સાધુઓને શિરે નાંખી હતી. એ જ નિમણિ સૂર્યના પ્રકાશ લીખી સંપ્રદાયના સાધુએ આજસુધી ઝીલી રહેલા છે. તેમની પાટે તેમના શિષ્ય પૂજ્ય શ્રી દેવરાજજી સ્વામી થયા; તેમની પછી પૂજ્ય શ્રી માણસિંહ. સ્વામી પાટે આવ્યા. તેમની પછી શાસ્ત્રનિષ્ણાત પૂજ્ય શ્રી દેવજી સ્વામી આચાય થયા; તેમની પાટે તેમના શિષ્ય ગુણગણમડિત પૂજ્ય શ્રી નથુજી સ્વામી આવ્યા; તેમના પ્રખ્યાત શિષ્ય શ્રી ગુલાબચંદ્રજી સ્વામી કે જેમણે પોતાના લધુ ભ્રાતા મહારાજ શ્રી વીરજી સ્વામીની સાથે દીક્ષા ધારણ કરી. છે ( અને જે વિવેચનના લેખનકાળે લીંબડી સંપ્રદાયની પૂજ્ય પદવીપર વિરાજે છે તેમના શિષ્ય મુનિ શ્રી રત્નચંદ્રજીએ કત્તવ્યમાગ દશ ક ત્તવ્ય-ઢૌમુદી ”તે। આ બીજો ગ્રંથ વિક્રમ સંવત ૧૯૮૦ (ğ=૦, T=૮, ૭=૧, મૂ=૧)ના આસેા સુદી ૧૫ શરત્ પૂનમ તે મુધવારને દિવસે ગુજરાત દેશમાં સુપ્રસિદ્ધ રાજનગર એટલે અમદાવાદમાં ચાતુર્માંસ રહીને પોતાના તથા પરના શ્રેયસ માટે પૂર્ણ કર્યાં છે. પ્રથમ ગ્રંથ ૧૯૭૦ માં લખાએલા અને આ બીજો ગ્રંથ ૧૯૮૦ માં લખાયા, એટલા માટે વખતના ગાળા એઉ થાના લેખન વચ્ચે પસાર થયા તેનું કારણ એ છે કે એ ગાળામાં મુનિશ્રી અર્ધમાગધી ભાષાના કોષની રચનામાં ગુ થાઈ ગયા હતા. તે કાર્ય પૂર્ણ થતાં આ બીજા ગ્રંથની રચના હાથમાં લેવામાં આવી હતી. ગ્રંથકારે ૧૦ વર્ષના ગાળા પછી ખીજો ગ્રંથ લખ્યા, તે ઉપરાંત વિવેચનકારે ખીજા ૬ વર્ષના ગાળા પછી વિવેચન પૂર્ણ કર્યું,. એટલે આ બીજો ગ્રંથ પ્રથમ ગ્રંથ પછી ૧૬ વર્ષ પૂરા થવા પામ્યા છે! વ્યાપ તસ્મૈ નમઃ । (૨૨૫–૨૨૬ ) * શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
इति द्वितीय खण्ड समाप्त ॥
3
समाप्तोऽयं ग्रंथः
Page #514
--------------------------------------------------------------------------
________________ ਸ