Book Title: Prabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 395
________________ ડિસેમ્બર, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન | ૨૯ શ્રી સ્નાત્ર પૂજાનાં રહસ્યો | પ. પૂ. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ' સૂરીશ્વરજી મ. (૧૯) રાજકુળમાં જન્મ થયો છે. સોનાની થાળી છે. સર્વ વાતે સુખ છે શ્રી વીરવિજયજીની સ્નાત્રપૂજાની આપણે વાતો કરી રહ્યાં છીએ. અને છતાં ય આવું ભયંકર દુ:ખ છે. આનું નામ કર્મ! જિનેશ્વર ભગવાનની પૂજા કરે તેના મનને પ્રસન્નતા મળે. ચિત્તની ગૌતમસ્વામીએ પ્રભુને જઈને પૂછયું કે કેવું ભયાનક આ કર્મ! પ્રસન્નતા એટલે પૂજાનું ફળ. જેટલા દિવસથી આ પ્રવચનો સાંભળો શાથી બંધાયું હશે આ કર્મ ? . છો ત્યારથી તમારું મન પાપથી પાછું વળ્યું ? સત્કર્મના પંથે ચાલ્યું? પ્રભુ કહે, ‘પૂર્વે એ જીવ મનુષ્ય હતો. સુકૃત્યના પ્રતાપે માનવભવ જ્યારથી આ પ્રવચનો સાંભળો છો ત્યારથી આજસુધી કરેલા પામ્યો, રાજકુળ પામ્યો, પરંતુ જીવનભર ચારિત્રવાન સાધુકાર્યોનો હિસાબ તપાસી જાવ. ક્યારેય વિચારોને કે કમ સે કમ સાધ્વીની નિંદા કરી તેનું આ પરિણામ !' બિનજરૂરી જૂઠ બોલવાનું બંધ કર્યું ? અનાદિ કાળના પાપ આત્મા જીવનમાં બધું કરો. કોઈનું ખરાબ ન બોલો. આંખથી ખરાબ પરથી ખંખેરવા પડશે. જીવનની સુવાસ આરાધનાથી જ ફેલાય. જુઓ નહીં, કાનથી ખરાબ સાંભળો નહીં, મુખથી ખરાબ બોલો નહીં. સુવાસ પોતાનું સ્થાન સ્વયં ઊભું કરે છે. (૨૦). ક્રૂરતા અને નિર્દયતા મનમાંથી આવે છે. આ જિંદગીમાં કોઈનું શ્રી વીરવિજયજી કૃત સ્નાત્રપૂજાની આપણે વાતો કરી રહ્યાં છીએ. ખોટું કર્યું નથી છતાંય દુ:ખી છીએ એ વાત મનમાંથી કાઢી નાખો. જગતના સર્વ જીવોનું જેનાથી કલ્યાણ થાય તેનું નામ કલ્યાણક. તમે સજ્જન છો એ માત્ર તમે માનો એટલું પૂરતું નથી. તમારા સ્નાત્રપૂજામાં સિંહાસન પર કોને બિરાજમાન કરીએ છીએ? વિશે બીજા શું માને છે તે પણ પ્રામાણિકપણે જાણી લો. કર્મ તમારું મોટે ભાગે શ્રી શાંતિનાથ ભગવાનને. મહદ્ અંશે શાંતિનાથ દુશ્મન નથી. તમે દુ:ખી એટલા માટે થાવ છો કે તમે પાપ કર્યું ભગવાન એટલા માટે મુકાય છે કે તેઓ શાંતિના દેનારા છે એટલા હતું. કર્મ સાથે તમારે શું સંબંધ? દુનિયાનું તંત્ર વિરાટ છે. કર્મ માટે સૌના પ્યારા થઈ ગયા છે. અભૂતપૂર્વ શ્રદ્ધાને કારણે શાંતિનાથ એકલે હાથે ચલાવે છે. કર્મનો કોઈ દુશ્મન નથી. નાની વાતોમાંથી