________________
પ્રબુદ્ધ જીવન
ફેબ્રુઆરી ૨૦૧૧
પણ મોટા અનર્થનું મૂળ બની જાય છે. ક્ષણેક્ષણની જાગ્રતિ તો કેટલા સ્મૃતિલોપ, સ્મૃતિલોપથી બુદ્ધિનાશ ને બુદ્ધિનાશથી પ્રણશ્યતિ જણ રાખી શકતા હશે? એમાંય પાછા સંસારીઓ! વિરલ સાધકોની કહેતાં પ્રાયઃ મૃત્યુ. ક્રોધની આ છે નિયતિ કે ફલશ્રુતિ. Anger is વાત નિરાલી છે. આપણી છટકતી-ભટકતી-ભટકણી વૃત્તિઓની Half-madness' અમસ્તુ કહ્યું નથી. ચોવીસ કલાકની ચો કી એ તો મસમોટું તપ છે. પાયથાગોરસે ક્રોધનો પ્રારંભ મૂર્ખાઈથી ને અંત પશ્ચાતાપથી બુદ્ધ-મહાવીર-ક્રાઈસ્ટ જેવી વિરલ વિભૂતિઓ માટે એ શક્ય છે થાય છે એમ કહ્યું છે. એમાં કેટલું બધું સત્ય છે. વ્યક્તિમાં “પાવર પણ ક્ષણેક્ષણની જાગ્રતિ-અવેરનેસ-પ્રમાદનો અભાવ અનિવાર્ય ઓફ એક્સપરન્સ'– કોઈ પણ વ્યક્તિ, પ્રશ્ન કે પરિસ્થિતિનો હોય છે.
વાસ્તવિકતાથી સ્વીકાર કરવામાં આવે તો સંભવતઃ ક્રોધ થાય ક્રોધ પર વિજય મેળવવાનો, રાજમાર્ગ અક્રોધ છે. “વેરથી વૈર નહીં ને થાય તો એ વિધેયાત્મક બની શકે. શિવે ત્રીજું નેત્ર ખોલી શમતું નથી, પ્રેમથી વેરનું શમન થાય છે' આટલું સત્ય સમજાઈ કામદહન કર્યું તેની કથા સુપરિચિત છે. આપણા કે અન્યના દોષથી જાય તો ક્રોધ પર ક્રોધ કરવાની જરૂર રહેશે નહીં. તટસ્થ ભાવે, થતા ક્રોધની શાન્ત ક્ષણોમાં જો મીમાંસા કરવામાં આવે તો તેના વૃત્તિઓનું અહર્નિશ નિરીક્ષણ-પરીક્ષણ કરવાની સાધનાથી, મૂળમાં અધીરાઈ, અવિચારીપણું, વ્યક્તિ કે પરિસ્થિતિને તેના માનવજાતિના મહારિપુ એવા ક્રોધ પર વિજય મેળવી શકાય...પણ વાસ્તવિક પરિપ્રેક્ષ્યમાં સમજવાની અશક્તિ જેવાં કારણો જોવા એ કાજે જોઇએ અતંદ્ર જાગૃતિ અને નિરંતર આત્મ સ્થિતિ. ગીતાએ મળશે. દયા, કરુણા જેમ ઉભયપક્ષને હિતકારક નીવડે છે તેમ ક્રોધ એની અમરવાણીમાં ક્રોધનો આખરી અંજામ આ રીતે ભાખ્યો છેઃ ઉભયપક્ષને હાનિકારક નીવડે છે, માટે ભલે ક્રોધ-જમી ન થવાય ‘વિષયોના ચિંતનમાંથી આસક્તિ, આસક્તિમાંથી કામના, પણ એને કાબુમાં રાખવા જેટલી સમજણ ને શક્તિ તો કેળવી કામનામાંથી ક્રોધ પેદા થાય છે...અને પછી તો “ક્રોધાત્ ભવતિ શકાય. * * સંમોહ: સંમોહાત્ સ્મૃતિવિભ્રમઃ' સ્મૃતિભ્રશાદ બુદ્ધિનાશો, રસિકભાઈ રણજિતભાઈ પટેલ, સી-૧૨, નવદીપ એપાર્ટમેન્ટ, મેમન નગર, બુદ્ધિનાશાત્ પ્રણશ્યતિ! મતલબ કે, ક્રોધથી મૂઢતા, મૂઢતાથી અમદાવાદ-૩૮૦૦૫૨.મો.: ૦૯૮૯૮૧૬૯૦૬૯
શ્રીમદ્ દેવચંદ્રજી રચિતા અતીત ચોવીસીના નવમા તીર્થકર શ્રી દામોદર જિન સ્તવન
1સુમનભાઈ શાહ શ્રી જિનેશ્વરનું માહાભ્ય, જિનભક્તિની રીત, જિનભક્તિની પછી તે મન-ચિત્તાદિના સ્થિર ઉપયોગે એકબાજુ શ્રી જિનેશ્વરનું અનિવાર્યતા, જિનભક્તિથી ઉદ્ભવતા પરિણામો, શ્રી જિનેશ્વર નિમિત્તાવલંબન લઈ ગુણગ્રામ કરે છે અને બીજી બાજુએ આત્મિક સાથેનું અનુસંધાન, જિનાજ્ઞાથી ભવભ્રમણ રૂપ ભયનું નિવારણ, વિશેષગુણો ઉપર આચ્છાદિત થયેલ કર્મરૂપ આવરણો દૂર કરવા વગેરે પ્રસ્તુત સ્તવનમાં પ્રકાશિત થયેલ છે. હવે ગાથાવાર ભાવાર્થ વ્યવહાર ચારિત્રધર્મનું સદાચરણ સદ્ગુરુની નિશ્રામાં સેવે છે. બીજી જોઈએ.
