Book Title: Shraddhvidhi Pprakaran
Author(s): Mafatlal Zaverchand Pandit
Publisher: Mafatlal Zaverchand Pandit

View full book text
Previous | Next

Page 379
________________ આલેચના કરવી ] આલાયણા આપનારા ગુરૂ કેવા ગુણવાળા હાય. ૨૯૫ આવાવ માહારવ, વવહારગ્ગીર્ "વળીય !! *પરિક્ષાની નિમ્નેવધવાયત્ત્તી ગુરુ નિબો ॥ ૪ ॥ અથ ૧ આચારવાન એટલે જ્ઞાનાદિ પાંચ આચારને પાલન કરનારા, ૨ આધારવાન એટલે આલાએલા દોષનું ખરાખર મનમાં સ્મરણુ રાખનારા, ૩ વ્યવહારવાન એટલે પાંચ પ્રકારના વ્યવહાર જાણી પ્રાયશ્ચિત્ત આપવામાં સમ્યક્ પ્રકારે વત્તન કરનારા, પાંચ પ્રકારના વ્યવહાર છે તે આ રીતે—૧ પહેલે આગમ વ્યવહાર તે કેવળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની ચતુર્થાંશપૂર્વી, દેશપૂર્વી અને નવપૂર્વીના જાવે. ૨ ખીન્ને શ્રુત વ્યવહાર તે આઠથી અ પૂર્વ' સુધીનાં પૂર્વધર, અગિઆર અંગના ધારક તથા નિશીથાર્દિક સૂત્રના જાણુ વગેરે સવ શ્રુતજ્ઞાનીઓના જાવે... ૩ ત્રીજો આજ્ઞા વ્યવહાર તે ગીતાર્થ એ આચાર્યોં દૂર દેશમાં રહેલા હેાવાથી એક બીજાને મળી ન શકે તે તેનું કેઈ જાણી ન શકે એવી રીતે જે માંહેામાંહે આલેયણા પ્રાયશ્ચિત્ત આપે છે તે રૂપ જાણવા. ૪ ચેાથા ધારણા વ્યવહાર તે પેાતાના ગુરૂએ જે દાંષનું જે પ્રાયશ્ચિત્ત આપ્યું હોય તે ધ્યાનમાં રાખી તેમુજબ બીજાને આપવું તે રૂપ જાણવા. ૫ પાંચમા જીત વ્યવહાર તે સિદ્ધાંતમાં જે દાખનું જેટલુક પ્રાયશ્ર્ચિત્ત કહ્યું હોય તે કરતાં ઓછું અથવા અધિક પ્રાયશ્ચિત્ત પર ંપરાને અનુસરીને આપવું. એ રૂપ જાણવા. ૪ અપત્રીડક એટલે આલેાયણા લેનાર શરમથી બરાબર ન કહેતા હોય તા તેને વૈરાગ્ય ઉત્પન્ન કરનારી કથા એવી રીતથી કહે કે તે સાંભળતાંજ આવે ચણા લેનાર શરમ છેડીને સારી રીતે આલેાવે. એવા. ૫ પ્રભુ એટલે આલે ચણા લેનારની સદ્ પ્રકરે શુદ્ધિ કરે એવા. હું અપરિશ્રાવી એટલે આàાયણા આપી હાય તે ખીજાને ન કહેનારા એવા છ નિય્યપ એટલે જે જેટલું પ્રાયશ્ચિત્ત લઈ શકે તેને તેટલુ જ આપનારા. ૮ અપાયદશી એટલે સમ્યક્ આલેાયણા અને પ્રાયશ્ચિત્ત ન કરનારને આ ભવમાં તથા પરભવમાં કેટલ' દુઃખ થાય છે તે જાણુનારા; એવા ગુરૂ આલોયણા આપવાને સમર્થ છે એમ કહ્યું છે. આઠે ગુણવાળા आलोअणापरिणओ, सम्मं संगपट्टिओ गुरुसगासे ॥ ज अंतरावि काल, करिज्ज आराहओ तहनि ॥ ५॥ અર્થ:—આલેાયણા લેવાના શુભ પરિણામથી ગુરૂની પાસે જવા નીકળેલા ભન્ચ જીવ, જો કદાચ આલેચણા લીધા વિના વચ્ચેજ કાળ કરી જાય, તાપણ તે આરાધક થાય છે. आयरिआइ सगच्छे, संभोइअ इअर गीअ पासत्थे || સાવી પાઇ, ટ્રેવયહિમા સિદ્રે ! ક્॥ અ—૧ સાધુએ અથવા શ્રાવકે પહેલા તે પોતાના ગચ્છનાજ જે આચાય હાય, તેમની પાસે જરૂર આલેાયણા લેવી, તેમના જોગ ન હોય તે પેાતાના ગચ્છનાજ ઉપાધ્યાય, તે ન હોય તેા પેાતાના ગચ્છનાજ પ્રવત્તક, સ્થવિર અથવા ગણાવ ́ઢી એમની પાસે આ

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416