________________
પ્રબુદ્ધ જીવન
ફેબ્રુઆરી ૨૦૧૧
પ્રાચીન વલભી રાજ્ય, વલભી વિધાપીઠ અને જૈન ધર્મ
ડૉ. ગંભીરસિંહ ગોહિલ (વિદ્વાન લેખક ભાવનગરની પ્રસિદ્ધ શામળદાસ કોલેજના પૂર્વ આચાર્ય અને ગુજરાતીના અધ્યાપક છે. અનેક સંશોધનાત્મક લેખોના લેખક છે. વર્તમાનમાં એઓશ્રી ભાવનગરના પૂર્વ મહારાજા શ્રીકૃષ્ણકુમારસિંહજીનું સંશોધનાત્મક જીવનચરિત્ર લખવામાં વ્યસ્ત છે.)
પ્રાચીન ભારતમાં વિદ્યાકીય સમૃદ્ધિ ઉચ્ચતમ કક્ષાએ પહોંચી ગ્રંથ “કથા-સરિત્સાગર'માં ઉલ્લેખ મળે છે કે વિષ્ણુદત્ત નામનો હતી. તક્ષશિલા વિદ્યાપીઠ તેર સદીઓ સુધી સર્વોચ્ચ વિદ્યાનું ધામ બ્રાહ્મણ યુવાન ગંગાના દોઆબના પ્રદેશમાંથી વિશેષ વિદ્યાધ્યયન હતી. ઈ. સ.ની છઠ્ઠી સદીમાં હુણોએ તેનો નાશ કર્યો ત્યાં સુધી માટે વલભી જવા માટે પ્રયાણ કરે છે. આ વિગત દર્શાવે છે કે તેમાં વિદ્યાકીય આરાધના ચાલતી રહી હતી. તે જ રીતે નાલંદામાં વલભીના વિદ્યાભ્યાસની એટલી અગત્ય હતી કે પૂર્વ ભારત જેવા હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મશાસ્ત્રોનું તથા અન્ય વિષયોનું અધ્યયન દૂર પ્રદેશનો બ્રાહ્મણ યુવાન લાંબો પ્રવાસ ખેડીને, ભાષા વગેરેની ચાલતું રહ્યું હતું. પશ્ચિમ ભારતમાં વલભીની વિદ્યાપીઠે તે જ કક્ષા મુશ્કેલીઓ તેમજ અન્ય તકલીફો વેઠીને વલભીમાં અભ્યાસ કરવા સિદ્ધ કરીને હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મશાસ્ત્રો સહિત વિવિધ વિષયોમાં માટે નીકળે છે. વિદ્યાધ્યયન શરૂ રાખ્યું હતું.
આવી મોટી વિદ્યાપીઠમાં દાખલ થવા માટે ઘણી હરીફાઈમાં વલભીમાં યાદવવંશી ક્ષત્રિય મૈત્રકોની આણ પ્રવર્તતી હતી. જોકે ઊતરવું પડતું. દસે બે કે ત્રણ વિદ્યાર્થી પસંદ થતા. દાખલ થઈને તે પહેલાં મૌર્યો અને ગુપ્તોના શાસન વખતે રાજધાની ગિરિનગરમાં પણ બેથી ત્રણ વરસ સુધી બૌદ્ધ ન્યાય અને જૈન દર્શનોના ગ્રંથોનો હતી. ગુપ્ત શાસનના અંતે મૈત્રક યોદ્ધા ભટ્ટાર્કે વલભીને પોતાની અભ્યાસ કરવો પડતો. જે વિદ્યાર્થીઓએ જૂના અને નવા બંને રાજધાની બનાવી. વલભી દ્રોણમુખ પ્રકારનું સ્થળ હોવાથી ત્યાંથી પ્રકારના ધર્મશાસ્ત્રોનો અભ્યાસ પૂરો કર્યો હોય તેઓ જ જમીન અને સમુદ્ર બંને મારફતે આવનજાવન થઈ શકતી હતી. એ ધર્મવિચારની ચર્ચાસભામાં પ્રવેશ મેળવી શકતા હતા. તેમાં જેઓ જ કારણે તેની પસંદગી રાજધાની તરીકે થઈ હશે. તે કાળે તે એક પોતાની વાદ કુશળતાની સર્વોપરિતા સ્થાપિત કરી શકતા તેમને સારું બંદર હતું. તેનો દેશ-વિદેશના ઘણાં બંદરો સાથે વ્યાપાર સર્વત્ર યશ પ્રાપ્ત થતો હતો. તેમને જમીનના દાન મળતા. આવી ચાલતો હતો. મૈત્રકોનું શાસન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, રીતે ઉચ્ચ કક્ષા સિદ્ધ કરનારાના નામ વાદસભાના પ્રવેશદ્વાર પર મધ્ય ગુજરાત અને પશ્ચિમ માળવા સુધી ફેલાયેલું હતું.
