________________
૨૧૨
[ શ્રાદ્ધ વિધિ
છે. ૬ જેટલે ધનને લાભ થાય તેને ચેાથે ભાગ ધર્મ કૃત્યમાં, જેથે ભાગ સંગ્રહમા અને બાકી રહેલા બે ચેથા ભાગમાં પિતાનું પિષણ ચલાવવું અને નિત્ય નૈમિત્તિક ક્રિયાઓ કરવી. ૭ વાળ સમારવા, આરિસામાં મોડું જેવું, તથા દાતણ અને દેવની પૂજા કરવી એટલાં વાનાં બપોર પહેલાં જ કરવાં.૮ પિતાના હિતની વાંછા કરનાર પુરૂષે હંમેશાં ઘરથી દૂર જઈ મળ મૂત્ર કરવું, પગ દેવા, તથા એંઠવાડ નાખ. ૯ જે પુરૂષ માટીના ગાંગડા ભાગે, તૃણુના કટકા કરે, દાંત વડે નખ ઉતારે, તથા મળ મૂત્ર કર્યા પછી બરાબર શુદ્ધિ ન કરે તે આ લેકમાં લાંબુ આયુષ્યન પામે. ૧૦ ભાગેલા આસન ઉપર ન બેસવું. ભાંગેલું કાંસાનું પાત્ર રાખવું નહી, વાળ છૂટા મૂકી ભેજન ન કરવું, તથા નગ્ન થઈને ન ન્હાવું. નગ્નપણે સુઈ ન રહેવું, ૧૧ ઘણીવાર એઠા હાથ વગેરે ન રાખવા, મસ્તકના આસરા તળે સર્વ પ્રાણ રહે છે માટે એઠા હાથ મસ્તકે ન લગાડવા ૧૨ માથાના વાળ ન પકડવા. તથા મસ્તકને વિષે પ્રહાર પણ ન કરે. ૧૩ પુત્ર તથા શિષ્ય વિના શિખામણને અર્થે કેઈને તાડના પણ ન કરવી, ૧૪ પુરૂષોએ કઈ કાળે પણ બે હાથે મસ્તક ન ખણવું, તથા વગર કારણે વારંવાર માથે ન્હાવું નહી. ૧૫ ગ્રહણ વિના રાત્રિએ ન્હાવું સારું નથી. ભેજન કરી રહ્યા પછી તેમજ ઉંડા કહમાં પણ ન ન્હાવું. ૧૬ ગુરૂને દોષ ન કહે. ૧૭ ગુરૂ ક્રોધ કરે તે તેમને પ્રસન્ન કરવા, તથા બીજા લોકે આપણું ગુરૂની નિંદા કરતા હોય તે તે સાંભળવી પણ નહિ.
૧૮ હે ભારત ! ગુરૂ, સતી સ્ત્રીઓ, ધમી પુરૂષ તથા તપસ્વીઓ એમની મશ્કરીમાં પણ નિંદા ન કરવી. ૧૯ કેઈપણ પારકી વસ્તુ ચોરવી નહિ. ૨૦ કિંચિત્માત્ર પણ કડવું વચન ન બોલવું,ર૧ મધુર વચન પણ વગર કારણે બોલવું નહિ. ૨૨ પારકા દોષન કહેવા,૨૩ મહાપાપ કરવાથી પતિત થયેલા લોકેની સાથે વાર્તાલાપ પણ ન કરે, તેમની સાથે એક આસન ઉપર ન બેસવું, તેમના હાથનું અન્ન ન લેવું, તથા તેમની સાથે કાંઈ પણ કામ કરવું નહિ. ૨૪ ડાહ્યા માણસે લોકમાં નિંદા પામેલા, પતિત, ઉન્મત્ત, ઘણા લેકની સાથે વૈર કરનારા અને મૂર્ખ એટલાની દસ્તી કરવી નહીં. ૨૫તથા એકલા મુસાફરી કરવી નહિં.૨૬ હે રાજા! દુષ્ટ રથમાંન ચઢવું.૨૭ કિનારા ઉપર આવેલી છાયામાં ન બેસવું. ૨૮ તથા આગળ પડી જળના પ્રવાહની સામા ન જવું. ૨૯સળગેલા ઘરમાં દાખલ થવું નહિં,૩૦ પર્વતની ટૂંક ઉપર ન “ચઢવું, ૩૧ મુખ ઢાંક્યા વિના બગાસુ, ઉધરસ તથા શ્વાસ ખાવાં નહીં, ૩ર ડાહ્યા માણસે ચાલતાં ઉંચી, આડી અવળી અથવા દૂર દષ્ટિ ન રાખવી, પણ આગળ ચાર હાથ જેટલી ભૂમી ઉપર નજર રાખીને ચાલવું, ૩૩ ડાહ્યા માણસે ખડખડ હસવું નહીં,૩૪ સીટી ન વગાડવી. દાંતથી નખ ન છેદવાં, ૩૫તથા પગ ઉપર પગ ચઢાવીને બેસવું નહિ ૩૬ દાઢી મૂછના વાળ ચાવવા નહીં, ૩૮ હેઠ દાંતમાં વારંવારન પકડવા,૩૯ એવું હોય તે તે કાંઈ ભક્ષણ કરવું, ૪૦ તથા કેઈ પણ ઠેકાણે દ્વાર ન હોય તે ચેરમાર્ગે જવું નહિં.૪૧ ઉનાળાની તથા માસાની ઋતુમાં છત્ર લઈને તથા રાત્રિએ અથવા વગડામાં જવું હોય તે લાકડી લઈને જવું.૪૨ પગરખાં, વસ્ત્ર, અને માળાએ ત્રણ વાનાં કેઈએ પહેરેલાં હોય તે પહેરવાં નહિં ૪૩ સ્ત્રીઓને