Book Title: Prabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 357
________________ નવેમ્બર, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન ૨ ૭. નીરક્ષીરવિવેક પર મૂકીને હું મૌન ધારણ કરું છું.' ઑગસ્ટમાં ઉષાકાંત પંડ્યાએ અધ્યાત્મ અને અગોચર વિષયના ‘ઉપવન” વાર્તાસંગ્રહની ચોવીસ વાર્તાઓ એ કોઈ કાલ્પનિક ‘કિસ્મત' માસિકનો પ્રારંભ કર્યો. તેમાં પણ જયભિખ્ખના કથાઓ નથી, પરંતુ પ્રાચીન અને અર્વાચીન કાળની ઐતિહાસિક અધ્યાત્મવાદ વિષયના લેખો પ્રગટ થતા રહ્યા. બહોળા સ્નેહીવર્ગ પ્રતિભાઓને આલેખતી કથાઓ છે. ૧૯૪૪માં પ્રગટ થયેલા અને વિશાળ મિત્રમંડળને કારણે ક્યારેક એમના લેખનમાં મુશ્કેલી ‘ઉપવન' વાર્તાસંગ્રહમાં સૌથી વિશેષ ધ્યાન ખેંચતી બાબત એ આવતી હશે એવું ઉષાકાંતભાઈને લાગતું હતું. એમણે નોંધ્યું છે પુરાણ કાળ અને વર્તમાન કાળના ઈતિહાસ પર ફરી વળેલી લેખકની કે, ‘શ્રી જયભિખ્ખના સર્વાગી વિકાસમાં એમની આથિત્ય-સત્કારની વ્યાપક દૃષ્ટિ છે. કામદેવ, શકુંતલા, બાણાવળી કર્ણ, નેમ-રાજુલની ભાવના ખૂબ કારણભૂત બની હોય એમ લાગે છે. એમનાં સાહિત્યકથાઓની સાથોસાથ સમ્રાટ અશોક, દુર્ઘર-દેઢ પ્રહારી, અમીચંદ, સર્જનમાં કોઈ વાર એ તત્ત્વ અંતરાયરૂપ પણ બન્યું હશે ! છતાં એમનું ઔરંગઝેબ અને શિવાજીના જીવનપ્રસંગો મળે છે, તો નાનાસાહેબ ચાહક શુભેચ્છક મંડળ તો વધતું જ રહ્યું !' (સ્મારકગ્રંથ : ૧૩૨) પેશ્વા, વિવેકાનંદ અને ઝંડુ ભટ્ટજીના જીવનની પ્રેરક ઘટનાઓ લેખક જેને “ઈતિહાસની વાર્તાઓ' કહે છે એ ‘ઉપવન’ પછી પ્રાપ્ત થાય છે. આ વ્યક્તિઓના સમગ્ર ચરિત્રને આલેખવાને બદલે બે વર્ષે (૧૯૪૬) એમનો બીજો વાર્તાસંગ્રહ મળે છે, “પારકા ઘરની એના જીવનઈતિહાસના બહુ ઓછા જાણીતા અંશને પ્રગટ કરવાનો લક્ષ્મી.' લેખકની સામાજિક નિસબત આ પચીસ વાર્તાઓમાં પ્રગટ જયભિખ્ખએ પ્રયાસ કર્યો છે. વાચકને પ્રસંગ-પ્રવાહમાં જકડી થાય છે. એ એક બાજુથી એવો સમાજ જુએ છે કે જે જુનવાણી રાખતી એમની શૈલીનો અહીં ચમકારો જોવા મળે છે. વિચારો અને પ્રથાઓથી બંધાયેલો છે ને બીજી બાજુ એક એવો | ગુજરાતી સાહિત્યમાં આ સમયે પાશ્ચાત્ય સંસ્કારોના સ્પર્શવાળું સમાજ જુએ છે જ્યાં નવા વિચારોને કારણે નવયુગનાં એંધાણ ટૂંકી વાર્તાનું સ્વરૂપ સારી રીતે વિકસ્યું હતું, પરંતુ જયભિખ્ખએ એમને દેખાય છે અને આથી જ ‘પારકા ઘરની લક્ષ્મી'ની વાર્તાઓને નવી ટૅકનિકથી વાર્તાસર્જન કરવાને બદલે પોતાની રીતે જ લેખકે બે ખંડમાં વહેંચી છે. એક ખંડનું શીર્ષક છે ‘જુનવાણી' અને વાર્તાલેખન કરવાનું સ્વીકાર્યું. ‘ધૂમકેતુ', ઝવેરચંદ મેઘાણી, બીજા ખંડની નવ વાર્તાઓનું શીર્ષક છે “નવયુગ'. વિષયની દૃષ્ટિએ મનુભાઈ જોધાણી જેવા સર્જકો સાથે જયભિખ્ખને ગાઢ મૈત્રી હતી. કરેલા વિભાજનમાં