જાહેર કરવામાં આવતા. તેમાંના કેટલાક રાજસભા ગૃહમાં પ્રવેશ વિખ્યાત ચીની પ્રવાસી હ્યુ એન સંગે ઈ. સ. ૬૪૦માં વલભીની મેળવી શકતા હતા. તેમાં જેઓ પોતાની બૌદ્ધિક પ્રતિભા દર્શાવી મુલાકાત લીધી હતી. તેણે પોતાના
શકે તેમને રાજ્યના ઉચ્ચ પુસ્તક ‘સિયુ કી'માં વલભીની
અધિકારીઓ તરીકે નિમણૂંકો મળતી સવિસ્તર હકીકત લખી છે. તેણે લખ્યું
હતી. છે કે આઠ ચોરસ કિ.મી. જેટલી
વલભીનું સ્થળ હાલના ગુજરાત જગ્યામાં ફેલાયેલી વલભી નગરી ગીચ
રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના ભાવનગર વસ્તી ધરાવતી હતી. મોટા ભાગના
જિલ્લામાં આવેલું હતું. આજે તે લોકો સ્થિતિ સંપન્ન હતાં. તે લખે છે
તાલુકાનું મથક છે અને વલભીપુર કે વલભીમાં એકસોથી વધુ
કે વળા નામથી ઓળખાય છે. કરોડપતિઓ હતા.
સ્વાતંત્ર્ય પહેલાં તે વળા રાજ્યની પ્રાચીન સમયના બીજા ચીની
રાજધાનીનું મથક હતું. ભાવનગરથી પ્રવાસી ઈન્સિંગ લખે છે કે પૂર્વ
તે ૩૮ કિ.મી.ના અંતરે ૨ ૧૦૪૧ ભારતની વિદ્યાપીઠોમાં નાલંદાનું જે
| મંત્ર૬કાલીન ગુજરાતી
નોર્થ અને ૭૮૦૩૮ ઈસ્ટ અક્ષાંશઉચ્ચ સ્થાન છે તેવી જ ઉમદા પ્રતિષ્ઠા
રેખાંશ પર આવેલું છે. આ શહેર પશ્ચિમ ભારતમાં વલભીની છે. તે વલભીનું સ્થાન અને મહત્ત્વ સમજાવતો નકશો
ભાવનગર-અમદાવાદના સ્ટેટ હાઈવે ન હશે 3 છે કે આ બંને કેટલાંક અત્યારના નામઃ *ભૂલામ્બિલિકા-ધૂમલી *કોણિવુપુર પર આવેલું છે. અમદાવાદથી તે વિદ્યાપીઠોને ચીનની ઉચ્ચ કક્ષાની -કુતિયાણા પગારનગર-જૂનાગઢ દ્વાપ-દાવ મધુમતા
શાની -કુતિયાણા *ગિરિનગર-જૂનાગઢ *દ્વીપ-દીવ *મધુમતી-મહુવા ૧૬૦ કિ.મી. અને ગાંધીનગરથી વિદ્યાપીઠ સાથે અન કળ રીતે સરખાવી *સિ હપુર-શિહો ૨ *વધે માન-વઢવાણ *ખે રક-ખેડા ૧૯૦ કિ.મી ના અંતરે આવેલું છે. શકાય તેમ છે.
*નગરક-નગરા (ખંભાત પાસે) *ઉર્જ યતક-ગિરનાર જેનો નું એક નવું તીર્થ સ્થળ ‘બહત્કથા’ ઉપર આધારિત સંસ્કૃત "ભૃગુકચ્છ-ભરૂચ “અક્રૂરેશ્વર-અંકલેશ્વર *ગ્રોફહક-ગોધરા
ગ્રોફહક-ગોધરા ‘અયોધ્યાપુરમ્” ત્યાંથી દસ જ કિ.મી.
ય
***
નિમિસૅ 1
| વી મકુ
- )
સંદ
પણ
:) બકરી
નવસારા