Book Title: Prabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 397
________________ ૩ ૧ ડિસેમ્બર, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન (ગુજરાતી ભાષાના સાહિત્યકાર દિનકર જોશીએ ૪૩ નવલકથાઓ, ૧૧ દેવું ચૂકતે કર્યું છે. મારા વારસદારોમાં મારી સંપત્તિ છૂટે હાથે વહેંચવી વાર્તાસંગ્રહો, ૪૩ નિબંધો અને પ્રસંગચિત્રો, ૧૬ સંશોધન ગ્રંથો તેમજ અને તે ક્યારેય રતિભર ખૂટશે નહીં. મારા વારસદારો પાસે આ સંપત્તિ છે મહાભારતના ગુજરાતી અનુવાદના ૨૦ ગ્રંથો-એમ વિપુલ સર્જન કર્યું છે. પરંતુ તેઓ તે હકીકતથી અજ્ઞાન છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને મહાત્મા ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ ગાંધીના જીવન આધારિત નવલકથાને અપરિગ્રહનું પૂર્ણપણે પાલન કરનારા સાધુઓ મારી સંપત્તિના પ્રથમ હક્કદાર કારણે તેમને ભારે પ્રસિદ્ધિ મળી છે.) રહેશે. વારસદાર શ્રાવકોમાં અહિંસા, દયા, અનુકંપા અને સંવેદનશીલતા વ્યાખ્યાન ચૌદમું : ગુણો હોવા જોઈએ. તે પ્રત્યેક બાબતે સમ્યક દૃષ્ટિ અને હકારાત્મક વિચારો પર્યુષણ આત્માનો ઉદ્ધાર કરવામાં દુશ્મનોને ઓળખવાનું પર્વ રાખશે. મારા વારસદારની આજીવિકા સમ્યક્ અને ઈમાનદારીસભર હશે. ભાગ્યેશ જહાંએ ‘તમસો મા જ્યોર્તિગમય” વિશે જણાવ્યું હતું કે મારા વારસદારોએ ‘સ્વ'ની ઓળખ કરીને હું આત્મા છું એ હકીકત અંધકારમાંથી પ્રકાશમાં જવા માટે આપણી તસવીરો નહીં પરંતુ અરીસામાં સમજવાની રહેશે. મારી સંપત્તિ માટે દેશ, જાતિ, કુળ, રંગ, સ્ત્રીપુરુષ કે એટલે કે આપણી પોતાની જાતને અંતર્મુખ થઈને જોવાની છે. બગીચાની ટીલાટપકાના કોઈ ભેદભાવ નથી. સુંદરતાને જોવા-પામવા પણ પ્રકાશની આવશ્યકતા હોય છે. પ્રાર્થનામાં (વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રશ્મિકાંત ઝવેરી તેરાપંથ સંપ્રદાય (લાડનુ) ગવાયું છે તેમ આપણી આસપાસનો અંધકાર સામાન્ય નથી. તે ઊંડા અંધારેથી સાથે સંકળાયેલા છે. તેમના પિતાએ સંથારો લીધો હતો. તેમના લઘુબંધુએ પરમતેજમાં જવા માટે આપણા આત્માનો ઉદ્ધાર કરવામાં દુશ્મન કોણ છે જૈન ધર્મની દીક્ષા લીધી છે. જૈન ધર્મમાં ખૂબ ઊંડા ઉતરીને તેમણે પરિવારના તે નિર્દેશન કરે છે. આ પર્યુષણ પર્વમાં તેમને ઓળખવાના છે. બહાર સંસ્કારો ઓપાવ્યા છે.) જોવામાં વિજ્ઞાન અને અંદર જોવામાં અધ્યાત્મ મદદ કરે છે. દઢ નિર્ધાર વ્યાખ્યાન સોળમું : સાથે કરાયેલા ઉપવાસની તાકાત સમાજસેવક હઝારેની બાબતમાં જોઈ છે. ઈન્દ્રિયોના ઉપભોગ વિના આનંદની અનુભૂતિ સલ્લીનતા એ અત્યંતર તપનું પ્રવેશદ્વાર છે. કુદરતનો નિયમ એવો જણાય એ જ આત્માનું સુખ છે કે બધા સર્જન અંધારામાં થાય છે અને પછી પ્રકાશમાં આવે છે. જૈનધર્મના અભ્યાસુ શ્રીમતી છાયાબહેન શાહે “મોક્ષનું સ્વરૂપ સમજીએ” ચયાપચયની ક્રિયા, હૃદયના ધબકાર અને ગર્ભનો વિકાસ, અંધારામાં થાય વિશે જણાવ્યું હતું કે નાની હતી ત્યારે પૂજા સમયે પિતાના કહેવા મુજબ છે અને પછી પ્રકાશ પામે છે. પોતાને જગતની માયાજાળમાં ફસાતા રોકવા સ્વસ્તિક અને તેના સિદ્ધશીલા બનાવતી હતી. મારા પિતા કહેતા આપણે આ જાગૃતિ સાથે કર્મ અને જ્ઞાનની પણ જરૂર પડે છે. મૃત્યુ એ વાસ્તવિકતા ચાર ગતિમાંથી નીકળીને મોક્ષમાં જવાનું છે. ત્યારથી મને મોક્ષ વિશે જાણવાની હોવા છતાં તેની માત્ર કલ્પના જ થઈ શકે. તેનો અનુભવ કોઈ જણાવી શકે જિજ્ઞાસા હતી. જિજ્ઞાસા સંતોષવા પુરુષાર્થ કર્યા પછી તેનું અત્યસ્વરૂપ સમજાયું એમ નથી. તે મૃત્યુની