________________
૩ ૨.
પ્રબુદ્ધ જીવન
નવેમ્બર, ૨૦૧૧
પુસ્તકનું નામ : તેજોવલય
સાહિત્ય અને પરંપરાની છે. આ સંગ્રહની ૨૫ લેખક : પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્ર
વાર્તાઓ માનવીના જીવનને ઘડે છે અને હૃદયને સૂરીશ્વરજી મહારાજ
પવિત્ર બનાવે છે. પ્રકાશક : પંચમસ્થાન પુણ્યસ્મૃતિ પ્રકાશન
ડૉ. કલા શાહ
આ વાર્તા સંગ્રહની વિશેષતા એ છે કે દરેક સુમંગલમ્ કાર્યાલય, ૧૦/૩૨૬૮-એ,
વાર્તાનું શીર્ષક અત્યંત હૃદયસ્પર્શી છે અને વાર્તાને કાજીનું મેદાન, ગોપીપુરા, સુરત. મૂલ્ય : રૂા. ૩૦/-, જૈન પરંપરામાં પદાર્થો જાણવા સમજવા માટે અંતે લેખકશ્રીએ કરેલ ‘પ્રભાવના' પ્રેરક છે. પાનાં : ૮+૯૫, આવૃત્તિ : ૧, નવેમ્બર ૨૦૧૦. મુનિશ્રી નૃગેન્દ્ર વિજયજીએ આ ગ્રંથ દ્વારા સુંદર સૌના જીવન પંથમાં આ વાર્તાઓ પ્રેરણાનો
ચિંતન-મનનથી ભરપૂર સાહિત્ય ઉપરાંત જૈન પ્રયાસ કર્યો છે. જેમાં મુનિશ્રીએ એકથી લઈને પ્રકાશ પાથરે એવી મનોકામના. શાસનમાં કથાનુયોગનું અદ્ભુત સ્થાન રહ્યું છે. ૧૦૦૦ની સંખ્યા સુધીના પદાર્થોને સમાવ્યા છે.
XXX સમગ્ર વિશ્વમાં સદ્ભાવ અને સવિચારનું ઝરણું જૈન પરંપરામાં આ પ્રકારનો પ્રથમ કોશ છે. પુસ્તકનું નામ : ગુજરાતનાં શિક્ષણતીથો જીવંત રાખવા આવા સત્સાહિત્યનું સર્જન થાય છે. જિજ્ઞાસુઓને ઉપયોગી થાય તેવા ઉદ્દેશથી ઘણી લેખક : પ્રા. ડૉ. ભદ્રાયુ વચ્છરાજાની શાસ્ત્રના ગહન પદાર્થોને સરળ-સુબોધ શૈલીમાં જગ્યાએ શબ્દોના અર્થો પણ આપ્યા છે. વૈવિધ્ય પ્રકાશક : ઉલ્લાસ મનુભાઈ શાહ કોઈને પણ સમજાય એવી રીતે આ કથા-સાહિત્યનું સભર સંખ્યાત્મક શબ્દકોશમાં મુનિશ્રીએ જૈન ગુર્જર પ્રકાશન, ૨૦૨, તિલકરાજ, પંચવટી, સર્જન થાય છે. જેના આધારે સંસ્કાર અને શાસ્ત્રગ્રંથો, આગમગ્રંથો અને અન્ય પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૦૬. સંસ્કૃતિનો વારસો જળવાઈ રહ્યો છે. શાસ્ત્રગ્રંથોમાંથી આધાર લઈ એક નવી ભાતનો ફોન નં. : ૦૭૯-૨૨૧૪૪૬૬૩.
પ્રસ્તુત પુસ્તકમાં એવી જૈન વાર્તાઓ સંગ્રહિત કોશ તૈયાર કરેલ છે. ૧૮,૦૦૦ શીલાંગરથા, મૂલ્ય : રૂા. ૧૦૦-, પાનાં : ૧૨૦, આવૃત્તિ પ્રથમ છે જેની અદ્ભુત કથાસૃષ્ટિના દર્શને વાચક ચોર્યાશિલાખ જીવયોનિ, શૂન્ય, બિન્દુચક્ર, કલા જુલાઈ-૨૦૧૧. વૈરાગ્યના રસથી રંગાઈ જાય છે. આ વાર્તા વગેરેનો નિર્દેશ પણ કરેલો છે. આ સાંસ્કૃતિક આ પુસ્તકમાં લેખકે ગુજરાતના સ્વર્ણિમ વર્ષ સંગ્રહમાં સર્વોત્તમ સાહિત્યનો રસથાળ સમાયો શબ્દકોશ સાહિત્ય જગતની અમૂલ્ય નિધિ છે. ગુજરાતની અપ્રતિમ પ્રગતિના આધાર સમા છે, જેમાં ભવ્ય ભૂતકાળને વર્તમાનકાળમાં સજીવન
XXX
શિક્ષણના પચાસ વર્ષોને પુસ્તક સ્વરૂપે મૂક્યા છે. બનાવવાના સ્વપ્નો સમાયેલાં છે. પુસ્તકનું નામ : અમૃતધારે વરસો
ગુજરાતના શિક્ષણતીર્થો એ એક પુસ્તક નથી, સાહિત્યના ક્ષેત્રે ન પૂરી શકાય એટલો મોટો લેખક : આચાર્ય વાત્સલ્યદીપ સૂરિ
યાત્રા છે. અને આ યાત્રા ગુજરાત તથા ગુજરાતીને શૂન્યાવકાશ સર્જાયો છે. ધર્મ અને સંસ્કૃતિનો ધ્વંસ પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,
કરવી ગમે તેવી યાત્રા છે. પચાસ વર્ષોમાં એક થાય એવું સાહિત્ય રોજ-બરોજ અઢળક પ્રમાણમાં ગાંધી માર્ગ, રતનપોળ નાકા સામે, અમદાવાદ- જ્યોત દિન પ્રતિદિન પ્રજ્વલિત થતી ગઈ એ જ્યોત ખડકાઈ રહ્યું છે ત્યારે આ ‘તેજોલય'ની કથા- ૩૮૦૦૦૧. ફોન નં. : ૦૭૯-૨૨૧૪૪૬૬૩. શિક્ષણ દીપની છે. અનેક શિક્ષણ સંસ્થાઓએ વાર્તાઓ નવો જ ઉજાસ પાથરે છે.