લેખકની દૃષ્ટિનો પરિચય થાય છે અને જ્ઞાતિનાં આ સર્જકો પણ પોતાની આગવી રીતે વાર્તા-સહિત્યનું ખેડાણ બંધન, દીકરીના બાપની મજબૂર સ્થિતિ, વાસનાની આગમાં કરતા હતા. એ જ રીતે જયભિખ્ખએ પણ પોતાની વાર્તાલેખનની પીડાઈને વારંવાર લગ્ન કરતા પુરુષો, કદરૂપી છોકરીની દયનીય પ્રસ્તુતિ અને શૈલીમાં કોઈ પરિવર્તન આણ્યું નહીં. ૧૯૪૪માં પ્રગટ હાલત – એ વિષય પરની વાર્તાઓ મળે છે. થયેલો ‘ઉપવન' વાર્તાસંગ્રહ શ્રી જયભિખ્ખએ ‘રવિવાર’ સાપ્તાહિકના લેખક સૌરાષ્ટ્રના હોવાથી કાઠિયાવાડી સમાજના દોષો વધુ તંત્રી શ્રી ઉષાકાંત જે. પંડ્યા અને માલિક નારણજીભાઈ શુક્લને ઉપસી આવ્યા છે. માત્ર ક્યારેક જ આ સમાજની આતિથ્યભાવના, અર્પણ કરતાં લખ્યું કે, “સાહિત્ય-જીવનના પ્રવેશદ્વારે જેઓએ મને, પુરુષાર્થ કે એની ધરતીના ખમીરની વાત મળે છે. જ્યારે બીજા ખંડમાં સાચા સ્નેહ અને દ્રવ્યથી સત્કાર્યો.' લેખક આધુનિક સમાજમાં પાંગરતા પ્રણય અને લગ્નજીવનનો ચિતાર એ હકીકત હતી કે ‘રવિવાર' સાપ્તાહિકના પ્રથમ પાને પ્રગટ આપે છે. લેખક જુએ છે કે પ્રાચીન હોય કે અર્વાચીન, પણ નારી થતો લેખ એ જયભિખ્ખને માટે એમની દીર્ઘ સાહિત્યસર્જનની તો વેદનામનિ જ રહી છે. ગંગોત્રી ગણાય. જયભિખ્ખના જીવનના પ્રારંભમાં “રવિવારના એક સમયે એ સામાજિક બંધનો અને અંધશ્રદ્ધાના અત્યાચારોનો હપ્તાનો પુરસ્કાર ઘણો મૂલ્યવાન હતો. ક્યારેક પૈસાની વધુ જરૂર * એ શિકાર હતી, તો હવે એ આધુનિકતાના અનાચારનો શિકાર હોય તો તે પણ મળી રહેતા. ૧૯૪પની ૧૩મી ડિસેમ્બર ને બની છે. યુવાન સર્જક ‘જયભિખ્ખ'ની વાર્તાઓમાં સામાન્ય રીતે ગુરુવારે તેઓ નોંધે છે કે, “રવિવાર કાર્યાલય તરફથી એકસો નવ જીવનનું માંગલ્યદર્શન હોય છે, આવતી કાલ માટે આશાવાદ હોય રૂ. ને આઠ આના મનીઓર્ડરથી આવ્યા. આખા વર્ષના લખાણના છે. પરંતુ આ વાર્તાસંગ્રહમાં સમાજની કઠોર-નઠોર વાસ્તવિકતાને બસો રૂ. થતા હતા, તેમાંથી નેવું રૂ. ને આઠ આના અગાઉ ઉધાર લેખકે એ જ રૂપે આલેખી છે. આનું કારણ શું હશે ? જીવનના અનેક લીધા હતા, તે બાદ કર્યા હતા.’ આમ જરૂર પડે આગળથી રકમ સંઘર્ષો અને અનુભવમાંથી ઘડાયેલી નારી વિશેની લેખકની આગવી લેવાનો સ્નેહપૂર્ણ મીઠો વ્યવહાર પણ તંત્રી અને લેખક વચ્ચે હતો. વિભાવના, જે હવે પછી જોઈશું. (ક્રમશ:) રવિવાર’ના ઉષાકાંત જે. પંડ્યા અને એમનાં પત્ની કપિલાબેન સાથે જયભિખ્ખના પારિવારિક સંબંધો જીવનના અંત સુધી જળવાઈ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, | રહ્યા હતા. શ્રી ઉષાકાંત જે. પંડ્યાએ આનંદભેર નોંધ્યું કે, ‘બ્રાહ્મણ- અમદાવાદ-૩૮૦ ૦૦૭, ટેલિફોન : ૦૭૯-૨૬ ૬૦૨૫૭૫. શ્રમણનાં કુટુંબો એકાત્મભાવ અનુભવવા લાગ્યાં.” ૧૯૩૭ના મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402