________________
૧૮
પ્રબુદ્ધ જીવન
જુલાઈ, ૨૦૧૧ ભૂખ, ન કોઈ માનની આકાંક્ષા. અહમ્નું અનેરું વિગલન એમના વાણીમાં કથા સાંભળીને ઉપકૃત થયાનો સૌને અનુભવ થયો અને વ્યક્તિત્વમાં થયું હતું. ખબર પડે કે સંઘનો કોઈ સાધુ કે સાધ્વી એથી જ શ્રોતાજનો તરફથી કાર્યક્રમના સંયોજક ડૉ. ધનવંત શાહ કષ્ટમાં છે, બીમાર છે તો તરત જ ગોતમ સૌથી પહેલાં ત્યાં આવતે વર્ષે ઋષભકથાનું આયોજન કરવાની તીવ્ર ઇચ્છા પ્રગટ ઉપસ્થિત થઈ જતા.
કરી હતી જે પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈએ સ્વીકારી હતી. જમાને જમાને ગુરુ ગૌતમસ્વામીની યશોગાથા રચાતી રહી છે. આ ત્રણેય દિવસો દરમિયાન મહાવીર શાહ અને તેમના અને ગવાતી રહી છે. શુભ કાર્યોમાં સદા સ્મરણીય અને અધ્યાત્મ સાથીઓએ કથાના પ્રારંભ અને અંતે ધૂનથી અને વચ્ચે ગીતથી વાતાવરણ પંથે સદા પૂજનીય એવા ગૌતમસ્વામી દુ:ખમાં ડૂબેલા સંસારીઓને સર્યું હતું. તો આ ત્રણેય દિવસના કાર્યક્રમમાં થયેલાં દીપપ્રાગટ્યમાં અને સાધનાના માર્ગે ચાલતા યોગીઓને સમાનરૂપે ઉપકારક છે મુખ્ય વક્તા ડૉ. કુમારપાળ દેસાઈ સાથે પ્રમુખ રસિકલાલ શાહ, અને આ રીતે ગૌતમકથાની અહીં સમાપ્તિ કરતા ડૉ. કુમારપાળ ઉપપ્રમુખ ચંદ્રકાંત ડી. શાહ, મંત્રી ડૉ. ધનવંતરાય શાહ, કોષાધ્યક્ષ દેસાઈએ ભાવવાહી વાણીમાં કહ્યું,
ભૂપેન્દ્રભાઈ ઝવેરી, નિતીન સોનાવાલા, નવનીતલાલ શાહ કથા કેટલી કરું કે એનો છેડો નથી જડતો,
પરિવાર, સ્વ. જાસુદબહેન કાંતિલાલ શાહ પરિવાર તેમજ સ્વ. પ્રયત્ન કરું ઘણો પણ પાર નથી મળતો,
શિવુભાઈ વસનજી લાઠીયા પરિવાર જોડાયા હતા. શ્રી મુંબઈ જૈન પૂર્ણ હોય તેને માટે વચન નથી જડતા,
યુવક સંઘે યોજેલા આ વિશિષ્ટ, વિરલ અને આયોજનપૂર્વકના બસ, વિરાટને વંદના કરીને મોન સ્વીકારી લઉં.
કાર્યક્રમને સૌએ એક અવાજે વધાવી લીધો હતો. આમ ત્રણ-ત્રણ દિવસ સુધી ચાલેલી ગુરુ ગૌતમસ્વામીના જીવન આ ત્રીજા દિવસની કથાના સૌજન્ય દાતા હતા શ્રી નવનીતલાલ અને ચિંતનની આ કથાએ શ્રોતાઓને જુદો જ અનુભવ કરાવ્યો. રતનજી શાહ અને શ્રીમતી ફીઝા નવનીતલાલ શાહ-મુંબઈ. આજ સુધી પ્રથમવાર આ પ્રકારની તત્ત્વચિંતનસભર હૃદયસ્પર્શી
-સંપૂર્ણ જીવનમાં ખાલીપો જન્મે છે ત્યારે
હરેશ ધોળકિયા. સંસારમાં સૌથી મોટો આઘાત કયો?