મૂલ્ય : રૂ. ૧૫૦/-, પાનાં : ૮+૨૪૦=૨૪૮, ઈ. સ. ૧૯૧૦ થી ૨૦૧૦ સુધીના સો વર્ષોમાં R XXX પ્રથમ આવૃત્તિ : જુલાઈ- ૨૦૧૧.
કેળવણીના ક્ષેત્રે બુનિયાદી પ્રદાન કર્યું છે. જ્યાં પુસ્તકનું નામ : સંખ્યાત્મક કોશ
જૈન સાહિત્યમાં કથાનુયોગના ક્ષેત્રે પ્રેમ-જ્ઞાન અને બંધુતાની નદી વહેતી હોય ત્યાં લેખક : પ્રવર્તક મુનિશ્રી મૃગેન્દ્રવિજયજી આગમકાળથી લઈને એકવીસમી સદી સુધીમાં જે સ્થાનક હોય તેને ‘તીર્થ' કહેવાય. ગુજરાતમાં પ્રકાશક : શ્રત રત્નાકર,
વિપુલ સર્જન થયું છે. જૈન સાહિત્યના વાર્તાકારોમાં આવા અસંખ્ય તીર્થો છે. મા સરસ્વતી નદીના ૧૦૪, સારપ, નવજીવન પ્રેસ સામે, આશ્રમ રોડ, આચાર્ય વાત્સલ્યદીપ સુરીશ્વરજીનું સ્થાન વિશિષ્ટ કિનારે પાંગરેલા શિક્ષણતીર્થોની યાત્રા કરાવવાના અમદાવાદ-૩૮૦૦૧૪. મૂલ્ય : રૂા. ૧૦૦/-, અને અતિ મહત્વનું છે. લગભગ વીસ વાર્તા ઉમદા ઉદ્દેશથી આ પુસ્તક તૈયાર થયું છે. પાનાં : ૧૦૮, આવૃત્તિ : ૧લી – ૨૦૧૧. સંગ્રહો તથા અન્ય ચિંતનાત્મક પુસ્તકોનું સર્જન ગુજરાતના શિક્ષણતીર્થોમાં કોઈ પ્રાચીન છે, કોઈ
ભારતીય સાહિત્યમાં વ્યાકરણશાસ્ત્ર અને કાવ્ય કરીને આચાર્યશ્રીએ તેમની સાહિત્યિક ગુણવત્તાની અર્વાચીન છે, કોઈ મહાવિદ્યાલય છે તો કોઈ વિશ્વ શાસ્ત્રની જેમ શબ્દકોશનું સ્થાન પણ મહત્વનું છે. પ્રતીતિ વાચક વર્ગને કરાવેલી છે.
વિદ્યાલય છે, કોઈ ટેકનોલોજીના મંદિરો છે. ભારતીય સાહિત્યમાં પ્રાચીનકાળથી જાત જાતના જૈન સાહિત્યમાં રચાયેલી અઢળક પ્રાચીન તથા ગુજરાતને રાષ્ટ્રના નકશામાં Íરવભેર મૂકી શબ્દકોશોનું નિર્માણ થયું છે. સંસ્કૃતમાં એકાWક મધ્યકાલીન વાર્તાઓને અર્વાચીન ઢાંચામાં વાચકો આપતી શિક્ષણ સંસ્થાઓની વિગતોને આ અને અનેકાર્થક એમ બે પ્રકારના શબ્દકોશોનું સમક્ષ મુકવાની એમની રીતિ-વાર્તાપ્રકૃતિ અત્યંત પુસ્તકમાં શબ્દબદ્ધ કરેલ છે. નિર્માણ જુદા જુદા વિષયનું થયું છે. જૈન આગમ રસપ્રદ છે.
આ શિક્ષણતીર્થોની યાત્રા કરી તેને આદરપૂર્વક ગ્રંથોમાં સ્થાનાંગ અને સમવાયાંગ આ પ્રકારના લેખકશ્રી પોતે આ વાર્તાઓ વિશે લખે છેઃ સન્માન આપવું એ દરેક શિક્ષણશાસ્ત્રીનું ધ્યેય આગમ ગ્રંથો છે. જેમાં સંખ્યાના આધારે પદાર્થોની ‘જ્યાંથી મળી ત્યાંથી ઉત્તમ વાતને ચૂંટીને તેમાંથી હોવું જોઈએ. ગણના કરવામાં આવી છે. આ વાર્તાઓ ઘડી છે. મહદંશે આ વાર્તાઓ જૈન
X X X