________________
નવેમ્બર, ૨૦૧૧
પ્રબુદ્ધ જીવન
૨૩
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા ૭૭મી પર્યુષણ વ્યાખ્યાનમાળા સંપન્ન
(તા. ૨૫ મી ઑગસ્ટ ૨૦૧૧ થી તા. ૧ લી સપ્ટેમ્બર ૨૦૧૧) વ્યાખ્યાન પાંચમું : ધર્મ વિજ્ઞાનના ચળકાટને વધારે છે
વ્યાખ્યાન છઠ્ઠ: ખગોળ વિજ્ઞાની ડૉ. જે. જે. રાવલે “ઈશ્વર નથી' એ વિશે જણાવ્યું માનવતા પર ભોતિકવાદના સંકટમાંથી જૈન ધર્મ જ ઉગારી શકે હતું કે નિર્ધન અને તવંગર બધાં જ અનેક વિટંબણાઓ સહન કરતા જાણીતા ચિંતક ડૉ. રામજી સિંગે “જૈન દર્શન કી પૃષ્ઠભૂમિ મેં હોય છે. હુંફની બધાને જરૂર હોય છે. તે હુંફ ઈશ્વરના રૂપમાં મળે ગાંધીજીવન દર્શન' વિશે જણાવ્યું હતું કે વિશ્વમાં ભૌતિકવાદના છે. ઈશ્વરની વિભાવના ન હોત તો કેટલાય લોકોએ દુઃખોથી વાવાઝોડામાં માનવતા ઉપર સંકટ આવી પડ્યું છે. તેમાં જૈન ધર્મ કંટાળીને આત્મહત્યા કરી હોત. નોબેલ પારિતોષિક વિજેતા સંજીવની પુરવાર થઈ શકે છે. ગાંધીજીને જૈન ધર્મના દર્શનમાંથી વૈજ્ઞાનિક ચંદ્રશેખરે પણ કહ્યું છે કે ઈશ્વરમાં ન માનીએ તેના કરતાં મળેલી પ્રેરણા અને જૈન સમાજને ગાંધીજી પાસેથી મળેલી પ્રેરણાની માનીએ તે વધારે સારું છે. તેના કારણે આપણા પર અંકુશ રહે વિગતો સુપ્રસિદ્ધ વિદ્વાન-ચિંતક સુખલાલજીના પુસ્તકમાં છે. અને આપણે શિસ્તમાં રહીએ છીએ. આપણે ઈશ્વરને દેખાડી શકીએ લોકમાન્ય ટિળકને પણ પહેલા જણાયું હતું કે ગાંધીજી જૈન છે. એટલી હદ સુધી વિજ્ઞાન વિકસ્યું નથી. વિજ્ઞાન અનુસાર કોઈપણ પરોપકાર એ પુણ્ય અને પરપીડન એ પાપ છે તે ભાવના અનુસાર નિયમ બધે એક સરખો લાગુ પડવો જોઈએ. જે સર્વશક્તિમાન ગાંધીજીએ સર્વોદય એટલે કે સર્વના કલ્યાણની વાત કરી હતી. આ અને બધાનો આધાર છે તેને આપણે કેવી રીતે પાટલે બેસાડી શબ્દનો ઉલ્લેખ આચાર્ય સમત્ત ભદ્રના પુસ્તક “યુક્તાનુશાસન'માં શકીએ? જે બધાંને અન્ન પૂરું પાડે છે તેને નેવેધ કેવી રીતે ધરી આવે છે. ગાંધીજી વર્ષ ૧૯૦૫માં જ વ્યક્તિગત સંપત્તિ તજીને શકીએ? જે સ્વયં પ્રકાશિત છે તેની આરતી કેવી રીતે કરવી? અપરિગ્રહી બન્યા હતા. આપણામાંના ઘણાએ વ્યાપાર અને ધર્મને ઈશ્વરની હાજરીનો પુરાવો નથી તેનો અર્થ એવો થતો નથી તે અલગ રાખ્યા છે. ગાંધીજીના જીવનમાં ધર્મ બધા જ કામોમાં ગેરહાજર છે. તે અંગે શંકાનો લાભ પણ આપી શકાય. સત્ય ઘણાં સમાયેલો હતો. મહાવીરે સત્યને વ્યક્તિગત નહીં પણ સામાજીક માર્ગે પ્રાપ્ત થઈ શકે છે. આમ આદમી ઈશ્વર એ કુદરત