________________
ડિસેમ્બર, ૨૦૧૧
પ્રબુદ્ધ જીવન
પુસ્તકનું નામ : તિમિરનો વિચ્છેદ લેખક : દિલીપ આર. પંચમીયા
સર્જન-સ્વાગત તો કે જેનોના જુદા જુદા સંપ્રદાયો એક છત
પ્રકાશક : દિલીપ આર. પંચમીયા
ઘડૉ. કલા શાહ
બી-૧/૬, ગોલ્ડન રોક, સુંદરનગર, કલીના, સાંતાક્રુઝ (પૂર્વ), મુંબઈ-૪૦૦ ૦૯૮. મૂલ્ય : શ. ૩૦૦/-, પાના ઃ ૧૯૦, આવૃત્તિ ઃ- ગ્રંથસ્થ થયેલા લેખો દ્વારા ડૉ. ત્રિભભાઈ ઝવેરીના
હેઠળ એકઠા થાય અને જૈન ધર્મ તથા ભગવાન મહાવીરના સિદ્ધાંતોનો પ્રચાર અને પ્રસાર સાચા અર્થમાં થાય.
પ્રથમ-૨૦૧૧.
લેખક દિલીપ પંચમીયા લેખિત તિમિરનો વિચ્છેદ' એક નવલકથાનું પુસ્તક છે. લેખક પોતે આ પુસ્તકને નવલિકા કહે છે.
વિચારો, ચિંતન, મનન અને નિદિધ્યાસન કરતાં જીવનને સાચી દિશા બતાવે છે. લેખક સર અને પ્રભાવી ભાષા દ્વારા નીતિ, સદાચાર અને ધર્મના પાઠ સુંદર રીતે ભણાવે છે.
કોઈપણ વ્યક્તિના જીવન દરમ્યાન જે જે વ્યક્તિઓએ પ્રભાવ પાડ્યો હોય તે દરેક તેના વિકાસમાં ભાગીદાર હોય છે. લેખકના જીવનમાં પણ તેમના સંપર્કમાં આવેલ વ્યક્તિઓનો પ્રભાવ
આ પુસ્તકમાં લેખોનું વૈવિધ્ય છે. ગંભીરે વિષયના લેખો, કાવ્યવિવેચન, બોધકથાઓ, આગમકથાઓ, પ્રાસંગિક લેખો, તંત્રી લેખો, જૈન સિદ્ધાંતો, તાત્ત્વિક લેખો, વૈરાગ્યની ભાવનાઓ, સામાજિક તથા પારિવારિક જીવન પરના લેખો, ક્રિમભાઈ ઝવેરીએ વિવિધ પાવિકો-માસિકો તથા અખબારોમાં પ્રગટ કરેલા તેનું સંકલન આ
એમના જીવન પર પડ્યો. આવા પ્રભાવ પડેલા પ્રસંગો અને કાર્યો તથા ઘટનાઓને એક વાર્તાનું સ્વરૂપ આપી મિત્રો સમક્ષ આ પુસ્તક દ્વારા મૂક્યા છે. આ પુસ્તકમાં સ્થાન પાર્મલ દરેક પ્રસંગપુસ્તકમાં છે. જીવનની વાસ્તવિકતાથી દૂર નથી.
લેખકની ખૂબી એ છે કે દરેક ઘટનાઓને કે
એવી રીતે આલેખી છે કે વાચક એ પ્રસંગોમાં
પોતે એકરૂપ થઈ જાય છે. ભાષા સરળ છે. જ્ઞાનધિયાસુ લેખકે આ પુસ્તકમાં વિવિધ સામાજિક પરિસ્થિતિઓને જોવા તથા સમજવા માટેના દિબિંદુનું અનાવરણ કર્યું છે.
વાચકને પ્રેરણા આપે તેવું આ નવલ” નવલિકાનું પુસ્તક ગુજરાતી સાહિત્યક્ષેત્રે આવકાર્ય છે.
XXX
પુસ્તકનું નામ : હા, પસ્તાવો વિપુલ ઝરણું લેખક : ડૉ. શિભાઈ ઝવેરી
પ્રકાશક : સૌરાષ્ટ્ર કેસરી પ્રાયાગુરુ જેન ફિલોસોફિકલ
એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર-ધાકોપર
અર્હમ્ સ્પીરીચ્યુઅલ સેન્ટર.
મો.ઃ ૯૮૨૦૨૧૫૫૪૨
આ પુસ્તકના પાને પાને સંયમ ધર્મ, અધ્યાત્મ અને સુધારણાના ભાવ પ્રગટ થાય છે.
ડૉ. કિમભાઈના આ લેખો સમાજચિંતન અને
આ ધર્મચિંતનની સરિતાના મીઠા જળનું પાન વાચકને કરાવે છે.
