________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવનઃ જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક
૩ ૧. કાંઈ ખબર ન પડી, પણ થોડોક સમય વીત્યા પછી એ ઈંડા પાસે ધસી જવા લાગ્યા. આ કાચબાઓ શિયાળોને પોતાની તરફ આવતા ગયો ત્યારે એ ઈંડું સાવ પોચું પડી ગયેલું જોયું. પરિણામે એ મિત્ર જોઈ, ભયભીત બનીને ધરા તરફ ભાગ્યા અને પોતાના જે અંગો ખિન્ન થઈ ગયો ને દુઃખ વ્યક્ત કરવા લાગ્યોકે આ ઈંડામાંથી હવે હાથ-પગ-ડોક ઈત્યાદિ બહાર કાઢ્યાં હતાં તેને કવચમાં ગોપવી મયૂરબાળ મને ક્રીડા કરવા નહિ મળે.
દીધાં. શિયાળ એમનું કવચ છેડવામાં સફળ થયા નહીં. તેથી તેઓ - હવે બીજો સાથી જિનદત્તપુત્ર એક દિવસ મયૂરીના ઈંડા પાસે ત્યાંથી દૂર ચાલ્યા ગયા. ગયો. ઈંડા વિશે કોઈ પણ પ્રકારની શંકા કર્યા વિના નિશ્ચિત મને બંને શિયાળો દૂર ચાલ્યા ગયા છે એ જાણીને બેમાંથી એક શ્રદ્ધાપૂર્વક વિચારવા લાગ્યો કે આ ઈંડામાંથી સરસ મઝાનું મયૂરબાળ કાચબાએ ધીમે ધીમે એના પગ કવચમાંથી બહાર કાઢ્યા. દૂરથી જન્મશે. આમ વિચારીને એણે ઈંડાને જરા પણ ઊલટસૂલટ કર્યું વેધક નજરે શિકારને જોઈ રહેલા બે શિયાળો એક કાચબાનાં પગ નહીં. પરિણામે સમય પાક્ય ઈંડું ફૂટ્યું ને સરસ મઝાના મયૂરબાળનો ગ્રીવા આદિ અંગોને બહાર આવેલાં જોઈ ચપળ ગતિએ છલાંગ જન્મ થયો. જિનદત્તપુત્રે ખૂબ કાળજીપૂર્વક એને ઊછરવા દીધું. જેમ લગાવી કાચબાનાં બહાર આવેલા અંગોને ત્વરાથી મોઢામાં પકડી જેમ તે મોટું થતું ગયું તેમ તેમ રંગબેરંગી પીંછાંનો ગુચ્છ પણ લીધાં અને એનો આહાર કરી ગયા. પછી તે બંને શિયાળો બીજા વૃદ્ધિ પામવા લાગ્યો અને કુદરતી રીતે નૃત્ય કરવામાં પણ નિપુણ કાચબાને ઝડપવાની કોશિશ કરવા લાગ્યા. પણ તે કાચબાએ બની ગયું. વળી, સરસ મઝાનો કેકારવ કરતું થયું. જતે દિવસે તે કોઈપણ રીતે, કવચમાં ગોપવેલાં અંગોને બહાર કાઢ્યાં નહિ એટલે મયૂર ચંપાનગરીના માર્ગો ઉપર અનેક સ્પર્ધાઓમાં વિજય પ્રાપ્ત પેલા શિયાળો એ કાચબાનું ભક્ષણ કરવામાં સફળ થયા નહીં. અને કરવા લાગ્યો.
નિરાશ થઈને પાછા ચાલ્યા ગયા. ત્યાર પછી તે બીજા કાચબાએ આ દૃષ્ટાંત દ્વારા એ સૂચિત થાય છે કે જે લોકો ભગવાનની ધીમેથી પોતાની ડોક બહાર કાઢીને જાણી લીધું કે પેલા શિયાળો વાણીમાં શંકા કરે છે તેઓ આત્મકલ્યાણનું સાચું સુખ ગુમાવે છે. દૂર ચાલ્યા ગયા છે એટલે પોતાના ચારે પગ બહાર કાઢી તીવ્ર ને આ ભવાટવીના પરિભ્રમણ સિવાય કશું હાંસલ કરતા નથી. ગતિથી ધરામાં પહોંચી ગયો અને સ્વજનોના સમૂહમાં ભળી ગયો.