બંધન નથી થતું? સ્વજનના મૃત્યુનો.’–સ્વાભાવિક જવાબ આવે. શા માટે ? બંધન? શા માટે ? કારણ કે જેનો વર્ષોથી સહવાસ માણ્યો હોય, જેને પૂરા હૃદયથી મનને શાંત રાખવાના ઉપાય તરીકે આશ્વાસનને લેવામાં આવે, ચાહ્યા હોય, પળેપળ તેનું સાંનિધ્ય ભોગવ્યું હોય, અને અચાનક તો તે પીડાશામક દવા જેવું નથી બની જતું? અને તે જાણીએ જ તે ઊડી જાય, અદશ્ય થઈ જાય, ત્યારે ચિત્તમાં...જીવનમાં...એક છીએ કે દવા જો વારંવાર લેવામાં આવે, તો તેની બે ખરાબ અસર જાતનો ખાલીપો ઊભો થાય છે. તેમાંથી વેદનાની ઊંડી અનુભૂતિ પડે છે. એક, તેના ગુલામ થઈ જવાય છે. તે ન લેવાય તો શારીરિક જન્મે છે. સંસાર પ્રત્યે વિરક્તિ આવી જાય છે. મગજમાં એક પ્રકારની અને માનસિક સમતુલા ગુમાવી બેસાય છે. અને બીજું, દવા વારંવાર શૂન્યતા પ્રસરી જાય છે.
લેવાથી તેની અસર ઘટતી જાય છે અને પછી અસર વધારવા ઊંચી આ આઘાતનો ઉપાય શું?
દવા લેવી પડે છે. આશ્વાસનનું પણ આવું જ નથી ? વારંવાર આશ્વાસન જ ને.
આશ્વાસન લેવા ભટકવું નથી પડતું? નવા નવા આશ્રયો શોધવા પણ આશ્વાસનથી આઘાત જાય?
નથી પડતા? ટેકણલાકડી જેમ ગુલામી ભોગવવી નથી પડતી? શમી તો ન જાય, પણ કળ વળે ખરી.
તો શું આઘાતમય રહેવું? પણ કાયમી આઘાત શમે ખરો ?
તેનો જવાબ શોધીએ તે પહેલાં એક ઘટનાથી તેને સમજવા ના.
પ્રયત્ન કરીએ. તો પછી આશ્વાસનનું મૂલ્ય શું?
પુપુલ જયકરે કૃષ્ણમૂર્તિનું જીવનચરિત્ર લખ્યું છે. તેમાં એક કેમ? વ્યક્તિને જીવવાનો સધિયારો તો મળે.
બનાવ નોંધ્યો છે. તેમનાં માતુશ્રી તેના પતિના મૃત્યુના કારણે પણ તે માનસિક પંગુપણું નથી?
શોકગ્રસ્ત હતાં. પતિના મૃત્યુને ઘણો સમય વીતી ગયો હતો.
છતાં હજી તે શોકમાંથી મુક્ત થયાં ન હતાં. તેથી એક વધુ જો અચાનક મનમાં આવેશની ભરતી આવે, તો આશ્વાસનનો આશ્વાસન લેવા કૃષ્ણમૂર્તિ પાસે આવ્યાં હતાં. તેમણે તેના પતિ સધિયારો તેના સામે ઝઝૂમી શકશે? અને, માની લ્યો કે, મન વિશે વાતો કરી અને પછી પૂછ્યું કે તે તેના પતિને ફરી મળી શાંત છે, પણ આ શાંતિ જો આ સધિયારાને કારણે હોય, તો તે શકશે, ભલે આવતા જન્મમાં પણ? પુપુલ જયકરને હતું કે હમણાં
કેમ?