છે એમ પણ સ્વરૂપ આપ્યું હતું. તેમણે વૈદિક સંસ્કૃતિમાં પ્રવેશેલી માને છે. ઈશ્વર માત્ર સુખો ને સફળતા માગવા માટે નથી. તે કુપ્રથાઓ-જાતિ પ્રથા અને હિંસા (યજ્ઞમાં બલિદાન આપવું) ઉપર આધ્યાત્મિકતા માટે છે. અજ્ઞાનથી જ્ઞાન ઢંકાય તે માયા છે. પ્રહાર કર્યો હતો. ગાંધીજીએ હિન્દુ સમાજની અસ્પૃશ્યતાને દૂર શંકરાચાર્યે કહ્યું છે કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા છે. આત્મા એક કરવાનો ભેખ લીધો હતો. જીવનના ચાર સ્તંભ-ધર્મ, અર્થ, કામ શરીર છોડી બીજા શરીરમાં પ્રવેશે પછી તેમાં વધારો થાય છે કે અને મોક્ષમાં ધર્મ સહુપ્રથમ આવે છે. ધર્મ વિનાનો અર્થ એ અનર્થ કેમ તે વિજ્ઞાન કહી શકે એમ નથી. આમ છતાં વિજ્ઞાન એ ધર્મ છે. ધર્મયુક્ત રાજનીતિ એ રાજધર્મ છે. ધર્મથી અલગ રાજનીતિ એ વિરોધી નથી પણ તેનું રક્ષણ કરે છે. વિજ્ઞાન ધર્મના ચળકાટને પ્રપંચ છે. ધર્મના બે હિસ્સા છે. મંદિર, તીર્થસ્થાન, શાસ્ત્ર, પુસ્તક વધારવાનું કામ કરે છે.
પ્રવચન અને તહેવાર બાહ્યધર્મ છે. જયારે આધ્યાત્મ, તપ, ઉપવાસ [ગ જરાતમાં હળવદના વતની ડો. જે. જે. રાવલે મુંબઈ અને સંયમ એ આંતરિક ધર્મ છે. મન એ વાણીની પરેજી છે. ઉપવાસ યુનવિર્સિટીમાંથી ખગોળ-ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી એ આત્માની શોધ છે. મેળવી છે. તેઓ વરલીના નહેરુ પ્લેનેટોરીયમના સંશોધનખાતાના [ડૉ. રામજી સિંગ ભૂતપૂર્વ સાંસદ, લાડનુ સ્થિત જૈન વિશ્વભારતી ડિરેક્ટરપદેથી નિવૃત્ત થયા હતા. ‘જન્મભૂમિ-પ્રવાસી'માં તેઓ ઈન્સ્ટિટ્યૂટમાં ઉપકુલપતિ, વારાણસી સ્થિત ગાંધીયન ઈન્સ્ટિટ્યૂટ ખગોળવિજ્ઞાન વિશે કટાર લખે છે. તેઓ હાલ ઈન્ડિયન પ્લેનેટરી ઓફ સ્ટડીઝના નિર્દેશક જેવી જવાબદારીઓ શોભાવી ચૂક્યા છે. સોસાયટી નામક સંસ્થા સાથે કાર્યરત છે.]
તેમણે જૈન ધર્મ અને ગાંધીવાદ વિશે પુસ્તકો લખ્યા છે.]
તા. ૨૭-૮-૨૦૧૧: શનિવા૨: પ્રથમ વ્યાખ્યાનઃ ડૉ. જે. જે. રાવલ : વિષય : ઈશ્વર નથી?
| બીજું વ્યાખ્યાનઃ ડૉ. રામજી સીંગ : વિષય : નૈન ન કી પૃષ્ઠ ભૂમિ મેં Tiધી નીવન ના તા. ૨૮-૮-૨૦૧૧: રવિવાર : પ્રથમ વ્યાખ્યાન: શ્રી વલ્લભ ભુશાલી : વિષય : વ્યવસાય, અનાસક્તિ અને સંપન્નતા.
બીજું વ્યાખ્યાનઃ ડો. ગુણવંત શાહ : વિષય : બટકું રોટલો બીજા માટે. તા. ૨૯-૮-૨૦૧૧: સોમવારઃ પ્રથમ વ્યાખ્યાનઃ શ્રી એવંદ પરવેઝ બજાન : વિષય : જરથોસ્તિ ધર્મ.
બીજું વ્યાખ્યાનઃ ડો. નરેશ વેદ : વિષય : બ્રહ્મ-સૂત્ર (મહર્ષિ બાદરાયણ)