રીતે જોઈએ તો આત્મસ્વરૂપના પ્રગટીકરણાર્થે શ્રી જિનેશ્વર સાથે સુપ્રતીતે હો કરી થિર ઉપયોગ કે, દામોદર જિન વંદીએ, અનુસંધાન જોડવારૂપ ભાવવાહી જિનભક્તિ ઉદ્ભવે તો અનાદિની હો મિથ્યા ભ્રાંતિ કે, તેહ સર્વથા ઠંડીએ;
મુક્તિમાર્ગના યથાર્થ કારણો સેવાય. જિનવચન, જિનાજ્ઞા અને અવિરતિ હો જે પરિણીત દુષ્ટ કે, ટાળી થિરતા સાધીએ, જિનાલંબનથી થતા પરિણામની જાણ જો સાધકને થાય તો તેનો કષાયની હો કશ્યમલતા કાપી કે, વર સમતા આરાધીએ. ૧ ઉલ્લાસ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે. આવા અનુસંધાન પૂર્વક શ્રી રાગદ્વેષ અને અજ્ઞાનવશ મનુ ધ્યગતિનો સાંસારિક જીવ જિનેશ્વરનું ભાવવાહી ગુણગ્રામ કરતાં કરતાં છેવટે તો તેને અનાદિકાળથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદાદિ આશ્રવોના નિજસ્વરૂપની ભંજના થયા કરે છે. આવી સાધનામાં સમ્યક્ દર્શન, આચરણથી ચારગતિરૂપ ભ્રમણ કરી જન્મ-મરણાદિકના દુઃખો વેઠે જ્ઞાન, ચારિત્ર્ય તપાદિ સત્-સાધનોનો ઉપયોગ સદ્ગુરુની નિશ્રામાં છે. આવા જીવોમાંના જે ભવ્યજીવને સંસાર બંધનરૂપ લાગે છે તેઓ અનિવાર્ય જણાય છે. ટૂંકમાં આત્મદશાના સાધકે મિથ્યાત્વ, એવા સદ્ગુરુની શોધખોળ કરે છે કે જેઓ મુક્તિમાર્ગ પામેલા છે અવિરતિ, કષાયાદિ આશ્રવ દ્વારો ટાળી જિનભક્તિ અને જિનાજ્ઞામાં અને અન્યને પમાડવાની ક્ષમતા ધરાવે છે. આવા રુચિરંત જીવને રત રહેવું ઘટે. પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનું સાનિધ્ય સાંપડે છે ત્યારે તેને શ્રી જિનેશ્વરના જંબુને હો ભરતે જિનરાજ કે, નવમા અતીત ચોવીશીએ, શુદ્ધ આત્મસ્વરૂપની ઓળખ થાય છે. ઉપરાંત સાધકને એવી પણ જસ નામે હો પ્રગટે ગુણરાશિ કે, ધ્યાને શિવસુખ વિલસીએ; જાણ થાય છે કે દરેક જીવનું અપ્રગટ દશામાં રહેલ સત્તાગત અપરાધી હો જે તુજથી દૂર કે, ભૂરિ ભ્રમણ દુઃખના ધણી, આત્મસ્વરૂપ શ્રી જિનેશ્વર જેવું જ છે અને યથાર્થ પુરુષાર્થથી તેનું તે માટે હો તુજ સેવા રંગ કે, હોજો એ ઈચ્છા ઘણી..૨. પ્રગટીકરણ થઈ શકે છે. ભવ્યજીવને શ્રદ્ધાથી આવી સુપ્રતીતિ થયા જંબુદ્વીપના ભરતક્ષેત્રની અતીત ચોવીસીના નવમાં તીર્થકર