SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રત કહેવાય છે. આ વ્રત જૂદા જૂદા સંપ્રદાયના જૈનો જૂદી જૂદી રીતે કરે છે, પરન્તુ અહીં ગ્રંથકારે એ વ્રત એક દિવસનું પાળવાનું કહ્યું છે. પર્વને દિવસે સંખ્યાબંધ સામાયિકા કે દેશાવકાશિક વ્રત કરવા કરતાં વૈષધમાં વિશિષ્ટતા રહેલી છે, તેા એ વિશિષ્ટતા જળવાય એ રીતે એ વ્રતનું પાલન કરવું જોઇએ અને તેટલા માટે તે દિવસે ઉપવાસ કરીને વૈષધશાળામાં એક અહેારાત્ર સુધી ધર્માં ધ્યાનપરાયણ તથા સક્રિચારમાં મશગુલ રહેવું એ વિશેષ હિતકર છે. પવૃતિનેષુ અર્થાત્ આઠમ, ચાદસ, પાખી વગેરે પને દિવસે આ વ્રત કરવાનો ઉપદેશ કરવામાં આવ્યેા છે. પર્વને દિવસે તપશ્ચર્યાં કરવાનું માહાત્મ્ય જૈન તેમજ જૈનેતર શાસ્ત્રગ્રંથામાં કહ્યું છે: ઉત્તરાધ્યયન સૂત્રની ત્તિમાં કહ્યું છે કે सर्वेष्वपि तपो योगः प्रशस्तः कालपर्वसु । अष्टम्यां पंचदश्यां च नियतः पौषधं वसेत् ॥ અર્થાત—સ પ`કાળમાં તપનો ચેાગ શ્રેષ્ઠ છે, પણ આમ અને પુનમે તે અવશ્ય પાષધ ગ્રહણ કરવા. પર્વના દિવસેાનું આવું માહાત્મ્ય છે, તેથી આત્માભિમુખ થવાની વિશિષ્ટ યાગિક ક્રિયાઓ-પાષધાદિ એ દિવસોએ કરવી જોઇએ, અને તે માટેની પ્રતિકૂળતાઓને છતી માનસિક શિથિલતાને ત્યજવી ોઇએ. (૨૬) [હવે છેલ્લા અતિથિદાન વ્રત વિષે વિવેચન કરવામાં આવે છે. ] અતિથિયાનપ્રતમ્। ૨૭ ॥ ये सन्तोऽतिथयो गहाङ्गणगतास्तेषां पुरस्कारतोयोग्यान्नोदकवस्त्रपात्रनिलयं यद्दीयते श्रेयसे ॥ एतद् द्वादशकं व्रतं समुदितं निष्कामदानात्मकं । सेव्यं भावनयाऽशनादिसमये योगे तु दानेन वा ॥ અતિથિસત્કાર દાનત, ભાવા —જે સત્પુરૂષો અતિથિ તરીકે અગાઉથી કહેવરાવ્યા વિના
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy