________________
વિધિ
[ મૂળ તથા સંક્ષિપ્ત અર્થ ]
મગળ અને અભિધેય,
सिरिवीरजिणं पणमिअ, सुआओ साहेमि किमधि सढविहिम् । रायगिहे जगगुरुणा, जह भणियं अभयपुट्ठेणं ॥ १ ॥ ભાવા—શ્રી વીરભગવાનને નમસ્કાર કરીને રાજગૃહનગરમાં અભયકુમારના પુછ વાથી જગદ્ગુરૂ મહાવીર પરમાત્માએ જે રીતે ઉપદેશ કર્યો તે રીતે સિદ્ધાંતના વચનને તથા ગુરૂના ઉપદેશને અનુસરીને શ્રાદ્ધવિવિધ શ્ર!વક સામાચારી ) ગ્રંથને સક્ષેપમાં કહીશ. આ ગ્રંથમાં શુ શુ કહેવાનું છે તે રૂપ ગ્રંથનાં દ્વારા કહે છે. दि-रति-पव- चाउमा सग - वच्छर - जम्मकिञ्चदारा हूं । सागट्ठा विहिए भणिज्जंति ॥ २ ॥ ભાવાથ—૧ દીનનૃત્ય. ૨ રાત્રિનૃત્ય. ૩ નૃત્ય અને ૬ જન્મકૃત્ય એમ આ છ દ્વારા ગ્રંથમાં જણાવવામાં આવે છે.
૫ કૃત્ય. ૪ ચાતુર્માસિક કૃત્ય ૫ વાર્ષિક શ્રાવકના અનુગ્રહ માટે આ શ્રાદ્ધવિધિ
શ્રાવકધર્મીને ચેગ્ય કાણુ ? તે કહે છે.
सत्तणस्स जुग्गो, भद्दगपगई विसेसनिऊणमई | नगर तह, दढनियमवयणट्ठि विणिदिट्ठो ॥ ३ ॥
ભાવાથ —ભદ્રકપ્રકૃતિ (સરળ), વિશેષનિપુણુમતિ (કુશળ), ન્યાયમાર્ગોમાં પ્રેમવાળા (ન્યાયી ) અને પેાતાના વચનમાં દૃઢ રહેનારા શ્રાવકધમને ચોગ્ય કહ્યો છે,
ષ્ટિરાગી, ધમના દ્વેષી, જડ અને પૂર્વ'બુદ્ધાહિત એ ચાર ધર્મને પામવા માટે અચેાગ્ય છે. પરંતુ જે ભદ્રકપ્રકૃતિવાળા, કુશળ, ન્યાયી અને પેાતાના વચનમાં દૃઢ રહેનારો ડાય તે શ્રાવક ધમને ચેાગ્ય કહ્યો છે. આ ચારે ગુણમાં શ્રાવકના ૧ અક્ષદ્ર ૨ રૂપવાન ૩ પ્રકૃતિસૌમ્ય ૪ લેાકપ્રિય વિગેરે ૨૧ ગુણ્ણા સમાઈ જાય છે, તેથી શ્રાવકના ૨૧ ગુણાવાળા અગર આ ચાર ગુણાવાળા જે હાય તે શ્રાવક ધર્મને ચાગ્ય છે. શ્રાવકના ભેદો અને શ્રાવકનુ સ્વરૂપ.
नामाई चऊमेओ, सड्डो भावेण इत्थ अहिगारो । તિવિદ્દો ા માવસો, કુંતા—વય–ત્તજીÊહિં ॥ ૪ ॥ ભાવાથે—નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ રીતે શ્રાવકના ચાર પ્રકાર છે. અિ