________________
૧૮
પ્રબુદ્ધ જીવન
નવેમ્બર, ૨૦૧૧ આપવા માટે તે સમય પ્રમાણે એક દાતાએ કાયમી દાન આપેલ. પૂરો થયેલો ગણાય. એ સમયે સોનાનો ભાવ કદાચ દસ રૂપિયે તોલાનો હશે. વર્ષો અહીં કવિ ‘તેજ'ની કચ્છી બોલીમાં લખેલી બે પંક્તિ યાદ આવે છે; સુધી કાયમી રકમના વ્યાજમાંથી સુવર્ણચંદ્રક જરૂર અપાયો હશે, ગજધરે ચ્યાં અસીં મકાન નેટુ બંધીબો, સ્વાભાવિક છે કે, આજે એ વ્યાજની રકમમાંથી ઝવેરી બજાર સુધી એ સોંણી ખંઢેર ખેંલી પ્રા.” પહોંચવાનું બસ ભાડું પણ નીકળતું નહિ હોય.
અર્થાત્ “સ્થપતિઓએ કહ્યું કે અમે ઈમારત મજબૂત બાંધશું લગભગ સાત-આઠ વર્ષ પહેલાં આપણાં મૂર્ધન્ય ધર્મચિંતક, એ સાંભળીને ખંડેરો હસી પડ્યાં.” મારા ગુરુવર્ય ડૉ. રમણલાલ સી. શાહે મહાવીર જૈન વિદ્યાલયની હજી ઉદ્ઘાટનની શાહી પણ ન સૂકાઈ હોય અને કુદરતના કોપને વિવિધ શાખાઓમાં પ્રથમ ક્રમાંકે આવનાર છાત્રોને પાંચ કારણે નવી નક્કોર ઈમારત પણ ભાંગીને ભૂકો થઈ જાય એવા સમયે રજતચંદ્રકો માટે કાયમી દાનની રકમ જાહેર કરેલ. આ ચંદ્રકો પણ દાતાની તકતીનો અધિકાર ત્યાં પૂરો થઈ જાય. બનાવવા માટે તેમણે મને કહેલ ત્યારે સ્વાભાવિક રીતે મારી સાથે ઉપર મુજબ કોઈ પણ ઘટના સર્જાય અથવા પ્રવૃત્તિઓ માટે તેમની ચર્ચા થતાં એમણે દાનની રકમ મને જણાવી હતી. વર્ષો નવી ઈમારતનું નિર્માણ થાય એ સમયે મૂળ દાતાનું દાન, હેતુ પછી આ રકમ પર્યાપ્ત થશે કે કેમ તેવી શંકા વ્યક્ત કરી આ વિષયમાં વગેરેનો લોકોને ખ્યાલ આવે તે માટે નવી ઈમારતમાં જૂના દાતાના સાહેબ સાથે ઉપરોક્ત વિષયોની ચર્ચા પણ કરી હતી. ફળસ્વરૂપ નામની તકતી, પ્રવૃત્તિના ઈતિહાસ સાથે યોગ્ય સ્થળે પ્રદર્શિત થાય તેવો બીજે જ દિવસે મને ફોન કરી તેમણે જાહેર કરેલી રકમમાં બીજા સમજૂતી કરાર (MOU) સંસ્થા અને દાતા વચ્ચે થવો જોઈએ. એક લાખ રૂપિયા ઉમેર્યાની મને જાણ કરી હતી.
મજકૂર કરારમાં દાનની અપીલ, હેતુ, શરત, સંસ્થાકીય આજે પૂ. રમણભાઈ તો હયાત નથી પણ, હું માનું છું તેમ માન્યતાઓ ઉપરાંત તેમાંથી ફલિત થતાં મુદ્દાઓ વગેરે વિષયોનો કૂદકે ને ભૂસ્કે વધતાં જતાં ચાંદીના ભાવ તેમણે આપેલી કાયમી તેમજ ઉપર દર્શાવેલ સંજોગોમાં મૂળ દાતાના દાનનો ગૌરવપૂર્ણ રકમના વ્યાજમાંથી નિશ્ચિત કરેલા વજનના ચંદ્રકો તો નહિ જ ઉલ્લેખનો સમાવેશ થઈ જવો જોઈએ જેથી ભવિષ્યમાં કોઈપણ બનાવવા મળે. જેમ મોંઘવારી વધે તેમ હરીફાઈને કારણે હોટલવાળા સમયે મડાગાંઠ ઊભી થાય ત્યારે પ્રશ્નનો નીવેડો હાથવગો અને જૂના ભાવમાં ઈડલી તો બનાવી આપે પણ તેનું કદ અને વજન તો સરળ બની રહે. ઘટી જ ગયું હોય તેમ સંસ્થાઓને પણ ન છૂટકે આવા અખતરા દાતા પોતાના દ્રવ્ય વડે મકાન વગેરેનું નિર્માણ જાતે કરી આપે કરવાની જરૂર પડશે.
