________________
૬૦
પ્રબુદ્ધ જીવનઃ જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૧
બે લઘુ દષ્ટાંતકથાઓ)
૧. તુંબડાની કથા
૨. કડવી તુંબડીની કથા
[આ દૃષ્ટાંત કથા આગમગ્રંથ ‘જ્ઞાતાધર્મકથાંગ’ના છઠ્ઠા તું બક [આ દૃષ્ટાંત કથા આ. વિજયલક્ષ્મીસુરિ-વિરચિત ‘ઉપદેશ પ્રાસાદ” અધ્યયનમાં મળે છે. ભાષા પ્રાકૃત.
ગ્રંથમાં વ્યાખ્યાનમાં છે. ગ્રંથની ભાષા સંસ્કૃત. રચના વર્ષ સં. પુસ્તક : ‘શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર' (ગુજરાતી અનુવાદ), અનુ. ૧૮૪૩. મ. સાધ્વીજી શ્રી વિનિતાબાઈ, સંપા. પં. શોભાચંદ્ર ભારીલ, પુસ્તક : ‘શ્રી ઉપદેશપ્રાસાદ-ભાષાંતર', અનુ. શ્રી કુંવરજીભાઈ પ્રકા. પ્રેમ-જિનાગમ મ. સમિતિ, મુંબઈ, સં. ૨૦૩૭ (ઈ. સ. આણંદજીભાઈ, પ્રકા. શ્રી જૈન ધર્મ પ્ર. સભા, ભાવનગર, પુનઃ ૧૯૮૧).]
પ્રકા. જૈન બૂક ડીપો. અમદાવાદ-૧, ઈ. સ. ૨૦૦૧.]
એક વખત ભગવાન મહાવીરના અંતેવાસી એવા જ્યેષ્ઠ શિષ્ય વિષ્ણુસ્થળ નગરમાં એક શેઠ રહેતા હતા. પત્નીનું નામ ગોમતી. ઈન્દ્રભૂતિ અણગારે (ગૌતમે) ભગવાનને પ્રશ્ન કર્યો કે ક્યા કારણે એમને ગોવિંદ નામનો પુત્ર હતો. એ પુત્ર કેવળ દંભ અને જીવ ભારેખમપણાને કે હળવાપણાને પ્રાપ્ત કરી શકે ?
બાહ્યાચારમાં નિપુણ હતો. અન્યોને યાત્રા પ્રવાસે જતા જોઈને એને પ્રત્યુત્તરમાં ભગવાન મહાવીરે ગૌતમને આ દૃષ્ટાંત કહ્યું. પણ તીર્થયાત્રાએ જવાની અને સરિતાસ્નાનની ઈચ્છા થઈ. યાત્રાએ
એક મોટું સુકાયેલું છિદ્રરહિત તુંબડું હોય. એને કોઈ માણસ જતા પુત્રને માતાએ કહ્યું કે ગંગા, ગોદાવરી, ત્રિવેણી સંગમ જેવાં ઘાસથી લપેટે, તું બડાના ફરતો બધી બાજુએ માટીનો લેપ કરે. સરિતા સ્થાનોમાં કેવળ સ્નાન કરવાથી બંધાયેલાં પાપોનો નાશ એને સુકવવા મૂકે. પછી ફરીથી ઘાસથી લપેટી માટીનો લેપ કરે. થતો નથી. પણ પુત્રે પોતાનો આગ્રહ ત્યજ્યો નહીં. એટલે માતાએ પછી સૂકવે. આમ ફરી ફરી આઠ વાર તુંબડાને ઘાસ-માટીથી લપેટી એને બોધ પમાડવા એક કડવી તુંબડી આપીને કહ્યું કે તું જે જે પછી એ તું બડાને ઊંડાં જળમાં નાખે ત્યારે એ તુંબડું જે મૂળમાં સ્થળોએ સ્નાન કરે ત્યાં આ તુંબડીને પણ સ્નાન કરાવજે. તદ્દન હળવું હતું તે વારંવારના માટીના લેપને કારણે ભારે થઈ માતાનું આટલું વચન સ્વીકારીને પુત્ર તીર્થયાત્રાએ ગયો. જ્યાં જવાથી તરી શકે નહીં. અને જળાશયના ઊંડા પાણીમાં છેક તળિયે જ્યાં સરિતાસ્નાન કર્યું ત્યાં ત્યાં તુંબડીને પણ સ્નાન કરાવતો હતો. સ્થિત થઈ જાય.