XXX
પુસ્તકનું નામ : મહાવીર દર્શન લેખક કવિ : શાંતિલાલ શાહ પ્રકાશક : રાજેન્દ્ર ઝવેરી
૬૨, ઝવેરી હાઉસ, ૧લે માળે, એન. એસ. પાટકર રોડ, મુંબઈ-૪૦૦૦૦૭. મો.૯૮૨૦૦૬૩,૧૫
મુખ્ય વિક્રેતા ઃ કમિંત ઠક્કર, એન.એમ.ઠક્કરની કંપની, ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૨. ફોનઃ ૨૨૦૧૦૬૩૩, ૨૨૦૩૩૧૧૮. મૂલ્ય : રૂ. ૧૦૦/-, પાના ઃ ૮૨, આવૃત્તિ-૩, સં. ૨૦૬૭.
Email:gunvartbarvalia Bgmail.com
પ્રથમ-૨૦૧૧.
પ્રાપ્તિસ્થાન : ડૉ. રશ્મિભાઈ ઝવેરી,
શ્રી શાંતિલાલ શાહનું સમગ્ર જીવન સંગીત મૂલ્ય : રૂા. ૨૦૦/-, પાના : ૨૩૨, આવૃત્તિ: ક્ષેત્ર વ્યતીત થયું છે. તેઓએ અસંખ્ય સ્વરચિત સ્તવનો રચીને તથા જૈન કથાગીતો સંગીતના સૂરોમાં સ્વકંઠે ગાઈને જૈન તથા જૈનેતરોના ૨૬૬-હમ્, રોડ નં. ૩૧, સાયન (ઈ), મુંબઈ હૃદયમાં અનોખું અને આદરભર્યું સ્થાન મેળવ્યું ફોન નં. : ૯૮૨૧૬૮૧૦૪૬. Email::rashmizaverifyinhoo.co.in આ પુસ્તક ‘હા પસ્તાવો વિપુલ ઝરણું'માં
છે.
આ પુસ્તકમાં શાંતિભાઈએ રચેલી રચનાઓ જૈનોના ચારેય ફિરકાઓમાં પ્રચલિત છે.
૩૩
શાંનિભાઈની આ રચનાઓ તેમના કંઠે જ
માણી હતી તેઓ તેમને ક્યારેય ભૂલી શકે નહિ એવો મધુર તેમનો કંઠે હતો. હજારો લોકો તેમને સાંભળવા માટે એકઠા થતાં હતાં. સરળ શબ્દો દ્વારા જૈન ધર્મની આ રચનાઓ શ્રોતાઓને આય મંત્રમુગ્ધ કરી દે છે. જેનોમાં કથાગીતોનો પ્રારંભ કરનાર શાંતિભાઈ પ્રથમ હતા.
શાંનિભાઈ દ્વારા રચિત મહાવીર દર્શનની રચનાઓ ભાવાત્મક શબ્દોના પ્રાસ અને કથાને અનુરૂપ ગીતોનો સુમેળ કાવ્યને ગેયતા બક્ષે છે.
XXX
પુસ્તકનું નામ : સોના ભાઈ માનભાઈ
સંપાદન : મીરા ભટ્ટ પ્રકાશક : શિશુ વિહાર
કૃષ્ણનગર, ભાવનગર, ૩૬૪૦૦૧. મૂલ્ય ઃ રૂા. પણ, પાના ઃ ૨૪૦, આવૃત્તિ ૧,
ઑગસ્ટ-૨૦૦૭.
માનભાઈ ભ ત્યાગ અને વૈરાગ્યની મૂર્તિ હતા. તેઓ સાદા અને તપસ્વી હતા. તેઓ પરોપકારી જીવન જીવ્યા. તેમના દૈનિક જીવનમાં મહાત્મા ગાંધીજીના ઉપદેશનો ઘણો પ્રભાવ હતો, તેમને બાળકો માટે વિશેષ પ્રેમ હતો.
ગસ્ટ-૨૦૦૭ થી ૨૦૦૮નું વર્ષ માનભાઈ ભટ્ટનું શતાબ્દી વર્ષ હતું. શતાબ્દી વર્ષ નિમિત્તે આ સ્મરણ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો હતો.
માનભાઈ અનેક માનવીઓ સાથે વિવિધ રીતે જોડાયેલા હતા. તેથી સંબોધન માટે ‘ભાઈ' શબ્દ ચિરથી. સંપાદક શ્રીરા માટે સપ્તપદીની રચના કરી તેમના વિશે લખાયેલા લેખોને સાત વિભાગમાં વિભાજિત કર્યા છે અને શતાબ્દી નિમિત્તે સો લેખોને સમાવ્યા છે. (૧)પારિવારિક જૈનોના લેખો, (૨) ઘડતર અને ચાતર, (૩) પાડોશીઓના લેખો, (૪) વિવિધ સાથીઓના લેખો, (૫)સામાજિક ક્ષેત્રે આપેલા યોગદાનના મહિમાવાળા લેખો, (૬) અંતરંગ ચરિત્ર, (૭)
સાહિત્ય-સંગીતની કળાના પ્રયાસો.
આ લેખોમાં માનભાઈ ભટ્ટનું આગવું સ્પંદન છે. સો વર્ષના દીર્ધ જીવનપટ પર વસેલાં