જ્યારે, જે લોકો પ્રભુજીની વાણીમાં નિઃશંક બની શ્રદ્ધા કેળવે છે. આ રીતે જે મનુષ્ય પેલા બીજા કાચબાની જેમ પોતાની પાંચે તેઓ સંસારસાગર પાર કરીને સમ્યક સુખની પ્રાપ્તિ કરે છે. ઈંદ્રિયોનું ગોપન કરે છે, વશમાં રાખવાની સમર્થતા દાખવે છે તે (૨) કાચબાની કથા
સંસાર તરી જાય છે; પણ જે પહેલા કાચબાની જેમ પાંચેય ઈન્દ્રિયોને
છૂટી મૂકે છે–બહેકાવે છે તે વિનાશ નોતરે છે. વારાણસી નગરીને અડીને ગંગા નદીનો વિશાળ પટ આવેલો હતો. એ પટમાં એક ધરો હતો. એનું પાણી ખૂબ ઊંડું અને શીતળ
(૩) બે શુકબંધુઓની કથા હતું. આ ધરો કમલપત્રોથી અને પુષ્પપાંદડીઓથી આચ્છાદિત [આ કથાનો આધારસ્રોત છે શ્રી ધર્મદાસગણિવિરચિત ‘ઉપદેશમાલા' રહેતો હતો. આ કારણે એ ધરાની જગા અત્યંત શોભાયમાન પરની સિદ્ધર્ષિગણિની ‘હેયોપાદેયા ટીકા'. મૂળ ગ્રંથની ભાષા પ્રાકૃત, લાગતી હતી. એ ધરામાં અસંખ્ય માછલાં, કાચબા, મગર જેવાં ટીકાની ભાષા સંસ્કૃત. રચના વિ. સં. ૯૭૪. પં. વીરવિજયજીકૃત ‘ધમ્મિલકુમાર જલચર પ્રાણીઓ વસતાં હતાં.
રાસ'માં પણ આ કથા મળે છે. આ ધરાની નજીકમાં એક મોટો માલુકાકચ્છ નામનો ભૂપ્રદેશ પુસ્તક : ‘શ્રી સોમસુંદરસૂરિકૃત ઉપદેશમાલા બાલાવબોધ', સંશો.-સંપા. હતો. તેમાં બે પાપી શિયાળ રહેતા હતા. એ બંનેનું ચિત્ત હંમેશાં કાન્તિભાઈ બી. શાહ, પ્રકા. સો. કે. પ્રાણગુરુ જેન ફિલો. એન્ડ લિટરરી સારો શિકાર મેળવવામાં જ રોકાયેલું રહેતું. તેઓ ભયંકર રિસર્ચ સેન્ટર, ઘાટકોપર, મુંબઈ-૮૬, ઈ. સ. ૨૦૦૧.] માંસલાલચી હતા. દિવસે તેઓ છુપાઈ રહેતા અને રાત્રિએ કાદંબરી અટવીમાં બે સૂડા (પોપટ) સગા ભાઈ હતા. એમાંથી ભક્ષણની શોધમાં નીકળી પડતા.
એક સૂડાને ભીલે પકડીને પર્વત પર બાંધી રાખ્યો. તે ગિરિશુક રોજિંદા ક્રમ પ્રમાણે એક રાત્રે તે બંને શિયાળ પોતાના કહેવાયો. બીજાને એક તાપસે પોતાની વાડીમાં રાખ્યો. તે પુષ્પશુક સ્થાનકેથી બહાર નીકળીને પેલા ધરા પાસે પહોંચ્યા. ત્યાં જઈને કહેવાયો. ચારે તરફ નજર ફેરવવા લાગ્યા.
એક વાર વસંતપુર નગરનો રાજા ઘોડેસ્વાર થઈને નગર બહાર રાતને સમયે જ્યારે સૌ પુરવાસીઓની ચહલપહલ ગંગા કાંઠે વિહાર અર્થે નીકળ્યો. પણ ઘોડો રાજાને અવળે માર્ગ છેક અટવીમાં અટકી ગઈ હતી ત્યારે ધરામાં વસતા બે કાચબા આહારની આશાએ લઈ ગયો. રાજાને જંગલમાં આવેલો જોઈ ભીલની પલ્લીમાં રહેલા બહાર આવી ધરાની આસપાસ પેલા ભૂપ્રદેશની ધારે ફરવા લાગ્યા. ગિરિશ કે મોટેથી ભીલને કહ્યું, “દોડો, દોડો. આભૂષણોથી પેલા બે શિયાળોએ આ કાચબાઓને જોયા. અને એમના તરફ સજીધજીને આવેલો રાજા અહીંથી જઈ રહ્યો છે.” રાજા સમજી ગયો