સ્થિતિના અનુભવ માટે સમાધિની કલ્પના થઈ હશે. છે. આ શરીર છે તેથી ઈન્દ્રિયો છે. ઈન્દ્રિયોના ઉપભોગ વિના પણ આનંદની મૃત્યુ સુધી પહોંચવા ભક્તિનો માર્ગ છે. તેને હસતા સ્વીકારી શકાય એ સ્થિતિ અનુભૂતિ થાય. તેને શાસ્ત્રો આત્માનું સુખ કહે છે. કબૂતરની પાંખમાં અસાધારણ છે. ક્ષણભંગુરથી શાશ્વત તરફ પ્રયાણ કરવા સત્યની આરાધના કરવાની ફસાયેલી પતંગની દોરી કાઢવાથી કે કવિ અને મૂર્તિકારને પોતાના સર્જનને છે. સત્યનો ચહેરો ઢંકાયેલો છે અને તે આવરણ દૂર કરવાનું છે. તેના માટે પહેલા જોવાથી જે આનંદ પ્રાપ્ત થાય તે પરમ આનંદ હોય છે. ઘણાને આ સુખ જાગવાનું અને પછી ઊઠીને પ્રયત્ન કરવાનો છે. દાઢમાં ભરાઈ જાય છે. તેઓને ઈન્દ્રિયોના સુખ ફિક્કા લાગે છે. તે ધીમે (ગુજરાતના સનદી અધિકારી ડૉ. ભાગ્યેશ જહાં સાંસ્કૃતિક ખાતાના સચિવ ધીમે તપ, સંયમ, અનુકંપા અને ક્ષમા કરતો જાય છે. ઈન્દ્રિયોના સુખોને તરીકે કાર્ય કરે છે. તેમના બે કાવ્યસંગ્રહ પ્રગટ થઈ ચૂક્યા છે. વિશાળ તજીને કષાય, પ્રમાદ, અને મિથ્યાત્વના દ્વાર બંધ કરતો જાય છે. આત્મા પર વાંચન ધરાવતા હોવાથી અનેક વિષયો ઉપર વક્તવ્ય આપી શકે છે.) લાગેલા ઘાતી કર્મોનો નાશ થાય છે. આત્મા શુદ્ધ થાય છે પણ તેના પર હજી વ્યાખ્યાન પંદરમું : દેહ હોય છે. આયુષ્ય પૂર્ણ થાય પછી ચાર અઘાતી કર્મો નાશ પામે છે. તે અહિંસા, સંયમ અને તપનું પાલન કરે તે આત્મા લોકના અગ્રભાગે સ્થિર થાય છે તેને મોક્ષ કહે છે. તેમાં કોઈની ભગવાન મહાવીરની સંપત્તિનો વારસ કૃપા નથી, આત્મા સ્વયં પુરુષાર્થ કરે છે. તેમાં ભવોના ભવ લાગી જાય છે. જૈનધર્મના અભ્યાસુ ડૉ. રશ્મિકાંત ઝવેરીએ ‘ભગવાન મહાવીરનું આ ચરમ નિવૃત્તિ છે. આ સિદ્ધાત્માઓએ આઠ કર્મોની નિર્જરા કરી છે. વસિયતનામું એ વિશે જણાવ્યું હતું કે જૈન ધર્મના ૨૪મા તીર્થંકર ભગવાન સિદ્ધાત્માને કોઈ સ્વરૂપ હોતું નથી. સિદ્ધશીલા પર અનેક સિદ્ધાત્મા હોવા મહાવીરે જો પોતાનું વસિયતનામું બનાવ્યું હોત તો તે કેવું હોત? એવો છતાં બધા તેમાં સમાઈ જાય છે. તેઓ આયુષ્ય કર્મનો ક્ષય કરે છે. આ વિચાર મને આવ્યો હતો. મહાવીરે વસિયતનામામાં લખ્યું હોત કે હું સ્વયં ગુણને લીધે સિદ્ધાત્માને પાછું આવવું પડતું નથી. તેઓનો સહુથી મહત્ત્વનો કેવળજ્ઞાની હોવાથી કોઈના દબાણ વિના વસિયતનામું કરું છું તેમાં મુખ્ય ગુણ વેદનીય કર્મનો ક્ષય છે. જગતના બધા જીવોના સુખનો ગુણાકાર વહીવટકર્તા તરીકે ગણધર સુધર્માને નિયુક્ત કરું છું. તેઓ જે નિર્ણય લેશે કરીએ તો પણ તે સિદ્ધાત્માના સુખનો એક અંશ પણ નથી. તે મારા વંશવારસોને કબૂલ રહેશે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ (ડાં. છાયાબહેન શાહે વર્ષ ૨૦૦૪માં પીએચ.ડી.ની ડીગ્રી મેળવી છે. ખૂબ જ ચારેય મારી સંપત્તિના વારસદારો છે. જે પાંચ મહાવ્રત અને અણુવ્રત શ્રાવકના નાની વયે ‘અગર મેં વડાપ્રધાન હોતા” એ વિષય ઉપર ઉત્તમ નિબંધ લખવા નિયમો પાળશે તે મારા વારસદાર ગણાશે. અહિંસા, સંયમ અને તપ એ બદલ તેમને તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને હસ્તે પ્રથમ ત્રણ ધર્મનું આચરણ કરશે તે મારી સંપત્તિને પાત્ર બનશે. મારી સંપત્તિ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. તેમણે ‘નવકારમંત્ર : એક અધ્યયન' અને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત શક્તિ છે. મેં કર્મનું ‘દીવાદાંડીને અજવાળે” એબે પુસ્તકો લખ્યા છે.)

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402