ને સંસ્થાને અર્પણ કરે, એવી જ રીતે એમાં રાચરચીલું, ઉપકરણો ઉપરોક્ત દૃષ્ટાંતો દ્વારા સુનામી, વાવાઝોડું કે ધરતીકંપ વગેરે વગેરેના દાતા જુદાં જુદાં હોય ત્યારે દાનની જાહેર અપીલમાં અને આસમાની સુલતાની થતાં વર્ષો સુધી ટકેલું બાંધકામ ધરાબોળ સમજૂતી કરારમાં આ મુદ્દાઓનો ઉલ્લેખ થવો જોઈએ. થઈ જાય કે સમય જતાં અત્યંત જીર્ણ થઈ જાય કે પછી મોંઘવારી અતિથિગૃહો, શાળા-કૉલેજમાં રાચરચીલું કે ઉપકરણોના વગેરેને કારણે નાણાંનું કદ ઘટી જાય તે માટે સંસ્થાઓએ દાતા દાતાઓની તક્તીઓ જુદી આપવામાં આવે છે. અતિથિગૃહમાં પલંગ, દ્વારા અર્પણ થયેલાં દાન વિષે અરસપરસ યોગ્ય લખાણ કરવું જોઈએ. ખુરશી કે કબાટ જેવી ચીજોનું આયુષ્ય કેટલું? બહુ બહુ તો દસ વર્ષ. સમાજે પણ દાન લેતી વખતે આવનારા સમયનો ખૂબ લાંબો વિચાર જ્યારે એ રાચરચીલું ભંગારમાં વેચાવા જેવું થાય ત્યારે નવા કરવો જોઈએ.
રાચરચીલા માટે બીજા દાતાની તકતી લગાડી શકાય. આવા સંજોગોના જ્યારે દાતા દાન જાહેર કરે છે ત્યારે સંસ્થા માટે તો તે સમયનું કારણે જૂના દાતાનું નામ યોગ્ય જગ્યાએ ખસેડાઈ જાય તેનો વાંધો મૂળ વરદાન બની રહે છે. બન્નેની પ્રતિષ્ઠામાં વધારો કરનારું બની રહે દાતાને હોવો ન જોઈએ. વિકલ્પ જો તે જ દાતા ફરી બધું રાચરચીલું છે. આવા સમયે વર્ષો પછી બદલનારા સંજોગોમાં સંસ્થાના વસાવી આપે તો તક્તી ઠેરની ઠેર રહે એ યોગ્ય ગણાય. અનુગામીઓ કે વપરાશકારો માટે તે દાન ફળીભૂત રહેશે કે કેમ તિથિઓના દાતા માટે નિશ્ચિત કરેલી રકમના વ્યાજમાંથી જ્યારે તેનો વિચાર કરવો જોઈએ.
પૂરું ન થાય ત્યારે સંસ્થા ફરી તે તિથિ માટે નવી રકમ જાહેર કરે. આ પ્રશ્ન કઈ રીતે હલ થઈ શકે તેનો વિચાર કરીએ;
મૂળ દાતા જો પોતે આપેલી રકમમાં ઘટતી રકમનો ઉમેરો કરી પ્રવૃત્તિ સાથે ઈમારત પર નામ આપવા માટે જ્યારે દાતા વચન આપે આપે તો તે તિથિ ફરી તેમની જ ગણાય; પણ જો તેમ થવું શક્ય ન ત્યારે તેમાંથી નિર્માણ થનારી ઈમારતનું અસ્તિત્વ જ્યાં સુધી રહે ત્યાં હોય તો ‘સહાયક દાતા' લેવાનો અબાધિત અધિકાર સંસ્થાને રહે તેવી સુધી જ દાતાના નામની તકતી મજકૂર જગ્યા પર રહે. અલબત્ત, સ્પષ્ટ વાત દાનની અપીલમાં થઈ જવી જરૂરી છે. આશા રાખીએ કે સમયોચિત સમારકામ વગેરે સંસ્થા કરે પણ અંતે તો એક દિવસ જર્જરિત આજનો ભણેલ ગણેલ દાતા આ વાતનો વિરોધ નહીં કરે. બની ખંડેર બની જાય ત્યારે ઈમારત કે પ્રવૃત્તિની તકતીનો અધિકાર ઉપરની બન્ને કલમોમાં મૂળ દાતાએ અર્પણ કરેલા દાનનો