ભગવાનને બિરાજમાન કરાય છે. માણસ મોટા પાપો બાંધે છે. શ્રદ્ધા દિલમાંથી આવે. ખાનદાની દિલમાંથી આવે. સંસ્કાર શ્રી ગૌતમસ્વામીએ એકદા પ્રભુને કહ્યું કે મેં એક બહુ દુઃખી દિલમાંથી આવે. માણસ જોયો. આવો દુઃખી માણસ આ દુનિયામાં કોઈ નહીં હોય! આકાશમાં દેવતાઓની ભીડ જામી હતી. મેરુ પર્વત પર પ્રભુ કહે કે ના, એવું નથી. મૃગાવતી રાણીનો દીકરો જોઈ આવ દેવતાઓની ભીડ જામી હતી. દેવતાઓને કારણે આકાશ નાનું પછી વાત કર. પડે છે એમ જિનેશ્વર ભગવાનના જન્મોત્સવનું વર્ણન કરવા માટે શ્રી ગૌતમસ્વામી ઝડપથી ઉપડ્યા. ૨૦,૦૦૦ પગથિયાં ક્ષણમાં કવિને શબ્દો ઓછા પડે છે. કેવો ભક્તિમય માહોલ હશે ! ભક્તિનો ઉતરી ગયા. આવું દિવસમાં ૨૫ વાર કરવું પડે તો પણ અવસર આવે ત્યારે સરસ મજાની તક પ્રાપ્ત થાય છે. આત્મકલ્યાણ ગૌતમસ્વામીજી તૈયાર. તેમને થાક ન લાગે ? ના, પ્રભુજીના માટેની તક છે એ. તે ચૂકી જઈએ તો કેમ ચાલે? અતિશયનો પુણ્ય પ્રભાવ ગજબ હોય છે! આપણે અઢીસો અભિષેકની વાત કરતાં હતાં. વીરવિજયજીની મૃગાવતી રાણીના ઘરે જઈને કહ્યું કે તારો પુત્ર જોવો છે. પંક્તિઓમાં અભુત વર્ણન છે. આ વર્ણન તન્મય થઈને સાંભળવાનું મૃગાવતીની આંખમાં પાણી આવી ગયા. કહે કે મારા પુત્રની તમને છે. ભગવાનના અઢીસો અભિષેક પૂર્ણ થયાં છે. પહેલેથી છેલ્લે ક્યાંથી ખબર? ગૌતમસ્વામીજી કહે કે પ્રભુએ કહ્યું. મૃગાવતી કહે સુધી સૌધર્મેન્દ્ર પાસે પ્રભુ રહ્યા. સમજો કે બધો જ લાભ એમને કે નાક પર મુહપત્તિ બાંધી દો. મૃગાવતી રાણીએ ભોંયરાનું બારણું મળ્યો. ઈશાનેંદ્ર હવે કહે છે કે, ખોલ્યું. દુર્ગધનો ભયંકર સૂસવાટો બહાર આવ્યો. કોઈથી સહન ન ઈશાન ઈન્દ્ર કહે મુજ આપો, પ્રભુને ક્ષણ અતિરેકો. થાય તેવી દુર્ગધ હતી એ! -તમે તો ઘણો લાભ પામ્યા. ક્ષણવાર પ્રભુ મને પણ આપો. ગૌતમસ્વામીએ ભયંકર વિરોધાભાસ જોયો. સોનાની થાળી સૌધર્મેન્દ્ર હા પાડે છે. ઈશાનેંદ્રના ખોળામાં પ્રભુને મૂકે છે. છે. તેમાં કેસરમિશ્રિત ઠંડું દૂધ છે. સોનાની થાળીમાં એક માંસનો પિંડો હવે સૌધર્મેન્દ્રની ભક્તિ જુઓ: પડ્યો છે. આંખ, કાન, નાક, હાથ, પગ કશું જ નથી. માત્ર માંસનો તવ તસ ખોળે ઠવી અરિહાને, સોહમપતિ મનરંગે, પિંડો. દેહના છિદ્રો વડે એ દૂધ ગ્રહણ કરે છે. મૃગાવતી રાણીનો વૃષભરૂપ કરી શૃંગ જળ ભરી, હવણ કરે પ્રભુ અંગે. આ છે પુત્ર! | (વધુ માટે જુઓ અનુસંધાન પૃષ્ટ ૧૭મું)

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402