થોડાક દિવસે પુત્ર પાછો આવ્યો. જમવા બેઠો. માતાએ પેલી હવે તે તુંબડાનો ઉપરનો માટીનો લેપ ભીનો થઈ જેમ જેમ તુંબડીનું શાક પીરસ્યું. પુત્રે એ શાક મોઢામાં મૂક્યું કે તરત જ ઓગળતો જાય તેમ તેમ તુંબડું વજનમાં હળવું થતું જઈ જળમાં બોલી ઊઠ્યો, “અરે, આ તો કડવું ઝેર છે. ખાઈ શકાય એમ જ ઉપર આવતું જાય. ક્રમશઃ આઠેય ઘાસ-માટીના લેપ દૂર થતા જાય નથી.” માતા કહે, “જે તુંબડીને તેં સ્નાન કરાવ્યાં છે તે તુંબડીમાં અને છેવટે માટીના લેપથી તદ્દન બંધનમુક્ત થયેલું તુંબડું પુનઃ કડવાશ ક્યાંથી?' ત્યારે ગોવિંદ બોલ્યો, “માતા, જળમાં સ્નાન જલસપાટી પર આવી તરતું થઈ જાય.
કરાવવાથી તુંબડીની અંદરની કડવાશ શી રીતે દૂર થયા?' ત્યારે આ પ્રમાણે શુદ્ધ આત્મા ઉપર અસંખ્ય પાપકર્મોના સેવનથી માતા કહે, “દીકરા, મારે તને એ જ તો સમજણ આપવી હતી. જેમ આઠ પ્રકારની કર્મપ્રકૃતિઓનો લેપ ચડ્યા કરે. પરિણામે એના પવિત્ર ગણાતી નદીઓમાં સ્નાન કરાવ્યા છતાં આ તુંબડીનો કર્દોષ ભારેખમપણાને લઈને જીવ નરકતલમાં પહોંચી જાય. પછી જ્યારે ગયો નહીં, એમ હિંસા, અસત્ય, ચોરી, મૈથુન જેવાં પાપકર્મોનો મનુષ્ય એનાં કર્મોનો ક્ષય કરી હળવો બને છે અને આત્માને સંપૂર્ણ સમૂહ કેવળ સરિતાસ્નાન કરવાથી દૂર થાય નહીં. કષાયોની કર્મમુકત કરે છે ત્યારે આ સંસારસાગરને તરી જાય છે. * * * મલિનતા નિવાર્યા સિવાય જીવની શુદ્ધિ થતી નથી.” * * * - જે પાછળથી બીજાની નિંદા નથી કરતા, જે કોઈની હાજરીમાં વિરોધવાળાં વચન નથી બોલતા, જે નિશ્ચયકારી (આગ્રહી) |
અથવા અપ્રિયકારી ભાષા નથી બોલતા તે સદા પૂજ્ય છે.
સામેથી આવતા વચનરૂપી પ્રહારો કાનમાં વાગે છે ત્યારે તે મનમાં ખેદ ઉત્પન્ન કરે છે, પરંતુ જેઓ ધર્મમાર્ગમાં શુરવીર છે | અને જિતેન્દ્રિય છે તથા ‘આ મારો ધર્મ છે” એમ માનીને તે સહન કરે છે તેઓ પૂજ્ય છે.
બાળક હોય કે મોટા માણસ, સ્ત્રી હોય કે પુરુષ, દીક્ષિત હોય કે ગૃહસ્થ, ગમે તે હોય, પરંતુ જેઓ કોઈની નિંદા કરતા નથી | કે તિરસ્કાર કરતા નથી, તેમ જ જેઓ ક્રોધ કે માનનો ત્યાગ કરે છે તેઓ પૂજ્ય છે.