________________
શત્રિકૃત્ય ]
૨૪૩
गाइ इगुणती - यं पि न सहो न पंचमासमवि । વ્ ૨૩–તિ–૩–મારું, ન સમત્વો માલંપિ ॥ ૨૪ ॥
અર્થ:—છમાસીમાં એક દિવસ આછે, એ દિવસ ઓછા એમ કરતાં એગણત્રીશ દિવસ ઓછા કરીએ તાપણુ તેટલી તપસ્યા કરવાની મ્હારામાં શક્તિ નથી, તેમજ પંચમાસી, ચામાસી, ત્રિમાસી, ખેમાસી, તથા એક માસખમણ પણ કરવાની મ્હારામાં શક્તિ નથી. (૨૪)
जा तं पि तेरसूण, चउतीसइमाइओ दुहाणीए ।
जा तो आयं - बिलाई जा पोरिसि नमो वा ॥ २५ ॥
અથ :—માસખમણમાં તેર ઉણા કરીએ ત્યાં સુધી તથા સેાળ ઉપવાસથી માંડી એકેક ઉપવાસ આછા કરતાં ઠેઠ ચાથભક્ત ( એક ઉપવાસ ) સુધી તપસ્યા કરવાની પણ મ્હારામાં શક્તિ નથી. એમજ આયમિત આદિથી, માટી પારિરસ તથા તથા નવકારસી સુધી ચિતવવું. (૨૫)
जं सकइ तं हिअए, धरेत्तु पारेतु पेहए पोतिं ।
તારું યામસો, તે વિઞ પદ્મવત્ વિાિ ॥ ૨૬ ॥
અથઃ—ઉપર કહેલી તપસ્યામાં જે તપસ્યા કરવાની પાતાની શક્તિ હાય તે હૃદયમાં ધારવી, અને કાઉસ્સગ્ગ પારી મુહપત્તિ પડિલેહવી, પછી સરળ ભાવથી વાંદણાં દઈ જે તપસ્યા મનમાં ધારી હોય તેનું યથાવિધિ પચ્ચક્ખાણ લેવું. (૨૬)
इच्छामो अणुसट्ठि, ति णिअ उवविसिअ पढइ तिष्णि थुइ ।
મિસોળ સ—થયાર્ં તા ચેપ વતે ॥ ૨૭ ॥
અર્થ:—પછી ર્છામા અનુŕä કહી નીચે બેસી ધીમા સ્વરથી ત્રણ થઈ-સ્તુતિ ના પાઠ કહે. તે પછી નમૈથુન વગેરે કહી ચૈત્યવ ંદન કરે. (૨૭)
अह पक्खिअं चउद्दसि - दिणंमि पुव्वं व तत्थ देवसिअं ।
મુર્ત્તતં વિધામિ, તો સમ્મમિમ મહુર્ ॥ ૨૮ ॥ અ:—હવે ચૌદશે કરવાનું પખ્ખી પ્રતિક્રમણ કહીએ છીએ. તેમાં પહેલા અગાઉ કહ્યા પ્રમાણે દેવસી પ્રતિક્રમણ સૂત્રના પાઠ સુધી વિધિ કહી પ્રતિક્રમણ કરી પછી આગળ કહેવાશે. તે અનુક્રમ પ્રમાણે સારી પેઠે કરવું. (૮)
मुहपोती वंदणयं, संबुद्धाखामणं तहा लोए ।
वंदणपत्ते अक्खा - मणं च वंदणयमह सुतं ॥ २९ ॥
અ— —પ્રથમ મુહપત્તિ પડિલેહવી તથા વંદના કરવી, પછી સંબુદ્ધા ખામણાં તથા અતિચારની આલેાચના કરી, પછી વંદના તથા પ્રત્યેક ખામણાં કરવાં તે પછી પખીસૂત્ર કહેવુ. (૨૯)