SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ दशम परिच्छेद. तपश्चर्या : स्वाध्याय. [ અત્યંતર તપના છે ભેદમાંના ત્રણ ભેદ પ્રાયશ્ચિત્ત, વિનય અને વૈયાવચ્ચે ગત પરિચ્છેદમાં કહેવામાં આવ્યા છે. બાકી રહેલા ત્રણ ભેદ સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ એ ગહન અને વિસ્તૃત હોવાથી ત્રણ જૂદા જૂદા પરિચ્છેદોમાં ગ્રંથકારે તેને સમાવેશ કર્યો છે. તેમાં પ્રથમ સ્વાધ્યાય તપને અધિકાર આ દશમા પરિछेमा माघेसो छ.] स्वाध्यायप्रकाराः। १८६ । १८७ ॥ शास्त्राणां किल वाचनं च मननं तद्वनिदिध्यासनं। स्मृत्यर्थं पठनं रहस्यसहितं तात्पर्यसंशोधनम् ॥ शङ्कायां गुरुसन्निधौ सविनयं पृष्ट्वा तदुच्छेदनं । भाषाज्ञानपुरस्सरं विनयिनां स्वार्थ विना पाठनम् ॥ नैपुण्ये सकलागमेषु जनिते व्याख्यानविस्तारणं । सजिज्ञासुसभासमक्षमुचितं धर्माभिवृद्ध्यै सदा ॥ सत्त्वाकर्षकतत्त्वशास्त्ररचना साहित्यसञ्चारणं । ज्ञातव्याः सकला अपीह यमिभिः स्वाध्यायभेदा इमे॥ युग्मम्॥ સ્વાધ્યાયના પ્રકાર. ભાવાર્થ-તાત્ત્વિક શાસ્ત્રગ્રંથનું વાંચન કરવું, મનન કરવું, નિધિધ્યાસન કરવું, સ્મરણમાં રહે તેટલા માટે પાઠ કરે, રહસ્ય સહિત ધારણા કરવી, દરેક વાક્યના અર્થ અને તાત્પર્યનું શેધન કરવું, કોઈ સ્થળે શંકા
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy